________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
પૃથ્વીરાજ પ્રબંધ
[૨૫]
પુતળાના બે કકડા કરી નાખ્યા. રાજાએ ધનુષ છોડી દીધું. (તે બોલ્યો “મારું કામ ન સર્યું, મેં બીજા કોઈને માર્યો.” પછી સુલતાને તેને ખાડામાં નાખીને પથ માર્યા. સુલતાને કહ્યું : “આનું લેહી પૃથકીપર પડેથી સારૂ થશે” એમ વિચારીને તેને મારી નાખ્યો ૧૫. (આ પ્રમાણે પૃથ્વીરાજ ) સંવત ૧૨૪૬મા વર્ષે સ્વર્ગે ગયો. દીલ્હી પાછા આવીને સુલતાન ત્યાં રહ્યા.
આ પ્રબંધમાં વપરાયેલા કેટલાક સંસ્કૃત શબ્દો નોંધવા જેવા તેમજ ચાલુ ભાષાના વિશેષ નામોને સંસ્કૃત ભાષાના લેખકે કેવી રીતે રજુ કરે તે બતાવ હોવાથી નીચે આમા :
રચંદૃરત = આ શબ્દને બરાબર અથે મારા ખ્યાલમાં નહી આવવાથી ફાન્ય એટલે તેમર કે સાંગ નામનું શસ્ત્ર થાય છે અને દુત એટલે હાથ. આ ઉપરથી સાંગ કે તમારને ધારણ કરનાર એવા અર્થ ઉપરથી મેં અહીં તે શબ્દને અનુવાદ પટાવટ કે સુમટ શબ્દથી કર્યો છે. મને મેં કરેલા આ શબ્દના અનુવાદ માટે પૂરે નિર્ણય નથી જ ! કે કોઈ રાજકર્મચારીઓના નામ આગળ સે લ્થ શબ્દ, જૂન શિલાલેબમાં આવત હોવાનું મને યાદ છે. સંભવ છે કે આ બન્ને શબ્દ એકાWવચી હોય.
જીંવાર કેમાસ જન-ગિજની. મફતિમ મજીદ. ટુર=દરવેશ. મુન્નાઇ= સુલતાન. નવરા ને મેં કથા-પ્રસંગને લક્ષીને “બધું કામક જ” એ અર્થ કર્યો છે. છતાં એ અર્થ અને સંદિગ્ધ લાગે છે. સાયરન શાહબુદન.
ન = આ શબ્દ બે સ્થાને આવે છે. એનો અર્થ થાય છે ગાય. કથા પ્રસંગને બંદબેસતા એને મૂળ અર્થ ન હોવાથી અનુમાનથી મેં એક સ્થાને “રાશ” એ અર્થ કર્યો છે અને બીજા સ્થાને “ધનુષ” એવો અર્થ કર્યો છે છતાં આમાં સંદેહ તે છે જ!
કૃપોત્તાવાર આને મેં રાજાઓને મેવડી એવો અર્થ કર્યો છે, તે વિચારણીય છે.
૧૫ પૃથ્વીરાજના મરણ માટે વિદ્વાનોના બે મત છે. ચંદ બારોટના “પૃથ્વીરાજ રાસે”ના લખવા પ્રમાણે ગિજનીમાં શબ્દવેધી બાણુના પ્રાગથી પૃથ્વીરાજે શાહબુદ્દિનને મારી નાખ્યા પછી કવિ ચંદ અને પૃથ્વીરાજ સામસામા તરવાર મારીને મરી ગયા હતા. મુસલમાન ઇતિહાસકારે આ વાતને માનતા નથી. તેમના મતે પૃથ્વીરાજને ગીઝની લઈ જવામાં જ આવ્યો ન હતા. પણ તેને શાહબુદને હિંદુસ્તાનમાં જ મારી નાખ્યા હતા. આ પ્રબંધકારના લખવા પ્રમાણે પણ પૃથ્વીરાજનું મરણ સુલતાનના હાથે હિંદુસ્તાનમાં જ થયું હતું.
( ૨૩૬માં પાનાનું અનુસંધાન ) અવસ્થિત છે. દરેક જીવના દરેક પ્રદેશે પર્યવાક્ષરપણું છે. તે સિદથી માંડીને નિગદના જીવન માટે હોય છે. તે એક પર્વતાક્ષરે અનંતા અગુરુલઘુ પર્યાય છે.
લોકાલોક આકારાના અનંતા અગુરુલઘુ પ્રદેશ છે. આ અસત્ કલ્પનાએ અનંતગુણ કરીએ તેટલા પર્યવાક્ષરના અગુરુલઘુ પર્યાય છે, એ ન્યાયે સિદ્ધના જીવને પણ અનંતા જ્ઞાન પર્ય અનંતા દર્શન પર્યવે તે સર્વે અનંતા અગુરુલઘુ પર્યાય છે, કારણ કે અમુરઘુપણું નવું આવતું નથી પણ આત્માનું મૂળ સ્વરૂપ છે. અને સિદ્ધના જીવને મૂળ સ્વરૂપ પ્રકટયું છે એટલે કે પર વસ્તુને ક્ષાયિક ભાવ છે. પણ પરિણામી જીવ તે તે જ સ્વરૂપે છે. એ રીતે સિદ્ધના જીવોને અગુરુલઘુપણું હોય છે.
For Private And Personal Use Only