SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય ૪૨૫ (૨૨) સં૨૬૮૩ વર્ષ મા [] ૪ ગુરૌ શ્ર. (2) જટાં શ્રેમાળ વિ(8) [૧] મા [૧] વિનયવસૂરિમિ: સં. ૧૯૮૩ના અષાડ વદિ ૪ ને ગુરુવારે, શેઠ લઠાંક () ના શ્રેય માટે માણેકે બિંબ (?) ભરાવ્યું, અને તેની તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૨૩) सुविधिनाथ अरनाथ शंभवनाथ (૨૪) संवत् १२१३ भाद्रपद सुदि ४ मंगलदिने श्री दंडनायक वैजल्लदेवराज्ये શ્રીયંસર્જાય૩ (૪) ...મદાસી મુવંસંહ વટ (૯) મધ્યાત | શ્રીમવિવ(વાય) વર્ષ પ્રતિ ટ્રામ છે રવાનુકુળ (2) દ્રત્તા: (૧) મમિ [૯] તરય તતા મઢ ( મું) से० रायपाल सुतु(त) रावराज महाजन रक्षपाल विनागियस्य खिहि ॥ સંવત ૧૨૧૭ ના ભાદરવા શુદિ ૪ ને મંગળવારને દિવસે, શ્રી દંડનાયક વૈજલદેવના રાજ્યમાં (એ જ વંશના–પિતરાઈ રાવળ?) મહણસિંહે પિતાના ભોગવટાના ઉવાટ (અરટ–ફેંટ)ની ઉપજમાંથી; શેઠ રાયપાલના પુત્ર રાવરાજ તથા રક્ષપાલ વિનાણિયના આગ્રહથી-કહેવાથી કાયમને માટે દર વર્ષે ચાર ચાર કામ આપવાનું કબૂલ કર્યું છે. ૩ શ્રી વિજયદેવસૂરિજી, જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીના પટ્ટધર શિષ્ય થાય છે. જ આ લેખ ધાણેરાવ (મારવાડ) ને છે. કદાચ ત્યાંના શ્રી મહાવીરસ્વામીના મંદિરનો હશે. ૫ ગામ ભાટુંડ (મારવાડ)માંથી મળેલા, બ્રાહ્મણો સંબંધીના, વિ. સં. ૧૨૧૦ જેઠ શુદિ ૬ને ગુસ્વારના એક લેખમાં “ગુજરાતના મહારાજાધિરાજ શ્રી કુમારપાલદેવના ચરણકમળોની સેવા કરનાર, શ્રીનાડેલ (નડુલ) દેશને ભોગવતો મહાપ્રચંડ દંડનાયક શ્રી વિજાક ) વગેરે લખ્યું છે. તે અને આ, બન્ને લેખની મિતિ લગભગ સમકાલીન તેમ જ બંને લેખો એ જ પ્રદેશના ગામોના હોવાથી નાડેલને મહાપ્રચંડ દંડનાયક જાક, એ જ આ લેખને દંડનાયક વિજલદેવ હશે, એમ જણાય છે. For Private And Personal Use Only
SR No.521512
Book TitleJain Satyaprakash 1936 06 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy