SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના - માસિક મુખપત્ર ““શ્રી નૈન સત્ય વારા”ના “ શ્રી મહાવીર નિર્વાણ વિરોગાંવ” ની ચાજના विद्वानाने लेखो मोकलवानुं आमंत्रण આગામી કાર્તિક શુકલા પંચમી – જ્ઞાનપંચમીના દિવસે પ્રકટ થનારા “ શ્રી જૈન સત્ય પ્રકાશ’ના અંક “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ” તરીકે પ્રકટ કરવાનું સમિતિએ નિશ્ચિત કર્યું છે. ભગવાન મહાવીરના આજ સુધીમાં અનેક ચરિત્રો પ્રકાશિત થયાં છે, પરંતુ પરમાત્મા મહાવીરદેવના જીવનનું સાચું મહત્ત્વ સમજાવે એવા અને અજૈન વિદ્વાન વર્ગના હાથમાં મૂકી શકાય એવા, ઐતિહાસિક દૃષ્ટિબિંદુથી તૈયાર થયેલ જીવનચરિત્રની ખામી તો હજુ સુધી પૂર્ણ નથી જ થઈ. આવું ચરિત્ર લખનાર વિદ્વાનને ઉપયોગી થઈ શકે એવી સામગ્રીને સંગ્રહના રૂપમાં પ્રકટ કરવાની ભાવના એ આ વિશેષાંકની ચેજનાનો મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશની પૂર્તિ માટે, ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિષયો સબંધી લેખો મોકલી આપવાનું, તે તે વિષયમાં નિષ્ણાત, જૈન કે અજૈન, ભારતીય કે પાશ્ચાત્ય અભ્યાસીઓને અમારું સાગ્રહ આમંત્રણ છે. ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા કેટલાક વિષયનું સૂચીપત્ર નીચે આપવામાં આવ્યું છે. એ વિષય પૈકી કોઈ પણ વિષય ઉપર, અથવા મહાવીરસ્વામીના જીવન સંબંધી કાઈ પણ બીજા વિષય ઉપર લેખ તૈયાર કરીને, મેડામાં મોડે દ્વિતીય ભાદ્રપદ શુકલા પંચમી પહેલાં મેકલી આપવા દરેક વિદ્વાન કૃપા કરશે એવી આશા છે. ૧ ભ. મહાવીરનું બૌદ્ધ સાહિત્ય માં સ્થાન ૧૭ ભ. મહાવીરની પટ્ટાવલી-પટ્ટપરંપરા અને ૨ ભ. મહાવીરના ચરિત્રને જૈન આગમામાં શાખાઓ. - ઉલ્લેખ ૧૮ ભ, મહાવીરના જીવન પર પૂર્વના ર૭ ૩ ભ, મહાવીરનું વિહારક્ષેત્ર, ભવની અસર ૪ ભ. મહાવીરના ભક્ત રાજાઓ. ૧૯ ભ, મહાવીરની તપસ્યા અને તેનું મહત્વ. ૫ ભ, મહાવીરના સમયનાં દશને. ૨૦ ભ. મહાવીરના ગણધરો. ૬ ભ. મહાવીરના સમયની સધ વ્યવસ્થા. ૨૧ ભ. મહાવીરને થયેલ ઉપસર્ગોનું ૨હસ્ય. ભ. મહાવીરનો સમય-નિર્ણય. ૨૨ ભ, મહાવીરનાં તી. ૮ ભ. મહાવીરના જીવનની વિશેષ ઘટનાએ. ૨૩ ભ, મહાવીર સંબંધી પ્રાચીનતમ શિલાલેખ. ૯ ભ. મહાવીર અને તcકાલીન સમાજ. ૨૪ ભ. મહાવીરના ચરિત્ર સંબંધી સાહિત્ય ૧૦ ભ, મહાવીરના સિદ્ધાતા (સ્યાદ્વાદ, સંસ (જૈન, અજૈન, ભારતીય, પાશ્ચાત્ય ) ભંગી, નય, કમ વગેરે). ૨૫ ભ. મહાવીરના સમયની રાજકીય સ્થિતિ. ૧૧ ભ, મહાવીર યુગપર્વતક તરીકે. ૨૬ અન્યત્ર રહેલાને તારવા : હાલિક ૧૨ ભ. મહાવીરની શ્રમણ સંસ્કૃતિ અને મહાશતકનો પ્રસંગ, કુંડકાલિકને બાધ. - બ્રાહ્મણ સંસ્કૃતિની તુલના. ૨૭ દેવશર્માને પ્રતિબંધ. ૧૩ ભ, મહાવીરના કુલ-પરિચય (ઐતિહાસિક ૨૮ અવતારની નિયતતા. દૃષ્ટિએ). ૨૯ દેવાદિઆગમન આદિનું રહસ્ય તેની જ ૨. ૧૪ ભ, મહાવીર અને બુદ્ધના વ્યક્તિત્વની તુલના. ૩૦ તવજ્ઞાન અને તેની મહત્તા. ૧૫ ભ, મહાવીરનું વૈદિક સાહિત્યમાં સ્થાન. ૩૧ ગણધરને ધર્માતર કરવાની જરુર. ૧૬ ભ. મહાવીર પહેલાંના જૈનધમ. ૩૨ અર્થ પ્રરૂપણા જ કેમ ? લેખા મોકલવાનું તથા તે સંબંધી પત્રવ્યવહારનું સરનામું વ્યવસ્થાપક, * શ્રી જૈન સત્ય પ્રકાશ '} જેશિ‘ગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ ( ગુજરાત ) For Private And Personal use only
SR No.521512
Book TitleJain Satyaprakash 1936 06 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy