________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
આ આખાય છંદમાં કેવળ એક જ ગુણ (૨ ગણ) હાવાથી ગાતી મધુર લાગે છે. આ અગ્નિણી છંદની માફક જ ત્રોટ ઘેંર્ પણ બાર स गए ( सघु, लघु, भने गुरु ) नेो मनेसेो छे.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
વસ્તુ, છંદ અને શબ્દ એ ત્રણેના સુમેળ થાય ત્યારે જ કાઈ ઉઠે છે. ઉપર પ્રમાણે આ નાનકડા સ્તોત્રની રચનામાં કવિએ એ ત્રણેને સાધ્યેા છે અને તેથી જ એકાંતમાં બેઠા બેઠા આ સ્ત્રોત્ર ખેલવામાં આવે તે આનંદ અનુભવાય છે.
અષાડ
વખતે એ બહુ જ માત્રાને અને એકલા
भारतीयस्तवपुरतः स्तात्रमिदं पठति सर्वभावेन । स भवति सुरगुरुतुल्यो मेधामावहति चिरकालम् ॥ ९ ॥ इति श्री वाग्देवीस्तोत्रं सम्पूर्णम् ।
આ સ્તોત્રના કર્તા કાણુ છે એ જાણી શકાયું નથી. આમાં કાઇ કાષ્ઠ સ્થળે અકાર્ડિન્ય જરૂર જણાય છે પણ તેથી એની મધુરતામાં જરાય ખામી નથી આવતી. ॥ स्रग्विणीवृत्तम् ||
For Private And Personal Use Only
કવિતા દીપી
ખૂ” સુમેળ કાઈ અનેરે
राजते श्रीमती देवता भारती, शारदेन्दुप्रभाविभ्रमं विभ्रती । मञ्जुमञ्जीरझङ्कार सञ्चारिणी, तारमुक्तालताहारश्रृङ्गारिणी ।। १ ।। चारुचूलं दुकूलं दधाना धनं, केतकी गन्धसङ्गर्भितं चन्दनम् । मालतीपुष्पमालालसत्कन्धरा, कुन्दमन्दारबन्धूकगन्धोद्धुरा ॥ २ ॥ स्फारनीहारश्रृङ्गारसञ्चारिणी, रौद्रदारिद्र्यदुःखद्रविद्राविनी । शोभना लोकना लोचना नन्दिनी, कोमलालापपीयूषनिस्यन्दिनी ॥ ३ ॥ सारकर्पूरकस्तूरिकामण्डिता, सर्वविज्ञानविद्याधरी पण्डिता । हस्तविन्यस्तदामाक्षमालाम्बुजा, कङ्कणश्रेणिविभ्राजितश्रीभुजा ॥ ४ ॥ राजहंसाङ्गलीला विमाने स्थिता, वीणया लालिता पुस्तकालङ्कृता । भाखरा सुखरा क्वविम्बाधरा, रूपरेखाघरा दिव्ययोगीश्वरी ॥ ५ ॥ सर्वकामप्रदा सर्वगा सर्वदा, कल्पवृक्षस्य लक्ष्सीहसन्ती सदा । यत्प्रसादं विना देहिनां कागतिः, कागतिः कामतिः कास्थितिः काधृतिः ॥६॥ लाटकर्णाटकास्मी (मी) (संवासिनी, श्रीसमुल्लाससौभाग्य सञ्जीविनी । मेखला संयुतैरुद्विरान्तं प्रिये, सेवकानामधेयं दधाना श्रियम् ॥ ७ ॥ कस्य के क्षीयते कस्य के दीयते, कस्य के वल्लभं कस्य के दुर्लभम् । केन को बाध्यते केन को साध्यते, केन को दीयते केन को जीयते (केवरोजीयते) ॥ ८ ॥