________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
૪૨૫ (૨૨) સં૨૬૮૩ વર્ષ મા [] ૪ ગુરૌ શ્ર. (2) જટાં શ્રેમાળ વિ(8) [૧] મા [૧] વિનયવસૂરિમિ:
સં. ૧૯૮૩ના અષાડ વદિ ૪ ને ગુરુવારે, શેઠ લઠાંક () ના શ્રેય માટે માણેકે બિંબ (?) ભરાવ્યું, અને તેની તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૨૩) सुविधिनाथ अरनाथ शंभवनाथ
(૨૪) संवत् १२१३ भाद्रपद सुदि ४ मंगलदिने श्री दंडनायक वैजल्लदेवराज्ये શ્રીયંસર્જાય૩ (૪) ...મદાસી મુવંસંહ વટ (૯) મધ્યાત | શ્રીમવિવ(વાય) વર્ષ પ્રતિ ટ્રામ છે રવાનુકુળ (2) દ્રત્તા: (૧) મમિ [૯] તરય તતા મઢ ( મું) से० रायपाल सुतु(त) रावराज महाजन रक्षपाल विनागियस्य खिहि ॥
સંવત ૧૨૧૭ ના ભાદરવા શુદિ ૪ ને મંગળવારને દિવસે, શ્રી દંડનાયક વૈજલદેવના રાજ્યમાં (એ જ વંશના–પિતરાઈ રાવળ?) મહણસિંહે પિતાના ભોગવટાના ઉવાટ (અરટ–ફેંટ)ની ઉપજમાંથી; શેઠ રાયપાલના પુત્ર રાવરાજ તથા રક્ષપાલ વિનાણિયના આગ્રહથી-કહેવાથી કાયમને માટે દર વર્ષે ચાર ચાર કામ આપવાનું કબૂલ કર્યું છે.
૩ શ્રી વિજયદેવસૂરિજી, જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીના પટ્ટધર શિષ્ય થાય છે.
જ આ લેખ ધાણેરાવ (મારવાડ) ને છે. કદાચ ત્યાંના શ્રી મહાવીરસ્વામીના મંદિરનો હશે.
૫ ગામ ભાટુંડ (મારવાડ)માંથી મળેલા, બ્રાહ્મણો સંબંધીના, વિ. સં. ૧૨૧૦ જેઠ શુદિ ૬ને ગુસ્વારના એક લેખમાં “ગુજરાતના મહારાજાધિરાજ શ્રી કુમારપાલદેવના ચરણકમળોની સેવા કરનાર, શ્રીનાડેલ (નડુલ) દેશને ભોગવતો મહાપ્રચંડ દંડનાયક શ્રી વિજાક ) વગેરે લખ્યું છે. તે અને આ, બન્ને લેખની મિતિ લગભગ સમકાલીન તેમ જ બંને લેખો એ જ પ્રદેશના ગામોના હોવાથી નાડેલને મહાપ્રચંડ દંડનાયક જાક, એ જ આ લેખને દંડનાયક વિજલદેવ હશે, એમ જણાય છે.
For Private And Personal Use Only