SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૨ કરે. તે પછી વિધિપૂર્ણાંક સમક્રાધાન કર્મ કરે. વૃનનમ્ | સંતબાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન છે. તેથી આપનું કથન કહી શકાય અહી દેવતાઅભ્યન પદ્મથી માતા, પિતા, ગુરુ આદિ કેઇ પણ મનુષ્યના આદર સત્કાર એટલા માટે લીધે નથી કે એ જ મનુસ્મૃતિના ખીજા અધ્યાયમાં માતા, પિતા, ગુરુ આદિ માન્યાની પૂજા સેવા પૃથક્ કહી છે. અગ્નિહેાત્રનું વિધાન સ્ત્રીવાલા ગૃહસ્થને માટે છે. ચહેાત્રના સ્થાનમાં ચારીને માટે સમિદાધાન ક છે. બ્રહ્મ મનુસ્મૃતિના ટીકાકારોની સમ્મતિ પણ દેવપ્રતિમાના પૂજનમાં છે. જુએ.- गोविन्दराजः देवतानां हरादीनां पुष्पादिनाऽनम् । मेवातिथिः - अतः प्रतिमानामेवैतत्पूजविधानम् । सर्वज्ञनारायणः - देवतानामर्चनं पुष्पाद्यैः । कूल्लूक. --- प्रतिमादिषु हरिहरादिदेव આ॰ - પણ હમારા તા દેવતા શબ્દના અર્થે મનુસ્મૃતિના ટીકાકાર ૫૦ ગેાવિન્દ્ર રાજી કહે છે કે દેવતા શિવાદિ દેવતા અભીષ્ટ છે. પુષ્પાદિથી પૂજન કરવું એ ભ્યન કહેવાય છે. મેધાતિથિ કહે છે કે પ્રતિમાઓનું પૂજન અભિમત છે. સર્વજ્ઞનારાયણ અને ફૂલૂક ભટ્ટને પણ એ મત કબુલ છે. આથી મૂર્તિપૂજા સિદ્ધ થાય છે. ધ્રુવતાના અ તે। પ્રાતઃકાલમાં જ દેવતાઓનું પૂજન કરવું એવું શા માટે લખ્યું ? વળી કદાચ દેવતાના અર્થ વિદ્વાન થાય છે એમ સ્વીકારી લેવામાં આવે તે પણ તમેા જડની પૂજાથી દૂર થઇ શકવાના નથી. વળી નુસ્મૃતિ ના નવમા અધ્યાયના ૨૮૦ મા શ્લોકમાં લખ્યું છે કે~~ જોટારાયુધ રહેવારમેન્ । જ हस्त्यश्वरथहतॄंश्च हन्यादेवाविचारयन् ॥ શબ્દથી તેમનું દેવતા Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મશાસ્ત્રોમાં વિદ્વાન કર્યાં ~ જો વિદ્વાન થતા હાય અહિ ૪૦૭ યુક્તિયુક્ત નહિ અર્થાત કેશ, આયુધાગાર તથા દેવતાઓના મદિરને તેડવાવાલા અથવા બીજી વસ્તુઓની ચારી કરવાવાલા સર્વેને રાજા વગર વિચાર્યે મારી નાંખે. મનુસ્મૃતિ ને નવમે અધ્યાય For Private And Personal Use Only શ્લોક ૨૮૫ सङ्क्रमध्वजयष्टिीनां प्रतिमानां च भेदकः । આમાં પણ દેવતાની પ્રતિમાને ઉલ્લેખ છે. આ પણ દેવમન્દિરના અ હમે વિદ્વાનનું સ્થાન એવા કરીએ છીએ. મ’—દેવ શબ્દના અર્થ કદી પણ વિદ્વાન થઈ શકતા નથી એ અમે પહેલાં જ કહ્યું છે, વળી એ વાક્ય તમેાએ ,, શતપથ “ વિદ્યાસા હૈ લેવાઃ બ્રાહ્મણમાંથી લીધું છે. અને તેથી ટેવતા ના અથ વિધાન કરેા છે. પરન્તુ એ શતપથ બ્રાહ્મણની છઠ્ઠી કડિકામાં મત્સ્ય અવતારનું વર્ણન આપ્યું છે.
SR No.521512
Book TitleJain Satyaprakash 1936 06 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy