SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૨ શ્રી જૈન સત્ય પ્રકાશ અષાડ ન નનન+ . કેશર કે ચંદન ચઢાવીને હમે એ આ સ્થાને એટલું ધ્યાનમાં રાખવું ભાવના ભાવીએ છીએ કે હે ભગવન્! જેઈએ કે—હમે બીજા હિંદુ ભાઈઓની જેવી રીતે આની વાસનાથી દુર્ગન્ધાથી માફક ભોગ ચઢાવતા નથી અથવા તે વાસના દૂર થાય છે તેવી રીતે તમારી એ પક્વાન્ન ઈત્યાદિ ઈશ્વરને ખાવા માટે ભક્તિની વાસનાથી હમારી અનાદિની ચઢાવતા નથી, પરંતુ માત્ર હમારા બરી વાસના દૂર થાઓ. ભલાને માટે એ પ્રભુની મૂર્તિ આગળ ધરીને પ્રાર્થના કરીએ છીએ કે જેવી ધૂપ કરવાના સમયે હમે એ ભાવના રીતે આપે આ વસ્તુને ક્ષણ ભરમાં ભાવીએ છીએ કે હે પ્રભુ! જેવી રીતે ત્યાગ કર્યો તેવી રીતે મને પણ એ ધૂપ અગ્નિમાં બળે છે તેવી રીતે આપની ભક્તિથી મારાં બધાં પાપ ભસ્મ થઈ વસ્તુથી છોડાવી મુક્તિ અપાવે. જાઓ. અને ધૂમ્રની ઉંચી ગતિ થાય છે આ૦–ભલા, આપનું તે એ કહેવું એવી રીતે મારી પણ ઉર્ધ્વ ગતિ અર્થત છે કે ઈશ્વર કંઈ પણ કરતા નથી તેમ મેક્ષ થા ઓ. કંઈ આપી શકતા નથી તે પછી હમને મુક્તિ આપે, હમારા દુઃખ દૂર દીપક પૂજા કરતી વખતે એ ભાવના કરો ઈત્યાદિ પ્રાર્થના કરવી વ્યર્થ છે. ભાવીએ છીએ કે હે ભગવન્! જેવી રીતે દીપકના પ્રકાશથી અન્ધકાર દૂર મંત્ર–મહાનુભાવ, ઈશ્વર તે વાસ્તથાય છે તેવી રીતે આપની ભક્તિથી વિક રીતે વીતરાગ છે. તે પ્રશંસા મારા ઘટમાં કેવળજ્ઞાનરૂપ પ્રકાશ કરવાથી પ્રસન્ન કે નિંદા કરવાથી કાધિત થાઓ. થતા નથી. તેમ એ કઈને કંઈ દેતા પણ નથી અને કેઈનું કંઈ લેતા નથી. ચાવલને સંસ્કૃતમાં અક્ષત કહે છે. આપણને તો માત્ર આપણું ભાવનાનું જ એને ચઢાવતી વખતે એ ભાવના ભાવીએ ફળ મળે છે. એ તે પ્રત્યક્ષ સિદ્ધ છે કે છીએ કે હે ભગવન્અક્ષતપૂજાથી બુરી ભાવનાથી તમારો આત્મા મલિન મને પણ અક્ષત સુખની પ્રાપ્તિ થાય છે, અને શુભ ભાવનાથી શુદ્ધ થાઓ ! થાય છે. ઈશ્વરના ગુણોની પ્રશંસાથી પકવાન ચઢાવતી વખતે એ ભાવના હમારા હૃદયમાં શુભ પરિણામ આવે ભાવીએ છીએ કે હે ભગવન્! અનાદિ છે, અને એનું હમને સારું ફળ મળે કાળથી એ પદાર્થોનું ભક્ષણ કરતો આવ્યો છે. તેથી કહી શકીએ કે એ ફળ ઈશ્વરે જ આપ્યું છે, કેમકે તેમાં છું પણ મને તૃપ્તિ થઈ નહિ તેથી હું ઈશ્વર નિમિત્તકારણ છે. આ પકવાન્ન આપને અર્પણ કરી પ્રાર્થના કરું છું કે આપની ભક્તિ દ્વારા એ એક બીજી વાત ધ્યાનમાં રાખવા પદાર્થોથી હું તૃપ્ત થઈ જાઉં. લાયક છે કે જિનેશ્વરદેવની મૂર્તિ For Private And Personal Use Only
SR No.521512
Book TitleJain Satyaprakash 1936 06 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy