Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૧ - અંક ૧૨
તંત્રી શાહ ચીમનલાલ ગોકળદાસ
પ્રકાશક
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જૅશિંગલાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગુજરાત ).
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
(માસિક પત્ર )
વિ ષ ય–દ શન ૧. જૈનધર્મની અહિંસા : સ્વ. લોકમાન્ય તિલક
: ૩૯૫ २. अनेकार्थश्रीकेसरियास्तोत्रम् : आचार्य महाराज श्री विजयपद्मसूरिजी : ૩૯૬ 3. દિગંબરાની ઉત્પત્તિ : આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી : ૩૯૮ ૪. સુધારો :
: ૪૦૧ ૫. સમીક્ષાઝમાવિળ : आचार्य महाराज श्री विजयलावण्यसूरिजी e : ૪૦૨ ૬. સંતબાલ વિચારણા : આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી ૭. લખનૌ મ્યુઝીયમની જોન મૂર્તિઓ : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી : ૪૧૪ ૮. ફાળવદ : श्रीमान अक्षयवट मिश्र
: ૪૧૮ ૯. સરસ્વતી-પૂજા અને જૈન : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ - ૪ર૦ ૧૦. પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય :(૧) પ્રાચીન લેખસંગ્રહ : મુનિરાજ શ્રી જયંતવિજયજી
: ૪ર૪ ૧૧. શ્રી સ્તંભન પાર્શ્વનાથ : આચાર્ય મહારાજ શ્રી વિજયપત્રસૂરિજી : ૪૨૮ ૧૨. વાવીસ્તોત્ર : મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
: ૪૩ ૩ - પ્રથમવર્ષની અનુક્રમણિકા : (ચાર પેજ ) .
- ભેટ પ્રથમ વર્ષની માફક બીજા વર્ષ માં પણ ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ'' પદસ્થ મુનિરાજોને ભેટ મોકલવામાં આવશે. સવે પદસ્થ મુનિરાજેએ પોતાનું સરનામું લખી જણાવવા કૃપા કરવી જેથી અંક ગેરલે ન જાય.
સૂચના ગતાંકથી અધુરા રહેલા, પૂજ્યપાદ મુનિરાજ શ્રી દર્શ નવિજયજી મહારાજના “ ાિંવર રાત્રિ વૈષે વર્ને ”ને લેખ આ અંકમાં આપી શકાય નથી. તે આવતા અંકમાં આપવામાં આવશે.
લવાજમ સ્થાનિક ૧-૮-૦, બહારગામનું ૨-૦-૦
છુટક નકલ
૦-૩-૦
આવતો એક વી. પી. જુઓ પૃષ્ઠ ૪૧૭
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
णमो त्थु णं भगवओ महावीरस्स
सिरि रायनयर मज्झे संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विषयं ॥१॥
શ્રી જૈન સત્ય પ્રકાશ
પુસ્તક ૧
વિક્રમ સંવત્ ૧૯૯૨ ઃ અષાડ શુકલા પંચમી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दोत्थमणा कुवंति जे धम्मिए,
अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिदुत्तरं ॥ सोउं तिथ्थरागमत्थविसए चे भेsहिलोसा तया, वाइज्जा पवरं पसिद्धजइणं सच्चप्पयासं मुया ॥ २ ॥
વીર સંવત્ ૨૪૬૨
અક ૧૨
: સન ૧૯૩૬ જૂન ૨૪
જૈનધમ ની
અહિંસા
ના ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણધમ
જૈનધમ ના “ હિંસા પરમો ધર્મ: '' ઉપર ચિરસ્મરણીય છાપ મારી છે અને યજ્ઞયાગાદિકમાં થતી પહિંસા આજકાલ ખંધ થઈ છે. પૂર્વી કાળમાં યજ્ઞયાગાદિના કારણે અસંખ્ય પશુઓની હિંસા થતી હતી જેનાં પ્રમાણ મૈઘદૂત કાવ્ય અને ખીજા ગ્રંથામાંથી મળી આવે છે. બ્રાહ્યણધર્મ આજે આ ધેાર હિંસાથી મુક્ત છે એના યશ જૈનધર્મને છે.
For Private And Personal Use Only
અહિંસાના સિદ્ધાંત જૈનધમ માં પ્રારંભથી જ છે અને આ તત્ત્વને સમજવાની ખામીના કારણે બૌદ્ધધર્મ પેાતાના ચીની અનુયાયીઓના રૂપમાં સર્વભક્ષી થઈ ગયા છે.
બ્રાહ્મણુ અને હિંદુધર્માંમાં માંસભક્ષણ અને મક્રિરાપાન બંધ થયાં છે એ પણ જૈનધર્મના જ પ્રતાપ છે.
–સ્ત્ર લાકમાન્ય તિલક
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાડે
368 3८६
શ્રી જૈન સત્ય પ્રકાશ । अनेकार्थक-श्री केसरिया स्तोत्रम् ॥ कर्ता-आचार्य महाराज श्रीविजयपद्ममूरिजी
(गतांकथी पूर्ण )
॥ आर्यावृत्तम् ॥ रागो सीलभंसो-विणस्सरत्थेसु चेव ण विहेओ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ २१ ॥ भवभमणं दोसेणं-हुज्जा ण गुणोहसंचओ कइया ॥ इय सिक्रवा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ २२ ॥ धणणेहद्धंसकली-कलिणा सिट्ठा गुणा विलिजंति ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ २३॥ अभक्खाणं हेयं-हिंसादोसाइकारणं दुहयं ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहं वंदे ॥ २४ ॥ पेमुण्णं घोरभय-विदेसविकित्तिपीइपरिदहणं ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ २५ ॥ इट्टत्थे रइकरणा-अरइविहाणा अणिट्ठभावेसुं ॥ किटट्टकम्मबंधो-कुज्जा दुण्डंपि परिहारं ॥ २६॥ हेऊ अरइरईणं-दीसइ णो किंपि वत्थुतत्तेणं ॥ इय सिक्खा जस्स मुहा-तं: केसरिया पहुं वंदे ॥ २७ ॥ परपरिवाओ हेओ-गुणवीसासत्थकित्तिधम्मलओ ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ २८ ॥ मायामोसं सुयणा!-कुव्वंतु ण मुक्खमग्गपलिमंथं ॥ इय सिक्वा जस्स मुहा-तं केसरियापहं वंदे ॥ २९ ॥ मिच्छत्तं भवदुहयं-सव्वाणत्थप्पयं सया हेयं ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ ३० ॥ पावाणं ठाणाई-इय अट्ठारसविहाइ हेयाई ।। इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ ३१ ॥ दुरियट्ठाणचायं-किच्चा णिव्वाणमग्गओ हुज्जा ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ ३२ ॥
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-:
३८७
અનેકાર્થક-શ્રીકેસરિયા તેત્રમ सम्मत्तं भवभेयं-पसमाइनिमित्तजीवपरिणामो ॥ इय सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ ३३ ॥ मोहनिरोहं नाणं-विरइफलं मुत्तिमग्गदीवणिहं । इय सिकवा जस्स मुहा-तं केसरियापहुं वंदे ॥ ३४ ॥ संचियकम्मविरेयं-चारित्तं सणावबोहजुयं ।। इथ सिक्खा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ ३५ ॥ सट्टावबोहचरणं-सम्मजुयं मीलियं सिवयमग्गो । इय सिकवा जस्स सुहा-तं केसरियापहुं वंदे ॥ ३६ ॥
॥ उपजातिवृत्तम् ॥ अणंतविण्णाणमयं विमोहं । मोहज्जियाहप्पसरप्पणासं ॥ आसन्नभव्वंगिगणचणिज । सरेमि तं केसरियाजिणेसं ॥ ३७ ।। तव पसाया ण विणाह! मज्झं । कया वि हुज्जा गयविग्धपीडा ।। ण सीहचोरारिपयंडभीई। झाणाऽविलंबा सइमुक्रववुड्डी ॥ ३८ ॥ पूयापरा पुज्जपयं लहंति । भवे भवे तुज्झ समाहिबोहि ॥ जम्मं पह! धम्मियसवंसे। इच्छामि तं तं सययं मुयाऽहं ॥ ३९ ॥
॥ शादूलविक्रीडितवृत्तम् ॥ एवं केसरियासुतित्थपहुणो भावच्चणा मे कया। सिक्खातत्तसुमेहि रायणयरे जाओ भवो सत्थओ ॥ जुत्ते जुम्मनिहाणणंदससिणा संवच्छरे विक्कमे । वेसाहे सियपकवछट्टदियहे पुण्णा किई पत्थुया ॥ ४० ॥
॥ आर्यावृत्तम् ।। सिरि केसरियाथुत्तं-गुरुवरसिरिणेमिसू रसीसेणं ॥ पउमेणायरिएणं-विहियं पभणंतु भव्वयणा! ॥४१॥ भणणाऽऽयण्णणभावा-गेहे संघस्स संपया वुड्डी ॥ आरुग्गतुहिकित्ती-बुद्धी तह हुन्ज विउलयरा ॥ ४२ ॥
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ દિગંબરોની ઉત્પત્તિ . ૦ ,
લેખક
આચાર્ય મહારાજ છે ગર્વ છે શ્રીમતું સાગરાનન્દસૂરિજી છે
Sા
ન
(ગતાંકથી ચાલુ) આ જગતમાં કેવળ જૈનશાસન જ કે ચારિત્ર અંગીકાર કરતી વખતે ધનસ્વભાવથી સિદ્ધ અને અનાદિકાળથી ધાન્યાદિસંગ રાખવાનું જેમ શ્વેતાંબરોને પ્રવર્તે છે. એ જૈનશાસન સર્વ બાહ્ય માન્ય નથી તેમ દિગંબરોને પણ કઈ સંગોની અપેક્ષાએ અનેકાંતિક જ હોવા પણ જાતના વસ્ત્રાદિનો સંસર્ગ રાખછતાં પરિણામ (પરિણતિ) વાદની વાને જ નથી. એટલે કવેતાંબર કે અપેક્ષાઓ એ એકાંતિક જ છે, અને દિગંબર બન્નેની અપેક્ષાએ બાહ્યસંગના તેથી જ ભગવાન ઉમાસ્વાતિવાચક મહા- ત્યાગરૂપ ચારિત્ર તે આદિથી અંત સુધી રાજશ્રીએ તત્ત્વાર્થસૂત્રમાં સંખ્યા - એક સરખું રહેતું હોવાથી તેને માર્ગની જ્ઞાનવરિત્રાળિ મોક્ષમા: એમ જણાવી કોટીમાં મૂકી શકાય જ નહિ. સમ્યારિત્રને જ મોક્ષના ચરમ વળી ખુદ તત્ત્વાર્થસૂત્રકારે જે (છેલ્લા) સાધન તરીકે અવશ્ય પ્રાપ્તવ્ય
ચારિત્રના પાંચ ભેદે જણાવેલ છે તે જણાવેલ છે, અને સાથે સાથે તે સમ્યફ
કંઈ સાવધના ત્યાગની ન્યૂનતા અને ચારિત્રની મન્દતા, તીવ્રતા અને તીવ્ર
અધિકતાને લીધે નથી એ વાત પણ તમતાવાળી દશાઓ જણાવી છે અને તે
બને મતવાળાને માન્ય જ છે. દશાઓને પણ માર્ગ તરીકે જણાવી છે.
પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરામ અને અર્થાત્ પરિણતિરૂપ ચારિત્રમાં મંદપણું,
યથાખ્યાત નામના ચારિત્રના જે ભેદે મધ્યમપણું અને તીવ્રપણું હોવાથી તેને
છે તે બાહા ત્યાગને આભારી નથી, પણ જ માર્ગ તરીકે કહેલ છે. પણ માત્ર
આંતરિક એવી જે કષાય પરિણતિ છે બાહ્ય સંગનો જે ત્યાગ કરે તેને જ
તેના ત્યાગને અંગે જ છે. અને તેથી ચારિત્ર એટલે કે માર્ગ કહેલ નથી. તે આભ્યન્તર પરિણતિના તીવ્ર–મંદ કારણ કે જે માત્ર બાહ્ય સંગોના ત્યાગ
પણાને અંગે માર્ગને કેમ અને માત્રને જ ચારિત્ર માનેલ હોય તો તેવું શુદ્ધતાની તારતમ્યતા માનેલ છે. આમ ચારિત્ર તે શ્વેતાંબર કે દિગંબર એ હોવા છતાં તેઓ ચારિત્રને સ્થાને કેવળ બેમાંથી કઈ પણ મતની અપેક્ષાએ વસ્ત્રત્યાગને જ સ્થાન આપે છે. વળી ચારિત્ર (દીક્ષા) ને અંગીકાર કરવાની સાથે સિય એ ગાથામાંનો બાહ્ય સાથે જ હોય છે, પણ એ બાહ્ય ત્યાગમાં શબ્દ વાસ્તવિક રીતે પ્રથમ અને છેલ્લા તીવ્રપણું કે મંદપણું હેતું નથી. કારણ જિનેશ્વરેના સાધુઓના તથા વચલા બા
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ | દિગંબરોની ઉત્પત્તિ
૩૯૯ વીસ તીર્થકરોના તેમ જ શ્રીમહાવિદેહ તેથી એ લિંગના વિકલ્પને તેઓ કે ક્ષેત્રના સાધુઓના માત્ર વસ્ત્રના પ્રમાણ પણ રીતે અમાન્ય કરી શકે તેમ નથી. અને વર્ણના અનિયમિતપણાને તથા અને આ પ્રમાણે જે દિગંબરને લિંગમાં નિયમિતપણાને લઈને આચેલકથા ચારિત્રને અંગે વિકલ્પ માનવે જ પડે ક૯૫ની અનિમિતતા જણાવવા માટે જ તે પછી તેઓની દશા ઘણી જ ખરાબ છે, છતાં કેટલાક દિગંબરે પિતાના થશે. કારણ કે સમ્યગ્દર્શન, સમ્યગ્રાન નિર્વસ્ત્રપણુના આગ્રહને લીધે તેથી અને સમ્યદ્યરિત્રરૂપ ભાવ લિંગમાં પણ હિંસાદિના અભાવને જણાવી તો દિગંબરોથી વૈકલ્પિકપણું થાય મહાવતે જણાવવા માટે આ ચેલક્ય તેમ જ નથી, અને તેથી તેઓ જે કલ્પ કર્યો છે એમ જણાવતા લેશમાત્ર કોઈ પણ લિંગને અંગે વિક૯૫ દશા વિચાર કરતા નથી. પણ એ પ્રમાણે કબુલ કરી શકે એમ હોય તો તે માત્ર કહેતી વખતે એ લોકોએ વિચારવું દ્રવ્ય લિંગને અંગે જ હોઈ શકે. જોઈ એ કે જે ૩ શબ્દથી જ અને આ એ લેકેને કદી પણ ઈષ્ટ ન તેઓને પાંચ મહાવ્રતની વ્યાખ્યા ઈષ્ટ જ થઈ શકે, કારણ કે તેઓ તે હોય તે પછી તે જ ગાથામાંના નગ્નાવસ્થામાં જ મુક્તિ માને છે. એટલે આક્યાદિ દશ કલ્યમાં વ્રત એટલે સારાંશ એ થયો કે ઉપર શરુઆતમાં મહાવ્રત નામનો ક૯૫ કે જે બાવીશ કહ્યું તે પ્રમાણે જૈન શાસનમાં પરિણામ તીર્થંકરના સાધુઓને ચાર મહાવતે –ભાવની દષ્ટિએ એકાન્તતા જ સ્વીકૃત તથા પ્રથમ અને અંતિમ એ બે હોવાથી ભાવલિંગમાં વિકલ્પ નહિ માની તીર્થકરોના સાધુઓને પાંચ મહાવ્રતો શકાય અને ( દિગંબરને) નગ્નાવસ્થામાં જણાવનાર ક૯૫ છે તેની શી સંગતતા જ મુક્તિ અભીષ્ટ હોવાથી દ્રવ્ય થઇ શકે? અર્થાત્ એ કલપ સાવ નિરર્થક લિંગમાં પણ એકાન્તતા થઈ જવાથી બની જાય. દુરાગ્રહની વૃત્તિ માણસની તેમાં પણ વિકલ્પ નહિ માની શકાય. દછિને કેવી રીતે અને ક્યાં સુધી ખેંચી પરિણામે પિતાને પૂજ્ય એવા પણ શ્રી જાય છે અને આના કરતાં બીજે કયો ઉમાસ્વાતિવાચક મહારાજના તત્ત્વાર્થવધુ સારે પુરા હોઈ શકે? સૂત્રમાં કહેલ લિંગના વિકલ્પને સર્વથા
દિગંબર પિતાના આગ્રહને લીધે છોડી દેવું પડશે. દ્રવ્ય લિંગમાં ભલે વૈકલ્પિક દશા ન ઉપર કહ્યા પ્રમાણે લિંગના વિકલ્પને માને, પણ ભગવાન ઉમાસ્વાતિ મહારાજે સર્વથા છોધ દેવાના દેશને પરિહાર તત્વાર્થસૂત્રમાં પાંચ પ્રકારના ચારિત્રમાં કરવા માટે કેટલાક દિગંબરોએ લિંગના ક્ષેત્રકાલાદિના વિકલપો સૂચવતાં લિંગનો વિક૯પને બીજી રીતે સમજાવવા માટે વિકલ્પ સૂચવ્યો છે અને એ તત્વાર્થ. લિંગ નામથી દ્રવ્ય ભાવ લિંગ અને સૂત્ર દિગંબરોએ માન્યતમ ગણેલું છે વિકલ્પ અવિકલ્પ ન લેતાં તિવાય.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦. શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ સૂત્રમાં લિંગ શબ્દથી સ્ત્રીઆદિ વેદ દ્રવ્ય વેદમાં ન ઘટાવો, જેથી દ્રવ્યથી લીધાં છે માટે અહીં ચારિત્રના વૈકલ્પિક તો પુરુષવેદથી જ ચારિત્ર માનીને વ્યાખ્યાનમાં પણ લિંગ શબ્દથી દ્રવ્ય- ઉપરના સ્ત્રીવેદમાં ચારિત્ર માનવાને દોષ લિંગ અને ભાવલિંગને વિક૯૫ ન લેતાં ટળી જાય, પણ એને ભાવેદ રૂપ સ્ત્રીઆદિના વેદરૂપ લિંગને વિકલ્પ લિંગમાં ઘટાવ. એટલે કે દ્રવ્ય થકી લેવાનું કહે છે. આ પ્રમાણે સમજાવવા- ચારિત્ર માટે સ્ત્રી આદિ વેદને નિષેધ વાળાએ પ્રથમ તો એ સમજવાની જરુર કરવા છતાં ભાવથકી એ વેદમાં ચારિત્ર છે કે ચારિત્રના પ્રસંગમાં વેદના માનવું અને એમ કરીને લિંગ વિકલ્પપ્રસંગને સંબંધ જ નથી, છતાં કેઈ ને માન્ય રાખવો. આમ કરવાથી ન તો પણ પ્રકારે સંબંધ લેવામાં આવે તે પિતાની માન્યતામાં હરત આવી અને પણ દિગંબરના મત પ્રમાણે પુરુષવેદ ન તે તત્ત્વાર્થસૂત્રકારના વચનનો સિવાય અન્ય વેદવાળાને ચારિત્ર જ અનાદર કરવાનો દેષ માથે આવ્યો. માન્યું નથી તો પછી લિંગ શબ્દને આ પ્રમાણે સમજણ કરનાર વેદવાચક અર્થ કરીને તે વેદને વિક૫ દિગંબર ભાઈઓએ વિચાર કરે પણ કેવી રીતે લઈ શકાય ? (મતલબ જોઈતું હતું કે આમાં ક્યાંય એક કે લિંગ શબ્દને વેદવાચક અર્થ કરે અનર્થનો બચાવ કરવા જતાં અનેક અને પછી એમાં વિકલ્પને ઘટાવે તો અનર્થ તે ઉપસ્થિત નથી થતા ? એને અર્થ એ થાય કે જેમ પુરુષ- તાત્વિક દષ્ટિએ વિચાર કરવામાં આવે વેદમાં ચારિત્ર હોય છે તેમ સ્ત્રીવેદમાં તો જરુર જણાશે કે આમાં ઘણું જ પણ ચારિત્ર હોય. પણ આ વાત અનર્થ સમાયેલો છે. એ અનર્થ શું દિગંબરોને કઈ પણ રીતે પરવડે એવી છે એ સમજવા માટે પ્રથમ દ્રવ્ય વેદ નથી કારણ કે તેઓ માત્ર પુરુષવેદમાં જ અને ભાવ વેદ શું છે એ બરાબર સ્પષ્ટતા ચારિત્ર એવં મુક્તિને માને છે.)
પૂર્વક વિચારીયે. દ્રવ્ય વેદ એટલે આ દેષમાંથી બચી જવાય એટલે શરીરના આકારની અમુક પ્રકારની ખાસ કે પિતાની માન્યતાને જરા પણ વિશિષ્ટતા કે જે નામકર્મના નિર્માણ હરકત ન આવે અને લિંગ વિકલ્પ નામના ભેદને આભારી છે એટલે કે પણ સ્વીકાર કરેલ કહેવાય એટલા નિર્માણ નામકર્મના ઉદયમાં એની માટે કદાચ દિગંબરે તરફથી એમ પ્રાપ્તિ થાય છે. નામકમ એ અઘાતિજણાવવામાં આવે કે લિંગને અર્થ કર્મમાંનું એક છે અને તે, દિગંબરોની ઉપર કહ્યા પ્રમાણે અતિપથ સૂત્રની માન્યતા પ્રમાણે જેમ વેદનીય કર્મ જેમ વેદ કરો અને વેદરૂપ લિંગના જે સ્વયં અઘાતિ હોવા છતાં ઘાતીબે ભેદ પાડવા ૧ દ્રવ્યું વેદ અને કર્મના સંબંધથી કથંચિત ઘાતી કર્મ ૨ ભાવ વેદ. હવે એ લિંગ વિકલ્પને જેવું જોર મારનાર થઈ જાય છે તેમ,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ દિગમ્બરની ઉત્પત્તિ
૪૦૧ કદી પણ ઘાતકર્મના જેટલું જોર મારનાર અને પછી ભાવ લિંગમાં (પરિણતિથતું જ નથી. જ્યારે બીજી તરફ વાદના કારણે) એકાન્તિકતા માનવી ભાવ ભેદ એ મોહનીય કર્મના ભેદરૂપ અને દ્રવ્ય લિંગમાં અનેકાંતિકતાને ચારિત્રમેહનીય નામના કર્મને આભારી સ્વીકાર કરીને તેમાં લિંગવિકલ્પને છે કે જે કર્મ ઘાતકર્મમાંનું એક છે ઘટા. અને જેનું મુખ્ય કામ ચારિત્રને નાશ વળી એ પણ ધ્યાન બહાર ન જવું કરવાનું જ છે. હવે જરા વિચાર જોઈએ કે ચારિત્રને અંગે જણાવવામાં કરીએ કે દ્રવ્યવેદ જે નામકર્મ નામના આવતા આ ક્ષેત્રલિંગ આદિના વિકલ્પ અઘાતિકર્મના ઉદયથી થાય છે તે તે
અતીન્દ્રિયજ્ઞાનરહીત સામાન્યજ્ઞાનીને ચારિત્રને રેકે અને ભાવભેદ જે ચારિત્ર
સમજાવવા માટે છે. અને એ સામાન્યમોહનીય નામના ઘાતિકર્મના ઉદયથી જ્ઞાની તા ખાદ્ય વસ્તુને જ સમજી શકે થાય છે તે ચારિત્રને ન રેકે એ વાત એટલે એ વાત દીવા જેવી છે કે ક્ષેત્રકયા તત્ત્વજ્ઞના ગળે ઉતરી શકે? લિંગાદિના વિકલ્પ પણ બાહ્યમાં જ
સમજવાના છે, એટલે કે દ્રવ્યલિંગમાં જ એટલે આ પ્રમાણે લિંગ શબ્દને
વિક૫ સમજવાનું છે. ભાવના વેદ અર્થ કરવા છતાં દ્રવ્યવેદ કે ભાવ
વિકલ્પને સમજી શકતા હોય તે તે વેદમાં લિંગનો વિકલ્પ નથી ઘટતે.
સામાન્યજ્ઞાની નહિ પણ અતીન્દ્રિયજ્ઞાની ત્યારે વેતાંબરો માને છે તે પ્રમાણે કહેવાય અને એને માટે આ બધા દ્રવ્યલિંગથી વેષરૂપ લિંગ સમજવું અને વિકલ્પની જરુર જ શી રહે? ભાવલિંગથી સમ્યગદર્શનાદિ સમજવું
(અપૂર્ણ)
સુધારો ૧૦ મા અંકમાં, પૃષ્ઠ ૩૨૫ માં “શ્રી જિનમંદિર ” ના લેખની ૧૭ તથા ૧૮ મી લીટીમાં, “ ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૩૬, ગાથા ૪૧” છપાયું છે તેના બદલે “ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૨૬, ગાથા ૪૨ ” સમજવું
१० वें अंक में, पृष्ठ ३४९ में "दिगंबर शास्त्र कैसे बनें ?" शीर्षक लेख की १६ वी पंक्ति में “ भाद्रपद शुक्ला ५" के स्थान पर " ज्येष्ठ शुक्ला ५" સમાના |
११ वे अंक में, पृष्ठ ३६६ में “ दिगंबर शास्त्र कैसे बनें ?” शीर्षक लेख के प्रकरण ६ की आदिम पंक्ति में "गुणसेनजी" के स्थान पर " गुणधरजी " समझना। 2
GALLE
L IAAAAAAAAAAA
iiiiiiii
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.........
.
h
. in
.... .................................... .... . ............................................. b ir
t ......... .. ...... . .. ... ..... ...
........... . . . . . . . . . . . . . . . H A . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
समीक्षाभ्रमाविष्करण
[ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बरमतसमीक्षा'मां
आळेखेल प्रश्ननो प्रत्युत्तर ] लेखक-आचार्य महाराज श्रीमद् विजयलावण्यमूरिजी
...
..................................................................................................................
O
R
TAI.
........
(गतांकशी चालु) साधु आहारपान कितने वार करे ? - लेखके दिवसमा एकवार भोजन करवू "कुकडी पक्षी (मुर्गी) के अंडेके बराबर जोइए तेमां प्रवचनसारोदारना भाषान्तरनुं प्रमाणवाले ३२ बत्तीस ग्रास (कौर ) मुनिके अवलम्बन करीने तेनी मूल गाथा प्रमाणरूपे भोजनका प्रमाण है। साधु यदि इससे अधिक आपेल छे ते पण असंगत छे । लेखके भोजन ले तो दोष और यदि इससे कम लखेल गाथानी नकला
भोजन करे तो गुण होता है"। कुक्कुडिअंडयमेत्ता कवला बत्तीस भोयणप्रमाणे। आ तो तद्दन सामान्य अर्थ जणावेल राएणा सायंतो संगारं करइ स चरित।।७४२॥ छे, पण खरं रहस्य लेखक जणावी शकेल
प्रथम तो ओ गाथा ७४२ मी लखेल । नथी । जो उपर्युक्त ज अर्थ करवामां आवे तो छे परंतु ७३५ भी जोवामां आवे छे । अने बाल साधु अने युवान साधु बन्नेनो आहार शुद्ध गाथा नीचे प्रमाणे जोवामां आवे छे:-- सरखो थई गयो, अने बाल साधु उपर्युक्त कुक्कुडिअंडयमेत्ता काला बत्तीस भायाण- प्रमाणवाळा बत्रीश कवल खाय तो तेने
पमाणे। प्रमाणाधिक आहार छे ते पण प्रमाणाधिक राएणाऽऽसायंतो संगारं करइ सचरित्तो७३५। नहि कही शकाय अने तेथी प्रमाणाधिकनो [कुर्कुट्यण्डकमात्राः कवला द्वात्रिंशद्भोजन- दोष लागु पडी शकशे नहि । तथा तरुण
प्रमाणे। वयवाळामां पण कोई मन्द जठराग्निवाला रागेणाऽऽस्वादयन् साङ्गारं करोति स्वना- होय छे, कोई अत्यन्त तेज जठराग्निवाळा
रित्रम् ॥ ७३५ ॥] होय छे, कोई जोईए तेवी मध्यम जठराग्निलेखके आ गाथानो अर्थ नीचे प्रमाणे वाळा होय तेम ज वृद्ध मुनिओमां पण लखेल छे:
तरतमता छे छतां दरेकनो सरखो ज आहार
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
સમીક્ષા બ્રમાવિષ્કરણ
४०3 थई जवाथी प्रमाणाधिक दोपनी व्यवस्था नहि छे; तेमां प्रथम जे मन्द जठराग्निवाळा बताव्या थई शके अने “टके शेर भाजी, टके शेर तेने तो तेटलो आहार नहि पची शकवाथी ते खाजा" जेवू थई जशे, माटे आनो रहस्यभूत प्रमाणधिक थई जशे, अत्यन्त तेज जठराग्निकांई अर्थ करवो पडशे, ते आ प्रमाणे छे:-- वाळाने तेटलो आहार ओछो पडशे अने तेनाथी कुकडी बे प्रकारनी छे: एक द्रव्य कुकडी
क्षुधानी शान्ति थई शकशे नहि अथात् जे अने बीजी भाव कुकडी। तेमां द्रव्य कुकडी ते ।
क्षुधानी शान्तिने माटे आहार लेवानो छे ते साधुनुं शरोर समजवू, अने साधुनुं मोढुं ते
साध्य साचवी शकाशे नहि, माटे आ उपयुक्त
बेने माटे कईक विशेष अर्थ करवो पडशे, ते इंडं समजवु । तेमां आंख, गाल, होठ अने
आ प्रमाणे के अंडोया भाव कुकडा लेवानी भृकुटिनो विकार न थाय तेवी स्थितिए जे
छ । जेटलो आहार खावाथी उदर खाली न कवल मोढामां मुकी शकाय ते कुर्कुट्यण्डक
रहे तेम ज बहु फुली न जाय अने विशिष्ट प्रमाण कहेवाय छे, अर्थात् जे कवल मोढामां
प्रकारनी धृति पेदा थाय तथा ज्ञानदर्शनचारित्र मुकतां आंखो फाडवी न पडे, भ्रमर उंचा
बगेर गुणानी वृद्धि थाय तेटला प्रमाणवाळो चडाववा न पड़े, गाल विशेष पहोळा करवा न
जे आहार ते भाव कुकडी कहेवाय छे, अने पडे, होठ विशेष पहोळा न करवा पडे ते
तेना बत्रीशमो जे भाग ते इंदु कहेवामां आवे कुर्कुट्यण्डकप्रमाण कवल कहेवाय छे । आवो
छ । आवा प्रकारनो जे आहार ते बत्रीश अर्थ करवाथी बाल अने युवान मुनिना कवलमां
कवलप्रमाग कहेवाय छे । आ अर्थ यी बाल, घणो फरक पडी जशे अने बन्ने व्यवस्थित
मन्दजठराग्नि, अधिक तेज जठराग्नि, व्यवस्थित आहार लेशे । बाल मुनि प्रमाणाधिक आहार
जठराग्निवाळा तथा वृद्ध वगेरेनी सुन्दर रीते लई शकशे नहि ।
व्यवस्था जळवाई रहे छ। आवा कवल बत्रीश अथवा मध्यम वयने आश्रीने बीजी पुरुषने, २८ स्त्राने, २४ नपुंसकने होय छे। रोते पण अर्थ थाय छे के कुकडी एटले आवा अर्थो गुरु गम वगर केवल भाषान्तर परथी कुकडी नामर्नु पक्षी, तेना इंडा प्रमाण जे क्याथी मेळवी शकाय ? कवल ते कुर्कुट्यण्डकप्रमाण कवल कहेवाय छे। वली आ गाथाना पूर्वार्द्ध परथी तो आ अर्थ मध्यम वयना जीवोने आश्रीने सामान्य मुनिओना आहारनुं प्रमाग बत्रीश कवल छे रीते घटी शके छे, परंतु मध्यम वयमां पण तेटलं ज आवे छे पण एक ज वार खावु ते त्रण भांगा पडे छे: कोईक मन्द जठराग्निवाळा वात आवी शकती नथी । आ बत्रीश कवलना होय छे, कोईक भस्मक आदि व्याधिने लईने प्रमाणथी, चार वार आठ आठ कवल खाय अत्यन्त तेज जठराग्निवाळा होय छे अने तो चार वखत पण आहार सम्भवी शके छे, कोईक मध्यम-जोईए तेवी जठराग्निवाळा होय दस के अगीयार कवल खाय तो त्रण वखत
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०४
શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ
पण आहार सम्भवी शके छे, बे वखत सोल पाठनो विरोध बतावनारनी बुद्धि अने सोल कवल खाय तो बे वखत पण सम्भवी अभिज्ञतानो विरोध प्रदर्शित थाय छे। शके छे, अने एक वखते बत्रीश खाय तो वली लेखके कल्पसूत्रना भाषान्तरने एक वखत पण आहार सम्भवी शके छे। आश्रीने अनेक प्रकारना कुतर्को उठाव्या छे, माटे आ वाक्य एक वखत खावाना प्रमाणमां तेना उपर विचार करतां पहेलां कल्पसूत्रनो आपq ते बीलकुल उचित नथी।
ते स्थलनो पाठ अने तेनो अर्थ विचारीये जेथी ___कदाच एम कहो के नीचेनी अडधी ते वस्तु सहेलाईथी समजी शकाशेः-- गाथामांथी ते अर्थ निकलतो हशे तो ते पग "वासावासं पजोसवियम्स निच्चभत्तियस्स खोटुं छे । पाछलनी अडधी गाथानो अर्थ आ भिक्खुस्स कप्पई एगं गोअरकालं गाहावइकुलं प्रमाणे छे-" राग वडे करीने आहार करता भत्ताए वा पागाए वा निक्खमित्तए वा मुनि पोताना चारित्रने अंगारदोषवाळू पविसित्तए वा गन्नथ आयरियवेयावच्चेण वा करे छे।"
उवझायवेयावच्चेग वा तवम्सिवेयावञ्चेण वा आ बत्रीश कवल प्रमाण जे आहार गिलाणवेयावच्चेण वा खुड्डएण वा खुड्डिआए बताववामां आवेल छे ते पण अधिक आहार वा अवंजणजायएण वा ॥ २० ॥ वासावासं पाचन नहि थवाथी झाडा. वमन वगेरेनी व्याधी पजोसवियम्स चउत्थभत्तियस्स भिक्खुस्स अयं अने मृत्यु वगेरेने शरणे न थवं पड़े तेने माटे एवइए बिसेसे, जं से पाओ निक्रवम्म पुवामेव छे, जेने माटे आ प्रमाणे कहेल छे:-- वियडगं भुचा पिच्चा पडिग्गहगं संलिहिय अइबहुयं अइबहुसो अइप्पमाणेण भोयणं भुत्तं । संपमज्जिय से य संथरिजा कप्पई तदिवस हादेज व वामेज व मारेज्ज व तं अजीरंतं
तेणेव भत्तद्वेणं पज्जोसवित्तए, से य नो
॥१॥ संथरिजा एवं से कप्पइ दुचं प गाहावइकुलं [ अतिबहुकमतिबहुशोऽतिप्रमाणेन भोजनं भत्ताए वा पाणाए वा निक्वमित्ता वा पवि
भुक्तत् । सित्तए वा ॥ २१॥ वासावासं पजोसवियस्स हादयेद्वा वामयेद्वा मारयेद्वा तदजीर्यमाणम् छट्ठभत्तियस्स भिक्खुस्स क पंति दो गोअर
॥१॥ काला गाहावइकुलं भत्ताए वा पाणाए वा ___ माटे प्रवचनसारोद्धारना पाउनां उपर निक्वमित्तए वा पविसित्तए वा ॥ २२ ॥ बताव्या प्रमाणे अर्थ अने रहस्य होवाथी वासावासं पजोसपियन्स अट्ठमभत्तियस्स तेना कल्पसूत्रना पाउनी साथे कोई पण जातना भिक्खुस्स कप्पति तओ गोअरकाला गाहावइविरोध छ ज नहि । प्रवचनसारोदारनो पाठ तो कुल भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा कवलनुं प्रमाण बतावे छे, अने कल्पसूत्रनो पविसित्तए वा ॥ २३॥ वासावासं पजोसपाठ टंकनुं प्रमाण बतावे छे। आ बन्ने ग्रन्थोना वियस्स विगिट्टभत्तियस्स भिक्खुस्स कपंति
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમીક્ષાભ્રમાવિષ્કરણ
૧૯૯૨
सव्वेऽवि गोअरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्त वा पवित्तिए वा | २४|
- कल्पसूत्र, व्याख्यान ९ । वर्षावासं पर्युषितस्य नित्यभक्तिकस्य भिक्षोः कल्पते एको गोचरकालो गाथापतिकुलं भक्ताय वा पानाय वा निष्क्रमितुं वा प्रवेष्टुं वा अन्यत्राचार्यवैयावृत्याद्वा (आचार्य - वैयावृत्याभ्यां वा) उपाध्यायवैयावृत्याद्वा (उपाध्यायवैयावृत्याभ्यां वा) तपस्विवैयावृत्या - द्वा (तपस्विवैयावृत्याभ्यां वा ) ग्लानवैयावृत्याद्वा (ग्लानवैयावृत्याभ्यां वा ) क्षुल्लकाद्वा क्षुल्लिकाया वा व्यंजनजातकाद्वा ॥ २० ॥ वर्षावासं पर्युपितस्य चतुर्थमक्तिकस्य भिक्षोरयमेतावान् विशेषः, यत् स प्रातर्निष्क्रम्य पूर्वमेव विकटकं भुक्त्वा पीत्वा पतग्रहं संलिख्य संमृज्य यदि संस्तरेत् कल्पते तदा तद्दिवशं तेनैव भक्तार्थेन पर्युषितुम्, अथ न संस्तरेदेवं तदा तस्य द्वितीयोऽपि गाथापतिकुलं भक्ताय वा पानाय वा निष्क्रमितुं वा प्रवेष्टुं वा ॥ २१ ॥ वर्षावासं पर्युषितस्य षष्ठभक्तिकस्य भिक्षोः कल्पेते द्वौ गोचरकालौ गाथापतिकुलं भक्ताय वा पानाय वा निष्क्रमितुं वा प्रवेष्टुं वा ॥ २२ ॥ वर्षांवासं पर्युपितस्याष्टमभक्तिकस्य भिक्षोः कल्पन्ते त्रयो गोचरकाला गाथापतिकुलं भक्ताय वा पानाय वा निष्क्रमितुं वा प्रवेष्टुं वा ॥ २३ ॥ वर्षावासं पर्युषितस्य विकृष्टभक्तिकस्य भिक्षो: सर्वेऽपि गोचरकाला गाथापतिकुलं भक्ताय वा पानाय वा निष्क्रमितुं वा प्रवेष्टुं वा ॥ २४ ॥
-
सामान्य भावार्थ - चोमासुं रहेला एवा नित्य एकास करनार मुनिने एकवार गृहस्थने
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫
घेर भात पाणी माटे जवुं आववुं कल्पे छे, परंतु आचार्य तथा तेमनी वेयावच्च करनार, उपाध्याय तथा तेमनी वेयावच्च करनार, तपस्वी
तथा तेमनी वेयावच करनार, बिमार तथा तेनी वेयावच करनार अने जेने वाल नथी आव्या एवा नाना साधु साध्वी सिवायमां आ वात समजवी अर्थात् - ए - एक वखतथी निर्वाह न चाली शकतो होय तो आ दरेकने बे वार पण कल्पे छे ॥ २०॥
चोमासुं रहेला एवा एकान्तरे उपवास करनार मुनिनी बाबतमां आ आटली वात विशेष जाणवी के एकान्तरे उपवास करनार ते मुनि सवारमां गोचरी जईने फाक भात पाणी लावे अने तेने खाई पीने पात्राने चीकाश विनाना - साफ करे, व्यार बाद निर्वाह चाली शकतो होय तो ते खाधेला भोजनवडे करीने ज ते दिवसे चलावी ले, अने कदाच निर्वाह न चाली शके तो बीजी वार पण गृहस्थ घेर भात पाणी माटे जवुं आववुं तेने कल्पे छे ॥२१॥
चोमासुं रहेला एवा एकान्तरे छठ करनार मुनिने बे वार गृहस्थने घेर भात पाणी माटे जवुं आवबुं कल्पे छे ॥ २२ ॥
चोमासु रहेला एवा एकान्तरे अठम करनार मुनिने त्रण वार गृहस्थाना घेर भात पागी माटे जवुं आववुं कल्पे छे ॥ २३ ॥
चोमा रहेला एवा एकान्तरे विकृष्ट तप करनार, अर्थात् अठमथी वधारे तप करनार मुनिने जेटली वखत इच्छा थाय तेटली वखत गृहस्थना घेर गोचरी पाणी माटे जवुं आववुं कल्पे छे ॥ २४ ॥ (अपूर्ण)
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને
= ૨ ૦ ૨૬ 2 હeત્ર , છે. સંતબાલની વિચારણા
લેખક
આચાર્ય મહારાજ છેમૂર્તિપૂજા-વિધાન શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી
#હ હહહહાહ
(ગતાંકથી ચાલુ) આ – આપની યુક્તિથી મતિ એ છે કે ત્રણ નેત્રોવાલા-શિવજીની માનવી જ જોઈએ એ વાતને હું અવશ્ય હમે પૂજા કરીએ છીએ. સુગંધી, સ્વીકારું છું. પણ હવે આપ વેદના પુષ્ટિકારક, પાકા ખરબુયા જેમ પિતાની પ્રમાણથી એ વાતને સિદ્ધ કરી બતાવે, લતાથી અલગ થઈ જાય છે તેમ હમોને કેમકે વેદોમાં તમારો અધિક વિશ્વાસ છે. મૃત્યુથી બચાવી એક્ષપદની પ્રાપ્તિ
મં –લો ત્યારે જરા ધ્યાન દઈને કરાવો. સાંભળો, યજુર્વેદના ૧૬ મા અધ્યાયનના આ કૃતિથી ઈશ્વર શરીરધારી ૪૯માં મંત્રમાં લખ્યું છે કે
સિદ્ધ થાય છે, કેમકે શરીર વિના નેત્રને ચારે ૮ શિવ તન્યારાવાનિ અસંભવ છે. સ્વામી દયાનંદે યa.
અર્થહે રૂદ્ર ! તારું શરીર કલ્યાણ પદનો અર્થ ત્રણ લેકની રક્ષા કરવાવાળું, સૌમ્ય અને પુણ્યફલ આપવા- કઠ્ઠાવાલા એવો લખ્યા છે, પરંતુ એ વાલું છે.
પદનો એવો અર્થ કઈ પણ રીતે યજુર્વેદના ત્રીજા અધ્યયનના ૬ ડું થઈ શકતો નથી. વળી મનુસ્મૃતિના મંત્રમાં આ પ્રમાણે લખ્યું છે. –
ચેથા અધ્યાયના એક પચ્ચીશમાં त्र्यम्बकं यजामहे, सुगन्धिं पुष्टिवर्द्धनं । લેકમાં પણ લખ્યું છે કે – उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॥ मैत्रं प्रसाधनं स्नानं दन्तधावनमञ्जनम् । तथा च निरुक्तम् , अ १३, पा०
पूर्वाह्न एव कुर्वीत देवतानाञ्च पूजनम् ।। ४ खण्ड
અર્થ- સ્નાન આદિ શૌચ, દાતણ ત્રીfઇ અવનિ થસ્થ થશ્નો - આદિ અને દેવતાનું પૂજન સવારના જ અતં સ્વચગામદે, (યુધિ) યુધ્ધિમ્, કરવું જોઈએ. અંહી પણ “દેવતાના (પુષ્ટિવર્ણનમ) પુષ્ટિાર વિક્રમ પૂરું પૂજન ” થી મૂર્તિપૂજા સિદ્ધ થાય છે. बन्धनादारोधनात् मृत्योः सकाशान्मुञ्चस्व मां नित्यं स्नात्वा शुचिः कुर्याद्देवर्षिपितृतर्पणम् । कम्मादित्येषामितरेषा परा भवति । देवताऽभ्यर्चनं चैव समिदाधानमेव च ।।
અર્થ આ મંત્રનું મહીધરે એ જ અર્થ– હમેશ સ્નાન કરીને પ્રથમ ભાષ્ય કર્યું છે. એનો સીધો અર્થ તે દેવ, હષિ અને પિતૃનું તપ ણ, વિધિપૂર્વક
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૯૨
કરે. તે પછી વિધિપૂર્ણાંક સમક્રાધાન કર્મ કરે.
વૃનનમ્ |
સંતબાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન
છે. તેથી આપનું કથન
કહી શકાય
અહી દેવતાઅભ્યન પદ્મથી માતા, પિતા, ગુરુ આદિ કેઇ પણ મનુષ્યના આદર સત્કાર એટલા માટે લીધે નથી કે એ જ મનુસ્મૃતિના ખીજા અધ્યાયમાં માતા, પિતા, ગુરુ આદિ માન્યાની પૂજા સેવા પૃથક્ કહી છે. અગ્નિહેાત્રનું વિધાન સ્ત્રીવાલા ગૃહસ્થને માટે છે. ચહેાત્રના સ્થાનમાં ચારીને માટે સમિદાધાન ક છે.
બ્રહ્મ
મનુસ્મૃતિના ટીકાકારોની સમ્મતિ પણ દેવપ્રતિમાના પૂજનમાં છે. જુએ.-
गोविन्दराजः देवतानां हरादीनां पुष्पादिनाऽनम् ।
मेवातिथिः - अतः प्रतिमानामेवैतत्पूजविधानम् ।
सर्वज्ञनारायणः - देवतानामर्चनं पुष्पाद्यैः । कूल्लूक. --- प्रतिमादिषु हरिहरादिदेव
આ॰ - પણ હમારા તા દેવતા શબ્દના અર્થે
મનુસ્મૃતિના ટીકાકાર ૫૦ ગેાવિન્દ્ર રાજી કહે છે કે દેવતા શિવાદિ દેવતા અભીષ્ટ છે. પુષ્પાદિથી પૂજન કરવું એ ભ્યન કહેવાય છે. મેધાતિથિ કહે છે કે પ્રતિમાઓનું પૂજન અભિમત છે. સર્વજ્ઞનારાયણ અને ફૂલૂક ભટ્ટને પણ એ મત કબુલ છે. આથી મૂર્તિપૂજા
સિદ્ધ થાય છે.
ધ્રુવતાના અ
તે। પ્રાતઃકાલમાં
જ દેવતાઓનું પૂજન કરવું એવું શા માટે લખ્યું ? વળી કદાચ દેવતાના અર્થ વિદ્વાન થાય છે એમ સ્વીકારી લેવામાં આવે તે પણ તમેા જડની પૂજાથી દૂર થઇ શકવાના નથી. વળી નુસ્મૃતિ ના નવમા અધ્યાયના ૨૮૦ મા શ્લોકમાં લખ્યું છે કે~~ જોટારાયુધ રહેવારમેન્ । જ हस्त्यश्वरथहतॄंश्च हन्यादेवाविचारयन् ॥
શબ્દથી
તેમનું
દેવતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મશાસ્ત્રોમાં વિદ્વાન કર્યાં
~ જો
વિદ્વાન થતા હાય
અહિ
૪૦૭
યુક્તિયુક્ત નહિ
અર્થાત કેશ, આયુધાગાર તથા દેવતાઓના મદિરને તેડવાવાલા અથવા બીજી વસ્તુઓની ચારી કરવાવાલા સર્વેને રાજા વગર વિચાર્યે મારી નાંખે. મનુસ્મૃતિ ને નવમે અધ્યાય
For Private And Personal Use Only
શ્લોક ૨૮૫
सङ्क्रमध्वजयष्टिीनां प्रतिमानां च भेदकः । આમાં પણ દેવતાની પ્રતિમાને ઉલ્લેખ છે.
આ પણ દેવમન્દિરના અ હમે વિદ્વાનનું સ્થાન એવા કરીએ છીએ. મ’—દેવ શબ્દના અર્થ કદી પણ વિદ્વાન થઈ શકતા નથી એ અમે પહેલાં જ કહ્યું છે, વળી એ વાક્ય તમેાએ
,, શતપથ
“ વિદ્યાસા હૈ લેવાઃ બ્રાહ્મણમાંથી લીધું છે. અને તેથી ટેવતા ના અથ વિધાન કરેા છે. પરન્તુ એ શતપથ બ્રાહ્મણની છઠ્ઠી કડિકામાં મત્સ્ય અવતારનું વર્ણન આપ્યું છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०८ શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ હવે જે તમો શતપથ બ્રાહ્મણના આપના હાથમાં જે બાણ છે એને દૂર પ્રમાણથી દેવતાને અર્થ વિદ્વાન કરો કરે. (હમારે માટે સૌમ્યમૂતિ થઈ તો તમારે છઠ્ઠી કંડિકા પ્રમાણે અવતાર જાએ.). માનીને મૂર્તિને પણ માનવી પડશે. યજુર્વેદ, અધ્યાય ૩૨– વળી મનુસ્મૃતિ ના અ૦ ૮ ના ૨૪૮
एपोहदेवः प्रदिशोऽनुसर्वाः पूर्वोहजातः મા ફેકથી પ્રત્યક્ષ જ્ઞાત થાય છે કે
सउगर्ने अन्तः । स एव जातः स जनिष्यमाण: દેવતા શબ્દનો અર્થ પ્રત્યેક સ્થાન
प्रत्यङ्गजनास्तिष्ठति सर्वतो मुग्वः । ઉપર વિદ્વાન થઈ શક્તો નથી.
લાથર્વ ——— — तडागान्युदपानानि वाप्यः प्रश्रवणानि च ।
आयो धर्माणि प्रथमः ससाद ततो वपूंणि सीमासन्धिषु कार्याणि, देवतायतनानि च ।।
कृणुषे पुरुणि। યજુર્વેદના સેલમા અધ્યાયના
અર્થ – હે ઈશ્વર ! જે આપે આઠમા મંત્રમાં લખ્યું છે કે – नमरते नीलग्रावाय सहस्राक्षाय मीटुपे।
પ્રથમ ધર્મ સ્થાપન કર્યો, તે આપે अथो ये अस्थ सत्त्वानो हन्तेभ्यो करन्नमः ॥
ઘણાં શરીર અવતારરૂપથી ધારણ કર્યા.
થવે ૨- ૨૨-૪. मंत्रार्थ:----नीलग्रीवाय सहस्राक्षाय माहुपे
राह्य मानमातिष्ठामा भवतु ते तन्ः। नमः अस्तु, अथो अस्य ये सत्त्वानः तेभ्यः
અર્થ --- હે ઈશ્વર ! તમે આ अहं नमः अकरम् इति मंत्रार्थः ।
અને આ પત્થરથી મૂર્તિમાં સ્થિત આ તિમાં હજાર નેત્રવાલા થાઓ. અને આ પત્થરની મૂતિ તમારું અને શ્યામગ્રીવાવાલા એ વિશેષણો શરીર બની જાઓ. આ વાતની પુષ્ટિમાં શરીરધારી ઈશ્વરને સિદ્ધ કરે છે. ઉપનિષદ તથા બ્રાહ્મણ ભાગાદિનાં - નીચેના પાઠો પણ ઈશ્વરને શરીર- સેંકડો પ્રમાણ મળી શકે છે. ધારી સિદ્ધ કરે છે.–
સામવેદના પાંચમા પ્રપાઠકના યજુર્વેદ, અધ્યાય ૧૬, મંત્ર ૯,
દશમા ખંડમાં લખ્યું છે કે – प्रमुञ्च धन्वनस्त्वमुभयोरान्ााम् ।
यदा देवतायतनानि कम्पन्ते, देवताप्रतिमा याश्व तेहस्त इषवः परा ता भगवो वप ॥ हसन्ति, रुदन्ति, नृत्यन्ति, स्फुटन्ति, खिद्यन्ति,
મંત્રાર્થ–મ: ધને: મો: ૩mત્તિ, નિમીન્તિ, | आन्योः ज्यां त्वं प्रमुञ्च च याः ते हस्ते
આ કૃતિને આશય એ છે કે જે gધવ: તા: પર વા |
રાજાને રાજ્યમાં સુતા અગર જાગતાં ભાવાર્થ – હે કૈશ્વર્ય સંપન્ન કઈ પણ સમયે એવું માલુમ પડે કે ભગવાન આપ ધનુષની બને કટિઓમાં દેવમંદિર કાંપે છે તો વાવાલાને રહેલી જ્યા (દેરી)ને દૂર કરે. અને જરુર કેઈ કષ્ટ આવી પડે. અથવા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સંતબાલની વિચારણું અને મૂર્તિપૂજા-વિધાન ૪૦૯ દેવતાની મૂર્તિ રડતી, નાચતી, અંગ- પૂજા તથા હોમ ઇત્યાદિ કરે છે. વગરની થતી, આંખને ખેલતી, અગર અને તેથી તમે પણ મૂર્તિપૂજક સિદ્ધ બંધ કરતી જોવામાં આવે તે સમજવું થાઓ છો. વળી તમારા સ્વામી કે શત્રુ તરફથી કેઈ કષ્ટ જરુર થશે. દયાનંદજીએ બનાવેલા સત્યાર્થ પ્રકાશમાં આ કૃતિથી મૂર્તિ પૂજા પૂર્વમાં પણ લખ્યું છે કે મનને દઢ બનાવવા માટે હતી અને વેદમાં પણ છે એ પ્રત્યક્ષ પીઠના હાડકામાં ધ્યાન લગાડવું જોઈએ. સિદ્ધ થાય છે. વળી તમે વેદી આદિ હવે વિચારવું જોઈએ કે પરમાત્માની બનાવીને અગ્નિમાં ઘી આદિ ઉત્તમ મૂર્તિમાં ધ્યાન લગાવવાથી તે પરમાત્મા વસ્તુ નાખીને હેમ કરો છો એ ઉપરથી માં પ્રીતિ જાગે, અને એમના ગુણોનું હમ કહીએ છીએ કે તમે અમિપૂજક સ્મરણ થાય, પરન્તુ સત્યાર્થ પ્રકાશના છે અથવા અગ્નિમાં ઈશ્વરની સ્થાપના સાતમાં ઉલ્લાસમાં રાવસજોત:સમજીને તેને પૂજે છે.
સ્વાધ્યાશ્વ' એ સૂત્રને અર્થ કરતાં આ--- ના, હમે સ્થાપના સમજતા સ્વામી દયાનંદજીના લખવા પ્રમાણે નથી. હમારો તે એ ખ્યાલ છે કે ઉપાસના કરતી વખતે એકાન્તમાં, હોમ કરવાથી હવા શુદ્ધ થાય છે. અને પ્રાણાયામથી બાહ્ય ઇંદ્રિયોને રોકીને તે જગતમાં દૂર દૂર સુધી પહોંચે છે. મનને સ્થિર કરવા માટે મનને નાભિજેથી લોક બીમારીથી બચી જાય છે. પ્રદેશ, હૃદય, કંઠ, કે પીઠના હાડકામાં મં –જો એમ જ હોય તે
સ્થિર કરવાથી શું ફાયદો ? આના
કરતાં તે ઈશ્વરના સ્વરૂપમાં મનને અમુક વર્ણની કે અમુક—બાર અંગુલ પ્રમાણની વેદી વગેરે બનાવવાની વાતોથી
સ્થિર કરવું હજાર ગણું સારું છે. શું પ્રજન છે? સીધા સીધા ચુલામાં ઉપર કહેલ પ્રમાણેથી મૂર્તિપૂજા વેદજ એ વસ્તુને હોમવી, જેથી સુગન્ધિ સંમત છે તથા વૈદીક મતના અનુયાયીનું સ્વયમેવ પ્રસરી જશે. વળી તમારી દૈનિક કર્તવ્ય છે એ સિદ્ધ થાય છે. એ દલીલ કદાચ સ્વીકારી લઈએ તે તમારા પૂર્વજે મૂતિને ઠીક માની તદ્ પણ તમો અગ્નિહોત્ર કરતી વખતે અનુકૂલ આચરણ પણ કરતા હતા એ કૃતિઓ અને મંત્ર કેમ બોલો છો ? વાતના એક બે ઉદાહરણ સાંભળ-: વાયુ તે મંત્ર વિના માત્ર વેદીમાં ઘી મહાભારતના આદિ પર્વમાં એક આદિ વસ્તુ નાંખવાથી પણ શુદ્ધ થઈ ઉપાખ્યાન મળે છે કે જ્યારે હસ્તિનાશકે. ખરી વાત એ છે કે જેવી રીતે પુરમાં દ્રોણાચાર્યજી પાંડવોને અને હમે ઈશ્વરની પ્રશંસામાં કલેક બેલીએ કોરવોને અસ્ત્રશિક્ષા આપી રહ્યા હતા છીએ અને મૂર્તિની પૂજા કરીએ છીએ ત્યારે તેમની પ્રશંસા સાંભળીને હમેંશ તેવી જ રીતે તમો પણ ઈશ્વરની પ્રશંસા અનેક ક્ષત્રિયે એમની પાસે ધનુર્વિદ્યા માં કૃતિઓ બેલે છે અને અગ્નિ- શીખવા માટે આવતા હતા.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
૪૧૦
એક દિવસ હિરણ્ય ધનુષના પુત્ર, નિષદ્યરાજ એકલવ્ય દ્રાણની પાસે ધનુર્વિદ્યા શીખવાને માટે આવ્યેા. દ્રાણાચા૨ે એને શુદ્ર જાણીને ધનુર્વિદ્યા ની શિક્ષા ન આપી. ત્યારે તે એકલવ્ય દ્રાણાચાર્યને મનમાં ગુરુ તરીકે માની, એમના ચરુણના સ્પર્શ કરી વનમાં ચાલ્યા ગયા. અને ત્યાં દ્રાણાચાય ની એક માટીની મૂર્તિ બનાવી તેની સામે ધનુવિદ્યા શીખવા લાગ્યું. શ્રદ્ધાની અધિકતા અને ચિત્તની એકાગ્રતાના કારણથી તે અલ્પ સમયમાં ધનુવિદ્યામાં નિપુણ થઈ ગયા. એક વખત દ્રાણાચાની સાથે કૌરવ અને પાંડવ વનમાં શિકાર ખેલવાને ગયા. સાથે એક કુતરા પણ ગયેા. તે કુતરા આમતેમ ફરતા ફરતે, જ્યાં એકલવ્ય
ધનુવિદ્યા શીખી રહ્યા હતેા, ત્યાં જઇ પહોંચ્યા. કુતરા એને જોઇને ભસવા લાગ્યા. ત્યારે એકલવ્યે સાત તીર એવાં લગાવ્યાં કે જેનાથી કુતરાનું મ્હાં મધ થઈ ગયું. તે કુતરા પાંડવાની પાસે આળ્યે, ત્યારે પાંડવાએ એવી અદ્દભુત રીતિથી મારવાવાલાની તપાસ કરી તે તેમને માલમ પડયું કે એકલવ્ય પેાતાની સામે કેાઈની, માટીની
રહ્યા
મૂર્તિ રાખીને ધનુર્વિદ્યા શીખી છે. અર્જુને પૂછતાં એકલવ્યે પેાતાનું નામઠામ બતાવ્યું, અને કહ્યું કે હું દ્રાણાચાય ના શિષ્ય છુ'. એ સાંભળી અર્જુનદ્રાણાચાર્ય પાસે ગયા અને કહ્યું કે મહારાજ ! આપે તે કહ્યું હતું કે મારા શિષ્યામાંથી ધનુવિદ્યામાં તમે એકલા જ અગ્રગણ્ય થશે, પરન્તુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાડે
મને
એકલવ્યને આપે મારાથી સારી પેઠે વિદ્યા આપી છે. દ્રાણાચાર્ય ઉત્તર આવ્યે કે હું એકલવ્યને ઓળખતા જ નથી, ચાલે! અતાવે એ કાણુ છે ? ત્યાં ગયા પછી એકલવ્યે દ્રાણાચાય ના ચરણની રજ મસ્તક ઉપર ચઢાવીને કહ્યું કે આપની મૂર્તિની પૂજાથી એ ચેાગ્યતા પ્રાપ્ત થઇ છે. આપ મારા ગુરુ છે, ત્યારે દ્રાણાચાર્યે કહ્યું કે તે મને ગુરુદક્ષિણા આપ ! એકલવ્યે કહ્યું કે આપ જે માગે તે આપવા તૈયાર છું. ત્યારે કેાણાચાર્યે દક્ષિણામાં એના અંગુઠો માંગ્યા. જે એકલવ્યે સહ આપી દીધેા. કેાણાચાર્યાંની મૂર્તિના પૂજનથી એકલવ્ય અર્જુનથી ધનુર્વિદ્યામાં આગળ વધી ગયે, તે પછી જે લેકે હમેશાં પ્રભુપૂજા કરશે તેના કયા મનેરથ સિદ્ધ ન
પણ
થશે ?
જે વખતે રામચંદ્રજી પુષ્પક વિમાનદ્વારા પાછા ફર્યાં ત્યારે સીતાજીના વિયાગમાં તેઓ જ્યાં જ્યાં ભમ્યા હતા તે તે સ્થાનાના નિર્દેશ વાલ્મીકીય રામાયણમાં આ પ્રમાણે છે.—
For Private And Personal Use Only
પુલ
રામચદ્રજી કહે છે કે હું સીતે ! એ સુમદ્રનું તીર્થ દેખાય છે કે જ્યાં હમા એક રાત રહ્યા હતા. એ દેખાય છે તેને નળની સહાયથી તને પ્રાપ્ત કરવા માટે હમે મધ્યા હતેા. જરા સમુદ્રને તે જુએ કે જે વરૂણ દેવનું ઘર છે. કેવા ઉંચા ઉંચા તરગા ઉછળી રહયા છે ? નાના પ્રકારના જલજન્તુથી તથા શ ંખ શક્તિઓથી યુક્ત એવા આ સમુદ્રમાંથી
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સંતબાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન ૪૧૧ નીકળેલા સુવર્ણમય પર્વતને જો, કે છે એનાથી સ્પષ્ટ પ્રકટ છે કે ત્યારે જે હનુમાનના વિશ્રામને માટે સાગરના મેટાં મોટાં દેવમંદિર હતાં, જેમાં વક્ષ:સ્થળને ફાડી ઉત્પન્ન થયેલ છે. નિત્ય પૂજા થતી હતી. અંહીયા વિભુ-વ્યાપક મહાદેવજીએ હવે જરા વિચાર તે કરે કે હમને વરદાન આપ્યું હતું. આ જે
જ્યારે તમારા પૂર્વ પ્રતિમાનું પૂજન મહાત્મા સમુદ્રનું તીર્થ દેખાય છે તેનું
કરી તેનું શુભ ફળ પ્રાપ્ત કરી ગયા નામ સેતુબન્યું છે. અને એ ત્રણ તે તે
તે તમો પણ જે પ્રભુભૂતિ પૂજા કરશે લેથી પૂજિત છે. એ પરમપવિત્ર
તે તમારી અભિલાષા પૂર્ણ થશે, અને છે અને મહાપાતકને નાશ કરવાવાલા નિઃસંદેહ તમને સુખની પ્રાપ્તિ થશે.
આ.— મૂતિ થી ઈશ્વરના સ્વરૂપનું મૂર્તિની પૂજ્યતા, પવિત્રતા અને
જ્ઞાન થાય છે એટલે એને તો માનીયે, ફલદાયકતા માટે આ એક ઘણું જ
પૂજીએ એ બરાબર છે પણ એને કુલ, ઉત્તમ ઉદાહરણ છે.
ફળ, કેશર, ચંદન, ધૂપ, દીપ, ચાવલ મહારાજા દશરથ, રામચંદ્રજીના અને મિઠાઈ ઈત્યાદિ શા માટે વિયોગથી જે સમયે મૃત્યુ પામ્યા ચઢાવવાં? ત્યારે ભરતજીને બોલાવવા માટે દૂત
મં.-- સારી વસ્તુથી ઉચ્ચ ભાવ ગયો હતો. એ દૂત સાથે જ્યારે
આવે છે તેથી ઉપર્યુક્ત વસ્તુનું ચઢાવવું ભરતજી અયોધ્યાની નજીકમાં પહોંચ્યા
પણ જરુરનું છે. ઉપર લખેલી વસ્તુ ત્યારે એમણે અનેક અશુભ ચિન્હ
ચઢાવતી વખતે હમે નીચે પ્રમાણે ભાવના દેખ્યાનું વર્ણન આ પ્રમાણે છેઃ
ભાવીએ છીએ. देवागाराणि शून्यानि न भान्तीह यथा पुरा ।।
કુલ ચઢાવતી વખતે હમે ભાવના देवतार्याः प्रविद्धाश्च यज्ञगोष्टास्तथैव च ॥
ભાવીએ છીએ કે હે ભગવનું, એ કુલ અર્થ–દેવતાઓના મંદિર શૂન્ય કામદેવનાં બાણ છે. અને આપે તે દેખાય છે, તે પહેલાંના જેવા શોભતાં કામદેવનો પરાજ્ય કીધે છે. તેથી આ નથી. પ્રતિમા પૂજા રહીત થઈ ગઈ કુલને ચઢાવીને પ્રાર્થના કરું છું કે એ છે. એના ઉપર ધૂપ, દીપ, પુષ્પાદિ કામદેવનાં બાણ મને કલેશ આપતાં બંધ ચઢેલાં જોવામાં આવતા નથી. યોના થાય ! તે આપની ભક્તિથી મને આગામી સ્થાન પણ યજ્ઞકાર્યથી રહિત છે કાલમાં દુઃખ ન આપે.
આ બધા પ્રમાણથી સ્પષ્ટ છે કે ફળ ધરીને હમે એ પ્રાર્થના કરીએ મૂર્તિપૂજા સનાતન છે. નેતા અને છીએ કે હે ભગવન, મને આપની દ્વાપર યુગ સુધીના જે વૃત્તાંતો માથે ભક્તિનું મુક્તિરૂપ ફળ પ્રાપ્ત થાઓ.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ
ન
નનન+
.
કેશર કે ચંદન ચઢાવીને હમે એ આ સ્થાને એટલું ધ્યાનમાં રાખવું ભાવના ભાવીએ છીએ કે હે ભગવન્! જેઈએ કે—હમે બીજા હિંદુ ભાઈઓની જેવી રીતે આની વાસનાથી દુર્ગન્ધાથી માફક ભોગ ચઢાવતા નથી અથવા તે વાસના દૂર થાય છે તેવી રીતે તમારી એ પક્વાન્ન ઈત્યાદિ ઈશ્વરને ખાવા માટે ભક્તિની વાસનાથી હમારી અનાદિની ચઢાવતા નથી, પરંતુ માત્ર હમારા બરી વાસના દૂર થાઓ.
ભલાને માટે એ પ્રભુની મૂર્તિ આગળ
ધરીને પ્રાર્થના કરીએ છીએ કે જેવી ધૂપ કરવાના સમયે હમે એ ભાવના
રીતે આપે આ વસ્તુને ક્ષણ ભરમાં ભાવીએ છીએ કે હે પ્રભુ! જેવી રીતે
ત્યાગ કર્યો તેવી રીતે મને પણ એ ધૂપ અગ્નિમાં બળે છે તેવી રીતે આપની ભક્તિથી મારાં બધાં પાપ ભસ્મ થઈ
વસ્તુથી છોડાવી મુક્તિ અપાવે. જાઓ. અને ધૂમ્રની ઉંચી ગતિ થાય છે
આ૦–ભલા, આપનું તે એ કહેવું એવી રીતે મારી પણ ઉર્ધ્વ ગતિ અર્થત છે કે ઈશ્વર કંઈ પણ કરતા નથી તેમ મેક્ષ થા ઓ.
કંઈ આપી શકતા નથી તે પછી
હમને મુક્તિ આપે, હમારા દુઃખ દૂર દીપક પૂજા કરતી વખતે એ ભાવના કરો ઈત્યાદિ પ્રાર્થના કરવી વ્યર્થ છે. ભાવીએ છીએ કે હે ભગવન્! જેવી રીતે દીપકના પ્રકાશથી અન્ધકાર દૂર
મંત્ર–મહાનુભાવ, ઈશ્વર તે વાસ્તથાય છે તેવી રીતે આપની ભક્તિથી વિક રીતે વીતરાગ છે. તે પ્રશંસા મારા ઘટમાં કેવળજ્ઞાનરૂપ પ્રકાશ કરવાથી પ્રસન્ન કે નિંદા કરવાથી કાધિત થાઓ.
થતા નથી. તેમ એ કઈને કંઈ દેતા
પણ નથી અને કેઈનું કંઈ લેતા નથી. ચાવલને સંસ્કૃતમાં અક્ષત કહે છે.
આપણને તો માત્ર આપણું ભાવનાનું જ એને ચઢાવતી વખતે એ ભાવના ભાવીએ
ફળ મળે છે. એ તે પ્રત્યક્ષ સિદ્ધ છે કે છીએ કે હે ભગવન્અક્ષતપૂજાથી
બુરી ભાવનાથી તમારો આત્મા મલિન મને પણ અક્ષત સુખની પ્રાપ્તિ થાય છે, અને શુભ ભાવનાથી શુદ્ધ થાઓ !
થાય છે. ઈશ્વરના ગુણોની પ્રશંસાથી પકવાન ચઢાવતી વખતે એ ભાવના
હમારા હૃદયમાં શુભ પરિણામ આવે ભાવીએ છીએ કે હે ભગવન્! અનાદિ
છે, અને એનું હમને સારું ફળ મળે કાળથી એ પદાર્થોનું ભક્ષણ કરતો આવ્યો
છે. તેથી કહી શકીએ કે એ ફળ
ઈશ્વરે જ આપ્યું છે, કેમકે તેમાં છું પણ મને તૃપ્તિ થઈ નહિ તેથી હું
ઈશ્વર નિમિત્તકારણ છે. આ પકવાન્ન આપને અર્પણ કરી પ્રાર્થના કરું છું કે આપની ભક્તિ દ્વારા એ એક બીજી વાત ધ્યાનમાં રાખવા પદાર્થોથી હું તૃપ્ત થઈ જાઉં. લાયક છે કે જિનેશ્વરદેવની મૂર્તિ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૯૨
સદા રાગદ્વેષ રહિત હૈાય છે. અને અન્ય મતાનુયાયીના ઈશ્વરની મૂર્તિ સાંસારિક વિષયથી યુક્ત હોય છે. કોઈ મૂર્તિની સાથે સ્ત્રીની મૂર્તિ હોય છે, કાઈના હાથમાં શસ્ત્ર, કેાઈના હાથમાં જપમાલા, કોઈના હાથમાં કમડલું, કોઈ મૂર્તિ વૃષભ ઉપર આરૂઢ તે કોઈ મૂર્તિ ગરૂડ ઉપર આર્
હાય છે.
સંતખાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન
મુક્તિના મા સંસારી અવસ્થાના ત્યાગ કરવાથી મળે છે, તેથી મસ્જીદ અને મંદિરમાં સંસારી દશાથી પ્રતિકૂળ દશા સમજાવવાવાલા નિમિત્તેાની જરુર છે. અને તેથી જ જિનેશ્વર દેવની મૂર્તિ શાન્ત, દાન્ત, નિર્વિકારી, સ્ત્રી રહિત, કેાઈ પણ વાહન વિનાની હાચ છે. પ્રભુભૂતિ સાથે કોઇ પણ પ્રકારની સ્ત્રી, શસ્ત્ર, વાહન કે માળા ઇત્યાદિની ઉપાધિ હાવી એ જેની એ મૂતિ હોય તેની તેટલી ઉણપનું પ્રતિક સમજવું જોઇએ. અને એવી મૂર્તિથી કદી પણ સાત્ત્વિક ભાવ ઉત્પન્ન થઇ શકતા નથી. તેથી ઠીક જ કહ્યું છે કે—
स्त्रीसंग ः काममाचष्टे, द्वेषं चायुधसंग्रहः । व्यामोहं चाक्षसूत्रादिरशौचञ्च कमण्डलुः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
અ॰—સ્રીની સ`ગતિ કામનું ચિહ્ન છે, શરૂ દ્વેષનું ચિહ્ન છે, જપમાલા વ્યામાહનું ચિહ્ન છે, અને કમંડલુ અપવિત્રતાનું ચિહ્ છે. માટે મૂર્તિ શાન્ત, દાન્ત અને નિર્વિકાર જ હાવી જોઇએ. અને એ જ સ્વીકારવા લાયક છે.
અહિ એ આર્યસમાજી ભાઈ અને મંત્રી વચ્ચેના સંવાદ પૂર્ણ થયે, સાથે સાથે રાજાને પણ પ્રભુમૂર્તિની પૂજ્યતાન નિર્ણય થઈ ગયા અને સભા વિસર્જન
થઈ
ઉપર આપેલ સંવાદ ઉપરથી દરેક ધર્મજિજ્ઞાસુ ભાઈને ખાત્રી થઇ હશે કે પ્રભુમૂર્તિ કે મૂર્તિપૂજા એ કેાઈ કલ્પિત અને અહીન વસ્તુ નથી પણ એને દરેક ધર્મ ગ્રંથાનું, ઇતિહાસનું, માનસશાસ્ત્રની દૃષ્ટિએ માણસની ભાવનાના પ્રાબલ્યનું, અને બુદ્ધિવાદનું સચાટ સમર્થાન છે, અને આત્મશુદ્ધિના માગે વિચરીને આત્મસિદ્ધિને મેળવવાનું એ એક અજોડ સાધન છે. આશા છે મૂર્તિ પૂજાના પરમ પુનીન પથથી ભેાળા જીવાની શ્રદ્ધાને અવળે માર્ગે લઈ જવાની ભાવના સેવતા લેાકેા પેાતાની ભૂલ સમજીને સાચે મા ગ્રહણ કરશે અને પેાતાનું અને પરનું કલ્યાણ સાધશે !
( સંપૂર્ણ)
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લખન મ્યુઝીયમની જોન મતિઓ લેખકઃ– મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
(ગતાંકથી પૂર્ણ) સંગ્રહસ્થાનના મકાનમાં મુખ્ય ત્રણ વિભાગ છે: જમણી બાજુના ત્રણ હોલ, ડાબી બાજુના ત્રણ હોલ, અને એક વચલી લાઈન છે. આ ઉપરાંત જમણી બાજુના હેલની પાછળ પણ એક સીદ્ધી લાઈન છે, જેમાં ખાસ કરીને કનિષ્ક અને કુશાન કાલીન મૂર્તિઓ છે. દરેક મૂર્તિ ઉપર ઇંગ્લીશમાં J લખેલ છે, અને નંબરે છે તે પણ ઈગ્લીશમાં જ છે. લગભગ નવસોથી હજારના નંબરે છે. આખા મકાનમાં, માત્ર થોડા અપવાદ સિવાય, બધા પ્રાચીન અવશેષો જૈનધર્મદ્યોતક જ છે. ઈ એ ખાસ જૈન વિભાગનું સૂચન કરે છે. જો કે M તથા - સંજ્ઞા વાળી પણ જૈન મૂર્તિઓ છે. પણ તે થોડી જ છે.
વચલા વિભાગમાં નાની સુંદર જિનમૂર્તિઓ ઘણી છે. આઠ દસ મેટી મૂર્તિઓ છે. આમાં થોડી અખંડિત છે. પ્રાયઃ ઘણી મૂતિઓ ઉપર શિલાલેખો છે. શાસનદેવી, મંદિર, અને આયાગપટ્ટના ટુકડાઓ અસ્ત વ્યસ્ત પથરાયેલ છે / 776 નંબરવાળી પંચતીર્થી જે બન્ને બાજુ કાઉસગીયાવાળી છે તે શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાજી બહુ જ મનોહર છે. પ્રભુના મસ્તક ઉપર સુંદર મુગટ છે, આભૂષણ છે અને લંગોટ છે. આભૂષણ અને પંચતીથી બનાવવામાં તો શિપીએ ખૂબ કળા વાપરી છે. સુંદર, કાળા અને કંઈક લીલાશપડતા પત્થર ઉપર બહુ જ મનોહર મૂતિ રચવામાં આવી છે. સુંદર પરિકર સહિત તેની ઉંચાઈ એક બેઠા મનુષ્ય જેટલી છે. એની નીચે આ પ્રમાણે લેખ છે –
सं० १०६३ माघ सुदी १३ बु....सावट वास्तव्य प्रागवट बलीकुरी सीया [] થોઃ સુતન વીવા નાન....[૨] બાવન પત્તય મુનિસુવ્ર ૨ તસ્ય પ્રતિમા !
લેખ તો લાંબો હતો પરંતુ વાદળાંનું અંધારું હોવાથી અને લેખ ઘસાઈ ગયેલ હોવાથી તેમ જ સાધનોનો પણ અભાવ હોવાથી આખા ઉતારી શકાયો નથી. અગીયારમી શતાબ્દીની આ મૂર્તિની રચના બહુ જ આકર્ષક છે. મુગટ, કુંડલ અને બીજા અન્ય આભૂષણ એવાં સુરુચિપૂર્ણ આલેખાયાં છે કે તે જોતાં જ મન લલચાઈ જાય છે.
આવી જ રીતે વચલી ચાલીમાં જ J 790, J 793 સુંદર અર્ધચન્દ્રાકાર બે મનહર ચોવીસીઓ છે. અર્ધચંદ્રાકાર પત્થરમાં નાના જિનેશ્વરોની મૂર્તિ બહુ જ આકર્ષક લાગે છે. આ સિવાય બીજી પણ નાની પ્રતિમાઓ બહુ જ સુંદર અને હૃદયંગમ છે.
જમણા મોટા હોલમાં તો ઘણી જ પ્રાચીન અને મનોહર પ્રતિમાઓ છે. જેમાં મુખ્ય પદ્માસનસ્થ ચેમુખજીની પ્રતિમાઓ છે. મથુરાના પ્રાચીન જૈનસંગ્રહના મુગટમણિની આને ઉપમા આપવી યોગ્ય છે. તેના નંબર અનુક્રમે ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૫, છે.
J 142 પ્રતિમાજી બહુ જ સુંદર અને વિશાલ છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ લખન મ્યુઝીયમની જૈન મૂર્તિઓ
૪૧૫ J 143 મા નંબરવાળી પ્રતિમાજી બહુ જ સુંદર અને આકર્ષક છે. સુંદર હાસ્ય ઝરતી આ પ્રતિમાજી જાણે મૌનપણે ત્યાગ અને તપને અમોઘ મંત્ર સુણાવતી હોય તેમ લાગે છે. તેમાં લેખ નીચે મુજબ છે.
સંવત ૨૦૭૬ ાર્તિા () સુ Y ઢાડ્યાં શ્રી ચેતવર (૨) (પછી ઘસાઈ ગયેલ છે) માપુરી (૩) કાચાં શ્રી વિ.... (પંક્તિ પુરી) (બીજી પંકિત ઘસાઈ ગયેલ છે ) ત્રીજા ખંડમાં પ્રતિમા પ્રતિpપતા. ચેથામાં ઉપરની બે પંકિતઓ દેખાય છે.
J 144 પ્રતિમાજી ભવ્ય છે. લેખ નથી ઉકલતા. J 145 આ સુંદર વિશાલ પ્રતિમાજી ઉપરથી નીચે મુજબ લેખ લીધે છે –
संवत् ११३४ श्री सेताम्बर श्री, माथुर संघ श्री, देवतति (१) निमित प्रतिमा कारी આની નીચે વસ્ત્રધારી સાધુઓ ભકિતભાવે અંજલિ જેડી ઉભા છે. આ મૂર્તિ બહુ જ રમ્ય અને મનહર લાગે છે.
આ ચારે બેઠી પ્રતિમાઓ એક જ સમયની અને સમાન આકૃતિવાળી હશે; પરંતુ કઈ કારણવશાત્ ત્રણ પ્રતિમાઓ ન રહેવાથી થોડા જ સમયમાં બીજી મૂતિઓ બનાવરાવી તેનું સ્થાન પૂરવામાં આવ્યું હશે.
યદ્યપિ પ્રતિમાઓ તે ચારે મનોહર છે. કિન્તુ ૧૪૩ નંબરવાળી પ્રતિમામાં તો કોઈ કલાધર વિધાતાએ પરમ શાંતિના સમયે તેની રચના કરી સાક્ષાત પ્રભુતાને ઉતારી છે, એમ કહી શકાય. તેનું હૃદયંગમ હાસ્ય, અમૃત ઝરતું કાંઈક નમણું અને ખુલ્લું નેત્રકમલનું યુગલ પ્રેક્ષકને ત્યાંથી દૂર ખસવાનું મન જ નથી થવા દેતું. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર બિરાજમાન યુગાદિદેવ શ્રી આદિનાથ પ્રભુથી સહેજ નાની આ ચારે પ્રતિમાઓ છે. આ જિનમૂર્તિઓ માટેનું મ્યુઝીયમ યોગ્ય સ્થાન નથી, પરંતુ પર્વતના શિખર ઉપરનું કાઈ આલિશાન જિન મંદિર હોઈ શકે.
J 77 માં પ્રભુ પાર્શ્વનાથની મનોહર મૂર્તિ છે.
J 879માં પણ પાર્શ્વનાથ પ્રભુની બહુ જ સુંદર પ્રતિમાજી છે. નાગરાજનું મહિર આસન અને ધરણેન્દ્રની સેવા આદિ દશ્ય બહુ જ રળીયામણું લાગે છે.
J 236 નાના સુંદર મુખજી છે. આકૃતિ નાની છે, પરંતુ વૈરાગ્ય અને શાન્તિના ઉપદેશામૃતનો ધોધ વહેવરાવતી પ્રતિમાઓ છે.
| 636 હરિણગમેલી દેવ દેવાનંદાની કુક્ષીમાંથી ભગવાન મહાવીરને હસ્તસંપુટમાં ઉપાડીને રાણી ત્રિશલાની કુક્ષીમાં પધરાવવા લઈ જાય છે તે સમયનું આમાં આલેખન છે. એક બાજુ મનોહર શયામાં દેવાનંદા સુતાં છે. બીજી બાજુ રાજભુવનમાં પત્યેક શયામાં ત્રિશાલાદેવીજી સુતાં છે. પાસે દાસીઓ સુતી છે. વચ્ચે હરિણગામેથી દેવ પ્રભુ વીરને ભક્તિથી ઉપાડીને દેવરાણી ત્રિસલાના ભુવન પાસે આવ્યા છે. એવું સરસ દક્ય છે કે શિલ્પી જાણે તે સમયે દષ્ટારૂપે હાજર જ હોયને ? દેવાનંદાના, ત્રિશલા દેવીના અને હરિણગમેથીના ભાવે જાણે સાક્ષાત , જોયા હોય, સ્થિત્યંતર, પરાવર્તન જાણે નજરે નિહાળ્યું હોય તેમ મૂળ વસ્તુ જ સાક્ષાત આમાં દેખાય છે. આ ચિત્ર શોધતાં અમને એક કલાક થયો હતે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ
પત્થર તુટી ગયેલ છે. મહામહેનતે મેળવી એક કરી ધારીધારીને જોયું ત્યારે જ એનાં દન થયાં હતાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
J 53 તથા 54 ભગવાનની મૂર્તિ છે. સિંહના પાયાવાળી પાટ, પાટનીચે વચમાં ધર્મચક્ર અને બન્ને બાજુ વસ્ત્રધારી મનેાહર સામેની આકૃતિ છે. આવી જ બીજી એ પ્રતિમાએ છે. જેમાં એકમાં શ્રમણાપાસકા-શ્રાવÈાની આકૃતિ છે. જ્યારે બીજીમાં સાધુએ અને શ્રાવક્રા બન્ને સાથે જ ભકિતભાવે હાથ જોડીને ઉભા છે.
J 118 માં સુંદર ભામંડલ સહિત મનેાહર મૂર્તિ છે.
J 18 એ એક સુંદર ખેંચાવીસી છે. સાથે જ પ ંચતીર્થી છે અને વચમાં શ્રી ઋષભદેવ પ્રભુની મનેહર મૂર્તિ છે. ખભા સુધી વાળ ઉતર્યા છે. બહુ જ સરસ અને દર્શોનીય છે. અખીલેલા કમલસમ નેત્રયુગલ અને શાંત સુધારસ વહેતું મુખમંડળ ખરે જ આકર્ષણીય છે.
J 880 Aતેમાં નીચે મુજબ લેખ છેઃ~~~
सं० ११३२ ज्येष्ट सुदी ३ शनौ पं० ऋतु सोमदेव तस्य शिष्य विशालदेव प्रतिमं प्रणमति ।
J 871 તેમનાથ પ્રભુના શાસનની અધિષ્ઠાયિકા અંબીકા દેવીની બહુ જ મનેહર આકૃતિ છે.
J 258 એક અખંડિત આયાગપટ્ટ મનેાહર પત્થર પર આલેખેલ છે જેને જુના સમયમાં શ્રાવકો ઘરમાં પૂજા માટે રાખતા, વચમાં સુંદર જિનમૂતિ છે અને આજીબાજી સુંદર કાંતરણી છે. આવી રીતે J 249, J 250 માં પણ સુંદર આયાગપટ્ટ છે. J 949 કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભેલી મનેાહર જિનમૂર્તિ છે. તેમાંય તેના લગાટની રચના બહુ જ ધ્યાન ખેંચે છે.
J 776 આ પણ સુંદર, લંગોટબદ્ કાઉસ્સગ્ગ ધ્યાનમાં લયલીન જિનમૂતિ છે. તેમ જ તેની ઉપર પણ એક નાની રમ્ય જિનમૂતિ છે.
J 16 રાન્ન કનિષ્કના સમયની આ બહુ જ મનેાહર મૂર્તિ છે.
J 1 એક જૈન આર્યાની એક ગેાળ પત્થરમાં આળેખેલી આકૃતિ છે, પરન્તુ ઘણા કાળથી જમીનમાં રહેવાથી બહુ જ ઘસાઈ ગયેલ છે અને તેથી સ્પષ્ટ આકૃતિ જણાતી નથી, પરન્તુ બહુ જ ધારીને જોવાથી દેવનું પૂજન કરતી દેવીએ। અને પાસે જ ઉભેલી આયિકાએ જણાય છે. પછી તેા વિશેષ શેાધ થવાથી જણાય તે ખરું.
J 24 આમાં એક સરસ્વતી દેવીની બહુ જ મનેાહર આકૃતિછે...વાહિતી આ દેવીની સ્મૃતિ જોઇ હૃદય બહુ જ આનંદિત થાય છે. કયા સરસ્વતી ઉપાસકે આ વાન્દેવીની અર્ચના નથી કરી ? પણ આ મૂર્તિ જોતાં હૃદયમાં તરત જ ભિકતભાવના ાગૃત થાય છે અને તેને કૃપાકટાક્ષ મેળવવા મન લલચાય છે.
J 35 કુશાન કાલીન મનેાહર મૂર્તિ છે.
E 9 રાજા હવિષ્કના સમયની મૂર્તિ અને શિલાલેખ છે.
J 34 કુશાન કાલીન મનેાહર મૂર્તિ છે જેમાં સં॰ ૧૨ ને ઉલ્લેખ છે.
J 27 કુશાન કાલીન મનેાહર મૂર્તિ છે જેમાં સં॰ ૧ર તે ઉલ્લેખ છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ લખની મ્યુઝીયમની જૈનમૂર્તિઓ
૪૧૭ J 26 કુશાન કાલીન મનોહર મૂર્તિ છે જેમાં સં. ૬ ને ઉલ્લેખ છે.
J 2 ભગવાન મહાવીરની મનોહર પ્રાચીન પાદુકા છે. લગભગ ૧થી ૪૦ સુધીના નંબરમાં કુશાન અને કનિષ્ક કાલીન મૂર્તિઓ છે.
J 777 મનાથ ભગવાનની સુંદર મૂર્તિ છે. ગાદીમાં સુંદર નકશીકામ ખાસ જેવા યોગ્ય છે.
આ સિવાય બહારના વરડાની આકૃતિઓ પણ બહુ જ મનોહર છે. જેમાં વીશ વટા સહિતની શ્રી આદિનાથ પ્રભુની સુંદર મૂર્તિ છે. તેમાં મનહર કોરણીવાળું પરિકર, સુંદર વૃષભ લાંછન અને શાસન દેવી આળેખેલ છે. - એક પત્થર કે જેનો નંબર મને ન જળ્યો તેમાં ભગવાન મહાવીરનો જન્મોત્સવ દેવતાઓ આનંદથી ઉજવે છે તેનું દરય છે.
સુંદર બારીક નકશીથી ભરેલા મંદિરના સ્થળે અને તેમાંય સિંહાસનના પાયાની કારણીમાં તે શિલ્પકારે પોતાનું જીવન રેડયું હોય તેમ લાગે છે. કોઈ પણ કલા વર્ષોની આરાધના સિવાય સિદ્ધ નથી થતી–પરન્તુ તે માટે અથાગ પરિશ્રમ, અપૂર્વ ત્યાગ અને ઉન્નત જીવન જોઈએ. આમાં એવા જ શિલ્પકારે પોતાની તપસ્યાની સિદ્ધિ અહીં કરી છે એમ લાગે છે.
આ સિવાય બીજી પણ ઘણી નોંધ મારી પાસે છે. ઘણા નંબરો નેધેલા છે. પરન્તુ લંબાણના ભયથી તે બધા નંબરોની વિગત નથી આપી. આ ઉપરથી ભૂતપૂર્વ ગૌરવશીલ જૈન જીવનની આપણને ઝાંખી થાય છે. આથી વીતરાગ પ્રભુ ઉપરના ભક્તિભર્યા હૃદયો અને તેમની સ્થિતિને કંઈક ખ્યાલ જરૂર આપણને આવશે.
આવતે અંક વી. પી. જેઓ “શ્રી જન સત્ય પ્રકાશ”ના પ્રથમ અંકથી ગ્રાહક થયા છે તેઓનું લવાજમ આ અંકે પૂર્ણ થાય છે, એટલા માટે બીજા વર્ષને પ્રથમ અંક બહાર પડે તે પહેલાં એટલે મેડામાં મોડું આવતી શ્રાવણ સુદી ત્રીજ પહેલાં જેઓની તરફથી કોઈ પણ જાતની સૂચના અથવા માસિકના એક વર્ષના લવાજમના રૂ. ૨) અંકે રૂપીયા બે મનીઓર્ડરદ્વારા નહિ મળે તેઓને આવતા અંક વી. પી. કરીને મોકલવામાં આવશે.
ટપાલ ખર્ચના ચાર આના બચાવવા હોય તેમણે મનીઆ ઑર્ડરથી પૈસા મોકલી આપવા.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
क्षपणक
लेखक :- श्रीमान् अक्षयवट मिश्र
भारत के प्राचीन सम्राट् महादानी उज्जयिनीपति महाराज विक्रमादित्य का नाम सभी जानते हैं। उन्होंने भारत के अतिरिक्त भारत के समीपवर्ती अन्यान्य देशों पर भी अपने प्रखर प्रताप का प्रभाव डाला था। विक्रमादित्य ने बहुत परिश्रम और धनव्यय से भारत के लुप्त तीर्थों का जीर्णोद्धार तथा पुनरुज्जीवन किया। यदि वे इस काम को न करते तो भारत के कितने तीर्थों का पता भी न लगता। वे बड़े गुणानुरागी थे। उन्होंने अपनी सभा में बड़े बड़े विद्वानों को आश्रय दिया था। वे साधारण विद्वान न थे। उनका नाम समस्त भारतवर्षीय जन जानते हैं। उनकी सभा के विद्वानों में नव विद्वान बडे विलक्षण थे। इसलिये वे 'नवरत्न' कहलाते थे। उनमें कालिदास शिरोमणी थे । अमरकोष के प्रणेता अमर सिंह, पंचसिद्धान्तिकादि ग्रंथों के निर्माता प्रसिद्ध ज्योति । वराहमिहिर, घटकर्पर काव्य के रचयिता घटकर्पर आदि विद्वानों को सभी लोग थोडाबहुत अवश्य जानते हैं। किंतु क्षपगक को बहुत ही कम लोग जातवे होंगे कि वे कौन थे और उन्होंने कौन कौन से कार्य किये। इसलिये उनके विषय में दो बार बातें लिम्बना अवश्य रुचिकर होगा।
क्षपणक जैनमतावलंबी थे। वे श्वेतांबर संप्रदाय के साधु थे। क्षपणक शब्द का अर्थ है संन्यासी। उनका नाम क्षपणक न था यह उनकी उपाधी मात्र थी। उनका नाम था -- सिद्धसेन दिवाकर । उनका जन्म गुजरात में हुआ था। विद्या सीखने के लिये वे उज्जयिनी आये। उनके गुरु का नाम था “वृद्धिवादिसूरि"। जिस समय सिद्धसेन दिवाकर ने जैन संप्रदाय में प्रवेश किया उसके पहिले उनका नाम कुमुदचंद्र था, उन्होंने अनेक स्तोत्रों की रचना की। उन स्तोत्र--समूहों का नाम उन्होंने “ कल्याणमन्दिरस्तव" रक्खा' । सुनने में आता है कि एक दिन उज्जयिनी में महाकाल के सामने वे 'कल्या मन्दिरस्तव' का पाठ करने लगे। उस स्तोत्र के प्रभाव से महाकाल के मन्दिर में जैन तीर्थंकर पार्वनाथ की मूर्ति अचानक ही प्रकट हो गई और शिवमूर्ति खंड-खंड हो गई। इस घटना का समाचार सुनकर महाराज विक्रमादित्य आश्चर्य में डूब गये । उन्होंने सिद्धसेन दिवाकर से जैनधर्म का महात्म्य सुना और उन्हींसे जैनधर्म की दीक्षा भी ली। जैसे अशोक जैनधर्म के पृष्ठपोषक थे वैसे ही विक्रमादित्य भी जैनधर्म के पृष्टपोषक हुये। इसी कारण
१. “ कल्याणमंदिरस्तव” स्तोत्रसमूहों का नाम नहीं है किन्तु एक स्तोत्र-विशेष का
--संपादक
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ક્ષપણુક
४१५
nAM
विक्रमादित्य की सभा में जिस प्रतिष्ठा के साथ कालिदास आदि वैदिक धर्मावलंबी विद्वान रहते थे उसी प्रतिष्ठा के साथ अमरसिंह आदि बौद्ध धर्मा पलंबो विद्वान भी रहते थे । सिद्धसेन दिवाकर ने भी विक्रमादित्य को प्रतिष्ठित सभा में प्रवेश किया और क्रमश: उनकी नवरत्नो में गिन्ती होगई।
जैन ग्रन्थों के मत से महावीर (जैनों के अन्तिम तीर्थंकर ) की निर्वागप्राप्ति के ४६७ वर्ष बाद क्राईस्ट के ५७ वर्ष पूर्व क्षपणक उज्जयिनी में विद्यमान थे। उनके बनाये जितने ग्रन्थ इस समय मिलते हैं उनमें सम्मतितर्क सूत्र और न्यायावतार प्रधान हैं । ये दोनों ग्रन्थ न्यायशास्त्र के हैं। न्यायवतार को यदि हम विशुद्ध जैन न्याय का प्रथम ग्रन्थ कहें तो भी अत्युक्ति न होगी। इसमें केवल ३२ ही श्लोक हैं किन्तु इतने ही श्लोकों में जैन न्यायशास्त्र का विवरण संक्षेप रूप से भलीभांति हो जाता है । पूर्वोक्त ग्रन्थ में प्रत्यक्ष, अनुमान और शब्द तथा नय और स्यादवाद का वर्णन है। अनुमान और अनुमान के दोष समूह ऐसी योग्यता से और किसी दार्शनिक ने नहीं लिखे । ग्रन्थ का प्रथम श्लोक यह है
प्रमाणं स्वपरामासि, ज्ञानं बाधविवर्जितम् ।
प्रत्यक्षं च परोक्षं च, द्विधाज्ञेयविनिश्चयात् ॥ जो वाध-रहित ज्ञान अपने और दूसरों को प्रकाशित करे उसीका नाम प्रमाण है । ज्ञेय पदार्थ-समूह दो प्रकार से निश्चित होता है । इसलिए प्रमाण भी दो प्रकार के होते हैं। प्रत्यक्ष और परोक्ष । ग्रन्थ का अन्तिम श्लोक यह है :
प्रमाणादिव्यवस्थेय-मनादिनिधनात्मिका ।
सर्वसंव्यवहर्तृणां, प्रसिद्धापि प्रकीर्तिता ।। यह प्रमाणादि व्यवस्था अनादि काल से चली आती है और अनंत काल तक चलती रहेगी । उसका व्यवहार सभी लोग करते आये हैं । यह कोई नई बात नहीं है। विक्रम संवत् ११५९ अर्थात् ११०२ ईस्वी में चन्द्रप्रभमूरि नामक एक जैन दार्शनिक हो गये हैं। उन्होंने न्यायावतार की एक विशद टोका लिखी है जिसका नाम न्यायावतार-विवृत्ति है। उनके बनाये दो ग्रन्थ और भी मिलते हैं जिनके नाम दर्शनशुद्धि और प्रमेयरत्नकोष हैं ।
कुछ दिन हुये श्री सतीशचन्द्र विद्याभूषण ने अपने जैन मित्रों को सहायता से न्यायावतार की एक अति प्राचीन हस्त लिखित पुस्तक दक्षिण से मंगाई है। उसका अध्ययन अवलोकन करके उसके विषय में बहुत सी बातें लिखी हैं । _ [पीछे देखो]
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી – પૂજા અને જૈન
લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા)
(ગતાંકથી ચાલુ) પ્રાચીન જૈન સાહિત્યમાં મળી આવતા દેવી સરસ્વતીનાં સ્વરૂપોની તથા ઉલ્લેખની ચર્ચા આ માસિકના અંકમાં હું કરી ગયો છું, પરંતુ આજના ઐતિહાસિક યુગમાં પ્રાચીન વિદ્યમાન મૂર્તિઓ, શિલાલેખો તથા ચિત્રો વધારે પ્રમાણિક ગણતા હેવાથી તેને કિંચિત નિર્દેશ કરવાનું હું મારા ગયા અંકના લેખમાં વાચકને વચન આપી ચૂક્યો છું. આ ટુંકા લેખમાં વર્તમાનકાલીન બધા ઉલ્લેખો આપવાનો દાવો હું કરતો નથી, પણ મારી જાણમાં જે જે ઉલ્લેખો આવ્યા છે તેનો જ નિર્દેશ મેં કરેલો છે. આ લેખનું ખરેખરું મહત્ત્વ તો ત્યારે જ સમજાય કે જ્યારે વર્ણનની સાથે સાથે તેનાં ચિત્રો આપવામાં આવે, પરંતુ પત્રના સંચાલકોએ તે ખર્ચનો બોજો ઉઠાવવાની ઈચ્છા નહીં દર્શાવવાથી ચિત્રો સિવાયનું જ વિવેચન આપવાનું મેં યોગ્ય ધાર્યું છે:
આ વર્ણનોને મેં બે વિભાગમાં વહેંચી નાખ્યાં છે. ૧ વિભાગમાં મૂર્તિઓ તથા ૨ વિભાગમાં પ્રાચીન તાડપત્રનાં તથા કાગળ ઉપરનાં ચિત્રો.
-
-
=
-
-
=
[‘ ક્ષળ' I અનુર્તવાન ] जिस समय (१९५३ से १९५६ विक्रमाब्द तक ) मैं मालवा के प्रसिद्ध जैन साधु श्रीमद्भट्टारक विजयराजेन्द्रसूरि का आश्रित होकर जैन ग्रन्थों का अवलोकन करता था उस समय संमतितर्क सूत्र की एक अति प्राचीन हस्त लिखित पुस्तक मैंने भी देखी थी । उसके अक्षरों और मात्राओं के रूप आधुनिक देवनागरी अक्षरों से बहुत विभिन्न थे। कागद का रंग भी बहुत मट मैला था। उस पुस्तक को २५०) ढाई सौ रुपये देकर विजयराजेन्द्रसूरिने एक साधु से खरीदा था । और वे उसे बहुत यत्न के साथ रखते थे। *
–સરસ્વતી, મામા-૨૭, રચંડે–૨, સં-૨, પૃષ્ટ–૧૩૮ ૩ત
* यह लेख महामहोपाध्याय डाक्टर सतीशचन्द्र आचार्य विद्याभूषण, एम० ए०, पी० एच. डी. के एक लेख के आधार पर लिखा गया है ।-लेखक ।
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સરસ્વતી પૂજા અને જિને
૪૨૧ વિભાગ ૧ મૂર્તિઓ :–
સરસ્વતી દેવીની આજસુધીમાં મળી આવેલી કોઈ પણ સંપ્રદાયની મૂર્તિઓમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન મૂર્તિ જન શ્વેતામ્બર સંપ્રદાયની મથુરાના કંકાલી ટીલામાંથી લેખ સહિતની મલી આવેલી છે.
મૂર્તિ ૧. આ મૂર્તિની પ્રતિકૃતિ માટે ઈ. સ. ૧૯૦૧ માં પ્રસિદ્ધ થએલા અને પુરાતત્ત્વવિદ વીસેન્ટ રમીથઠારા સંપાદિત “The Jain Stupa of Mathura’ નામના પુસ્તકના પાના ૫૬ ની સામે પ્લેઇટ નંબર ૯૯ ઉપરનું ચિત્ર જૂઓ. અને એની બેઠકના લેખની નકલ એપિગ્રાફીયા ડીકાના પહેલા વોલ્યુમન પાના ૩૯૧ ઉપર પ્રસિદ્ધ થએલી છે જે અક્ષરશ : આ પ્રમાણે છે:--
1 [सिद् ] धम् सव ५४ हेमंतमासे चतुर्थे ४ दिवसे १० अ2 સ્વ પુર્વાયાં સોહિયાતો [T]Inતો સ્થાનિ []તો તો 3 वैरातो शाखातो श्रीगृह [1]तो संभोगातो वाचकस्यार्य4 [૨]સ્તસ્તિસ્ય ફાળો Tળ0 માર્યમસ્તિસ્ય શ્રદ્ધરો વાસ્થ [1]5 र्यदेवस्य निर्वर्तने गोवस्य सीहपुत्तस्य लोहिककारुकस्य दानं 6 सर्वसत्वानां हितसुखा एकसरस्वती प्रतिष्ठाविता अवतले रङ्गान[ तैन] } 7 મે [II]
આ સરસ્વતી દેવીની મૂર્તિને બે હાથ છે. જેમાંને જમણો હાથ કાંડા ઉપરથી ખંડિત થએલો છે, તેની સાથે તેણીના હાથમાં પકડેલી વસ્તુ પણ નાશ પામેલી છે,
જ્યારે ડાબા હાથમાં તેણીએ પુસ્તક પકડેલું દેખાય છે. વળી તેણુંને, બંને પગ ઉભા રાખીને બેઠેલી શિલ્પીએ કલ્પી છે. આ મૂર્તિ, આજના કેટલાક વિદ્વાનો જે એમ દાવો કરે છે કે જેનદર્શનમાં દેવદેવીઓની મૂર્તિપૂજા બૌદ્ધધર્મના અનુકરણરૂપે અને તેની એક શાખા મહાયાનવાદના અસ્તિત્વ પછી દાખલ થઈ છે તે વાતને નિમ્ળ ઠરાવવાના એક પ્રબળ સાધનરૂપ છે.
અજાયબીની વાત તો એ છે કે ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ જેવા ઇતિહાસના વિષયમાં રસ લેનાર મહાશય પિતાના પ્રાચીન ભારતવર્ષ' નામના ગ્રંથના પહેલા ભાગના મુખચિત્ર તરીકે આ સરસ્વતીની મૂર્તિને કલ્પિત મસ્તક અને જમણા હાથમાં માળા સહિત રજુ કરે છે અને એ રીતે ઇતિહાસને મહાન અન્યાય આપે છે. કોઈ પણ સુજ્ઞ માણસ સમજી શકશે કે આજથી લગભગ એગણસ સો વર્ષ પહેલાંની પ્રાચીન મૂર્તિની સાથે ઓગણીસ સો વર્ષ પછી કલ્પિત અવય જોડી દઈને તે મૂર્તિને પ્રાચીન તરીકે રજુ કરવાનું સાહસ ઈતિહાસ તો ન જ કરી શકે. જો કે હું મારા હાલના અભ્યાસ દરમ્યાન ઉપરના લેખની નકલમાં પણ કેટલીક ભૂલ જોઈ શકો છું, પરંતુ તેની ચર્ચાને અત્રે પ્રસંગ નહીં હોવાથી તે ચર્ચાને હાલમાં ભવિષ્ય ઉપર મુલતવી રાખું છું.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨ શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ મૂર્તિ ૨. બિકાનેર નજદીક પાટા (Palta) નામના ગામના જિનમંદિરમાં લગભગ અગીઆરમાં સૈકાના સમય દરમ્યાનની ઉભી માનુષિઆકાર (Life size) ની સરસ્વતી દેવીની સુંદર મૂર્તિ છે. જેની પ્રતિકૃતિ ઈ. સ. ૧૯૩૨માં પ્રસિદ્ધ થએલ
Malavia Commemoration Volum” ના પૃષ્ઠ ૨૯૩ ની સામેની ચિત્ર લેટમાં છાપવામાં આવી છે.
આ મૂર્તિને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં કમલનું કુલ છે અને ડાબા હાથમાં પુસ્તક પકડેલું છે તથા તેણીના નીચેના જમણા હાથમાં (અક્ષત્ર) માળા તથા ડાબા હાથમાં કમંડળ (પાણી ભરવાનું વાસણ) છે. વળી તેણીના મસ્તકના ભાગમાં જિનેશ્વરદેવની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. તેણીના અંગોપાંગની પ્રમાણબદ્ધતા તથા તેના ચહેરાની હસમુખી શાંત અને મૃદુતાભરી રજુઆત, તેણીનાં ગળાનાં, હાથનાં તથા પગનાં આભૂષણ એવાં તો સ્પષ્ટ રીતે કારીગરે ઘડ્યાં છે કે જેનારને એમ જ લાગે કે જાણે મારી સામે સાક્ષાત સરસ્વતી માતા ઊભેલાં છે. તેણીના મસ્તકની પાછળ આભામંડળ તથા આજુબાજુ બે ગંધર્વો હાથમાં, કુલની માળા લઈને આવતા, શિપીએ બહુ જ ચતુરાઈથી રજુ કર્યા છે. તેણીના બંને પગની બાજુમાં બે સ્ત્રીઓ હાથમાં વીણું પકડીને ઉભેલી છે અને ઠેઠ પગના તળીઓ પાસે જમણી બાજુ એક પુરુષ અને ડાબી બાજુ એક સ્ત્રી બંને હાથની અંજલિ જેડીને રસ્તુતિ કરતાં શિલ્પીએ રજુ કરેલાં છે. મારી માન્યતા પ્રમાણે ઘણું કરીને આ બંને સ્ત્રી-પુરુષ તે બીજાં કોઈ નહિ પણ આ ભવ્ય મૂર્તિના ઘડાવનાર અને પ્રતિષ્ઠા કરાવનાર પતિ પત્ની જ હાવાં જોઈએ. પગની નીચેના ભાગમાં હંસનું વાહન સ્પષ્ટ કરેલું છે.
મૂર્તિ ૩. સરસ્વતીની એક ઉભી મૂતિ પાવાગઢના ડુંગર ઉપર પહેલાં હયાતી ધરાવતાં વેતામ્બર સંપ્રદાયનાં જિનમંદિરના ભગ્નાવશેષોમાંથી છુટી પડેલી હાલમાં ત્યાં બંધાયેલા નવા મહાદેવના મંદિરની દિવાલમાં જડી દેવામાં આવી છે, જેને ફોટોગ્રાફ હાલમાં મારી પાસે છે. આ મૂર્તિના અવયવોની રચના વગેરે જોતાં આ મૂર્તિ પણ લગભગ અગીઆરમી સદીની હોય તેવી લાગે છે. આ મૂર્તિની આજુબાજુ બે સરસ્વતી ભકતિ તેણીના પગની પાસે સ્તુતિ કરતા ઉભા છે. ડાબી બાજુ તેણીનું વાહન હંસ પણું શિપીએ રજુ કરેલ છે. તેણીને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં વીણા અને ડાબા હાથમાં પુસ્તક છે તથા નીચેના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડલું છે. આ મૂર્તિ ખારા પથરની છે છતાં તેના અવયવો વગેરે બહુ જ ભવ્ય અને આકર્ષક છે જેને બે ઘડી જોવાનું મન થઈ આવે. આવા તે કેટલાય પ્રાચીન જૈનમંદિરોના અવશેષે જગોજગાએ રખડતા મલી આવે છે. શું જૈન કેમના શ્રીમાને ધારે તે અમદાવાદ જેવી જેનપુરીમાં એક જૈન મ્યુઝીયમ ન બનાવી શકે ?
મૂર્તિ. ૪-૫ અજમેરના મ્યુઝીઅમના જૈન વિભાગમાં સરસ્વતીની બે મૂર્તિઓ વિ. સં. ૧૨૫૪ ના લેખવાળી છે, આ બંને મૂર્તિ એને ચાર હાથ છે, તે પૈકી ઉપરના જમણે હાથમાં કમળ અને ડાબા હાથમાં વીણું છે તથા નીચેના જમણા હાથમાં ( અક્ષસૂત્ર) માળા અને ડાબા હાથમાં પુસ્તક છે. બંને મૂર્તિના મસ્તક
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સરસ્વતી-પૂજા અને જેનો
૪૨૩. ઉપર જિનેશ્વર દેવની મૂર્તિ પદ્માસને બિરાજમાન છે. વધુ માહિતી માટે જૂઓ તા. ૩૧-૫-૩૬ ને “જૈન” પત્રનો અંક.
મૂર્તિ ૬. મારવાડના અજારી ગામમાં મહાવીર સ્વામીના જિનમંદિરની ભમતીમાં, મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની બરાબર પાછળની બાજુમાં સરસ્વતીની એક ઉભી મૂતિ છે, જેની નીચે વિ. સં. ૧૨ ૬૯ ની સાલને લેખ છે. તેણુના સ્વરૂપવર્ણન માટે
શ્રી જૈન સત્ય પ્રકાશ” ના વૈશાખ માસના અંકમાં ચાલુ લેખમાં મેં છપાવરાવેલ મુનિશ્રી શાંતિકુશલનો બનાવેલ શારદા છન્દ જૂઓ. આ મૂર્તિ માટે પારંપરિક માન્યતા એવી છે કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ આ મૂર્તિનું ધ્યાન ધર્યું હતું અને સરસ્વતીની સાધના પણ અહીંયાં કરી હતી, પરંતુ તેઓશ્રીનું મૃત્યુ વિ. સં. ૧૨૩૦ માં થયું હતું જ્યારે આ મૂર્તિની પ્રતિષ્ઠા તેઓશ્રીના સ્વર્ગારોહણ બાદ ૩૯ વષે થયાને સ્પષ્ટ ઉલ્લેખ છે. વિદ્વાનો આ બાબતમાં વધુ પ્રકાશ પાડે !
મૂર્તિ . ભણતીર્થની પાસે આવેલા રાંતેજ ગામના જિનમંદિરની ભમતીમાં વિ. સં. ૧૩૦૯ની સાલના લેખવાળી દેવી સરસ્વતીની એક ખંડિત મૂર્તિ વિદ્યમાન છે.
મૂતિ ૮. પાટણના પંચાસરા પાર્શ્વનાથના દેરાસરના કમ્પાઉન્ડમાં સામેના દેરાસરમાં ડાબા હાથ તરફ આવેલા ગોખલામાં પીળા પાષાણની સરસ્વતી દેવીની વિ. સં. ૧૪૪૦ ના નીચે મુજબના લેખવાળી એક મૂર્તિ છે. જેના લેખની નકલ મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજીએ મને ઉતારીને મોકલાવી હતી જે અક્ષરશ: આ પ્રમાણે છે :
संवत् १४४० वर्षे पो (पो) ष सुदि १२ बु (०) श्री भडायरीयगछे (च्छे) उपकेशज्ञो. ५ श्री भडसी भा० मी गलदे सुत देपालेन भाथा (या) सोषलदे सुत सेगा जयसिंहदेवराजे सहितेन शारदामूर्तिः कारिता प्र० श्री सिद्धसूरिभिः ॥ श्रीः ।।
આ મૂર્તિને પણ ચાર હાથ છે. તેણીના ઉપરના જમણા હાથમાં વીણા અને ડાબા હાથમાં કમલ છે તથા નીચેના જમણા હાથમાં માલા છે અને ડાબા હાથમાં પુસ્તક છે. મૂર્તિના ડાબા પડખે તેણીનું વાહન હંસ છે, વળી ઉપર્યુક્ત લેખમાં ઉલ્લેખાએલા દેપાલ, જયસિંહ અને દેવરાજની પ્રતિકૃતિઓ પણ બે બાજુમાં શિલ્પીએ રજુ કરેલી છે, તે દરેક પ્રતિકૃતિની નીચે નામ છે.
મૂર્તિ ૯. શત્રુંજય પર્વતની તળેટીમાં ડુંગર ચઢતાં જમણી બાજુની ખીણમાં સરસ્વતીની એક નાની ગુફા છે જેમાં સરસ્વતીની મૂતિ કરેલી છે. તેમાં તેણી હસ ઉપર બેઠેલી છે અને બે હાથે વીણું પકડેલી છે અને બીજા બે હાથમાં ઘણું કરીને પુસ્તક અને માલા છે. આ મૂર્તિની નીચે લેખ વગેરે નહી હોવાથી અને તેના ઉપર લેપ ઘણીવાર થઈ ગએલ હોવાથી તેના સમયની કલ્પના કરવી ઘણી મુશ્કેલ છે.
મૂર્તિ ૧૦. અમદાવાદના ઝવેરીવાડના અજિતનાથ ભગવાનના દેરાસરની ભમતિમાં ગોખલામાં સરસ્વતીની સફેદ પાષણની સુંદર મૂર્તિ છે. તેણીને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં કમલ અને ડાબા હાથમાં વીણા તથા નીચેના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં પુસ્તક છે. આસન કમલનું છે તથા બંને બાજુ એકેક હંસની આકૃતિ શિલ્પીએ રજુ કરેલી સ્પષ્ટ જણાઈ આવે છે.
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
(૧) પ્રચીન લેખ સંગ્રહ (૧૭ લેખે) 'તિ
સંપાદક:૧ ૧) મુનિરાજ શ્રી જયન્તવિજયજી
(૧૯)૨ संवत् १२९४ वर्षे श्रीमाला(ली)य श्रे० वीसलसुत नागदेवस्तत्पुत्रा देल्हा सलक्षण झांपाख्याः झांपापुत्रो वीजाकस्तेन देवडसहितेन पितृझांपाश्रेयार्थ श्रीजावालिपुरीय श्री महावीरजिनचैत्ये करादि कारिता : शुभं भवतु
સંવત ૧૩૯૪ માં, શ્રીમાલીસાતીય શેઠ વસેલના પુત્ર નાગદેવના પુત્ર દેલ્હા ૧, સલક્ષણ ૨, ઝાંપા ૩. તેમાંના ઝાંપાના પુત્ર, પોતાના નાના ભાઈ દેવડથી યુક્ત વીજાકે પિતાના પિતા ઝાંપાના કલ્યાણ માટે શ્રી જાવાલિપુર- જાલોરના શ્રી મહાવીર સ્વામીના જિનાલયમાં કરાદિ ! (કદાચ માન-પત્થરનું તોરણ હોય ?) કરાવી.
(૨૦) संवत् १६८३ वर्षे आसा(पा)ड वदि ४ गुरौ। महोत्रगोत्र (।)। . (૩) નમ મા૦ સપ સમ(ારા)તિત) શ્રીસુપાર્શ્વયંવં ! પ્રતિષ્ટિત(ષ્ટિi) तपागच्छे भ०
સંવત ૧૬૮૩ ના અષાડ વદિ ૪ ને ગુરુવારે, મહાત ગોત્રવાળા ઠકકુર (જાગીરદાર) જમલની ભાર્યા સરૂપદે શ્રી સુપાર્શ્વનાથ ભ૦ નું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા તપાગચ્છના ભટ્ટારક (શ્રી વિજયદેવસૂરિજીએ) કરી છે.
(૨૧) सं० १६८३ व० श्रीअजितबिब(बिंबं) प्र० त० भ० श्रीविजयदेवसूरिभिः
શ્રી અજિતનાથ જિનબિંબની સં. ૧૬૮૩માં તપાગચ્છીય ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
૧ “ પ્રાચીન લેખ સંગ્રહ” નામની લેખમાળાના આ પાંચમાં મણકામાં આપેલા ૧૭ મૂળ સંસ્કૃત શિલાલેખો પૂજ્યપાદ શ્રીમાન પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજની કૃપાથી પ્રાપ્ત થયા છે.
૨ નંબર ૧૦ ને શિલાલેખ જાલોર (મારવાડ)ના કીલ્લા ઉપરના શ્રી મહાવીર સ્વામીના મંદિરને છે. સ્તંભ અથવા તેરણ ઉપર ખોદેલો હશે, એમ જણાય છે. નંબર ૨૭, ૨૧, ૨૨ ના લેખે એ જ મંદિરની પૂર્વાભિમુખ તથા ઉત્તરાભિમુખ જિનમૂર્તિઓ ઉપર અને નં. ૨૩ માં આપેલા અક્ષરે એ જ મંદિરના ઉપરના માળની જિનમતિઓ પર ખોદેલા છે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
૪૨૫ (૨૨) સં૨૬૮૩ વર્ષ મા [] ૪ ગુરૌ શ્ર. (2) જટાં શ્રેમાળ વિ(8) [૧] મા [૧] વિનયવસૂરિમિ:
સં. ૧૯૮૩ના અષાડ વદિ ૪ ને ગુરુવારે, શેઠ લઠાંક () ના શ્રેય માટે માણેકે બિંબ (?) ભરાવ્યું, અને તેની તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૨૩) सुविधिनाथ अरनाथ शंभवनाथ
(૨૪) संवत् १२१३ भाद्रपद सुदि ४ मंगलदिने श्री दंडनायक वैजल्लदेवराज्ये શ્રીયંસર્જાય૩ (૪) ...મદાસી મુવંસંહ વટ (૯) મધ્યાત | શ્રીમવિવ(વાય) વર્ષ પ્રતિ ટ્રામ છે રવાનુકુળ (2) દ્રત્તા: (૧) મમિ [૯] તરય તતા મઢ ( મું) से० रायपाल सुतु(त) रावराज महाजन रक्षपाल विनागियस्य खिहि ॥
સંવત ૧૨૧૭ ના ભાદરવા શુદિ ૪ ને મંગળવારને દિવસે, શ્રી દંડનાયક વૈજલદેવના રાજ્યમાં (એ જ વંશના–પિતરાઈ રાવળ?) મહણસિંહે પિતાના ભોગવટાના ઉવાટ (અરટ–ફેંટ)ની ઉપજમાંથી; શેઠ રાયપાલના પુત્ર રાવરાજ તથા રક્ષપાલ વિનાણિયના આગ્રહથી-કહેવાથી કાયમને માટે દર વર્ષે ચાર ચાર કામ આપવાનું કબૂલ કર્યું છે.
૩ શ્રી વિજયદેવસૂરિજી, જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીના પટ્ટધર શિષ્ય થાય છે.
જ આ લેખ ધાણેરાવ (મારવાડ) ને છે. કદાચ ત્યાંના શ્રી મહાવીરસ્વામીના મંદિરનો હશે.
૫ ગામ ભાટુંડ (મારવાડ)માંથી મળેલા, બ્રાહ્મણો સંબંધીના, વિ. સં. ૧૨૧૦ જેઠ શુદિ ૬ને ગુસ્વારના એક લેખમાં “ગુજરાતના મહારાજાધિરાજ શ્રી કુમારપાલદેવના ચરણકમળોની સેવા કરનાર, શ્રીનાડેલ (નડુલ) દેશને ભોગવતો મહાપ્રચંડ દંડનાયક શ્રી વિજાક ) વગેરે લખ્યું છે. તે અને આ, બન્ને લેખની મિતિ લગભગ સમકાલીન તેમ જ બંને લેખો એ જ પ્રદેશના ગામોના હોવાથી નાડેલને મહાપ્રચંડ દંડનાયક જાક, એ જ આ લેખને દંડનાયક વિજલદેવ હશે, એમ જણાય છે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાડ.
૪૨૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
(૨૫) .....કમ
....નિન ...............માતર .....(સંવત ૨૦૭૭
(૨૬) संवत( त् ) १२०३ वैशाख सुदि १२ सामदिने श्रीमहंत (५) सूरिभिः । પ્રતિષ્ઠિત : સમત્ત...............
સંવત ૧૨૦૩ ના વૈશાખ શુદિ ૧૨ને સોમવારના દિવસે, નાણાના શ્રી મહાવીરસ્વામીને મંદિરના સભામંડપમાં સમસ્તસંઘે કરાવેલી કોઈ ચીજની શ્રી મહંત (૨) સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
सं० १५०६ वर्षे माघबदि ११ सा० दूदा वीरम महिपाल लहराज........
(૨૮) सं[ ० ]१४२९ माहबदि ७ चंद्रे श्रीविद्याधरगन्छे मोढज्ञा० ठ० रत्न ठ० अर्जुन ठ० तिहुणा सुत्रु(त )भोवू(प) देव श्रेयसे भ्रातृ राहाकेन श्रीपार्श्वपंचतीर्थी का० प्र० શ્રી (૨)વામિ :
સંવત ૧૪ર૯ના માહ વદિ ૭ ને સોમવારે શ્રી વિદ્યાધરગથ્વીય, મોઢ જ્ઞાતિના ઠકકુર (ાગીરદાર) રત્ન, 4. અજુન ઠ. તિહુણા પુત્ર ભોપદેવના કલ્યાણ માટે તેના ભાઈ રાહાએ શ્રી પાર્શ્વનાથ મૂળનાયક યુક્ત ધાતુની પંચતીથી કરાવી અને તેની શ્રી ઉદયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૨૯) संवत् १६३० वरषि वईशाखबदि ८ दिने श्रीबहडाग्रामे उसवालगुते गोत्र सोला(लं )कीबाधयणे(?) सागा साहा भीदा भा[ ० खेमलदे पुत्र राजा भाय(या) सेवादे प(पु)त्र भाना कमरसी श्रीकुथनाथबंब (कुंथुनाथबिंबं) श्रोहोरवजसर अटतन
૬ નંબર ૨૫ માં આપેલા અક્ષરો, નાણું (માસ્વીડ) ના શ્રી મહાવીર સ્વામીના મંદિરના દરવાજા ઉપર જમણી બાજુમાં પ્રાચીન લિપિમાં બદેલા છે. નં. ૨૬, ૨૭ ના લેખે એ જ મંદિરના સભામંડપ આદિમાં અને નં. ૨૮ નો લેખ એ જ મંદિરમાંની ધાતુની જિનમૂર્તિ પર બેઠેલે છે.
૭ નંબર ૨૯, ૩૦ ના લેખે, મારવાડમાં નાણુ પાસે આવેલા વેલાર ગામના છે, તેમને પહેલો લેખ તો ધાતુની પ્રતિમા ઉપરનો જ છે; બીજે લેખ પણ કદાચ ધાતુ પ્રતિમાને હશે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
૪૨૭ સંવત ૧૬ ૩૦ ના વૈશાખ વદિ ૮ ને દિવસે, બહેડા (બેડા) ગામના વાસી, એસવાલજ્ઞાતીય, સોલંકી વાઘાયણ (?) ગોત્રવાળા સાગા (કદાચ સૌ=સંઘવી? હોય) શાહ ભદાની ભાર્યા બમલદેના પુત્ર રાજાની ભાર્યા સેવાદેના પુત્રો માના તથા કમરસીએ શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું, અને તેની શ્રીમાન હિરવિજયસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૩૦) सं १४२२ श्रीमर(:) प्रभसूरिउपदेशेन प्रतिष्टितं
(૩૧) संवत् १६४४ व्रषे फागुण दि १३ खवेसा श्रीतीय(?)वापणे गोत्रे सेंववी टीलु भार्या दीडमदे पुत्र सं० गोपा भार्या गेलमदे पुत्र रूपा पदा श्रीराहुलीया भार्या मनभगादे પુત્ર મોગા મિર ને........... શ્રી પાર્શ્વનાથવિવારિત તHIછે મટાર શીટ્ટીવિનય.....
સંવત ૧૬૪૪ ના ફાગણ...દિ ૧૩ ને (રવિવાર ?)ને દિવસે,...જ્ઞાતીય, બાફણા ગોત્રના સંધવી ટીલુની ભાર્યા દાડમના પુત્ર સંધવી ગેપાની ભાર્યા ગેલમદના પુત્ર રૂપા ૧, પરા ૨, શ્રીરાહુલીયા ૩, તેમાં રાહુલીયાની ભાર્યા મનભગીદેના પુત્ર ભેજા.....
...વગેરેએ શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, અને તેની તપાગચ્છનાયક ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિજી મહારાજે પ્રતિષ્ઠા કરી છે.
(૩૨) सं० १३४७ वर्षे वैशाखसुदि १५ रखौ श्रीऊकेशगात्रे श्रीसिद्धाचार्यसंताने श्रे० [बेल्हू भा०देमत तत्पुत्र श्रे०जनसीहेन सकुटुंबेन आत्मश्रेयसे पार्श्वनाथविवं कारितं प्र० श्रीदेवगुप्तमूरिभिः
સંવત ૧૩૪૭ના વૈશાખ શુદિ ૧૫ ને રવિવારે, ઓસવાલજ્ઞાતીય શ્રીસિદ્ધાચાર્ય સંતાનીય, શેઠ વેદની ભાર્યા દેમતીના પુત્ર, પિતાના કુટુંબથી યુક્ત એવા જનસિંહે આત્મકલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું, અને તેની શ્રીદેવગુપ્તસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૩૩) सं० १५०७ वर्षे माहसुदि ५ रवौ प्रा० ग० दीता भा० राजू पु० वीसा भा० विमलादे पु० डगरसहितेन स्वपुण्यार्थे श्रीविमलनाथबिबे( बिंबं )का० प्र० श्रामडाहडागन्छे श्रीनयकीर्तिमूरिभिः ॥माल्हणसू(सु)ग्रामे वास्तव(व्येन)॥
સંવત્ ૧૫૦૭ ના માહ શુદિ ૫ ને રવિવારે, પોરવાડજ્ઞાતીય, માહણ (માલણ) નામના શ્રેષ્ઠ ગામના વાસી શેઠ દીતાની ભાર્યા રાજૂના પુત્ર વિશાની ભાર્યા વિમલાદેને
( જુઓ પાનું ૪૩૨ ] ૮ નંબર ૩૧, ૩૨, ૩૩ વાળા લેખ, નાણાની પાસે આવેલા બેડા ગામના છે. કદાચ ધાતુની જિનમૂર્તિઓ પર હશે
૯ આ માલણ નામનું ગામ પાલણપુરથી પાંચ ગાઉની દૂરી પર આવેલું છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
, મહાપ્રભાવશાલી પુરુષાદાનીય છે શ્રી સ્તંભ ન પાર્શ્વ ના થ . હ લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપઘ્રસૂરિજી છે
(ગતાંકથી ચાલુ) એક વખત સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા બાદ શ્રી અભયદેવ મુનિને એક શિષે કહ્યું કે- હે મહારાજ !૧ શ્રી અજિતશાંતિસ્તવમાં કહેલી “ચંદ્રતવિચારગિ”િ ઈત્યાદિ ચાર ગાથાને કૃપા કરી અર્થ સમજાવે ! ત્યારે શ્રી અભયદેવે તે ગાથામાં જણાવેલા દેવાંગનાઓના તમામ વિશેષણનું શૃંગારરસથી ભરેલું સંપૂર્ણ વર્ણન કહી સંભળાવ્યું. તે વખતે ઉપાશ્રયની પાસેના જ રસ્તે થઈને ચાલી જતી શૃંગારરસમાં નિપુણ એવી કોઇ રાજકુંવરીએ આ વર્ણન સાંભળ્યું. આ અપૂર્વ બીના સાંભળીને કુંવરીએ વિચાર્યું કે- “ આ મારે સ્વામી થાય તો જન્મ સફલ થાય! હું ત્યાં જઈને તે શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લેભ પમાડું, એવું વિચારી ઉપાશ્રયના બારણુ પાસે આવીને બોલી કે હે બુદ્ધિમાન પંડિત બારણું ઉઘાડે ! હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગોષ્ઠી કરવા માટે આવી છું. આવો અકાળે સ્ત્રીને શબ્દ સાંભળીને ગુરુ શ્રી જિનેશ્વરસૂરિજીએ અભયદેવને ઠપકો આયો કે- “પહેલાં તમને જે શિખામણ આપી હતી તે બધી ભૂલી ગયા, અને જ્યાં ત્યાં હુંશિયારી બતાવે છે, પણ શું તમને શરમ આવતી નથી ? હવે શું કરશે ? તમારા ગુણથી આકર્ષાઈને પહેલી નરકમાં આવેલા પહેલા સીમંત પાથડા ( નારકાવાસ) માં લઈ જનારી આ સીમંતિની આવી છે. તે સાંભળી અભયદેવે કહ્યું કે- “હે પૂજ્ય ગુરુજી ! આપની કૃપાથી તે નિરાશ બનીને જેમ આવી તેમ જરુર જતી રહેશે, માટે આ બાબત આ૫ જરા પણ ચિંતા કરશે નહીં? પછી અભયદેવે બારણાં ઉઘાડી સર્વ શ્રાવકાદિની સમક્ષ તે રાજકન્યાને કહ્યું કે- હે રાજપુત્રી ! અમે જૈન સાધુ છીએ. તેથી અમે એક મુહૂર્ત માત્ર પણ સ્ત્રી સાથે ધાર્મિક વાતો પણ કરતા નથી, તો પછી ગુણગેષ્ઠી અમારાથી કરી શકાય જ નહીં. વળી અમે કોઈ પણ વખત દાતણ કરતા નથી, મુખ દેતા નથી, નાનાદિ બાહ્ય શુદ્ધિને પણ ચાહતા નથી. તેમ જ નિર્દોષ એવું
૧–આ રસ્તવનના બનાવનાર-શ્રી નેમિનાથના ગણધર શ્રી નંદિષણ જાણવા. અન્યત્ર એમ પણ કહ્યું છે કે શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણે આ સ્તવન બનાવ્યું.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
૪૨૯
અન્ન ભિક્ષા વૃત્તિએ મેળવીને ફક્ત ધર્માધાર શરીરને ટકાવવા માટે જ ખાઈએ છીએ. આ શરીર મલ, મૂત્ર વિદિથી ભરેલું હોવાથી મહાદુર્ગધમય અને બીભત્સ છે. તેમાં સારભૂત શું છે? તામસી વૃત્તિવાળા છ જ નિંદનીય કિંપાકફલની જેવા વિષયોને ચાહે છે. તેઓની સેવનાથી મહાભૂરા રોગો પિદા થાય છે. જેવી તીવ્ર ઉત્કંડા દુર્ગતિદાયક વિષયાદિની સેનામાં અજ્ઞાનિ
જીવ રાખે છે, તેવી અથવા તેથી પણ અધિક તીવ્ર ઉત્કંઠા ધર્મની સાધના કરવામાં રાખે તો થોડા જ ટાઈમે મુક્તિપદને પામે અમારા શરીરની સારવાર નાનપણમાં માતાપિતાએ જ કરી હશે, ત્યારપછી અમે તો બીલકુલ કરી નથી. માટે આવા અમારા દુર્ગધમય શરીરને સ્પર્શ તારા જેવી સમજુ રાજપુત્રીને સ્વમમાં પણ કરવા જેવો નથી. આ પ્રમાણે બીભત્સ રસનું વર્ણન સુણને તે રાજપુત્રી પોતાની ભૂલ કબૂલ કરી તરત જ જતી રહી.
પછી તે ગુરુની પાસે આવ્યા, ત્યારે શ્રી ગુરુ મહારાજે કહ્યું કે તારું બુદ્ધિકૌશલ્ય સમુદ્રના પૂર જેવું છે. પરંતુ વર્તમાનકાલમાં તેને શમાવવી વ્યાજબી છે. તેથી તેમ કરવા માટે તારે હવેથી છાશમાં કરેલ જુવારનો હુમરો તથા કાલિંગડાનું શાક વાપરવું. જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. આ બાબતમાં પ્રાચીન મહર્ષિયાએ પણ કહ્યું છે કે
तडवूज कलिंगं च, भोज्यं शीतं च वातुलम् ।
कपित्थं बदरीजंबू-फलानि घ्नति धीषणाम् ।। અર્થ–તડબૂચ, કાલિંગડું, ઠંડું તથા વાયુ કરનાર ભોજન, કેક, બોર અને જાંબૂ એ સાત વસ્તુઓ બુદ્ધિને હણે છે.
શ્રી અભયદેવે ગુરુના વચન પ્રમાણે જ આહાર કરવા માંડ્યો. કેટલાક સમય વીત્યા બાદ ગુરુ શ્રીજિનેશ્વરસૂરિજીએ અભયદેવને રેગ્ય જાણીને સં. ૧૯૮૮ માં આચાર્ય પદવી આપી. ત્યારથી તેઓ આચાર્ય અભયદેવસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. આ શ્રી અભયદેવસૂરિએ ઘણું ભવ્ય જીને સન્માર્ગની દેશના દઈ સાત્ત્વિક માર્ગના ઉપાસક બનાવ્યા. અનુક્રમે વિહાર કરતાં તે સૂરિ પત્યપદ્રપુર તરફ ગયા.
એક વખત દુકાળ પડવાથી દેશની દુર્દશા થઈ. સિદ્ધાંત તથા વૃત્તિઓને પ્રાચે ઉચછેદ થવા લાગ્યા. જે કાંઈ સૂત્રાદિ રહ્યાં, તેઓને વૃત્તિ આદિ સાધને નષ્ટ થયેલાં હોવાથી યથાર્થ શબ્દાર્થ મહા પ્રજ્ઞાશાલિ મુનિઓને પણ જાણ મુશ્કેલ થયો. આ પ્રસંગે એક વખત અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધ રહેલા શ્રી અભયદેવસૂરિને વંદના કરી શાસનની અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે–પૂર્વે મહાશાસનના થંભ સમાન પરમ પૂજ્ય શ્રી શીલાંગ કટિ (શીલાંગાચાર્ય
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३०
-
શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ
કેટયાચાર્ય) નામના આચાર્યો અગીયારે અંગની વૃત્તિઓ રચી હતી તેમાં હાલ કાલને લઈને બે અંગ (આચારાંગ, સૂયગડાંગ)ની જ વૃત્તિ હયાત છે. બાકીના અંગેની વૃત્તિઓ વિચછેદ પામી ગઈ. તેથી સંઘના હિતને માટે હવે શ્રી સ્થાનાંગાદિ નવે અંગેની નવી ટીકાઓ બનાવવાનો ઉદ્યમ કરે ! દેવીનું આ વચન સાંભળીને સૂરિજીએ કહ્યું કેહે માતાજી ! સુગૃહીતનામધેય શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલાં સૂત્રોનું યથાર્થ રહસ્ય જાણવાને પણ મારા જે અ૬૫બુદ્ધિ અસમર્થ છે, તો પછી ટીકાઓ તે કેમ બનાવી શકું? કારણ કે કદાચ કોઈ સ્થલે સૂત્રવિરુદ્ધ કહેવાઈ જાય તે મહા પાપ લાગે. જેથી સંસારમાં અનંતીવાર ભટકવું પડે. ત્યારે દેવીએ કહ્યું કે હે સુજ્ઞશિરોમણિ! આ કાર્ય કરવામાં તમે જ લાયક છે, એમ હું માનું છું. વૃત્તિઓ બનાવતાં કદાચ સંદેહ પડે તે મને પૂછવું. હું મહાવિદેહક્ષેત્રના વિહરમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામિને પૂછીને તે બાબતને ખૂલાસો કહીશ. માટે આ કાર્ય તમે શરુ કરે. હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે–તમે યાદ કરશે કે તરત જ હાજર થઈશ.
દેવીના વચનથી ઉત્સાહવંત થયેલા શ્રી આચાર્ય મહારાજે વૃત્તિઓ બનાવવાની શરુઆત કરી. ૧ટીકાઓ પૂરી થાય ત્યાં સુધી આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી. અને પાટણમાં બનાવી. અન્યત્ર કહે છે કે પાટણની
હાર બનાવી. આ કામમાં દેવીએ પણ સંપૂર્ણ રીતે મદદ કરી. શ્રી દ્રોણાચાર્ય વગેરે વૃદ્ધ મહાકૃતધરેએ આ વૃત્તિઓને શુદ્ધ કરી. એટલે શ્રાવકેએ લખાવવાની શરૂઆત કરી.
એક વખતે શાસનદેવીએ ગુરુમહારાજને કહ્યું કે પહેલી પ્રતિત ટીકાની પ્રત) મારા દ્રવ્યથી લખાય એવી મારી ઇચ્છા છે, એમ કહી પિતાની
તિથી દષ્ટિતેજને આંજી, ત્યાં એક સેનાનું ઘરેણું મૂકીને દેવી સ્વસ્થાને ગયાં. પછી મુનિઓ ગેચરી લઈને આવ્યા. ઘરેણું જોઈને આશ્ચર્ય પામ્યા, પૂછતાં સૂરિજીએ બધી બીના કહી; પછી શ્રાવકને બોલાવી ઘરેણું બતાવ્યું, પરન્તુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવક પાટણમાં ઝવેરીઓની પાસે ગયા. તેઓએ આ આભૂષણ જોઈને કહ્યું કે-“અહીં ભીમરાજાની આગળ આ ઘરેણું મૂકે. તે આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે આ (દિવ્ય) ઘરેણાની
૧. આ બાબતમાં બીજાઓ એમ કહે છે કે- જે કે- અભયદેવસૂરિના સમયમાં નવ અંગેની ટીકાઓ હયાત ન હોવાથી તેમણે નવી ટીકાઓ બનાવી, એમ પ્રભાવકચરિત્રમાં કહેલ છે, પણ જેમ તે જ સૂરિએ શ્રી ભગવતીની સ્વકૃત ટીકામાં પંચમાંગની બે ટીકા છે એમ લખ્યું છે, તેમ બીજા સૂત્રેની પણ ટીકાઓ હતી એમ કહ્યું છે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
સ્તંભન પાર્શ્વનાથ
"
આપ
કીંમત આંકી શકતા નથી, ' એટલે શ્રાવકોએ એ મૂકયુ, અને તેની સત્ય ખીના પણ કહી દીધી. કેકાઇ મહા તપસ્વી મહાત્મા આનું જે મૂલ્ય આ લઇ શકું. શ્રાવકાએ કહ્યું-આનું મૂલ્ય જે પ્રમાણ છે. એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ અપાવ્યા. પછી તેમણે ટીકાની પ્રથમ પ્રતિ વગેરે સૂરિજીને વહેારાવ્યાં. તેમ જ પાટણ, તામ્રલિસી, આશાપલ્લી ( આશાવલ ) ધોલકા આદિ નગરના રહીશ મહાધનક ૮૪ શ્રાવકોએ દરેક અંગની વૃત્તિની ૮૪ પ્રતા લખાવી હ પૂર્વક આચાર્ય મહારાજને આપી. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ બતાવેલ ઇષ્ટતત્ત્વરૂપ તાળાને ઉઘાડવાની કુચી જેવી, નવે અગની ટીકા પ્રવત્તમાન થઇ.
For Private And Personal Use Only
૪૩૧
આગળ
ઘરેણું રાજાની રાજાએ ખૂશી થઇને કહ્યું આપીને જ હું આપે તે અમારે
આંકે તે
લાખ દ્રષ્મ (ટકા) પુસ્તકા લખાવીને
ટીકાઓ બનાવ્યા પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્યશ્રી પેાલકા નગરમાં પધાર્યાં. ઉજાગરા, પરિશ્રમ અને અતિતુચ્છ આહાર કરવાથી આચાય મહારાજને કાઢ ( રક્તદોષ ) રાગની અસહ્ય વેદના થવા લાગી. તે વખતે ઇર્ષ્યાળુ લેાકેા કહેવા લાગ્યા કે—‘ સૂત્રવિરુદ્ધ ખેાલવાથી સૂરિજીને કાઢ થયા છે. ' એ પ્રમાણે સાંભળતાં શાકથી વ્યાકૂળ થએલા અને પરલેાકની ઇચ્છાવાળા સૂરિજીએ રાતે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું. તેથી સ્વપ્રમાં ગુરુએ પેાતાના દેહને ચાટતા ધરણેન્દ્રને જોચેા. આથી ગુરુએ વિચાયું કે-‘ કાળરૂપ આ ભયંકર સર્પ મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. તેા હવે અનશન આદરવું એ જ મને ચેાગ્ય છે. ’એ પ્રમાણે ચિંતવતાં ગુરુને ખીજે દિવસે સ્વપ્નમાં ધરણેન્દ્રે કહ્યુ કેમેં તમારા દેહ (શરીર)ને ચાટીને રોગને દૂર કર્યા છે. એમ સાંભળતાં ગુરુ મેલ્યા કે-મરણની બીકથી મને ખેદ થતા નથી, પરંતુ રાગને લીધે પિશુન લાકે જે નિંદા કરે છે, તે હું સહુન કરી શકતા નથી. ત્યારે ધરણેન્કે કહ્યું કે- એ ખાખત, હું ગુરુજી, તમારે ચિંતા કરવી નહિ. હવે આપ ખેદને તજીને જિનબિંબને પ્રકટ કરીને શ્રી જૈનેન્દ્રશાસનની અપૂ પ્રભાવના કરી કે જેથી તે થતી નિંદા અટકી જશે અને તે નિદકે જ જૈનધર્મના વખાણ કરશે.
વહાણુ ચાલતાં અટકાવી
શ્રીકાંતાનગરીને રહીશ, ધનેશ નામને શ્રાવક વહાણુ ભરીને સમુદ્રમાર્ગે જતા હતા, ત્યારે અધિષ્ઠાયક દેવે તેના દીધાં. આથી શેઠે તે દેવની પૂજા કરી, ત્યારે તેણે જમીનમાંથી ત્રણ પ્રતિમાએ મેળવી હતી.
૧. આં બીના શ્રી પ્રભાવકચરિત્રમાં કહેલી છે.
દેવના કહ્યા પ્રમાણે તેમાંની એક પ્રતિમા
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુત્ર ડુ'ગરથી યુક્ત (દીતા ભગવાનનું ભિમ ભરાવ્યું,
પ્રતિષ્ઠા કરી છે.
૪૩૨
શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ
તેણે ચારૂપગામમાં સ્થાપન કરી, તેથી ત્યાં તીર્થં થયું. ખીજી પ્રતિમા પાટણમાં અરિષ્ટનેમિના પ્રાસાદમાં સ્થાપન કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન ( ચાંલણા ) ગામના પાદરમાં વહેતી સેટીકા ( સેઢી ) નદીના કાંઠે વૃક્ષઘટાની અંદર જમીનમાં સ્થાપન કરેલ છે. તમે તે શ્રી (સ્ત ંભન ) પાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરી, કારણ કે ત્યાં એ મહાતી થવાનું છે. પૂર્વ વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવિણ એવા નાગાર્જુને તે બિંબના પ્રભાવથી રસનું સ્થંભન કર્યું, અને તેથી તેણે ત્યાં સ્ત ંભનક ( થાંભણાં) નામનું ગામ સ્થાપન કર્યું. આ મહાપ્રભાવક પ્રતિમાને પ્રકટ કરશે તે તમારી પણ પવિત્ર ક્રીતિ અચલ થશે. વળી ક્ષેત્રપાલની જેમ શ્વેત સ્વરૂપે તમારી આગળ, ખીજાના જોવામાં ન આવે તેમ, એક દેવી ત્યાં રસ્તા ખતાવશે ’” એ પ્રમાણે કહી નિર્દેલ સભ્યષ્ટિ શ્રી ધરણેન્દ્ર પાતાના સ્થાને ગયા.
(અપૂર્ણ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પૃષ્ઠ ૪૨૭ નું અનુસંધાન )
અથવા વિશાએ) પાતાની પુણ્યવૃદ્ધિના માટે શ્રી વિમલનાથ અને તેની મડાહુડાવાળા૧૦ શ્રી નયકીર્ત્તિસૂરિજીએ
(:૩૪ )૧૧
० ॥ संवत् १२९६ आसा (षा ) ढ वदि २ गुरौ वोल्हीनाहरि साल्ह स्तंभः
कारापित वरणू
સંવત્ ૧૨૯૬ ના અષાડ વિદે ર તે :ગુરુવારે; વીલ્હી, નાહરી, સાહ, એણે સ્તંભ કરાવ્યા.
(૩૫ ) संवत् १२४४ आसाढ | ... दि. ९ खौ श्रीसंभवदेव ||
સંવત્ ૧૨૪૪ ના અષાડ...દિ ૯ ને રવિવારે શ્રીસ ભવનાથનું બિંબ ભરાવ્યું.૧૨
૧૦ સિનેહી સ્ટેટમાં આવેલા ભડાર' (મઢાર) ગામના નામ ઉપરથી ત્યાંથી ભડાહુડા' નામના ગચ્છ નિકળ્યા જણાય છે,
૧૧ નંબર ૩૪, ૩૫ વાળા શિલાલેખા, નાણા ( મારવાડ ) સેવાડી ગામના જિનમંદિરના છે.
'
જિનમદિરાના
૧૨ જાલાર, ઘાણાવ, નાણા, વેલાર, ખેડા, અને સેવાડીના ખીજા લેખા ‘પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ખીો વગેરેમાં છપાઈ ગયા છે, ફક્ત નહી' છપાયેલા લેખા જ પ્રાય : અહી' આપવામાં આવ્યા છે.
For Private And Personal Use Only
પાસે આવેલા
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संपादक मुनिराज श्री ज्ञानविजयजी
સંવત્ ૧૯૮૮ ના આગરાના ચાતુર્માસ દરમ્યાન, શ્રી ચારિત્ર-સ્મારક-ગ્રંથમાળા તરફથી બહાર પડનાર “પઢાવલી સમશ્ચય” (જેનો પ્રથમ ભાગ પ્રગટ થઈ ગયો છે તે) ના બીજા ભાગે માટે સંગ્રહ કરવાની દૃષ્ટિએ ત્યાંના શ્રી વિજયધમલમી જ્ઞાનમંદિરનાં હસ્તલિખિત પુસ્તક તપાસતાં કેટલીય સારી સારી વસ્તુઓ જેવામાં આવી હતી. આ વાદેવીસ્તોત્ર પણ ત્યાંથી જ મળેલ છે. કોઈ સ્થળે એ પ્રગટ થયું હોય એવું જાણવામાં નહિં હોવાથી અહિં એ આપ્યું છે.
આ વાગ્રેવીસ્તોત્ર આપવામાં આવે તે અગાઉ એ સંબંધી થોડુંક કંઈક લખવું જરુરી જણાય છે.
જૈન સાહિત્યમાં પરમાત્માને લક્ષીને અથવા દેવ દેવીઓને લક્ષીને રચવામાં આવેલી અનેક નાની મોટી છબદ્ધ કૃતિઓ ઉપલબ્ધ થાય છે. આવી કવિતામય કૃતિઓમાં સ્તુતિ, પ્રાર્થના કે પશ્ચાત્તાપઃ એમાંથી એક ભાવ પ્રધાનપણે હોય છે. સ્તુતિ અને પ્રાર્થના એ સામાન્ય રીતે એકાર્થક લાગે છે, છતાં એમાં જરર વિશિષ્ટ ભેદ છે ! જે કવિતામાં મુખ્યપણે, જેને લક્ષીને એ કવિતા રચવામાં આવી હોય એની સ્તુતિ કરવામાં આવી હોય, એના ગુણ, શક્તિદિનાં પ્રશંસા કે વર્ણન કરવામાં આવ્યાં હોય તેને સ્તુતિ કહી શકીએ. જ્યાખiયિર કે મમર ને આ કાટીમાં મૂકી શકાય. અને જે કવિતામાં મુખ્યપણે કર્તા પિતાના ભાવો રજુ કરતે હોય-એટલે કે જે કવિતાને આત્મલક્ષી બનાવતો હોય તે કવિતાને પ્રાર્થનાની કોટીમાં મૂકી શકાય. રત્નાકરપુરીજી ને આપણે પ્રાર્થના કહી શકીએ.
જે કવિતાઓ સ્તુતિપ્રધાન હોય છે તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય?
૧. સ્વરૂપવર્ણનાત્મક, ૨. ગુણવર્ણનાત્મક અને ૩, શક્તિવર્ણનાત્મક. પ્રસ્તુત વાદેવીસ્તોત્રને આપણે સ્વરૂપવર્ણનાત્મક સ્તુતિના એક સરસ ઉદાહરણ તરીકે ઓળખી શકીએ. અલબત એમાં શક્તિવર્ણનને પણ ભાવ તો છે જ, છતાં સ્વરૂપવર્ણનનો ભાવ વધુ આગળ પડતો જણાય છે. આ કવિતા વાંચતાં જે (સરસ્વતી દેવી) ને લક્ષીને એ કવિતા રચવામાં આવી છે એનું વ્યક્તિત્વ એકદમ નજર આગળ ખડું થઈ જાય છે.
કર્તાએ જેમ પ્રસંગને અનુકૂળ શબ્દોની પસંદગી કરવામાં ખૂબ ચીવટ રાખી છે એમ છંદની પસંદગી પણ ખૂબ સરસ કરી છે. બાર માત્રાત્મક આ છંદને પિંગલાચાર્ય પ્રણીત છંદશાસ્ત્રમાં સ્ત્ર છંદ તરીકે ઓળખાવીને તેનું નીચે પ્રમાણે લક્ષણ આપ્યું છે.
વિનો નાદ | ૬ ૩૮ || ટીજી-ચસ્થ પટ્ટે રચ્યવારસ્વત વિપીનામા એટલે કે જેના એક પાદમાં ચાર ૪ ગણ હોય તે અગ્રિણી છંદ કહેવાય છે. જેમાં પહેલો અને ત્રીજો અક્ષર ગુરુ અને વચલે લધુ –--) હેય તેને ૨ ગણ કહ્યો છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
આ આખાય છંદમાં કેવળ એક જ ગુણ (૨ ગણ) હાવાથી ગાતી મધુર લાગે છે. આ અગ્નિણી છંદની માફક જ ત્રોટ ઘેંર્ પણ બાર स गए ( सघु, लघु, भने गुरु ) नेो मनेसेो छे.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
વસ્તુ, છંદ અને શબ્દ એ ત્રણેના સુમેળ થાય ત્યારે જ કાઈ ઉઠે છે. ઉપર પ્રમાણે આ નાનકડા સ્તોત્રની રચનામાં કવિએ એ ત્રણેને સાધ્યેા છે અને તેથી જ એકાંતમાં બેઠા બેઠા આ સ્ત્રોત્ર ખેલવામાં આવે તે આનંદ અનુભવાય છે.
અષાડ
વખતે એ બહુ જ માત્રાને અને એકલા
भारतीयस्तवपुरतः स्तात्रमिदं पठति सर्वभावेन । स भवति सुरगुरुतुल्यो मेधामावहति चिरकालम् ॥ ९ ॥ इति श्री वाग्देवीस्तोत्रं सम्पूर्णम् ।
આ સ્તોત્રના કર્તા કાણુ છે એ જાણી શકાયું નથી. આમાં કાઇ કાષ્ઠ સ્થળે અકાર્ડિન્ય જરૂર જણાય છે પણ તેથી એની મધુરતામાં જરાય ખામી નથી આવતી. ॥ स्रग्विणीवृत्तम् ||
For Private And Personal Use Only
કવિતા દીપી
ખૂ” સુમેળ કાઈ અનેરે
राजते श्रीमती देवता भारती, शारदेन्दुप्रभाविभ्रमं विभ्रती । मञ्जुमञ्जीरझङ्कार सञ्चारिणी, तारमुक्तालताहारश्रृङ्गारिणी ।। १ ।। चारुचूलं दुकूलं दधाना धनं, केतकी गन्धसङ्गर्भितं चन्दनम् । मालतीपुष्पमालालसत्कन्धरा, कुन्दमन्दारबन्धूकगन्धोद्धुरा ॥ २ ॥ स्फारनीहारश्रृङ्गारसञ्चारिणी, रौद्रदारिद्र्यदुःखद्रविद्राविनी । शोभना लोकना लोचना नन्दिनी, कोमलालापपीयूषनिस्यन्दिनी ॥ ३ ॥ सारकर्पूरकस्तूरिकामण्डिता, सर्वविज्ञानविद्याधरी पण्डिता । हस्तविन्यस्तदामाक्षमालाम्बुजा, कङ्कणश्रेणिविभ्राजितश्रीभुजा ॥ ४ ॥ राजहंसाङ्गलीला विमाने स्थिता, वीणया लालिता पुस्तकालङ्कृता । भाखरा सुखरा क्वविम्बाधरा, रूपरेखाघरा दिव्ययोगीश्वरी ॥ ५ ॥ सर्वकामप्रदा सर्वगा सर्वदा, कल्पवृक्षस्य लक्ष्सीहसन्ती सदा । यत्प्रसादं विना देहिनां कागतिः, कागतिः कामतिः कास्थितिः काधृतिः ॥६॥ लाटकर्णाटकास्मी (मी) (संवासिनी, श्रीसमुल्लाससौभाग्य सञ्जीविनी । मेखला संयुतैरुद्विरान्तं प्रिये, सेवकानामधेयं दधाना श्रियम् ॥ ७ ॥ कस्य के क्षीयते कस्य के दीयते, कस्य के वल्लभं कस्य के दुर्लभम् । केन को बाध्यते केन को साध्यते, केन को दीयते केन को जीयते (केवरोजीयते) ॥ ८ ॥
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
#FFFFFFFFFFFFFFFFFFFFFFFFFF # જેનધમ ઉપર થતા અઘટિત આક્ષેપોનો જવાબ આપવા સાથે જૈન સાહિત્ય, જૈન તત્ત્વજ્ઞાન, જૈન ઈતિહાસ અને જનકલા
ના વિવિધ વિષયોનું લગભગ ૫૦૦ પૃષ્ઠનું વિદ્વત્તાભર્યું વાચન EFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF
અખિલ ભારતવર્ષીય શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલન સંસ્થાપિત શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના
માસિક મુખપત્ર
શ્રી જૈન સત્ય પ્રકાશ
FFFFFFFFFFFF #FFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF
પ્રથમ વર્ષનું
વિષય-દર્શન
એક વર્ષમાં સમાજ સમક્ષ રજૂ કરેલ
વિવિધ વિષયક વિદ્વત્તાભર્યા વાચનનું વિવરણ FFFFFFFFF%BFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFકા
લવાજમ કે સ્થાનિક માત્ર ૧-૮-૧, બહારગામ-માત્ર ૨-૦-૦
બીજા વર્ષના ગ્રાહકોને લાભ 3 કાર્તિક શુકલા પનો દળદાર “શ્રી મહાવીર નિર્વાણ વિષેશાંક” ભેટ ખંFિFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“શ્રી જૈનસત્યપ્રકાશનું પ્રથમ વર્ષનું વિષય-દર્શન
પ્રતિકાર-વિષયક દિગંબરોની ઉત્પત્તિ (ચાલુ લેખમાળા) : આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી
૯૨, ૧૨૫, ૧૫૯, ૧૯૭, ૨૩૮, ૨૭૮, ૩૩૯, ૩૫૭, ૩૯૮, (ચાલુ) સંતબાલની વિચારણા અને મૃતિપૂજાવિધાન ( ચાલુ લેખમાળા) : આચાર્ય
મહારાજશ્રી વિજયલબ્ધિસૂરિજી : ૬, ૨૭, ૬૪, ૯૯, ૧૩૨, ૧૬૩, ૨૦,
૨૪૩, ૨૮૨, ૩૧૬, ૩૬૩, ૪૦૬ (સંપૂર્ણ) સમીક્ષાભ્રમાવિષ્કરણ ( ચાલુ લેખમાળા): આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી
(ઉ. મા. શ્રી લાવણ્યવિજયજી) ૯, ૩૪, ૫૯, ૧૦૮, ૧૩૭, ૧૬૮, ૨૦૩,
૨૪૭, ૨૮૬, ૩૫૯, ૪૦૨ (ચાલુ) दिगंबर शास्त्र कैसे बनें ? (क्रमशः लेखमाला ) : मुनिराजश्री दर्शनविजयजो
૧૩, ૪૨, ૮૭, ૧૫, ૧૪૨, ૨૧૨, ૨૯ , ૬૪૮, ૩૬ ૬ (મશઃ) જિનમંદિર (ચાલું લેખમાળા) : મુનિરાજ શ્રી દશનવિજયજી ૭૪, ૧૭, ૨૫૧,
૨૮૯, ૩૨૩ ( સંપૂર્ણ) श्रीमान् संतबालजी से कुछ प्रश्न : मुनिराज श्री ज्ञानसुंदरजी સ્વામી કર્માનંદજી અને જૈનધર્મ : મુનિરાજ શ્રી વિદ્યાવિજ"જી
તત્ત્વજ્ઞાન-વિષયક ધર્મવાદ : શ્રીયુત મફતલાલ ઝવેરચંદ ગાંધી સ્યાદ્વાદ અને સર્વશતા : શ્રીયુત પ્રભુદાસ બેચરદાસ પારેખ
: ૨૧૯ સાધુસેવા : સિદ્ધિ સોપાન : શ્રી ભગવતીસૂત્ર
: ૨૩૫ જૈનધર્મની અહિંસા : સ્વ. લેકમાન્ય તિલક
સાહિત્ય-વિષયક બદ્ધ સાહિત્યની સમીક્ષા : મુનિરાજ શ્રી દર્શનવિજયજી
: ૧૮, ૮૧ જૈન ગ્રંથકારોએ કરેલ નામ-નિર્દેશ : શ્રીયુત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા
એમ. એ. : ૧૯૩ વર્ગ પરિહારાદિથી વિભૂષિત કૃતિઓ :
»
: ૨૬૪ ગ્રંથોનાં નામ :
.: ૩૪૫, ૩૮૨. જૈન સાધુ : જૈનસાહિત્ય : જૈનતત્ત્વજ્ઞાન : શ્રીયુત સતીચંદ્ર વિદ્યાભૂષણ : ૩૧૫
ઈતિહાસ, શિલ્પ અને સ્થાપત્ય-વિષયક અહિચ્છત્રા (વર્તમાન રામનગર) : શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ : ૨૦ શ્રીતપાગચ્છ પાનુક્રમ ગુવેલી છંદ (પ્રાચીન ગુજરાતી કવિતા :) શ્રી વિબુધ
વિમલશિષ્ય : ૩૯, ૮૧, ૧૩૦ સમ્રાટું સંપ્રતિ : મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી,
.: ૫૪ મથુરાકલ્પ : (ચાલુ લેખમાળા ) મૂલકર્તા જિનપ્રભસૂરિ, અનુવાદક : મુનિરાજશ્રી
ન્યાયવિજયજી : ૬૯, ૧૧૨, ૧૪૫, ૧૭૮ (સંપૂર્ણ)
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી પૂજા અને જેને : (ચાલુ લેખમાળા): શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
૭૮, ૧૪૮, ૨૨૪, ૨૫૯, ૩૩૭, ૩૭૫, ૪૨૦ (ચાલુ) તેરમા સૈકાની એક જિનમૂતિના પબાસન ઉપરનો લેખ : શ્રીયુત સારાભાઈ
મણિલાલ નવાબ : ૧૨૦ વર્તમાન મથુરા : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
: ૨૧૭ મહાતીર્થ દેરા :
: ૧૫૪, ૨૯૭ લખન મ્યુઝીયમની જેનમૂતિઓ :
: ૨૮૯, ૪૧૪ બે ઘટના : મુનિરાજશ્રી જયંતવિજયજી
: ૨૬૭ વલભીપુર : ;
: ૩૧૨ પ્રાચીન લેખસંગ્રહ (ચાલુ લેખમાળા) : ,, : ૨૬૯, ૩ ૧૦, ૩૫૦, ૩૮૭, ૪૨૪ (ચાલુ) મેવાડની પંચતીર્થ : મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી
: ૩૦૩ ઉદયપુરનાં મંદિરો :
: ૩૧૮ પાલનપુરની એક મજીદ : મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી
: ૨૭૧ ઓસમ પહાડ :
: ૩૦૧ ગંધાર બંદર :
: ૩૫૪ ની સામે સિહી રાજ્ય અને જૈન સ્થાપત્ય : ,} : મંત્રી દયાળશાહના કિલ્લાને લેખ : મુનિરાજશ્રી હિમાંશુવિજયજી : ૩ પર પ્રાચીન મૂતિઓ : શ્રીયુત રતિલાલ ભીખાભાઈ
: ૩૩૫, ૩૮૦ क्षपणक : श्रीमान् अायवट मिश्र
: ૪૨૮ સ્તુતિ-સ્તોત્રાદિક પૂર્વાચાર્ય કૃત-થી કદાવર સ્તુતિ (ત) ૨, વિનધર્મસ્તુતિ (સંસ્કૃત) ૨૬, શ્રીગિની (સંસ્કૃત) ૩૩, સંસારમય (સંત) ૧૮, જ્ઞાનસ્તુતિ (સંત) ૧૦
આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી કૃતश्री सेरिसा पार्श्वनाथाष्टकम् (संस्कृत) श्री तीर्थवंदना (प्राकृत) : २७५
: १२३ अनेकार्थक श्री स्तंभनपार्थाष्टकम् श्री कदंबवीराष्टकम् (प्राकृत) : १९५ ।
(9ત) : ૨૪૨ श्री आदीश्वर स्तोत्रम् (प्राकृत) : २३६ अनेकार्थक श्री केसरिया स्तोत्रम्
(વાત) : ૨૫, ૩૬૬ શ્રી વાવીસ્તોત્ર : મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
: ૪૩૩ ચરિત્ર–કથા-વિષયક મહાચમત્કારી પ્રભુ શ્રી માણિક્યદેવ: આચાર્ય મહારાજ શ્રી વિજયપક્વસૂરિજી : ૧૦૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ (ચાલુ લેખ ) : ,, ૧૫૨, ૧૮૭, ૨૩૧, ૨૭ર,
૩૧૩, ૩૯૨, ૪૨૮ (ચાલુ)
સંપાદકીય પ્રાકથન : ૨; પ્રાસંગિક કથનઃ૧૫૮: “જૈનદર્શન' ના લેખક શ્રીયુત વીરેન્દ્રકુમારને ૩૬૬
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દળદાર વિશેષાંક !] “શ્રી જૈન સત્ય પ્રકાશ” [ગ્રાહકોને ભેટ !
શ્રી રાજનગર (અમદાવાદમાં) મળેલ અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસંમેલન-સંસ્થાપિત
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના
માસિક મુખપત્ર “શ્રી નૈન સત્ય પ્રજારાને આગામી જ્ઞાનપંચમી-કાર્તિક શુક્લા પંચમી–નો અંક “શ્રી મહાવીર નિ વિરોપવા”
તરીકે પ્રગટ થશે એ દળદાર અંકમાં પરમાત્મા મહાવીર દેવ સંબંધી, ભિન્ન ભિન્ન વિદ્વાનોના અતિ મહત્ત્વપૂર્ણ લેખેને સંગ્રહ આપવામાં આવશે.
આ દળદાર અંક “શ્રી જૈન સત્ય પ્રકાશ” ના ગ્રાહકેને ચાલું લવાજમમાં
(જે વાર્ષિક માત્ર બે જ રૂપિયા છે).
ભેટ આપવામાં આવશે ! આ અંકનું છુટક મૂલ્ય ૦–૧૨–૦ (ટપાલ ખર્ચ જુદું) રાખવા માં આવશે જેઓ છુટક ગ્રાહક થવા ઇરછતા હોય તેમણે દ્વિતીય ભાદ્રપદ શુકલા પંચમી
પહેલાં પોતાનું નામ લખી જણાવવું જેથી તે માટે વ્યવસ્થા થઈ શકે. * માત્ર બે રૂપિયા જેટલી નજીવી રકમમાં આ દળદાર વિશેષાંક ઉપરાંત આખા વર્ષના બીજા અગીયાર અંકનું લગભગ ૫૦૦ પાના જેટલું, વિદ્વતાભર્યું વાચન મેળવવું હોય તો ગ્રાહક થવા માટે તરત જ લખે –
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત)
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના
- માસિક મુખપત્ર ““શ્રી નૈન સત્ય વારા”ના “ શ્રી મહાવીર નિર્વાણ વિરોગાંવ”
ની ચાજના विद्वानाने लेखो मोकलवानुं आमंत्रण આગામી કાર્તિક શુકલા પંચમી – જ્ઞાનપંચમીના દિવસે પ્રકટ થનારા “ શ્રી જૈન સત્ય પ્રકાશ’ના અંક “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ” તરીકે પ્રકટ કરવાનું સમિતિએ નિશ્ચિત કર્યું છે. ભગવાન મહાવીરના આજ સુધીમાં અનેક ચરિત્રો પ્રકાશિત થયાં છે, પરંતુ પરમાત્મા મહાવીરદેવના જીવનનું સાચું મહત્ત્વ સમજાવે એવા અને અજૈન વિદ્વાન વર્ગના હાથમાં મૂકી શકાય એવા, ઐતિહાસિક દૃષ્ટિબિંદુથી તૈયાર થયેલ જીવનચરિત્રની ખામી તો હજુ સુધી પૂર્ણ નથી જ થઈ. આવું ચરિત્ર લખનાર વિદ્વાનને ઉપયોગી થઈ શકે એવી સામગ્રીને સંગ્રહના રૂપમાં પ્રકટ કરવાની ભાવના એ આ વિશેષાંકની ચેજનાનો મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશની પૂર્તિ માટે, ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિષયો સબંધી લેખો મોકલી આપવાનું, તે તે વિષયમાં નિષ્ણાત, જૈન કે અજૈન, ભારતીય કે પાશ્ચાત્ય અભ્યાસીઓને અમારું સાગ્રહ આમંત્રણ છે.
ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા કેટલાક વિષયનું સૂચીપત્ર નીચે આપવામાં આવ્યું છે. એ વિષય પૈકી કોઈ પણ વિષય ઉપર, અથવા મહાવીરસ્વામીના જીવન સંબંધી કાઈ પણ બીજા વિષય ઉપર લેખ તૈયાર કરીને, મેડામાં મોડે દ્વિતીય ભાદ્રપદ શુકલા પંચમી પહેલાં મેકલી આપવા દરેક વિદ્વાન કૃપા કરશે એવી આશા છે. ૧ ભ. મહાવીરનું બૌદ્ધ સાહિત્ય માં સ્થાન
૧૭ ભ. મહાવીરની પટ્ટાવલી-પટ્ટપરંપરા અને ૨ ભ. મહાવીરના ચરિત્રને જૈન આગમામાં
શાખાઓ. - ઉલ્લેખ
૧૮ ભ, મહાવીરના જીવન પર પૂર્વના ર૭ ૩ ભ, મહાવીરનું વિહારક્ષેત્ર,
ભવની અસર ૪ ભ. મહાવીરના ભક્ત રાજાઓ.
૧૯ ભ, મહાવીરની તપસ્યા અને તેનું મહત્વ. ૫ ભ, મહાવીરના સમયનાં દશને.
૨૦ ભ. મહાવીરના ગણધરો. ૬ ભ. મહાવીરના સમયની સધ વ્યવસ્થા.
૨૧ ભ. મહાવીરને થયેલ ઉપસર્ગોનું ૨હસ્ય. ભ. મહાવીરનો સમય-નિર્ણય.
૨૨ ભ, મહાવીરનાં તી. ૮ ભ. મહાવીરના જીવનની વિશેષ ઘટનાએ. ૨૩ ભ, મહાવીર સંબંધી પ્રાચીનતમ શિલાલેખ. ૯ ભ. મહાવીર અને તcકાલીન સમાજ.
૨૪ ભ. મહાવીરના ચરિત્ર સંબંધી સાહિત્ય ૧૦ ભ, મહાવીરના સિદ્ધાતા (સ્યાદ્વાદ, સંસ
(જૈન, અજૈન, ભારતીય, પાશ્ચાત્ય ) ભંગી, નય, કમ વગેરે).
૨૫ ભ. મહાવીરના સમયની રાજકીય સ્થિતિ. ૧૧ ભ, મહાવીર યુગપર્વતક તરીકે.
૨૬ અન્યત્ર રહેલાને તારવા : હાલિક ૧૨ ભ. મહાવીરની શ્રમણ સંસ્કૃતિ
અને
મહાશતકનો પ્રસંગ, કુંડકાલિકને બાધ. - બ્રાહ્મણ સંસ્કૃતિની તુલના.
૨૭ દેવશર્માને પ્રતિબંધ. ૧૩ ભ, મહાવીરના કુલ-પરિચય (ઐતિહાસિક ૨૮ અવતારની નિયતતા. દૃષ્ટિએ).
૨૯ દેવાદિઆગમન આદિનું રહસ્ય તેની જ ૨. ૧૪ ભ, મહાવીર અને બુદ્ધના વ્યક્તિત્વની તુલના. ૩૦ તવજ્ઞાન અને તેની મહત્તા. ૧૫ ભ, મહાવીરનું વૈદિક સાહિત્યમાં સ્થાન. ૩૧ ગણધરને ધર્માતર કરવાની જરુર. ૧૬ ભ. મહાવીર પહેલાંના જૈનધમ.
૩૨ અર્થ પ્રરૂપણા જ કેમ ? લેખા મોકલવાનું તથા તે સંબંધી પત્રવ્યવહારનું સરનામું
વ્યવસ્થાપક, * શ્રી જૈન સત્ય પ્રકાશ '} જેશિ‘ગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ ( ગુજરાત )
For Private And Personal use only
Page #48
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આટલુ યાદ રાખજો ! આવતી જ્ઞાન પંચમી-કાર્તિક શુકલા પંચમી શ્રી જેન સત્ય પ્રકાશ " ના અંક શ્રી મહાવીર નિવાણ વિશેષાંક’ તરીકે પ્રકટ થશે અને or એ દળદાર એ કે લઇ શ્રી જેન સત્ય પ્રકાશ’ ના ગ્રાહુ કાને ભેટ મળશે (એ વિશેષાંકની યોજના અંદર વાંચા ) એ દળદાર અંક મેળવવા માટે આજે જ ગ્રાહુક થવા માટે લખા શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR- જેસિંગભાઈની વાડી, ઘીકાંટા SHREE MAHAVIR JAIN ARADHANA KEMDRA - Koba, Gandhinagar - 382 007. અમદાવાદ (ગુજરાત) (greit Ph. : (079) 23276252, 2327 6 204-05 Fax : (079) 23278240= મુદ્રક : બાલુડમાઈ મગનલાલ દેશાઈ, મણિ મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ, For Private And Personal Use Only