________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સંતબાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન ૪૧૧ નીકળેલા સુવર્ણમય પર્વતને જો, કે છે એનાથી સ્પષ્ટ પ્રકટ છે કે ત્યારે જે હનુમાનના વિશ્રામને માટે સાગરના મેટાં મોટાં દેવમંદિર હતાં, જેમાં વક્ષ:સ્થળને ફાડી ઉત્પન્ન થયેલ છે. નિત્ય પૂજા થતી હતી. અંહીયા વિભુ-વ્યાપક મહાદેવજીએ હવે જરા વિચાર તે કરે કે હમને વરદાન આપ્યું હતું. આ જે
જ્યારે તમારા પૂર્વ પ્રતિમાનું પૂજન મહાત્મા સમુદ્રનું તીર્થ દેખાય છે તેનું
કરી તેનું શુભ ફળ પ્રાપ્ત કરી ગયા નામ સેતુબન્યું છે. અને એ ત્રણ તે તે
તે તમો પણ જે પ્રભુભૂતિ પૂજા કરશે લેથી પૂજિત છે. એ પરમપવિત્ર
તે તમારી અભિલાષા પૂર્ણ થશે, અને છે અને મહાપાતકને નાશ કરવાવાલા નિઃસંદેહ તમને સુખની પ્રાપ્તિ થશે.
આ.— મૂતિ થી ઈશ્વરના સ્વરૂપનું મૂર્તિની પૂજ્યતા, પવિત્રતા અને
જ્ઞાન થાય છે એટલે એને તો માનીયે, ફલદાયકતા માટે આ એક ઘણું જ
પૂજીએ એ બરાબર છે પણ એને કુલ, ઉત્તમ ઉદાહરણ છે.
ફળ, કેશર, ચંદન, ધૂપ, દીપ, ચાવલ મહારાજા દશરથ, રામચંદ્રજીના અને મિઠાઈ ઈત્યાદિ શા માટે વિયોગથી જે સમયે મૃત્યુ પામ્યા ચઢાવવાં? ત્યારે ભરતજીને બોલાવવા માટે દૂત
મં.-- સારી વસ્તુથી ઉચ્ચ ભાવ ગયો હતો. એ દૂત સાથે જ્યારે
આવે છે તેથી ઉપર્યુક્ત વસ્તુનું ચઢાવવું ભરતજી અયોધ્યાની નજીકમાં પહોંચ્યા
પણ જરુરનું છે. ઉપર લખેલી વસ્તુ ત્યારે એમણે અનેક અશુભ ચિન્હ
ચઢાવતી વખતે હમે નીચે પ્રમાણે ભાવના દેખ્યાનું વર્ણન આ પ્રમાણે છેઃ
ભાવીએ છીએ. देवागाराणि शून्यानि न भान्तीह यथा पुरा ।।
કુલ ચઢાવતી વખતે હમે ભાવના देवतार्याः प्रविद्धाश्च यज्ञगोष्टास्तथैव च ॥
ભાવીએ છીએ કે હે ભગવનું, એ કુલ અર્થ–દેવતાઓના મંદિર શૂન્ય કામદેવનાં બાણ છે. અને આપે તે દેખાય છે, તે પહેલાંના જેવા શોભતાં કામદેવનો પરાજ્ય કીધે છે. તેથી આ નથી. પ્રતિમા પૂજા રહીત થઈ ગઈ કુલને ચઢાવીને પ્રાર્થના કરું છું કે એ છે. એના ઉપર ધૂપ, દીપ, પુષ્પાદિ કામદેવનાં બાણ મને કલેશ આપતાં બંધ ચઢેલાં જોવામાં આવતા નથી. યોના થાય ! તે આપની ભક્તિથી મને આગામી સ્થાન પણ યજ્ઞકાર્યથી રહિત છે કાલમાં દુઃખ ન આપે.
આ બધા પ્રમાણથી સ્પષ્ટ છે કે ફળ ધરીને હમે એ પ્રાર્થના કરીએ મૂર્તિપૂજા સનાતન છે. નેતા અને છીએ કે હે ભગવન, મને આપની દ્વાપર યુગ સુધીના જે વૃત્તાંતો માથે ભક્તિનું મુક્તિરૂપ ફળ પ્રાપ્ત થાઓ.
For Private And Personal Use Only