________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૩૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
તરીકે રહેતા તે, ( અર્થાત્ યશારજને, ગાદીવારસ નહીં એવા રાજકુમાર તરીકે, આશીનગર પોતાની આજીવિકા માટે મળ્યું હતું, ત્યાં તે રહેતેા હતેા ). તેને ( પૃથ્વીરાજંતે ) વારાણસીના* રાજા જયચન્દ્ર સાથે દુશ્મનાવટ હતી. એક વખતે, પૃથ્વીરાજનો સાથે વૈરભાવ રાખનાર તુ સ્થાનના રાજા દીલ્હી ઉપર ચઢી આવ્યા. પૃથ્વીરાજના પ્રધાન દાહિમાજ્ઞાતિનો કૈસનામે મંત્રીશ્વર હતા. તેની અનુમતિથી રાજા (પૃથ્વીરાજ) બે લાખ ઘેડા (હયદળ) અને પાંચસે હાથી લઇને (તુર્કાની) સામે ગયો. તુર્ક લશ્કર સાથે યુદ્ધ થયું. શાકલોકોના (તુર્કાના) ૯શ્કરમાં ભગાડું પડયું (તે નાસીગયું), (અને) સુલતાન વતા પકડાયા. (તેને) સાનાની ખેડીમાં નાખીને દીલ્હી લાવવમાં આવ્યું. (પણ) માતાનાપ કહેવાથી તેને છુટા કરવામાં આવ્યો. આ પ્રમાણે સાત વખત બાંધી બધીનેાડી દીધે અને ખંડિયે નવ્યા. ખંડણી ઉધરાવવા માટે પ્રતાપસિ ંહ ગજની જતા તે. અેક વખત (પ્રતાપ સહ ) ભસદ જોવા ગયે, (અને) ત્યાં તેણે એક લાખ મુવ ટ કે દશ (ફકીર ) વગે તે આપી દીધા. આથી મત્રીએ રાજાને કહ્યું : “ હે દેવ, ગિજનીના દ્રવ્યથી તે। નિર્વાહ થઇ શકે ( અને ) તે (પ્રતાપસિંહ ) તો આ પ્રમાણે ઉડાવી દે છે.” (આ ઉપરથી) રાજાએ (પ્રતાપસિંહને ) પુછ્યુ, ( એટલે ) તેણે કહ્યું: “ તે વખતે આપના ગ્રહે વાંકા હોવાનુ માનીને મેં ધમ-કાર્યમાં ખર્ચ કર્યુ છે. ” ( આથી રાજાએ) જ્યોતિષને પૂછ્તાં તેમણે પણ આફત હોવાનું કહ્યું. આ ઉપરથી પટા- તે ( - તાસિ હૈ ) રાજાના કાન ભંભેર્યા કે ‘ આ મંત્રી (કેમ સ ) વાર ંવાર તુર્કાને લાવે છે. ' ( આ સાંભળીને ) રાજા ગુસ્સે થયા (અને) તેના ( પ્રતાપસિંહના ) કહેવાથી મંત્રીને મારાને વિચાર કર્યો. આથી રાત્રિના વખતે, બધા કમકાજથી પરવારીને મંત્ર (ધરે જવા માટે ) ગઢના દરવાજાની બહાર નીકળ્યા તે વખતે રાજાએ ( મંત્રીને મારવાના હદ્દેશથી ) દીવીની એંધાણીથી એક બાણુ રૃડયું. તે ( અ ણુ રાજાના પડખા પાસે થઇ દીવી ધરનારના હાથે વાગ્યુ . દીવી હું માંથી ડી ગ૯. (આથી) કાલાહલ થયા એટલે રાજાએ પૂછ્યું : ‘ અરે, આ શુ (ગડબડ) છે ? ''
"
'
“ હે દેવ, મંત્રીના ધાતકે ખાણ ક્રેડયું, ” (કેાએ જવાબ આપ્યો.)
‘ શુ મંત્રી જીવતા રહ્યા છે? ” ( રાજાએ પૂછ્યું. )
“ દેવ. ( મ ંત્રી ) સહીસલામત છે.” (સામે જવાબ મળ્યે. )
આથી પાછલી રાત્રે ચન્દબરદાઈ નામના દ્વારભટ્ટે રાજને કહ્યું:—
૧
ઇક૩ બાણુ પહુવી પઇ કમાસહ મુકક, ઉરભિ'તા ખડિઉ ધીર કકખતર ચુકક,
* જયચંદ કનાજના રાજા હતા.
૫ સુલતાનને પેાતાની માતાના કહેવાથી પૃથ્વીરાજે પ્લુટો કર્યાના
આ ઉલ્લેખ નવા લાગે છે.
૬ કૈમાસ ઉપર આ પ્રમાણે પ્રતાપસિંહના કહેવાથી ખાણ છેડવાની અને તે વખતે કૈમાસના ખી જવાની આ બીના બીલકુલ નવી લાગે છે. કેમાસ સબંધી ઐતિહાસિક વસ્તુ તે એમ મળે છે કે ગુજરાતના ભેાળા ભીમદેવ તરફથી પેાતાને મળેલી કર્ણાટકી સાથે કૈમાસને પ્રેમચેષ્ટા કરતા જોઇને પૃથ્વીરાજને ગુસ્સા આભ્યા અને તેથી પૃથ્વીરાજે તેને પેાતાના એક જ બાણથી મારી નાખ્યા.
For Private And Personal Use Only