________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ દિગમ્બરની ઉત્પત્તિ
૪૦૧ કદી પણ ઘાતકર્મના જેટલું જોર મારનાર અને પછી ભાવ લિંગમાં (પરિણતિથતું જ નથી. જ્યારે બીજી તરફ વાદના કારણે) એકાન્તિકતા માનવી ભાવ ભેદ એ મોહનીય કર્મના ભેદરૂપ અને દ્રવ્ય લિંગમાં અનેકાંતિકતાને ચારિત્રમેહનીય નામના કર્મને આભારી સ્વીકાર કરીને તેમાં લિંગવિકલ્પને છે કે જે કર્મ ઘાતકર્મમાંનું એક છે ઘટા. અને જેનું મુખ્ય કામ ચારિત્રને નાશ વળી એ પણ ધ્યાન બહાર ન જવું કરવાનું જ છે. હવે જરા વિચાર જોઈએ કે ચારિત્રને અંગે જણાવવામાં કરીએ કે દ્રવ્યવેદ જે નામકર્મ નામના આવતા આ ક્ષેત્રલિંગ આદિના વિકલ્પ અઘાતિકર્મના ઉદયથી થાય છે તે તે
અતીન્દ્રિયજ્ઞાનરહીત સામાન્યજ્ઞાનીને ચારિત્રને રેકે અને ભાવભેદ જે ચારિત્ર
સમજાવવા માટે છે. અને એ સામાન્યમોહનીય નામના ઘાતિકર્મના ઉદયથી જ્ઞાની તા ખાદ્ય વસ્તુને જ સમજી શકે થાય છે તે ચારિત્રને ન રેકે એ વાત એટલે એ વાત દીવા જેવી છે કે ક્ષેત્રકયા તત્ત્વજ્ઞના ગળે ઉતરી શકે? લિંગાદિના વિકલ્પ પણ બાહ્યમાં જ
સમજવાના છે, એટલે કે દ્રવ્યલિંગમાં જ એટલે આ પ્રમાણે લિંગ શબ્દને
વિક૫ સમજવાનું છે. ભાવના વેદ અર્થ કરવા છતાં દ્રવ્યવેદ કે ભાવ
વિકલ્પને સમજી શકતા હોય તે તે વેદમાં લિંગનો વિકલ્પ નથી ઘટતે.
સામાન્યજ્ઞાની નહિ પણ અતીન્દ્રિયજ્ઞાની ત્યારે વેતાંબરો માને છે તે પ્રમાણે કહેવાય અને એને માટે આ બધા દ્રવ્યલિંગથી વેષરૂપ લિંગ સમજવું અને વિકલ્પની જરુર જ શી રહે? ભાવલિંગથી સમ્યગદર્શનાદિ સમજવું
(અપૂર્ણ)
સુધારો ૧૦ મા અંકમાં, પૃષ્ઠ ૩૨૫ માં “શ્રી જિનમંદિર ” ના લેખની ૧૭ તથા ૧૮ મી લીટીમાં, “ ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૩૬, ગાથા ૪૧” છપાયું છે તેના બદલે “ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૨૬, ગાથા ૪૨ ” સમજવું
१० वें अंक में, पृष्ठ ३४९ में "दिगंबर शास्त्र कैसे बनें ?" शीर्षक लेख की १६ वी पंक्ति में “ भाद्रपद शुक्ला ५" के स्थान पर " ज्येष्ठ शुक्ला ५" સમાના |
११ वे अंक में, पृष्ठ ३६६ में “ दिगंबर शास्त्र कैसे बनें ?” शीर्षक लेख के प्रकरण ६ की आदिम पंक्ति में "गुणसेनजी" के स्थान पर " गुणधरजी " समझना। 2
GALLE
L IAAAAAAAAAAA
iiiiiiii
For Private And Personal Use Only