Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
(૨૩)
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૩ માં છે.
[ સૂર્યપ્રાપ્તિ-૧ )
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
૦ સૂર્યપ્રાપ્તિ-ઉપાંગસૂટ-૫ ના...
– – પ્રાભૃત-૧-થી
આરંભીને
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
–૦- પ્રાભૃત-૧૦ના
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
– પ્રાભૃતપ્રાભૃત-૧૮-સુધી
- X
- X
- X
- X
- X
- X
–x
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
2િ3/1].
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
D
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
D
આગમ સટીક અનુવાદના
આ ભાગ [ ૨૩] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના
સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી
D
D
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
D
શ્રી ગિરિરાજ સોસાયટી – આદિનાથ જૈન સંઘ
બોટાદ
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
|
Page #4
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ
(૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ.
એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે
- (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા.
(૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ.
-
-
૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી.
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી -
“શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
-ભાગ-૨૩
૧૭
૦ આ ભાગમાં સોળમું આગમ કે જે ઉપાંગસૂત્રોમાં પાંચમું ઉપાંગ છે તેવા “સૂર્યપ્રજ્ઞપ્તિ-સૂત્ર”નો પહેલો ભાગ સમાવિષ્ટ કરાયો છે. આ સૂત્રને પ્રાકૃત ભાષામાં સૂરપન્નત્તિ કહે છે. તેનું સંસ્કૃતનામ 'સૂર્યપ્રાપ્તિ' છે. ગુજરાતી ભાષામાં પણ તેનો વ્યવહાર ‘સૂર્યપ્રજ્ઞપ્તિ’ નામથી જ પ્રસિદ્ધ છે. તેને કેટલાંક પૂર્વ પુરુષો પાંચમાં અંગનું ઉપાંગ કહે છે. જો કે અત્રે પૂ.મલયગિરિજી કૃત્ ટીકામાં તેવો ઉલ્લેખ નથી.
આ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર મુખ્યત્વે ગણિતાનુયોગની પ્રાધાન્યતાવાળું આગમ છે. જેના અધ્યયનો “પ્રામૃત'' શબ્દથી ઓળખાય છે. અધ્યયનનો પેટા વિભાગ “પ્રામૃતપ્રામૃત' નામે દર્શાવાયેલ છે. એવા કુલ ૨૦ પ્રાભૂતો છે અને ત્રણ પ્રાભૂતમાં પેટા પ્રાકૃત-પ્રાભૂતો પણ છે. જેમાં ભાગ-૧-માં પ્રામૃત-૧થી પ્રાકૃત-૧૦ના પ્રાકૃત-પ્રાકૃત૧૮-સુધી આ ૨૩-માં ભાગમાં છે અને પ્રાકૃત-૧૦ના પ્રાભૃતપ્રામૃત-૧૯થી પ્રાકૃત-૨૦ સુધી ભાગ-૨૪માં છે, ભાગ-૨૪માં ચંદ્રપ્રાપ્તિવિષયક નોંધ પણ છે.
જો કે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને જુદા આગમો છે, પણ વર્તમાનકાળે બંનેનું વિષયવસ્તુ સંપૂર્ણ સમાન છે, કોઈ ભેદ નથી, કાળક્રમે ક્યારે બંને આગમો એક થઈ ગયા તે વિશે અમે કશું જાણી શક્યા નથી. પૂ.મલયગિરિજી ધૃક્ ટીકા પણ બંને આગમોની સમાન જ મળે છે. ફક્ત આરંભિક ત્રણ શ્લોક વધારે છે.
સૂર્ય-ચંદ્ર ગતિ, ક્ષેત્ર, મંડલ, વિભિન્ન મતો ઈત્યાદિ યુક્ત આ આગમના મૂળ સૂત્ર અને ટીકાનો અર્થ અમે કરેલ છે, તો પણ અમે ઘણાં સ્થાને અસ્પષ્ટ રહ્યા છીએ તે ભૂલનો અમે જાતે જ સ્વીકાર કરીએ છીએ. કોઈ વિશિષ્ટ સંદર્ભો અમને મળેલ નથી. કોઈ કાળે નિર્યુક્તિ હશે, પણ હાલ તેનો વિચ્છેદ છે.
23/2
૧
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૧૬-સૂપ્રાપ્તિ-ઉપાંગસૂત્ર-૫/૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૦ આરંભ ઃ
જે પ્રતિક્ષણ યથાસ્થિત સર્વ જગત્ને જોઈ રહ્યા છે, તેવા ભાસ્વત પરમાત્મા શ્રી વીર ભગવંત આપને નમસ્કાર થાઓ.
ખધોત્ જેવા તીર્થિકો જે પૂર્વે પ્રકાશતા હતા, તેના તમને છેદીને સર્વે શ્રુતકેવલિઓ વિજય પામ્યા [તેને નમસ્કાર]
સૂર્યબિંબ જેમ અજ્ઞાનના અંધકાર સમૂહને જિતે છે તેમ પ્રમાણ-નયના ઘણાં ભેદવાળું, શિવસુખરૂપી ફળદાતા કલ્પતરુ એવા જિનવચન જય પામે છે.
આ સૂર્યપ્રજ્ઞપ્તિને ગુરુના ઉપદેશ અનુસાર હું સ્વ-પરના ઉપકારને માટે કંઈક સ્પષ્ટ વિવરણ કરું છું.
પૂર્વે ભદ્રબાહુ સકૃિત્ આ સૂત્રની નિયુક્તિ હતી, તે કાળના દોષથી હવે નથી, કેવળ સૂત્રની વ્યાખ્યા કહીશ.
તેમાં જે નગરીમાં, જે ઉધાનમાં, જે રીતે પૂજ્ય ગૌતમ સ્વામીએ ત્રણ લોકના નાથ ભગવંત શ્રીમન્ મહાવીરસ્વામી પાસે સૂર્યની વક્તવ્યતા પૂછી, જે રીતે ભગવંતે તેના ઉત્તરો આપ્યા, તે પ્રકારે દેખાડે છે. પહેલાં નગરી-ઉધાનના નામપૂર્વક સર્વ કથન કહેવાની ઈચ્છાવાળાએ આમ કહ્યું.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧/-/૧
છે પ્રાકૃત-૧ છે
- X - X – • સૂત્ર-૧ -
(શ્રી વીતરાગ પરમાત્માને નમસ્કાર થાઓ અરિહંતોને નમસ્કાર થાઓ. તે કાળે, તે સમયે મિથિલા નામે ઋદ્ધિ સંપન્ન અને સમૃદ્ધનગરી હતી, ત્યાં પ્રમુદિત જન-જાનપદ યાવતું તે પ્રસાદીય હતી. તે મિથિલા નગરીની બહાર ઈશાન દિશામાં અહીં માણિભદ્ર નામક ચૈત્ય હતું. તે નગરીમાં જિતરબુ રાજ, ધારિણી દેવી હતા. તે કાળે - તે સમયે તે માણિભદ્ર ચૈત્યમાં સ્વામી પધાર્યા પાર્ષદા નીકળી, ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ ચાવતું રાજ પણ જે દિશામાંથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો.
• વિવેચન-૧ :
તે કાળે ઈત્યાદિ - તે કાળમાં. અર્થાત જ્યારે ભગવદ્ વિચરતા હતા, તે કાળમાં. મીન - અધિકૃતુ અવસર્પિણીના ચોથા ભાગરૂપ, આ શબ્દ વાક્યના અલંકાર અર્થે છે. સમય - અવસર વાસી છે. તથા લોકમાં, હજી પણ આ વાવ્યનો સમય વર્તતો નથી અર્થાત હજી સુધી આ વક્તવ્યનો અવસર વર્તતો નથી. તે સમયમાં ભગવંતે આ સૂર્યવક્તવ્યતા કહી.
તે સમયે મિથિલા નામે નગરી હતી. [શંકા હજી પણ તે નગરી વર્તે છે, તો “વર્તતી હતી' તેમ કેમ કહ્યું? કહે છે - ગ્રંથમાં કહેલ વૈભવયુક્ત વર્ણન જે કહેવાશે તે “વર્તતું હતું” પણ ગ્રંથ વિધાનકાળે તેમ નથી. આ પણ કઈ રીતે જાણવું ? તે કહે છે. આ અવસર્પિણી કાળ, અવસર્પિણીમાં પ્રતિક્ષણે શુભ ભાવો હાનિને પામે છે, તે જિનપ્રવચનજ્ઞાતાને સુપ્રતીત છે. તેથી “વર્તતી હતી” તેમ કહેવામાં કોઈ વિરોધ નથી. હવે આ નગરીનું વર્ણન –
બદ્ધ-ભવનો વડે અને પરજનો વડે અતી વૃદ્ધિને પામેલ. તિમિત-સ્વચક, પચક, તકર, ડમરાદિથી ઉદ્ભવેલ ભયરૂપી કલ્લોલ માળાથી રહિત. સમૃદ્ધ-ધન, ધાન્યાદિ વૈભવ યુક્ત. તથા પ્રમોદવાળા - પ્રમોદ હેતુ વસ્તુના તેમાં સદભાવયી, ન - નગરીમાં વસતા લોકો. નાનપ - જનપદમાં રહેલ, તેમાં પ્રયોજનવશ આવતા એવા તે પ્રમુદિત જન-જાનપદ. યાવત્ શબ્દ વડે વિવાઈ સૂત્રમાં પ્રતિપાદિત સમસ્ત વર્ણના જાણવું. તે ગ્રન્થ મોટો થઈ જવાના ભયથી લખતાં નથી. તે માત્ર “ઉવવાઈ” વડે જાણવું. ક્યાં સુધી જાણવું ? પ્રાસાદીયા સુધી. અહીં જ શબ્દના ઉપાદાનથી પ્રાસાદીયા આદિ ચાર પદો જાણવા. પ્રાસાદીયા, દર્શનીયા, અભિરૂપા અને પ્રતિરૂપા. તેમાં - પ્રાસાદીયા એટલે ઘણાં પ્રાસાદોથી યુક્ત, તેથી જ દર્શનીય-દર્શન યોગ્ય, કેમકે પ્રાસાદો અતિ રમણીય છે. તથા અભિમુખ એવો અતિ આકાર જેનો છે તે અતિરૂપા, પ્રતિવિશિષ્ટ - અસાધારણ આકારવાળી તે પ્રતિરૂપા.
તે મિથિલા નગરીની બહાર ઈશાન દિશા ભાગમાં - X - માણિભદ્ર નામક
૨૦
સૂર્યપ્રજ્ઞતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ચૈત્ય હતું. વિન્ - લેયાદિ ચયનનો ભાવ કે કર્મ તે ચૈત્ય. તે સંજ્ઞા શબ્દપણાંથી દેવતાપ્રતિમા રૂપે પ્રસિદ્ધ છે. તેથી તેના આશ્રયભૂત જે દેવતાનું ગૃહ હોય તે પણ ઉપચારથી ચૈત્ય કહેવાય છે. તે અહીં વ્યંતરાયન જાણવું. પણ અહન ભગવંતનું આયતન [જિનાલય નહીં. ચૈત્યનું વર્ણન કહેવું. તે ઉવવાઈ સૂગથી જાણવું.
તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામે સજા હતો. તેની દેવી - સમસ્ત અંતઃપુરની મુખ્ય પની, સર્વ ગુણ ધારણ કરવાથી ધારિણી નામે રાણી, રાજા, રાણી વર્ણન ઉવવાઈ સૂત્રમાં કહેલ વર્ણન મુજબ જાણવું.
તે કાળે, તે સમયે, તે માણિભદ્ર ચેત્યમાં સ્વામી જગતગુરુ ભગવંત શ્રી મહાવીર અરહંત, સર્વજ્ઞ, સર્વદર્શી, સાત હાથ પ્રમાણ શરીર ઉંચા, સમચતુરસ સંસ્થાનવાળા, વજsષભ નારાય સંઘયણવાળા, કાજળ જેવી કાલિમાયુક્ત• સ્નિગ્ધકુંચિત-પ્રદક્ષિણાવર્ત મસ્તકના વાળવાળા, તપેલા સુવર્ણ જેવી સુંદર મસ્તકતલકેશભૂમિ આતપત્ર આકાર મસ્તક, પરિપૂર્ણ ચંદ્રમંડલથી પણ અધિકતર મુખની શોભાવાળા, પાકમળની સુગંધ જેવા નિઃશ્વાસવાળા, વદનના ભાગ પ્રમાણ કંબૂ સમાન સુંદર કંધરવાળા, શાર્દૂલ સિંહવત્ પરિપૂર્ણ વિપુલ સ્કંધપદેશવાળા, મોટા નગરના કબાટ જેવા વિશાળ વક્ષ:સ્થળથી શોભતા, યથાસ્થિત લક્ષણયુક્ત, શ્રીવૃક્ષ પરિઘ સમાન લાંબા બાહુ યુગલવાળા, રવિચંદ્ર-ચક્ર-સ્વસ્તિકાદિ પ્રશસ્ત લક્ષણયુક્ત હસ્તતલવાળા, સુજાત પડખાં, મત્સ્ય જેવું ઉદર, સૂર્ય કિરણના સ્પર્શથી વિકસેલ કમળ સમાન નાભિમંડલ, સિંહ જેવો સંવર્તિત કમર પ્રદેશ, નિગૂઢમાતુ, કુરુવિદ જેવા વૃત જંઘા યુગલ, સારી રીતે પ્રતિષ્ઠિત કાચબના સુંદર પગ જેવો તલ પ્રદેશ, એ બધાંથી યક્ત. અનાશ્રવ, નિર્મમત્વ, છિgશ્રોતવાળા, તિરૂપલેપ, પ્રેમ-રાગ-દ્વેષ રહિત, ૩૪-અતિશય યુક્ત, દેવે ચેલ નવ સુવર્ણકમળમાં પગ મૂકીને ચાલતા, આકાશમાં ચાલતા ધર્મચક-છગ-બે ચામરો - અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષમય પાદપીઠ સહિત સિંહાસનથી યુક્ત એવા, તથા આગળ દેવો વડે ખેંચાતા ધર્મધ્વજ સહિત, ૧૪,ooo સાધુઓ અને ૩૬,૦૦૦ સાધ્વીજી વડે પરિવરેલા સ્વકા સુખપૂર્વક વિચરતા, યથાસ્વરૂપ અવગ્રહ ગ્રહણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં સમવસર્યા.
ભગવંતના સમવસરણનું વર્ણન ઉવવાઈથી જાણવું.
પર્ષદા-મિથિલા નગરીના વસનારા સર્વે પણ લોકો ભગવંતની આવેલા જાણીને ભગવંતના વંદનાર્થે પોતાના આશ્રય સ્થાનોથી નીકળ્યા. ત્યારે તે મિથિલા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથોમાં ઘણાં લોકો પરસ્પર એ પ્રમાણે કહે છે - બોલે છે - પ્રજ્ઞાપે છે - પ્રરૂપે છે કે નિશે એ પ્રમાણે હે દેવાનુપિયો ! શ્રમણ ભગવદ્ મહાવીર, આદિકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી ચાવત્ વિચરતા અહીં આવ્યા છે, સમાનત છે, સમોસર્યા છે, આ જ મિથિલા નગરીની બહાર માણિભદ્ર ચૈત્યમાં યથાપતિરૂ૫ અવગ્રહ અવગ્રહીને તે અરહંત-જિન-કેવલી, શ્રમણ ગણથી પરિવરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. હે દેવાનુપિય ! તથારૂપ અરહંત
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૧/-/૧ ભગવંતનું નામ ગોત્રનું શ્રવણ પણ મહાફળને માટે છે, તો સન્મુખ ગમન-વંદનનમન-પ્રતિપૃચ્છા-પર્યપાસનાનું તો કહેવું જ શું ? એક આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ પણ કલ્યાણકારી છે, તો વિપુલ અર્ચનું ગ્રહણ કેટલું કલ્યાણ કરે ? તો હે દેવાનુપિયો ! આપણે જઈએ, શ્રમણ ભગવન મહાવીરને વંદન-નમન-સત્કાર-સન્માન કરીએ, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યરૂપ એવા તેમની ઉપાસના કરીએ ? તે માત્ર આ ભવે નહીં, પરભવે પણ હિત-સુખ-શેમ-નિઃશ્રેયસ અને આનુગામિપણે થશે. ત્યારે મિશિલા નગરીથી ઘણાં ઉગ્ર, ભોગ ઈત્યાદિ ઉવવાઈફૂગથી જાણવું.
તે પર્ષદાની આગળ સર્વજનને સમજાય તેવી ભાષામાં અર્ધમાગધી ભાષામાં ધર્મ કહ્યો. તે આ રીતે- લોક છે, જીવ છે, અજીવ છે, ઈત્યાદિ. તથા જે રીતે જીવો. બોધ પામે છે, મુક્ત થાય છે, જે રીતે સંક્લેશ પામે, જે રીતે દુઃખોનો કેટલાંક
પ્રતિબદ્ધ અંત કરે છે. આર્તધ્યાનયુક્ત ચિતવાળા જે રીતે ભવ-દુ:ખસાગરમાં જાય છે અને કર્મ ક્ષીણ થયેલા સિદ્ધો સિદ્ધિમાં જાય છે. તે કહે છે. યાવતું રાજા દિશાથી આવ્યો, તે દિશામાં પાછો ગયો. ચાવત્ શબ્દથી બધું ઉવવાઈ સૂઝથી જાણવું.
ત્યારે તે મહા-મોટી પર્ષદા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી, હર્ષિત-સંતુષ્ટ થઈ, શ્રમણ ભગવન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન-નમન કરી આ પ્રમાણે બોલ્યા - ભગવત્ ! આપે નિપ્રસ્થ પ્રવચન સારી રીતે કહ્યું. બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આવા પ્રકારે ધમને કહેવા સમર્થ નથી. એમ કહીને જે દિશામાંથી આવેલા. તે દિશામાં પાછા ગયા.
ત્યારે તે જિતષ્ણુ રાજા શ્રમણ ભગવડુ મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી, હર્ષિત-સંતુષ્ટ થઈ ચાવતુ હર્ષિત હૃદયી થઈ, શ્રમણ ભગવન મહાવીરસ્ને વંદનનમસ્કાર કરી, પ્રશ્નો પૂછીને અર્થો જાણવા, જાણીને ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને શ્રમણ ભગવત મહાવીને વાંદી-નમીને આ પ્રમાણે બોલ્યો - ભગવન! આપે સારી રીતે નિર્ચન્જ પ્રવચન કહ્યું ચાવતુ આવા પ્રકારનો ધર્મ કહ્યો. એમ કહીને હાથી ઉપર બેસીને, શ્રમણ ભગવદ્ મહાવીર પાસેથી, માણિભદ્ર ચૈત્યથી નીકળે છે. નીકળીને જે દિશામાંથી આવ્યો હતો. તે દિશામાં પાછા ગયો.
આ બધું જ સુગમ છે. વિશેષ એ કે જે દિશાને આશ્રીને - અર્થાત્ જે દિશાથી સમવસરણમાં આવ્યો, તે જ દિશામાં પાછો ગયો.
• સૂત્ર-૨ :
તે કાળો, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર, ગૌતમ ગોત્રીય હતા. સાત હાથ ઉંચા, સમચતુસ્ત્ર સંસ્થાના સંસ્થિત, વજshભ નારાય સંઘયણી હતા યાવતુ તે આ પ્રમાણે બોલ્યા -
• વિવેચન-૨ :
તે કાળે - તે સમયે શ્રમણ ભગવંત મહાવીસ્તા પ્રથમ શિષ્ય, આ બે પદ વડે તેનું સકલ સંઘાધિપતિત્વ જણાવેલ છે. ઈન્દ્રભૂતિ, એ માતા-પિતા કૃત નામ છે.
અંતિવારી - શબ્દ વિવાથી શ્રાવક પણ કહેવાય. તેથી તે આશંકાને દૂર કરવા શબદ કહ્યો. ‘મનાર' જેને ઘર નથી તે અનગાર. આ ‘વિગીત' ગોત્ર પણ કહેવાય, તેથી કહ્યું ‘ગૌતમ ગોત્રથી છે. • x• એ તકાળ ઉચિત દેહ પરિણામની અપેક્ષાથી ન્યૂન
અધિક શરીરી પણ હોય, તેથી કહ્યું - સાત હાથ પ્રમાણ ઉંચુ શરીર. તે આવા લક્ષણહીન પણ સંભવે. તેથી આ આશંકા દૂર કરવા કહે છે - સમચતુરઢ સંસ્થાના સંસ્થિત - શરીર લક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ અવિસંવાદી ચાર ખૂણા જેને છે, તે સમચતુરસ. ખૂણાચાર દિવિભાગને ઉપલક્ષીને શરીર-અવયવો જાણવા. બીજા કહે છે - જેને અન્યૂનાધિક ચાર અસ છે તે સમયનુસ. અશ્ર-પર્યકાસને બેસેલને ૧બે જાનુનું અંતર, આસનથી લલાટના ઉપરના ભાગનું અંતર, ૩-જમણા ખભાથી ડાબા જાનુનું અંતર, ૪-ડાબા ખભાથી જમણા જાનુનું અંતર. બીજા કહે છે – વિસ્તાર અને ઉંચાઈના સમન્વયી સમચતુરસ. સંસ્થાન-આકાર, સંસ્થિત-રહેલ. આ હીના સંઘયણી પણ સંભવે, તેથી કહે છે -
વજsષભનારાય સંઘયણ – તેમાં નારાય - બંને બાજુ મર્કટબંધ, ઋષભતેના ઉપરનો વેટન પ. કીલિકા - ગણે અસ્થિને ભેદતું અસ્થિ. એવું સંહનન જેને છે છે. આ પ્રમાણે કહ્યું – ‘ગાવત્' શબ્દથી અહીં કનકપુલક નિઘસ પા ગૌર, ઉગ્ર તપ, દિપ્તતપ, મહાતપ, ઉદાર, ઘોર, ઘોરગુણ, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર ત્યાગી, ચૌદ પૂર્વી. ચાર જ્ઞાનયુક્ત, સવરિ સંનિપાતી, શ્રમણ ભગવંત મહાવીરની નીકટ ઉર્ધજાનૂ અને અધોશિર થઈ ધ્યાનરૂપી કોઠમાં પ્રવેશી, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે.
ત્યારે તે પૂજ્ય ગૌતમ જાતશ્રદ્ધ - જાત સંશય-જાત કુતુહલ થઈ, ઉત્પન્ન શ્રદ્ધ • ઉત્પન્ન સંશય - ઉત્પન્ન કુતૂહલ થઈ, સમુત્પન્ન શ્રદ્ધા - સમુNa સંશય - સમુત્પણ કુતુહલ થઈ, ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવીને, ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી વાંદી-નમીને બહુ દૂર કે નીકટ નહીં તે રીતે શુશ્રુષા કરતા - નમન કરતા, અભિમુખ થઈ વિનયપૂર્વક અંજલિ જોડી પર્યાપાસના કરતાં બોલ્યા.
ઉક્ત સૂત્રના વિશિષ્ટ શબ્દાર્થો :- વન - સુવર્ણ, પુલક - લવ, તેની જે રેખા, પક. પઠાના ગ્રહણથી પદ્મ કેસરા કહેવાય છે • x • તેથી કનક પુલક નિકષની જેવા અને પા કેસરા જેવા જે ગૌર, તે કનકપુલક નિકા પદા ગૌર. અથવા કનકની જે પુલક - બિંદુ, તેનો જે વર્ણ, તેની જેવા તથા પરાકેસર જેવા જે ગૌર તે પાગૌર, પણ આવો વિશિષ્ટ ચાઢિવાનુ ન પણ હોય એવી આશંકાચી કહે છે
ઉગ્રતપ - અનશનાદિ જેના છે તે. કે જે બીજા સાધારણ પુરુષો મનથી દહન જેવા કર્મવનના દહનમાં સમર્થપણે બાળનાર તપ-ધર્મધ્યાનાદિ જેને છે તે. તખતપતપ વડે તપ્ત, તે ત૫ વડે તપીને જેણે સર્વે અશુભ કર્મોને બાળી નાંખેલ છે, મન - આશંસા દોષ રહિતપણાથી, ઉદાપ્રધાન, અથવા મીરાત - ભીમ, ઉગ્રાદિ વિશેષણથી
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૪
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૧/-/૨ નીકટ રહેલા અલાસFીને ભયાનક. ઘો-નિર્ગુણ, પરીષહ-ઈન્દ્રિયાદિ શત્રુગણ વિનાશને આશ્રીને નિર્દય. ઘોર-બીજા વડે આચરવું અશક્ય. ગુણ-જ્ઞાનાદિ, ઘોર તપ વડે તપસ્વી. ઘર - દારુણ, અલ્પ સત્વવાળા વડે આયરવું અશકય - એવા બ્રહ્મચર્યમાં વસવાના શીલવાળા.
ઉછૂઢ - સંસ્કારના પરિત્યાગ વડે શરીરને જેણે છોડેલ છે તે. સંક્ષિપ્ત-શરીર અંતર્ગતપણાથી લઘુતા પામેલ. વિપુલ - વિસ્તીર્ણ, અનેક યોજન પ્રમાણ ક્ષેત્ર આશ્રિત વસ્તુને બાળવામાં સમર્થ, તેજલેશ્યા - વિશિષ્ટ તપોજન્ય લબ્ધિ વિશેષ પ્રભવ તે જ જવાલા, તેમણે રચિત હોવાથી ચૌદ પૂર્વધર, આના વડે તેમની શ્રત કેવલિતા કહી છે, તે અવધિજ્ઞાન રહિતને પણ હોય, તેથી કહે છે - મતિ આદિ ચાર જ્ઞાનવાળા. આ બંને વિશેષણ યુક્ત હોય તો પણ કોઈને સમગ્ર શ્રુત વિષય વ્યાપી જ્ઞાન હોતું નથી. ચૌદપૂર્વી પણ છ સ્થાનેથી પતિત સંભળાય છે, તેથી કહે છે, સક્ષર સલિપાતને જાણનાર, ઈત્યાદિ ગુણવાળા ભગવદ્ વિનયની રાશિ સમાન સાક્ષાત્ અને શિયાચારથી શ્રમણ ભગવત્ મહાવીરની કંઈક સમીપ રહે છે. અર્થાત્ બહુ દૂર નહીં કે બહુ નીકટ નહીં, તેમ રહે છે.
તેઓ કઈ રીતે વિચારે છે – ઉર્વજાનૂ, શુદ્ધ પૃથ્વી આસનને છોડીને અને પગ્રહિક નિપધાનો અભાવ હોવો, અર્થાત ઉત્કટુકાસન. ઉંચે કે તીર્થી દષ્ટિ નહીં પણ નીચી નિયત ભૂ-ભાગ નિયત દૈષ્ટિ. ધ્યાન-ધર્મ કે શુક્લ, તે રૂપ કોઠી-ધાન્ય ભરવાની, તે ધ્યાનકોઠયુક્ત. - X -. સંયમ-પંચ આશ્રવના નિરોધાદિ લક્ષણરૂપ, તપસા-અનશનાદિ વડે. સંયમ અને તપનું ગ્રહણ પ્રધાન મોક્ષાંગવ જણાવવા માટે છે. તે પ્રાધાન્ય સંયમના તવા કર્મના અનુપાદાન હેતુથી છે અને તપ-જૂના કર્મની નિર્જરાના હેતુથી છે. આ બંનેયી સર્વ કર્મ-ક્ષયરૂપ મોક્ષ થાય છે • x + આત્મામાં વસીને રહે છે.
ધ્યાનકોઠમાં રહી વિચરે છે, પછી તે ગૌતમ સ્વામી “જાતશ્રદ્ધ' આદિ વિશેષણયુક્ત થઈ ઉભા થાય છે. તેમાં કહેવાનાર અર્થ તત્વજ્ઞાન માટે જન્મેલ ઈચ્છાવાળા, સંશય-અનવધારિત અર્થજ્ઞાન, આ સૂર્યાદિ વક્તવ્યતા આમ છે કે બીજી રીતે તેવો - x • સંશય હોવો. જાતકુતુહલ-ઉત્સુકતા જન્મેલ. જેમકે ભગવંત આ સૂર્ય વક્તવ્યતા કઈ રીતે કહેશે ? પહેલા ન હતી, પણ હવે થયેલ શ્રદ્ધા તે ઉત્પન્ન શ્રદ્ધ.
જાતશ્રદ્ધ’ કહેવા છતાં ‘ઉત્પન્નશ્રદ્ધ' કેમ કહ્યું ? કેમકે પ્રવૃત્તશ્રદ્ધત્વથી ઉત્પન્ન શ્રદ્ધવ પામે. - X - X - X - ‘ઉત્પન્ન શ્રદ્ધ” ઈત્યાદિ બધાં પદો પૂર્વવત્ જણવા. * * * પછી ઉભા થવા વડે ઉઠે છે - X - X • જે દિશામાં શ્રમણ ભગવનું મહાવીર હતા, તે દિશામાં આવે છે. - x - જઈને શ્રમણ ભગવન મહાવીરને ત્રણ વખત જમણા હાથથી આરંભીને પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-રસ્તુતિ કરે છે. કાયા વડે નમે છે. વાંદી-નમીને અવગ્રહ છોડીને અતિ નીકટ અથવા અતિ નીકટ નહીં
તેમ અતિ દૂરના સ્થાને પણ નહીં, તે રીતે ભગવંતના વચનોને સાંભળવાની ઈચ્છતો. ભગવંત પ્રતિ મુખ રાખીને, વિનયના હેતુથી પ્રધાન લલાટતટ ઘટિતપણાથી અંજલિહસ્તન્યાસ કરીને સેવન કરતા. આ બે વિશેષણ વડે શ્રવણવિધિ જણાવીએ કહ્યું છે - નિદ્રા અને વિકથાને છોડીને બે હાથે અંજલિ જોડીને, ભક્તિ-બહુમાનપૂર્વક, ઉપયુક્ત થઈને સાંભળવું જોઈએ. એ રીતે સૂર્યાદિ વક્તવ્યતાનો પ્રશ્ન કહ્યો. • x - હવે વીશ પ્રાભૃતની પાંચગાથા કહે છે –
• સૂગ-૩ થી -
(સૂર્ય) એક વર્ષમાં કેટલા મંડલમાં જાય છે ? તિર્થી ગતિ કેવી કરે છે ? કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? પ્રકાશની મર્યાદા શું છે ? સંસ્થિતિ કેવી છે ... તેની વેશ્યા જ્યાં પ્રતિહત થાય છે ? પ્રકાશ સંસ્થિતિ કઈ રીતે થાય છે ? વરણ કોણ કરે છે ? ઉદય સંસ્થિતિ કઈ રીતે થાય ?. પૌરુષી છાયાનું પ્રમાણ શું છે ? યોગ કોને કહે છે ? સંવાર કેટલા છે ? તેનો કાળ શું છે ?.... ચંદ્રમાની વૃદ્ધિ કઈ રીતે થાય છે ? તેનો પ્રકાશ ક્યારે વધે છે ? શીઘ ગતિ કોને કહ્યા છે ? પ્રકાશનું લક્ષણ શું છે ?.. ચ્યવન-ઉપપાત, ઉચ્ચ, સૂર્યની સંખ્યા, અનુભાવ. આ વીશ પ્રાભૃત છે.
• વિવેચન-3 થી 8 :
પ્રાભૃત-૧-માં - સૂર્ય વર્ષમાં કેટલા મંડલ એકવાર કે બે વાર ચાલે છે તેનું નિરૂપણ છે. આ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કરતાં પછી તે વિષયમાં બધાં ઉતરો પહેલાં પ્રાભૃતમાં કહેલા છે. • x -
બીજા પ્રાકૃતમાં ‘કથ' શબ્દ છે, બધાં પ્રાકૃત કથનની અપેક્ષાથી સમુચ્ચયમાં તીછાં જાય છે. ત્રીજામાં ચંદ્ર કે સૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ચોથામાં પ્રકાશની તમારા મતે શું વ્યવસ્થા છે ? પાંચમામાં સૂર્યની લેયા ક્યાં પ્રતિહત થાય છે ?
પ્રાભૃત-૬-માં કયા પ્રકારે-શું એક રૂપ અવસ્થાયિપણાથી અથવા પ્રકાશનું અવસ્થાન છે ?, સાતમામાં કયા પુદ્ગલો સૂર્યલેશ્યા સંસ્કૃષ્ટ હોય છે. આઠમામાં કયા પ્રકારે ભગવન તમારા મતે સૂર્યની ઉદય સંસ્થિતિ છે ? નવમામાં પૌરૂષી છાયાનું પ્રમાણ શું છે ? દશમામાં યોગ કઈ રીતે તમે કહ્યો છે ? ૧૧-માં તમારા મતે સંવત્સરની આદિ શું છે? ૧૨-માં સંવત્સર કેટલા છે ?
પ્રાકૃત-૧૩માં કઈ રીતે ચંદ્રની વૃદ્ધિ-હાનિ જણાય છે ?, ૧૪-માં કયા કાળે તમારા મતે ચંદ્રની જ્યોત્સના વધુ હોય ? ૧૫-માં ચંદ્રાદિ મધ્યે શીઘગતિ કોણ છે ? ૧૬માં-જ્યોનાલક્ષણ શું છે ? ૧૭-માં ચંદ્રાદિના ચ્યવન અને ઉપપાતની સ્વ-પરમત અપેક્ષાથી વકતવ્યતા. ૧૮-માં ચંદ્રાદિની સમતલ ભાગથી ઉર્વ ઉચ્ચત્વ વિશે સ્વમતપરમત અપેક્ષાથી કવન. ૧૯માં જંબૂઢીપાદિમાં કેટલાં સૂર્યો છે ? ૨૦-માં ચંદ્રાદિનો અનુભાવ કોણ છે ?
એ રીતે અનંતરોકત પ્રકારે આ અનંતરોક્ત અધિકાર યુક્ત વીશ પ્રાભૃતો
Page #20
--------------------------------------------------------------------------
________________
૧/-/3 થી
૨૬
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
આ સૂર્યપ્રાપ્તિની વક્તવ્યતા છે.
‘પ્રાભૃત' એટલે શું ? આ ‘પ્રાકૃત' લોકપ્રસિદ્ધ નામ છે. જેનાથી દેશકાળોચિત દુર્લભ વસ્તુ પરિણામ સુંદર લાવે છે. પ્રકર્ષથી ચોતરફથી અભીષ્ટ પુરુષના ચિત્તને પોષે છે, તે પ્રાકૃત કહેવાય. વિવક્ષિત ગ્રંથ પદ્ધતિમાં વિનયાદિ ગુણયુક્ત શિષ્યોને દેશકાળ ઉચિતતાથી લઈ જવાય છે. પછી પ્રાભૃત માફક પ્રાભૂતો છે. પ્રાભૃતની અંતર્ગતુ પ્રાભૃત-પ્રાકૃત છે. એમ વીશ પ્રાકૃત અધિકાર કહ્યો. હવે પહેલાં પ્રાકૃત અંતર્ગતુ આઠ પ્રાભૃત-પ્રાભૃતાધિકાર કહે છે –
• સૂત્ર-૮ થી ૧૦ -
મહત્તની વૃદ્ધિ-હાની, અમિંડલ સંસ્થિતિ, ચિર્સ ફોત્રમાં સંચરણ, આંતર અને ગતિ... અવગાહના કેટલી છે ? વિકપન કેટલું છે ? મંડલોન સંસ્થાના અને વિર્કભ, એ આઠ પ્રભુતામૃત.
પહેલા પ્રાકૃતમાં આટલી પ્રતિપત્તિ છે - છે, પાંચ, સાત, આઠ અને ત્રણ. ઉદય અને અતકાળની બે પ્રતિપત્તિ, મુહૂર્ત ગતિ સંબંધિ ચાર પ્રતિપત્તિ... નિષ્ક્રમણ કરતાં શીઘગતિ અને પ્રવેશતા મંદગતિ, ૧૮૪ મંડલ સંબંધે ૧૮૪ પુરક પતિપત્તિ છે.
ઉદયકાળમાં આઠ, ભેદ-ઘાતની બે પતિપત્તિ. ત્રીજામાં મુહર્તગતિ સંબંધી ચાર પ્રતિપત્તિ છે.
આવલિકા, મુહૂર્નાઝિ, વિભાગ, યોગ, કુળ, પૂર્ણમાસી, સંક્ષિપાત, સંસ્થિતિ, તારણ, નેતા, ચંદ્રમાણિતિ, બારમામાં અધિપતિ દેવતા, મુહૂર્તાના નામ, દિવસ અને , તિથિ, ગોમ, ન ભોજન, આદિત્યવાર (ચાર), માસ, પાંચ સંવત્સર, જ્યોતિષ દ્વાર અને નક્ષત્ર વિચય. દશમાં પ્રાભૂતમાં આ બાવીશ પાભૂત-પાભૂતો છે.
• વિવેચન-૮ થી ૧૭ :
પહેલાં પ્રાભૃતના પહેલાં પ્રાકૃત-પ્રાકૃતમાં દિવસ અને રાત્રિના મુહૂર્તની વૃદ્ધિ-હાની કહી છે. બીજામાં અર્ધ્વમંડલના-બંને પણ સૂર્યના અહોરામ-અધમંડલ વિષય વ્યવસ્થા કહી છે. બીજામાં કયો સૂર્ય બીજા કયા સૂર્ય વડે ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિ ચરે છે? ચોથામાં બંને સૂર્યો પરસ્પર કેટલાં પરિમાણનું અંતર કરીને ચાર ચરે છે, તેનું કથન. પાંચમામાં કેટલાં પ્રમાણ દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે? છઠ્ઠામાં એકૈક રાત્રિ-દિનથી કૈક સૂર્ય કેટલાં પ્રમાણ ક્ષેત્રને છોડીને ચાર ચરે છે? સાતમામાં મંડલોના સંસ્થાનનું અભિધાનીય, આઠમામાં મંડલોનું જ બાહલ્ય. એ પ્રમાણે અધિકારયુક્ત આઠ પ્રાભૃત-પ્રાકૃત પહેલાં પ્રાભૃતમાં છે. હવે પહેલાં જ પ્રાકૃતમાં ચોથા વગેરે પ્રાકૃત-પ્રાકૃતમાં જયાં જેટલી પરમતરૂપ પ્રતિપત્તિ છે. તે કહે છે
પહેલાં પ્રાભૃતના ચોથા આદિ પ્રાકૃત-પ્રાભૃતમાં અનુક્રમે આ પરમત રૂપ
પ્રતિપતિઓ છે જેમકે પ્રાકૃતપ્રાકૃત-૪-માં છ પ્રતિપત્તિ, પાંચમામાં પાંચ, ૬-માં સાત, 9-માં આઠ અને આઠમામાં ત્રણ.
હવે બીજા પ્રાકૃતમાં જે અધિકારયુક્ત ત્રણ પ્રાકૃત-પ્રાભૃત છે, તેમાં પહેલા પ્રાકૃતપ્રાકૃતમાં સૂર્યના ઉદય અને અસ્તમાં પ-મતરૂપ પ્રતિપત્તિ અને સ્વમતનું પ્રતિપાદન છે. બીજામાં ભેદઘાત અને કર્ણકલાની વક્તવ્યતા છે. બે - મંડલના અપાંતરાલમાં ગમન, * * * * * #rf - કોટિભાગ, તેને આશ્રીને બીજાના મતે કળા વાવ્યા. * * * બીજા મંડલની અભિમુખ ચાર ચરે છે.
ત્રીજા પ્રાભૃતપ્રાકૃતમાં પ્રતિમંડલમાં ગતિપરિણામ કહ્યા. તેમાં જતો કે આવતા સૂર્યની જેવી ગતિ થાય તે કહે છે. નીકળતો - સર્વ અત્યંતર મંડળથી બહાર જતો સૂર્ય આગળના મંડળમાં સંક્રમતો શીઘ્રગતિ થાય છે. પ્રવેશતો - સર્વ બાહ્ય મંડળથી અંદરના મંડલમાં આવતો પ્રતિમંડલે મંદગતિથી તેના ૧૦૮ મંડલો સૂર્યના થાય છે. તે મંડળોના વિષયમાં પ્રતિ મુહૂર્તે સૂર્યના ગતિ પરિણામ વિચારમાં મતાંતર કહે છે.
હવે કયા પ્રાભૃતપામૃતમાં કેટલી પ્રતિપત્તિ છે. તે કહે છે - બીજી પ્રાભૃતમાં ત્રણે પ્રાકૃતપ્રાભૃતમાંના પહેલામાં સૂર્યોદય વિષયક આઠ પ્રતિપત્તિ છે, બીજામાં ભેદઘાતરૂપ બે પ્રતિપત્તિ છે, બીજામાં મુહર્તગતિ વિષયક ચાર પ્રતિપત્તિ છે.
હવે દશમાં પ્રાકૃતમાં ૨૨ પ્રાકૃત પ્રાકૃત છે, તેનો અધિકાર કહે છે – પ્રાભૃત પ્રાકૃતોમાં (૧) નક્ષત્રોનો આવલિકા ક્રમ વતવ્યતા છે. (૨) નક્ષત્ર વિષય મુહૂર્ત પરિમાણ વક્તવ્ય. (3) પI - પૂર્વ પશ્ચિમાદિ પ્રકાશ્મી. (૪) યોગનું આદિ વક્તવ્ય. (૫) કુળ, ઉપકુળ, કુલોપકુલ વક્તવ્ય. (૬) પૌણમાસી કથન.
() અમાસ-પૂનમ સંનિપાત વક્તવ્યતા (૮) નક્ષત્રોનું સંસ્થાન કથન, (૯) નક્ષત્રોનું તારા પરિમાણ કહે છે (૧૦) નેતા - જેમકે કેટલા નામો સ્વયં અસ્ત થતા અહોરાત્ર પરિમાસતિમાં કયા માસને લઈ જાય છે. (૧૧) ચંદ્રમાર્ગ-ચંદ્ર મંડલની નાગને આશ્રીને વક્તવ્યતા. (૧૨) નક્ષત્રાધિપતિના દેવતાનું અધ્યયન-નામ વક્તવ્યતા. (૧૩) મુહર્તાના નામો.
(૧૪) દિવસ અને રાત્રિ કહી. (૧૫) તિથિઓ, (૧૬) નક્ષત્રોના ગોબો, (૧૭) નમોના ભોજન, જેમકે આ નક્ષત્ર આવું ભોજન કરતાં શુભને માટે થાય. (૧૮) સૂર્ય અને ચંદ્રના ચારનું વક્તવ્ય, (૧૯) માસ, (૨૦) સંવત્સર, (૨૧) જ્યોતિષનtત્ર ચક્રના દ્વારનું કથન - જેમકે આ નામો પૂર્વદ્વાર છે, આ નક્ષત્રો પશ્ચિમદ્વાર છે. (૨૨) નક્ષત્રોનો વિજય-ચંદ્ર સૂર્ય યોગાદિ વિષય નિર્ણય વક્તવ્ય.
એ પ્રમાણે પ્રાકૃતપ્રાભૃત સંખ્યા અને તેનો અધિકાર કહ્યો. હવે-પહેલા પ્રાભૃતના પહેલા પ્રાભૃત-પ્રાકૃતમાં મુહર્તાની વૃદ્ધિનહાનિ વકતવ્ય છે. તેમાં ગૌતમ ગણધર ભગવંતને પૂછે છે, ભગવંત તત્વ કહે છે, તે બતાવે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧/૧/૧૮
છે પ્રાભૃત-૧, પ્રાભૃતપાભૂત-૧ $
• સૂત્ર-૧૮ -
આપના અભિપાયથી મુહૂર્તની ક્ષય-વૃદ્ધિ કઈ રીતે થાય ? ૮૧૯ - ૨ ભાગથી થાય છે.
• વિવેચન-૧૮ :
અહીં તાવત્ શબ્દ ક્રમ અર્થે છે. ક્રમથી - બીજા પણ ચંદ્ર-સૂર્યાદિ વિષય પૂછવા. * * * ને હું પૂછે છે - ભગવત્ કયા પ્રકારે આપે દિવસ-રાત્રિ વિષયોની વૃદ્ધિ-હાનિ કહી છે, એમ ભગવદ્ કૃપા કરીને મને યથાવસ્થિત સ્વરૂપ કહો, જેથી મારો સંશય દૂર થાય. સંશય દૂર કરી બીજાને હું નિઃશંક કહી શકું.
કહે છે ગૌતમ પણ ચૌદ પૂર્વધર, સર્વાક્ષર સન્નિપાતી, સંભિજ્ઞ શ્રોત, સર્વે પ્રજ્ઞાપનીય ભાવ પરિજ્ઞામાં કુશળ, સૂત્રથી પ્રવચનના પ્રણેતા, સર્વજ્ઞાદેશી છે જ. કહ્યું છે કે સંખ્યાતીત ભવો પણ કોઈ પૂછે તો કહે છે - x • તો તેમને સંશય કઈ રીતે સંભવે ? તેના અભાવે શા માટે પ્રશ્ન કરે છે ? તેનો ઉત્તર કહે છે – જો કે ગૌતમસ્વામી યશોકત ગુણવિશિષ્ટ છે તો પણ, તેમને પણ મતિજ્ઞાનાવરણીયાદિના ઉદયમાં વર્તમાનપણાથી છડાતા હોય, છાસ્થને ક્યારેક અનાભોગ પણ થાય. - x - તે અનાભોગવી તેમને પણ સંશય ઉપજે. આ અનાર્ય નથી. જેમ ઉપાસક શ્રતમાં આનંદ શ્રમણોપાસકના અવધિ નિર્ણય વિષયમાં કહેલ છે – “ભગવન્!! આનંદ શ્રાવકના તે સ્થાનમાં આલોચના ચાવત્ પ્રતિક્રમણ તે કરે કે હું ? ત્યારે ભગવંત મહાવીરે ગૌતમને કહ્યું કે તું જ તે સ્થાનની આલોચના ચાવતુ પ્રતિક્રમણ કર. આનંદને આ સ્થાન માટે ખમાવ. ઈત્યાદિ - x - આનંદ શ્રાવકને ખમાવે છે.
અથવા, ગણધર ભગવંત સંશય હિત હોવા છતાં શિષ્યના સંપ્રત્યયને માટે પૂછે છે. કહે છે - તે અર્થ શિષ્યોને પ્રરૂપીને તેમના વિશ્વાસને માટે તેમની સમક્ષ ફરી પણ ભગવંતને પૂછે છે. અથવા તો આ જ સૂઝરચનાનો કલા છે, માટે દોષ નથી.
એ પ્રમાણે ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરતાં ભગવંત શ્રી વર્ધમાન સ્વામી ઉત્તર આપવાની ઈચ્છાથી અને વિશેષ બોધ માટે પહેલાં નક્ષત્ર માસમાં જેટલાં મુહર્તા સંભવે, તેને નિરૂપે છે . • x• બધાં જ ગુરુઓ, શિષ્ય વડે પ્રશ્ન કરાતા શિયે પૂછેલા પદ કે અન્ય, શિયોક્ત તયાવિધ પદના અનુવાદ સહ ઉતર આપવાને પ્રવર્તે છે. જેથી ગુરુમાં શિયોનું બહુમાન રહે - કે હું ગુરુને સંમત છું. ‘તાવ' શબ્દનો આ અર્થ - તેટલું જ આપની સામે કહું છું.
આ નક્ષત્ર માસમાં મુહર્તા ૮૧૯ અને એક મહત્ત્વના ૨૭/૬૭ ભાગો મેં કહ્યા છે, તેમ તારા શિષ્યોને કહેજે. આના દ્વારા એમ કહે છે કે – શિષ્યોએ શાસ્ત્રો સમ્યક ભણેલા હોય છતાં ગુરુની અનુજ્ઞાથી તવનો ઉપદેશ બીજાને આપવો, અન્યથા નહીં.
હવે એક નક્ષત્ર માસમાં કઈ રીતે ૮૧૯ પૂણક ૨૬ મુહૂર્તા થાય ? આ
૨૮
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ યુગમાં ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિતરૂપ પાંચ સંવસરરૂપ ૬૭ નક્ષત્ર માસ છે. યુગમાં ૧૮૩૦ અહોરણ હોય. તેથી તેના ૬૭ ભાગ ઘટતાં ૨૭ અહોરાત્રિ થાય, શેષ ૨૧-રહે. તેને મુહૂર્તો કરવા ૩૦ વડે ગુણીએ તો ૬૩૦ આવશે. તેને ૬૭ ભાગ કરતાં ૯ મુહર્ત આવે છે અને ૨શેષ બાકી રહેશે. એ રીતે ૨૩ અહોરાત્ર, નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૬૭ ભાગ આવશે. તેમાં ૨૭ અહોરાકના મુહૂર્ત કરવા ૩૦ વડે ગુણીએ તો ૮૧૦ આવશે. તેમાં ઉપરના નવ મુહૂર્તો ઉમેરતાં ૮૧૯ આવશે. આ રીતે નમ્ર માસનું મુહૂર્ત પરિમાણ ૮૧૯-૨થક પ્રાપ્ત થશે.
આ નક્ષત્રમાસગત મુહૂર્ત પરિમાણ છે. ઉપલક્ષણ થકી સૂયદિ માસની પણ અહોરાત્ર સંખ્યા કહીને આગમ મુજબ મુહૂર્ત પરિમાણ કહેવું. તે આ પ્રમાણે છે–
એક યુગમાં ૬૦ સૂર્યમાસો થાય છે. યુગમાં ૧૮૩૦ અહોરાત્ર થાય છે. તેથી તેનાં ૬૦ ભાગથી ભાગતાં 30 અહોરાત્ર પ્રાપ્ત થાય. એક અહોરામનું અધું એટલું સૂર્યમાસ પરિમાણ છે. ૩૦ મુહૂર્તાનો એક અહોરાત્ર થાય. તેથી 3૦ને ૩૦ વડે ગુણતાં ૯૦૦ મુહૂર્ત થાય. અર્ધ અહોરાત્રના ૧૫ મુહૂર્તા થાય. તેથી સૂર્ય માસનું મુહૂર્ત પરિમાણ ૯૧૫ આવશે.
એક યુગમાં ૬૨-ચંદ્રમાસ છે. તેથી ૧૮૩૦ ના ૬૨ ભાગ કરાતા ૩૧ અહોરાત્ર અને ૨/૬ર અહોરાત્ર થાય. તેમાં દૂર ભાગના મુહૂર્ત કરવાને ૩૦ વડે ગુણીએ તો ૯૬૦ થશે. તેના દુર-ભાગ કરતાં ૧૫ મુહર્તા આવે અને શેષ ૩૦ રહે છે, ૨૯ અહોરાકના મુહૂર્ત કરવા માટે 30 વડે ગુણતા-૮૩૦ આવશે.
કર્મ માસના ૩૦ અહોરણ પ્રમાણ છે, તેથી મુહૂર્ત પરિમાણ ૯૦૦ પરિપૂર્ણ આવે. એ રીતે માસગત મુહૂર્તપરિમાણ કહ્યું. આ રીતે ચંદ્રાદિ સંવત્સગત અને યુગગત મુહૂર્ત પરિમાણ સ્વયં કહેવા, એમ મુહૂર્ત પરિમાણ કહ્યું.
હવે પ્રતિ અને જે દિવસ-રાત્રિ વિષયમાં મુહૂર્તાની વૃદ્ધિનહાનિ થાય તેના અવબોધને માટે આ પૂછે છે –
• સૂત્ર-૧૯,૨૦ :
[૧] જે સમયે સૂર્ય સાવગ્નેિતર મંડળથી નીકળીને સર્વ બાહ્ય મંડલમાં ઉપસકમ કરીને ચાર ચરે છે. સર્વ બાહ્ય મંડલથી સવન્જિંતર મંડળમાં ઉપસંક્રમીને ચાર ચરે છે. આ કાળ કેટલા રાત્રિદિવસ પ્રમાણથી કહ્યો છે ?
તે ૩૬૬ અહોરમ્ર પ્રમાણથી કહેવાયેલ છે.
[] એટલા કાળમાં સૂર્ય કેટલા મંડળો ચરે છે ? તે ૧૮૪ મંડલોમાં ચરે છે. ૧૯ મંડલોમાં બે વાર ગમન કરે છે, તે આ રીતે – નિષ્ક્રમણ કરતો અને પ્રવેશ કરતો. બે મંડલોમાં એક વખત ચરે છે, તે આ રીતે – સવવ્યંતર મંડલમાં અને સર્વ બાહ્ય મંડલમાં.
• વિવેચન-૧૯,૨૦ :‘તાવ' શબ્દાર્થની ભાવના બધે જ પૂર્વે કહ્યા મુજબ યથાયોગ્ય સ્વયં
Page #22
--------------------------------------------------------------------------
________________
૧/૧/૧૯,૨૦
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧
વિચારવી. બાકીના વાક્યનો આ અર્થ છે – જે કાળે સૂર્ય સર્વ અત્યંતર મંડળથી નીકળી પ્રતિ અહોરાત્ર એકૈક મંડલના ચાચી ચાવતુ સર્વ બાહ્ય મંડલમાં સંકમી પરિભ્રમણ કરે. સર્વ બાહ્ય મંડલથી નીકળી પ્રતિ સમિદિવસ કૈક મંડલ પરિભ્રમણથી ચાવતુ સર્વ અત્યંતર મંડલમાં સંકમી ચાર ચરે છે. તેમાં કેટલા સમિદિવસ પરિમાણ કહેલા છે ?
ઉત્તર • સમિદિવસ પ્રમાણ ૩૬૬ અહોરાત્ર છે. એમ સ્વ શિષ્યોને કહેવું. ફરી પૂછે છે - આ ૩૬૬ રગિદિવસ પરિમાણ કાળ વડે કેટલા મંડલમાં સૂર્ય બે વખત ચરે છે ? કેટલા મંડલમાં એકવાર ચરે છે ? સામાન્યથી ૧૮૪ માંડલામાં ચરે છે, સૂર્યના અધિક મંડલનો અભાવ છે. ૧૮૪માં ૧૮૨ મંડલમાં બે વખત ચરે છે. સર્વ બાહ્ય અને સ ભ્યત્તર મંડલમાં ચાર એક જ વાર ચરે છે. ફરી પૂછે છે –
• સૂત્ર-૨૧ -
સૂર્યના ઉકd ગમનાગમનમાં એક સંવત્સરમાં એક વખત ૧૮મુહુરવાળો દિવસ થાય છે, ૧૮ મુહૂર્વવાળી રાત્રિ થાય છે. એક વખત ૧ર-મુહુર્તવાળો દિવસ થાય છે અને ભાર મુહૂર્વવાળી રાત્રિ થાય છે. પહેલા છ મારામાં ૧૮ મુહૂર્તની એક સનિ અને ૧ર-મુહૂર્તનો એક દિવસ થાય છે. બીજા ૬-માસમાં ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧ર-મુહર્તની રાત્રિ થાય છે. બીજ છ માસમાં પંદર મુહૂર્તનો દિવસ કે પંદર મુહૂર્તની સર થતી નથી, તેનો શો હેતુ છે ? તે મને કહો.
આ જંબૂદ્વીપ દ્વીપ, સર્વે દ્વીપન્સમુદ્રોની સૌથી અંદર છે યાવતું વિશેષાધિક પરિધિથી કહેલ છે. તેમાં જ્યારે સૂર્ય સવમ્પિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા ૧રમુહૂર્તની રાત્રિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવારનો આરંભ કરતાં પહેલાં અહોરણમાં અત્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે. જ્યારે સૂર્ય અત્યંતર પછીના મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે અઢાર મુહૂર્વના દિવસમાં ૧ ભાગ ન્યૂન થાય છે અને ૧ર-મુહૂર્તની રાશિમાં ૧ ભાગની વૃદ્ધિ થાય છે.
પ્રમાણે બીજા એક મંડલમાં સંક્રમણ કરે ત્યારે ચાર એક સાઈઠાંશ મહત્ત્વનો દિવસ ઘટે છે અને ચાર ઍક સાઈઠાંશ ભાગ મહત્તધિક રાશિ થાય છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિક્કમ કરતો સુર્ય એકૈક મંડલમાં દિવસ ક્ષેત્ર ઘટતાં-ઘટતાં અને રાત્રિ ક્ષેત્રની અભિવૃદ્ધિ થતાં-થતાં સર્વ બાહ્ય મંડલનું સંક્રમણ કરતાં ચાર ચરે છે. તેમાં જ્યારે સૂર્ય સવચિંતર મંડળથી સર્વ બાહ્ય મંડલનું સંક્રમણ કરી ચાર ચરે છે, ત્યારે સવન્જિંતર મંડલને છોડતા ૧૮૩ સમિદિવસ પૂર્ણ થાય છે અને ૩૬૬ મુહૂર્તના ૬૧ ભાગ મુહૂર્ત પ્રમાણ દિવસ
»ના હાનિ અને રાત્રિ ક્ષેત્રની વૃદ્ધિ કરતાં ચાર ચરે છે ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા ૧૮ મુહૂd સનિ થાય છે જઘન્ય બાર મહdનો દિવસ થાય છે. આ પહેલા છ માસ અને છ માસનું પર્યવસાન છે.
તે પ્રવેશતો એવો સુર્ય બીજ છ માસનો આરંભ કરતો, પહેલા અહોરમમાં બાહાના પછીના મંડલમાં સંક્રમતો ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્યના અનંતર મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧૮મુહુર્તની સમિ થાય છે તેમાં બે એકસઠાંશ મુહૂર્ત શનિની હાનિ અને દિવસની વૃદ્ધિ થાય છે. તે પ્રવેશતો સૂર્ય બે અહોરાત્રમાં બાહ્ય બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય બીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. ત્યારે ૧૮-મુહુર્તની રાશિમાં ચાર એકસઠાંશ ભાગ મુહૂર્ત ખૂન થાય છે. ૧૨ મુહૂર્ત દિવસમાં ચાર એકસઠાંશ ભાગમુહૂર્ત અધિક થાય છે. એ પ્રમાણે આ ઉપાયથી પ્રવેશતા સૂર્ય તેના પછી-પછીના મંડલમાં સંક્રમણ કરતા બન્ને એકસઠાંશ ભાગ મુહૂર્ત એકૈક મંડલમાં સમિક્ષેત્રની હાનિ કરતો કરતો અને દિવસ ક્ષેત્રની વૃદ્ધિ કરતો કરતો સવન્જિંતર મંડલનું સંક્રમણ કરતાં ચાર ચરે છે..
એ પ્રમાણે જ્યારે સૂર્ય સર્વાહ્ય મંડલથી સર્વ અભ્યતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્ય મંડલ છોડતાં ૧૮૩ રાત્રિ દિવસ વડે ૩૬૬ના ૬૧ ભાગ મુહd રાત્રિ ફોનને ઘટાડતો અને દિવસમની વૃદ્ધિ કરતો ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મહdની સમિ થાય છે. આ બીજા છ માસ અને આ બીજા છ માસનું પર્યવસાન છે.
આ આદિત્ય સંવત્સર અને આ આદિત્ય સંવત્રાનું પર્યાવસાન છે. એ પ્રમાણે નિશે તે જ આદિત્ય સંવત્સરમાં એક વખત ૧૮-બુહૂર્તનો દિવસ થાય છે, એક વખત ૧૮-મુહૂર્તની રાત્રિ થાય છે, એક વખત ભાર મુહૂર્વના રાશિ થાય છે. પહેલાં છ માસમાં ૧૮ મુહૂર્તનો દિવસ છે અને બાર મુહૂર્તનો દિવસ નથી પણ ભાર મુહૂર્તની રાશિ છે. [બીજ છ માસમાં તેથી વિપરીત બાર મુહૂનો દિવસ થાય છે.]
પહેલા છ માસમાં ૧૫ મુહૂર્તનો દિવસ કે પંદર મુહૂર્તની સબિ થતી નથી. રશિદિવસની મહત્ત્વની વૃદ્ધિ-હાનિમાં ચય-ઉપચય નથી, સિવાય કે અનુપાતગતિશી. ગાથાઓ કહેવી.
• વિવેચન-૨૧ -
જો ૩૬૬ સત્રિદિવસ પરિમાણ કાળમાં ૧૮૨ મંડલ બે વખત અને બે મંડલ એક વખત ચરે છે, તો ભગવંત કહે છે કે - તે ૩૬૬ સમિદિવસના પરિમાણ સૂર્ય સંવત્સરની મધ્યે એક વખત ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે અને એક વખત ૧૮મહત્ત્વની રાત્રિ થાય છે. તથા એક વખત બાર મુહૂર્તનો દિવસ અને એક વખત બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
તેમાં પણ પહેલાં છ માસમાં ૧૮ મુહૂર્તની સગિ થાય પણ ૧૮ મુહૂર્તનો દિવસ ન થાય. તથા તે જ પહેલાં છ માસમાં બાર મુહૂર્તનો દિવસ થાય, બાર મુહૂર્તની સમિ ન થાય. બીજા છ માસમાં ૧૮ મુહૂર્તનો દિવસ થાય, પણ ૧૮-મુહૂર્તની રાત્રિ ન થાય.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧/૧/૨૧
તથા તે બીજા છ માસમાં ૧૨-મુહૂર્તની રાત્રિ થાય પણ બાર મુહૂર્તનો દિવસ ન થાય. તથા પહેલાં કે બીજા છ માસમાં ૧૫-મુહૂર્તનો દિવસ પણ ન થાય, ૧૫મુહૂર્તની રાત્રિ પણ ન થાય. તેમાં આ પ્રમાણેની વસ્તુતત્ત્વના અવગમમાં શો હેતુ છે ? કચા કારણે અને કઈ યુક્તિથી આ સ્વીકારવું? હે ભગવન્ ! કૃપા કરીને કહો.
૩૧
આ પ્રત્યક્ષ જણાતો જંબુદ્વીપ નામે દ્વીપ છે, તે બધાં દ્વીપ સમુદ્રોમાં સર્વ મધ્યવર્તી અને બધાં જ દ્વીપ-સમુદ્રોનો અહીંથી આરંભ થઈને આગમમાં કહેલા ક્રમ મુજબ બમણાં-બમણાં વિખુંભપણાથી થાય છે ‘ચાવત્' ગ્રન્થાંતરથી પ્રસિદ્ધ સૂત્ર લેવું. સૌથી નાનો, વૃત્ત-તેલના પુડલાંના આકારે, વૃત્ત-સ્થ ચક્રવાલ સંસ્થાને સંસ્થિત, વૃતપુષ્કકર્ણિકા સંસ્થાને સંસ્થિત, વૃત્ત-પ્રતિપૂર્ણ ચંદ્રાકારે સંસ્થિત, એક લાખ યોજન આયામ-વિકુંભથી, ત્રણ લાખથી અધિક - * - પરિધિથી કહેલ છે.
અહીં બીજા બધાં દ્વીપ સમુદ્રોથી નાનો, કેમકે લાખ યોજન પ્રમાણ માત્ર લંબાઈપહોડાઈ છે. બાકી પ્રાયઃ સુગમ છે. પરિધિગણિત ક્ષેત્ર સમાસ ટીકાથી જાણવું.
સૂર્ય સર્વાન્વંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે. ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત, અહીં વાા શબ્દ પ્રકર્ષવાચી છે, પરમ પ્રકર્ષ પ્રાપ્ત, તેનાથી બીજો અધિક ન હોય. ઉત્કૃષ્ટ, ૧૮મુહૂર્તનો દિવસ થાય. તે જ સવન્વિંતર મંડલમાં સૂર્ય ચાર ચરે છે ત્યારે જઘન્યાસૌથી નાની બાર મુહૂર્તની રાત્રિ થાય છે. - x -
ત્યારપછી તે સૂર્ય તે સર્વાશ્ચંતર મંડલથી નીકળતો નવા સૂર્ય સંવત્સરને પ્રવર્તાવતો પહેલા અહો રાત્રમાં સર્વ અત્યંતર મંડળથી અનંતર બીજા મંડલમાં સંક્રમી
ચાર ચરે છે, ત્યારે જો સૂર્ય સર્વાશ્ચંતર મંડલથી પછીના બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧૮-મુહૂર્તનો દિવસ છે તે બે મુહૂર્તના ૬૧મો ભાગ ન્યૂન થાય છે અને બે મુહૂર્તના ૬૧-ભાગ અધિક એવી ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. આ કઈ રીતે જાણવું? તે કહે છે
-
અહીં એક મંડલ એક અહોરાત્ર વડે બે સૂર્યો વડે પરિ સમાપ્ત થાય છે. એકૈક સૂર્ય પ્રતિ અહોરાત્ર મંડલના ૧૮૩૦ ભાગ કલ્પીને એકૈક ભાગ દિવસ કે રાત્રિ ક્ષેત્રને યથાયોગ્ય ઘટે કે વધે છે. તે એક મંડલગત ૧૮૩૭મો ભાગ બે મુહૂર્તના ૬૧માં ભાગ વડે જણાય છે. અર્થાત્ તે મંડલગત ૧૮૩૦ ભાગ બે સૂર્યો વડે એક અહોરાત્રથી જણાય છે અને એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત પ્રમાણ છે. તેથી બે સૂર્યની અપેક્ષાએ ૬૦ મુહૂર્તો થાય. ત્યાં ત્રિરાશિ પ્રક્રિયા છે. જો ૬૦ મુહૂર્તો વડે ૧૮૩૦ મંડલ ભાગ થાય તો એક મુહૂર્ત વડે કેટલા થાય ?
અહીં અંત્ય રાશિ વડે એકક લક્ષણ મધ્ય રાશિના ગુણવાથી થાય, તે જ ૧૮૩૦ છે, તેને આધ રાશિ ૬૦ વડે ભાગ કરાતા સાઈત્રીશ [૩૦.૫] આવશે. આટલા મુહૂર્ત જણાય છે. તેથી મુહૂર્તનો ૧/૬૦ ભાગ થાય. તે આવેલ એક ભાગને બે મુહૂર્ત - ૧/૬૦ ભાગ જાણવા, જો ૧૮૩ અહોરાત્ર વડે છ મુહૂર્તમાં હાનિ કે વૃદ્ધિ થાય, તો એક અહોરાત્ર વડે શું આવે ?
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અહીં અંત્ય રાશિ વડે એકને મધ્યરાશિથી ગુણીએ તે પણ છ થશે. તેને ૧૮૩ વડે ભાંગીએ. અહીં ઉપરની રાશિ થોડી હોવાથી ભાગ ન આવે તેથી છેધ-છેદક રાશિની ત્રણ વડે અપવર્તના કરવી. તેનાથી ઉપર બે અને નીચે ૬૧ આવશે. એ રીતે ૨/૬૧ થશે. મુહૂર્તની એક અહોરાત્રમાં વૃદ્ધિ કે હાનિ પ્રાપ્ત થાય છે. તે બીજા મંડલથી નીકળી સૂર્ય બીજા અહોરાત્રમાં સર્વાત્યંતર મંડલની અપેક્ષાથી ત્રીજા મંડલમાં સંક્રમી ચાર ચરે છે. જ્યારે તે સર્વાશ્ચંતર મંડલની અપેક્ષાએ ત્રીજા મંડલમાં સંક્રમી ચાર ચરે છે, ત્યારે ચાર મુહૂર્તના ૬૧ ભાગ હીન ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે અને ૪/૬૧ ભાગ અધિક બાર મુહૂર્ત રાત્રિ થાય છે. એમ ઉક્ત રીતિથી પ્રતિ મંડલ દિવસરાત્રિ વિષય મુહૂર્તના ૨/૬૧ ભાગ હાનિ-વૃદ્ધિરૂપથી નીકળતા મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે દક્ષિણાભિમુખ જતો સૂર્ય, તે વિવક્ષિત અનંતર મંડલથી, પછીના મંડલમાં સંક્રમતતો એકૈક મંડલમાં ૨/૬૧ ભાગ મુહૂર્ત દિવસ ક્ષેત્રને ઘટાડતો અને રાત્રિ ક્ષેત્રના પ્રતિમંડલ ૨/૬૧ ભાગને વધારતો ૧૮૩ અહોરાત્રમાં પહેલા છ માસના પર્યાવસાનરૂપ સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે.
૩૨
ત્યારપછી - તે કાળમાં અહોરાત્રરૂપ પૂર્વવત્ સૂર્ય સચિંતર મંડલથી પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે નીકળીને સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સર્વાન્વંતર મંડલ ચકી બીજા મંડલથી આરંભીને, ૧૮૩ રાત્રિ-દિવસથી ૩૬૬ અધિક મુહૂર્તથી ૧૬૬ ભાગ દિવસ ક્ષેત્રને ઘટાડીને, રાત્રિ છંદને તેજ પ્રમાણ વધારીને ચાર ચરે છે.
ઉત્તમ કાષ્ઠ પ્રાપ્તા - પરમ પ્રકર્ષ પ્રાપ્ત, ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત પ્રમાણ રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે. આ પહેલી પટ્યાસી, અથવા આ પહેલાં છ માસ. આ ૧૮૩મો અહોરાત્ર, તે પહેલા છ માસનું પર્યવજ્ઞાન છે.
તે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી અત્યંતર મંડલમાં પ્રવેશ કરતાં બીજા છ માસને સ્વીકારતા બીજા છ માસના પહેલાં અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલથી પછી અનંતર બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે જ્યારે સૂર્ય બાહ્ય - સર્વ બાહ્ય મંડલથી પૂર્વના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે મુહૂર્તના ૨/૬૧ ભાગથી ન્યૂન ૧૮મુહૂર્તની રાત્રિ થાય છે અને ૨/૧ ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે. પછી તેની પછીના પણ બીજા મંડલથી અંદર તે સૂર્ય પ્રવેશતા બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલથી પૂર્વે ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. - ૪ - સૂર્ય સર્વ બાહ્ય મંડલથી પૂર્વે ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧૮ મુહૂર્ત રાત્રિ */૬૧ મુહૂર્ત ન્યૂન થાય છે. ૪/૬૧ મુહૂર્તથી અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે.
એ પ્રમાણે ઉપર કહેલ રીત વડે, અનંતરોદિત ઉપાયથી પ્રતિમંડલ રાત્રિદિવસ વિષય મુહૂર્તના ૨/૬૧ ભાગ હાનિ કે વૃદ્ધિ રૂપથી પ્રવેશતા મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે-ધીમે ઉત્તરાભિમુખ જતાં, તે વિવક્ષિત મંડલથી, બીજા વિવક્ષિત અંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો ૧૮૩માં અહોરાત્રમાં બીજા છ માસના પર્યવસાનરૂપ સર્વાન્વંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૧/૧/૧
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
છે પ્રાભૃત-૧, પ્રાભૃતપાભૂત-૨ &
ત્યારપછી જે કાળમાં સૂર્ય સર્વ બાહ્ય મંડલી મંડલ પરિભ્રમણ ગતિથી ધીમે ધીમે અસ્વંતર પ્રવેશીને સવસ્વિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્યમંડલની મર્યાદા કરીને તેના પૂર્વના બીજા મંડલથી આરંભીને, ૧૮૩ સમિદિવસથી ૩૬૬ મુહૂર્વના ૧/go ભાગ રાત્રિ ક્ષેત્રને ઘટાડીને અને દિવસક્ષેત્રના તેટલાં જ ભાગ વધારીને ચાર ચરે છે. ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહd દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજા છ માસ અથવા આ બીજી છમાસી.
આ ૩૬૬મો અહોરણ બીજા છ માસના પર્યવસાનરૂપ છે. એ પ્રમાણે આદિત્ય સંવત્સર છે. આ ૩૬૬મો અહોરમ છે. આદિત્ય [સૂર્યા સંબંધી સંવત્સરનું પર્યવસાન છે.
હવે ઉપસંહાર કહે છે - x - તે કારણથી તે આદિત્ય સંવત્સરની મધ્યે ઉક્ત પ્રકારે એક વખત ૧૮ મુહૂર્તનો દિવસ ચાય છે અને એક વખત ૧૮-મુહૂર્તની રાત્રિ થાય છે. તથા એક વખત બાર મુહૂર્તનો દિવસ થાય છે અને એક વખત બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તેમાં પહેલાં છ માસમાં ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે તે પહેલાં છ માસના પર્યવસાનરૂપ અહોરાત્રમાં છે. પણ અઢાર મુહૂર્તનો દિવસ હોતો નથી. તે પહેલાં છ માસમાં જ બાર મુહૂર્તનો દિવસ હોય છે, તે પણ પહેલાં છ માસના અંત સુધીમાં હોય - X -
બીજા છ માસમાં આ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે. તે બીજા છ માસના અંત સુધીના અહોરમમાં હોય, પણ ૧૮-મુહૂર્તની રાત્રિ ન હોય. - x - પણ ૧૫-મુહર્તનો દિવસ ન હોય, તેમજ ૧૫-મુહર્તની રાત્રિ ન હોય. સિવાય કે શત્રિ-દિવસની વૃદ્ધિહાનિ ન થાય. પણ રાત્રિ-દિવસની વૃદ્ધિનહાનિ થાય જ - તેથી ૧૫-મુહૂર્તની રાત્રિ અને દિવસ થાય જ. કઈ રીતે?
મુહર્તાની અંદરની સંખ્યાના ચયોપચયથી અર્થાત્ હાનિ-વૃદ્ધિથી. અહીં ભાવના આ પ્રમાણે છે - પરિપૂર્ણ ૧૫-મુહૂર્ત પ્રમાણ દિવસ-રામિ ન થાય. પણ હીનાધિક ૧૫મુહૂર્ત પ્રમાણ દિવસ-રાત્રિ થાય. પ્રકારમંતર સૂચનમાં અન્ય અનુપાત ગતિથી ૧૫મુહૂર્ત દિવસ કે ૧૫-મુહૂd સનિ ન થાય. પણ અનુસાર ગતિથી તે પ્રમાણે થાય જ.
જો ૧૮૩માં મંડલમાં છ મુહૂત વૃદ્ધિ અને હાનિ થાય, તેની પૂર્વે તેની અદ્ધ ગતિમાં ત્રણ મુહૂર્ત પ્રાપ્ત થાય છે. ૧૮૩નું અડધું તે ૯૧ાા થાય. તેથી ૯૧ સંખ્યક મંડલ જતાં ૯૨માં મંડલના અડધામાં ૧૫ મુહૂર્ત પ્રાપ્ત થાય છે, તેના તેનાથી આગળ સગિની કલાનામાં ૧૫-મુહૂર્ત દિવસ, ૧૫-મુહd સનિ થાય. અન્યથા નહીં.
અનંતરોકત ચાઈની સંગ્રાહિકા ગાથા, આ સૂર્યપ્રાપ્તિની ભદ્રબાહુ સ્વામી તું જે નિયુક્તિ, તેની કે બીજા કોઈ ગ્રંથની સુપ્રસિદ્ધ ગાથા વર્તે છે, તે કહેવી. તે હાલ કોઈ પુસ્તકમાં દેખાતી નથી. તેથી વિચ્છેદ થઈ જણાય છે • x -
એ પ્રમાણે પહેલાં પ્રાભૃતનું પહેલું પ્રાભૃત-પ્રાભૃત કહ્યું, હવે બીજું અર્ધમંડલ સંસ્થિતિ પ્રતિપાદકની વિવક્ષા કરવાને આ પ્રશ્ન સૂત્ર કહે છે -
• સૂત્ર-૨૨,૨૩ :
[] તે ઈમંડલ સંસ્થિતિ કઈ રીતે કહેલ છે ? તેમાં નિશે આ બે અદ્ધમંડલ સંસ્થિતિ કહી છે - દક્ષિણ તરફની અધ મંડલ સંસ્થિતિ અને ઉત્તર તરફની અધમંડલ સંસ્થિતિ.
તે દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિ કઈ રીતે કહેવી છે? આ જંબુદ્વીપ દ્વીપ સર્વે દ્વીપ સમુદ્રોની મધ્યે ચાવત્ પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સવલ્ચતર દક્ષિણ આહિર્વમંડલ સંસ્થિતિને સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાશિ થાય છે.
તે નિક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતા પહેલાં અહોરમાં દક્ષિણના અંતર ભાગથી તેના આદિ પ્રદેશમાં અત્યંતર પછીના ઉત્તર હર્વમંડલ સંસ્થિતિ સંકમીને ચાર ચરે છે. જ્યારે સૂર્ય અત્યંતર પછીના ઉત્તર અદ્ધમંડલ સંક્ષિતિમાં સંકમીને ચાર ચરે છે ત્યારે બે એકસઠાંસ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ અને બે એકસઠાંસ ૧ ભાગ અધિક ભાર મુહૂર્તની રાશિ થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સુર્ય બીજ અહોરમાં ઉત્તરમાં અંતરના ભાગમાં તેના આદિ પ્રદેશમાં અત્યંતર ત્રીજા દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. જ્યારે તે સૂર્ય અત્યંતર ત્રીજી દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે *િી ચાર એકસઠાંશ ભાગ ન્યૂન અઢાર મુહૂર્ત દિવસ થાય છે. ચાર એકસઠાંશ ભાગ અધિક ભાર મુહૂdી સમિ થાય.
નિશે આ પ્રમાણેના ઉપાયથી નિષ્ક્રમણ તો સૂર્ય તેના પછી-પછીના તે-તે દેશમાં તે-તે અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતા કરતા દક્ષિણ તરફના અંદરઅંદર ભાગમાં તેના આદિ પ્રદેશથી સર્વ બાહ્ય ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે.
તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠાપાતા ઉત્કૃષ્ટ અઢાર મુહની રાત્રિ થાય છે, જઘન્યા બર મુહૂd સનિ થાય છે. આ પહેલા છ માસ અને આ પહેલા છ મારાનું પર્યવસાન છે.
તે પ્રવેશ કરતો સૂર્ય બીજ છ માસનો આરંભ કરતો પહેલા અહોરમાં ઉત્તરના અંદરના ભાગથી તેના આદિ પ્રદેશથી બાહ્ય અનંતર દક્ષિણ અર્વમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સુર્ય બાહ્ય અનંતર દક્ષિણ અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે એકસઠાંશ ભાગ ન્યૂન
પ્રાકૃત-૧, પ્રાકૃત-પ્રાકૃત-૧-ટીકાનુવાદ પૂર્ણ -x-x-x-x-x-x-x
2િ3/3].
Page #25
--------------------------------------------------------------------------
________________
૧/૨/૨૨,૨૩
અઠાર મુહૂત્તાં રાત્રિ થાય છે અને બે અકસઠાંશ મુહૂર્ત અધિક બાર મુહૂર્ત દિવસ થાય છે.
34
તે પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં દક્ષિણના અંદરના ભાગથી તેના આદિ પ્રદેશમાં બાહ્ય અંતરના ત્રીજા ઉત્તરની અર્ધ મંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર ચરે છે.
તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા ઉત્તર અર્જુમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અઢાર મુહૂર્ત રાત્રિમાં ચાર-એકસઠાંશ મુહૂર્ત અધિક થાય છે. નિશ્ચે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય ત્યારપછી પછીના તે-તે દેશમાં તે-તે અર્જુમંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતો-કરતો ઉત્તરના અંતર ભાગથી, તેના આદિ પ્રદેશમાં સર્વ અત્યંતર દક્ષિણ અદ્ભૂમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર સરે છે. તો જ્યારે સૂર્ય સમાંિંતર દક્ષિણ અમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ થાય છે. આ બીજા છ માસ છે, આ બીજા છ માસનું પર્યાવસાન છે. આ આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પર્યાવસાન છે. [૨૩] તે ઉત્તર અર્જુમંડલ સંસ્થિતિ કેવી કહી છે તે જણાવો ? આ જંબુદ્વીપ દ્વીપ બધાં દ્વીપોની મધ્યે યાવત્ પરિધિથી છે. જ્યારે તે સૂર્ય સતયિંતર ઉત્તર અદ્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્ત રાત્રિ થાય છે. જેમ દક્ષિણ અર્ધ-મંડલમાં કહ્યું તેમ જાણવું. વિશેષ એ કે ઉત્તર સ્થિત અત્યંતર અનંતર દક્ષિણમાં સંક્રમણ કરે છે. દક્ષિણથી અત્યંતર ત્રીજા ઉત્તરમાં સંક્રમણ કરે છે.
એ પ્રમાણે એ ઉપાયથી સાવત્ સર્વ બાહ્ય દક્ષિણમાં સંક્રમણ કરે છે. સર્વ બાહ્ય દક્ષિણમાં સંક્રમણ કરીને દક્ષિણથી બાહ્ય અનંતર ઉત્તરમાં સંક્રમે છે. ઉત્તરથી બાહ્ય ત્રીજા દક્ષિણમાં, દક્ષિણના ત્રીજાથી સંક્રમણ કરતો યાવત્ સર્વશ્ચિંતરમાં પૂર્વવત્ સંક્રમણ કરે છે. આ બીજા છ માસ અને છ માસનો અંત છે. આ આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પર્યાવસાન છે. ગાથાઓ
જાણવી.
• વિવેચન-૨૨,૨૩ :
તા વાં તે. ઈત્યાદિ. તા - ક્રમ અર્થમાં છે, પૂર્વવત્ જાણવું. જ્યં - કયા પ્રકારે ભગવન્ ! તમારા મતમાં અર્ધમંડલ વ્યવસ્થા કહેલી છે તે કહો. પૂછતા આ અભિપ્રાય છે – અહીં એકૈક સૂર્ય એકૈક અહોરાત્ર વડે એકૈક મંડલના અદ્ધને ભ્રમણ વડે પૂરે છે. પછી સંશય છે - કઈ રીતે એકૈક સૂર્યની પ્રતિ અહોરાત્રથી એકૈક અર્ધમંડલની પરિભ્રમણ વ્યવસ્થા પૂછે છે.
અહીં ભગવત્ પ્રત્યુત્તર આપતા કહે છે – તેમાં અર્ધ મંડલ વ્યવસ્થા વિચારમાં
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
નિશ્ચિત આ બે અર્ધમંડલ સંસ્થિતિ મારા વડે કહેવાયેલ છે. તે આ રીતે – એક
દક્ષિણા-દક્ષિણના દિગ્માવિ સૂર્ય વિષયક અર્ધમંડલ સંસ્થિતિ - અર્ધમંડલ વ્યવસ્થા. બીજી ઉત્તરની - ઉત્તર દિભાવી સૂર્ય વિષયક અર્ધમંડલ સંસ્થિતિ.
૩૬
એ પ્રમાણે કહ્યું ત્યારે ફરી પૂછે છે – અહીં બે પણ અર્ધમંડલ સંસ્થિતિ જાણી, તેમાં આ ત્યાં સુધી હું પૂછું છું – ભગવન્ ! આપે કઈ રીતે દક્ષિણ દિગ્માવિ સૂર્ય વિષયક અર્ધમંડલ સંસ્થિતિ કહી છે તે કહો ? ભગવંતે કહ્યું – આ જંબૂદ્વીપ વાક્ય પૂર્વવત્ સ્વયં પરિપૂર્ણ વિચારી લેવું. તેમાં જ્યારે સૂર્ય સશ્ચિંતરમંડલગત દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પૂર્વવત્ ઉત્તમકાષ્ઠા-પ્રકર્ષને પ્રાપ્ત, ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
અહીં સર્વોત્યંતર મંડલમાં પ્રવેશતા પહેલીક્ષણથી ઉદ્ધર્વમાં ધીમે ધીમે સર્વાશ્ચંતર પછીના બીજા મંડલ અભિમુખ તથા કંઈક પણ મંડલગતિથી પરિભ્રમણ કરે છે, જેના વડે અહોરાત્ર સુધી સર્વાશ્ચંતર મંડલગત ૪૮/૬૧ ભાગ બીજા અને બે યોજનને
અતિક્રમીને સર્વાન્વંતર અનંતર બીજા ઉત્તર અર્હુમંડલ સીમામાં વર્તે છે. તેથી કહે છે – “તે નીકળતો એવો સૂર્ય'' ઈત્યાદિ.
તે સૂર્ય સર્વાશ્ચંતરગત પહેલી ક્ષણથી ઉર્ધ્વ ધીમે ધીમે નીકળતા અહોરાત્ર
અતિક્રાંત થતા અભિનવ સંવત્સર આરંભ કરતાં નવા પ્રથમ અહોરાત્રમાં દક્ષિણ દિગ્માવી અંતરથી - સર્વાન્વંતર મંડલગત ૪૮/૬૧ યોજન અધિક બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપથી નીકળીને સર્વાશ્ચંતર અનંતર ઉત્તર અર્ધ્વમંડલની આદિ પ્રદેશને આશ્રીને અત્યંતર અનંતર - સર્વાત્યંતર મંડલ અનંતરથી ઉત્તર અર્હુમંડલ સંસ્થિતિ સંક્રમીને ચાર ચરે છે. તે આદિપદેશથી ઉર્ધ્વ ધીમે ધીમે બીજા મંડલ અભિમુખ અહીં પણ તેવી રીતે ચરે છે, જેથી તે અહોરાત્રના પર્યન્તે તે મંડલ અને બીજા બે યોજન છોડીને દક્ષિણ દિગ્માવિ ત્રીજા મંડલની સીમામાં હોય છે.
ત્યારપછી જ્યારે સૂર્ય સર્વાશ્ચંતર અનંતર બીજા ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર સરે છે ત્યારે દિવસ અઢાર મુહૂર્ત અને /૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન થાય છે અને જઘન્યા બાર મુહૂર્ત રાત્રિમાં ૨/૬૧ ભાગ મુહૂર્ત અધિક થાય છે. ત્યારપછી
તે બીજા પણ ઉત્તર દિશાની અદ્ધ અધિક થાય છે. ત્યારપછી તે બીજા પણ ઉત્તર દિશાની અદ્ધ મંડલ સંસ્થિતિથી ઉક્ત પ્રકારે તે સૂર્ય નીકળતો અભિનવ સૂર્ય સંવત્સરના બીજા અહોરાત્રમાં ઉત્તરથી ઉત્તરદિશાવર્તી અંતરથી બીજા ઉત્તર
અર્ધમંડલગત ૪૮/૬૧ ભાગ અધિક બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપથી નીકળીને દક્ષિણ દિશાવર્તી ત્રીજા અર્હુમંડલના આદિ પ્રદેશને આશ્રીને સર્વાન્વંતર મંડલને આશ્રીને ત્રીજું દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. અહીં પણ તે રીતે ચાર ચરે છે - આદિ પ્રદેશથી ઉર્ધ્વ ધીમે ધીમે બીજા મંડલ અભિમુખ ચાર ચરે છે, જેથી તે અહોરાત્ર પર્યન્ત તે મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અધિક બે યોજન
છોડીને ચોથા ઉત્તર અર્ધમંડલની સીમામાં રહે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧/૨/૨૨,૨૩
39
ત્યારપછી જ્યારે સર્વાન્વંતર મંડલથી ત્રીજી દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અઢાર મુહૂર્ત દિવસ થાય છે, તેમાં /૬૧ મુહૂર્ત ન્યૂન હોય છે અને રાત્રિ ૪/૬૧ મુહૂર્ત અધિક બાર મુહૂર્વ રાત્રિ થાય છે. એ પ્રમાણે ઉક્ત નીતિ વડે નિશ્ચિત આ ઉપાય વડે પ્રતિ અહોરાત્ર ૪૮/૬૧ યોજન ભાગ અધિક બે યોજન વિકંપન રૂપથી નીકળતો સૂર્ય પછીના અનંતર અર્હુમંડલથી અનંતર તે-તે દેશમાં દક્ષિણ પૂર્વભાવમાં અથવા તે-તે અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતો-કરતો
૧૮૨માં અહોરાત્ર પર્યન્ત જતાં દક્ષિણથી-દક્ષિણ દિશાવર્તી અંતરથી ૧૮૨માં મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અધિક તે અનંતર બે યોજન પ્રમાણથી અપાંતરાલરૂપ ભાગથી, તે સર્વ બાહ્ય મંડલગત ઉત્તરના અર્ધમંડલાદિ પ્રદેશને આશ્રીને સર્વ બાહ્ય ઉત્તર અર્ધ મંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. તે આદિપ્રદેશથી ઉર્ધ્વ ધીમે ધીમે સર્વ બાહ્ય અનંતર અત્યંતર દક્ષિણ અર્ધમંડલ અભિમુખ અને તથા કંઈક પણ ચરે છે, જેથી તે અહોરાત્રના અંતે સર્વ બાહ્ય અનંતર અત્યંતર દક્ષિણ અર્ધમંડલ સીમા થાય છે.
ત્યારપછી જ્યારે સૂર્ય અને બાહ્ય ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પરમપ્રકર્ષ ગત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. મ ાં ઈત્યાદિ નિગમનવાક્ય પૂર્વવત્.
સૂર્ય સર્વ બાહ્ય ઉત્તર અર્ધમંડલાદિ પ્રદેશથી ઉર્ધ્વ ધીમે ધીમે સર્વ બાહ્ય અનંતર બીજી દક્ષિણ અદ્ધ મંડલ અભિમુખ સંક્રમતો તે જ અહોરાત્ર અતિક્રાંત થતાં
અત્યંતર પ્રવેશતો બીજી છ માસને આરંભતો બીજા છ માસના પહેલા અહોરાત્રમાં ઉત્તરથી ઉત્તર દિશાવર્તી સર્વ બાહ્ય મંડલગત અંતરથી સર્વ બાહ્ય અર્ધમંડલગત ૪૮/૬૧ ભાગ અધિક તેની અનંતર પૂર્વવર્તી બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપ ભાગથી, તે દક્ષિણ દિશાવર્તી સર્વ બાહ્ય અનંતર દક્ષિણ અર્ધમંડલના આદિ પ્રદેશને આશ્રીને સર્વ બાહ્ય મંડલના અનંતર અત્યંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. અહીં પણ ચાર આદિ પ્રદેશથી ઉર્ધ્વ તેવા કોઈક પણ અત્યંતર અભિમુખ વર્તે છે જેનાથી અહોરાત્ર પર્યન્ત સર્વ બાહ્ય મંડલથી અત્યંતર ત્રીજા અર્ધમંડલની સીમામાં હોય છે.
ત્યારપછી સૂર્ય જ્યારે સર્વ બાહ્ય અનંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે ત્યારે ૨/૬૧ ભાગ ન્યૂન ૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે, બાર મુહૂર્ત પ્રમાણ ૨/૬૧ ભાગ અધિક દિવસ થાય છે.
ત્યારપછી તે અહોરાત્ર અતિક્રાંત થતાં સૂર્ય અત્યંતર પ્રવેશતા બીજા છ માસના બીજો અહોરાત્ર અતિક્રાંત થતો સૂર્ય અત્યંતર પ્રવેશ કરતાં બીજા છ માસના બીજા અહોરાત્રમાં દક્ષિણ ભાગથી દક્ષિણ દિભાગી અંતરથી દક્ષિણ દિશાવર્તી સર્વ બાહ્ય અનંતર બીજા મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અધિક તેના અનંતર પૂર્વવર્તી બે યોજન પ્રમાણ અપાંતરાલ રૂપ ભાગથી બહાર નીકળીને તે સર્વ બાહ્યથી અત્યંતર
ત્રીજા ઉત્તર અર્ધ મંડલના આદિ પ્રદેશથી-આદિ પ્રદેશને આશ્રીને બાહ્ય ત્રીજા સર્વ
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
બાહ્ય અર્ધમંડલ સંસ્થિતિ થકી ત્રીજા ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. અહીં પણ ચાર આદિ પ્રદેશથી આરંભીને ધીમે ધીમે બીજા અર્ધમંડલ સામે તેવા
૩૮
કોઈક પ્રવર્તમાન દ્રષ્ટવ્યથી તે અહોરાત્ર પર્યન્ત સર્વ બાહ્ય અર્ધમંડલથી ત્રીજા પૂર્વના અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૪/૬૧ ભાગ ન્યૂન ૧૮ મુર્ત્તિ રાત્રિ થાય છે, */૬૧ ભાગ અધિક બાર મુહૂર્ત દિવસ થાય છે.
ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ ઉપાયથી - પ્રતિ અહોરાત્ર અત્યંતર ૪૮/૬૧ યોજન અધિક બે યોજન વિકંપન રૂપથી ધીમે ધીમે અત્યંતર પ્રવેશતો સૂર્ય તે અનંતર અર્ધમંડલથી પછીના અનંતર તે-તે પ્રદેશમાં દક્ષિણપૂર્વ ભાગમાં કે ઉત્તર
પશ્ચિમ ભાગમાં તે-તે અર્ધમંડલ સંસ્થિતિને સંક્રમ કરતો બીજા છ માસના ૧૮૨માં અહોરાત્ર પર્યન્ત જતાં ઉત્તરથી ઉત્તર દિશાવર્તી અંતરથી સર્વ બાહ્ય મંડલને આશ્રીને જે ૧૮૨મું મંડલ, તેમાં રહેલ ૪૮/૬૧ ભાગ અધિક તે અનંતર અત્યંતર બે યોજન પ્રમાણ અપાંતરાલ રૂપ ભાગથી સર્વ અત્યંતર મંડલગત દક્ષિણના અર્ધમંડલના આદિ પ્રદેશને આશ્રીને સર્વાન્વંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, તે આદિ પ્રદેશથી ઉર્ધ્વ ધીમે ધીમે સર્વાન્વંતર પછીના બાહ્ય ઉત્તર અર્ધમંડલ સામે તેવો કોઈક ચાર સ્વીકારે છે, જેથી તે અહોરાત્રના અંતે સચિંતર અનંતર ઉત્તર અર્ધમંડલની સીમા થાય છે.
તેમાં જ્યારે સૂર્ય સર્વજ્યંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ અને સર્વ જઘન્યા બાર મુહૂર્ત
રાત્રિ થાય છે. - ૪ -
હવે ઉત્તરની અર્ધમંડલ સંસ્થિતિને જિજ્ઞાસુ પૂછે છે –
ત્યારપછી જ્યારે સૂર્ય સર્વજ્યંતર ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ટ પ્રાપ્ત ૧૮-મુહૂર્ત દિવસ અને જઘન્યા બાર મુહૂર્ત રાત્રિ થાય છે. જે રીતે દક્ષિણ અર્ધમંડલ વ્યવસ્થિતિ પૂર્વે કહી છે. તે જ પ્રકારે આ ઉત્તર અર્ધમંડલ વ્યવસ્થિતિ કહેવી. વિશેષ એ કે – ઉત્તરમાં સ્થિત અત્યંતર અનંતર દક્ષિણ પ્રતિ સંક્રમે છે, દક્ષિણથી અત્યંતર ત્રીજા ઉત્તર મંડલમાં સંક્રમે છે. આ ઉપાયથી યાવત્ સર્વ બાહ્ય દક્ષિણે સંક્રમે છે. સર્વ બાહ્યથી બાહ્ય અનંતર ઉત્તરે સંક્રમે છે. ઉત્તરથી બાહ્ય ત્રીજા દક્ષિણમાં ત્રીજા દક્ષિણથી સંક્રમ કરતો-કરતો યાવત્ સર્વાન્વંતર ઉત્તરમાં સંક્રમે છે. વિશેષ એ કે – આ દક્ષિણાર્ધ મંડલ વ્યવસ્થિતિથી આ ઉત્તરાર્ધ્વમંડલ વ્યવસ્થામાં વિશેષ - જે સર્વત્યંતર ઉત્તર અર્ધમંડલમાં સ્થિત રહી તે અહોરાત્ર અતિક્રાન્ત થતાં નવા વર્ષનો આરંભ કરતાં પહેલાં છ માસના પહેલાં અહોરાત્રમાં અત્યંતર અનંતર સર્વાન્વંતર મંડલના અનંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમે છે. તે અહોરાત્ર અતિક્રાંત થતાં પહેલા છ માસના બીજા અહોરાત્રમાં અત્યંતર ત્રીજા સર્વાન્વંતરના મંડલના ત્રીજા ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમે છે. આ ઉપાયથી
પૂર્વવત્ બધું કહેવું, તે ૧૮૩માં અહોરાત્રના પર્યાવસાનરૂપ સર્વ બાહ્ય દક્ષિણ અર્ધમંડલ
Page #27
--------------------------------------------------------------------------
________________
૧/૨/૨૨,૨૩
સંસ્થિતિને સંકર્મે છે. આ પહેલાં છ માસનું પર્યવસાન છે. પછી બીજા છ માસના પહેલાં અહોરાત્રે બાહ્ય અનંતર સર્વ બાહ્ય મંડલની પૂર્વે ઉત્તરની અર્ધમંડલ સંસ્થિતિને સંક્રમે છે. ઈત્યાદિ બધું પૂર્વવત્ - ૪ - ૪ - બીજા છ માસનું પર્યવસાન થાય - x - તે અંગે પૂર્વવત્ પાઠ છે, તે વૃત્તિકારશ્રીએ નોંધેલ છે - ૪ - ૪ - ૪ - [અમે તે વૃત્તિનો અનુવાદ ફરી નોંધેલ નથી.) આ બીજા છ માસ છે.
૦ પ્રાકૃત-પ્રાકૃત-૨-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦
— —
— * — x — x — x — x —
તે પામૃત, પ્રાકૃત-પ્રાકૃત-૩
૩૯
એ પ્રમાણે બીજું પ્રામૃત-પ્રામૃત કહ્યું. હવે ત્રીજાને કહે છે, તેમાં અધિકાર ચીર્ણ પ્રતિચરણ છે. તેથી તેના વિષયના પ્રશ્ન સૂત્રને હવે કહે છે
—
- સૂત્ર-૨૪ ઃ
ફ્લો સૂર્ય, બીજા સૂર્ય દ્વાર ચીણ ક્ષેત્રનું પ્રતિચરણ કરે તેમ કહેલ છે ? તેમાં નિશ્ચે આ બે સૂર્યો કહ્યા છે. તે આ પ્રમાણે ભારતીય સૂર્ય અને ઐરવતીય સૂર્ય. તે બંને સૂર્યો પ્રત્યેક-પ્રત્યેક ત્રીશ-ત્રીશ મુહૂર્તોથી એક-એક અર્ધમંડલ સરે છે. સાઠ-સાઠ મુહૂર્વથી એક-એક મંડલ સંઘાત કરે છે. તે નિષ્ક્રમણ કરતા નિશ્ચે આ બે સૂર્યો પરસ્પરના ચીર્ણ ક્ષેત્રમાં સંચરણ કરતા નથી, પ્રવેશ કરતા નિશ્ચે આ બે સૂર્વે એકમેકના સિણ ક્ષેત્રમાં સંચરે છે.
તે ૧૨૪ [] તેમાં શો હેતુ છે ? આ જંબુદ્વીપમાં યાવત્ પરિક્ષેપથી છે. તેમાં તેમાં આ ભરતક્ષેત્ર સંબંધી સૂર્ય જંબૂદ્વીપ દ્વીપના પૂર્વ-પશ્ચિમ લાંબા, ઉત્તર-દક્ષિણ પહોળી જીવાના ૧૨૪ ભાગ કરીને દક્ષિણ-પૂર્વના મંડળમાં ચોથા ભાગમાં ૯૨ સંખ્યાવાળા મંડળમાં પોતાના જ ચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે. ઉત્તર પશ્ચિમમાં મંડલના ચતુર્ભાગ મંડલમાં ૯૧માં સૂર્ય પોતાના ચીણ ક્ષેત્રમાં સંચરણ કરે છે. ત્યારે આ ભરતક્ષેત્રીય સૂર્ય ઐરવતના સૂર્યના જંબૂદ્વીપ દ્વીપની પૂર્વપશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબી જીવાને મંડલના ૧૨૪ ભાગ કરીને ઉત્તરપૂર્વમાં ચતુર્ભાગ મંડલમાં ૯૨ સૂર્ય યાવત્ બીજાના ચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે. દક્ષિણપશ્ચિમમાં સતુભગિ મંડલમાં ૯૧ સૂર્ય યાવત્ બીજાના ચિત્રમાં સંચરે છે.
ત્યારે આ ઐરવતક્ષેત્રીય સૂર્ય જંબુદ્વીપના પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ લાંબી જીવાના મંડલના ૧૨૪ ભાગ કરીને ઉત્તરપૂર્વના રતુભગ મંડલમાં ૯૨ સૂર્યમય યાવત્ સૂર્ય પોતાના જ ચિર્ણ ક્ષેત્રમાં સંચરે છે. દક્ષિણ-પશ્ચિમમાં ચતુગિ મંડલમાં ૯૧ સૂર્યમય યાવત્ સૂર્ય પોતાના ચીક્ષેત્રમાં સંચરે છે.
તેમાં આ ઔરવત ક્ષેત્રીય સૂર્ય, ભરતક્ષેત્રીય સૂચના જંબૂદ્વીપની પૂર્વપશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાને મંડલના ૧૨૪ ભાગથી છેદીને દક્ષિણપશ્ચિમના ચતુર્થાંગ મંડલમાં ૯૨ સૂર્યમય સૂર્ય બીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે.
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
ઉત્તર-પૂર્વના ચતુભગિ મંડલમાં ૯૧-સૂર્યમય સૂર્ય બીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. તે નિષ્ક્રમણ કરતા આ બે સૂર્યો પરસ્પર એકબીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. પ્રવેશ કરતા આ બે સૂર્યો એકબીજાના ચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે. આ
૧૨૪ છે. ગાથાઓ.
४०
• વિવેચન-૨૪ :
-
હે ભગવન્ ! શું સૂર્ય સ્વયં અથવા બીજાએ ચીર્ણક્ષેત્રમાં પ્રતિયરે છે, તેવું કહેલ છે ? એ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતા ભગવંત વર્ધમાનસ્વામી જણાવે છે આ જંબૂદ્વીપમાં પરસ્પર ચીક્ષેત્રના સંચરણની વિચારણામાં નિશ્ચિત યથાવસ્થિત વસ્તુતત્વને આશ્રીને આ બે સૂર્યો કહેલ છે. તે આ પ્રમાણે – ભારતીય સૂર્ય, ઐવતીય સૂર્ય. આ બંને સૂર્યો પ્રત્યેક ત્રીશ મુહૂર્ત વડે એક એક અર્ધમંડલમાં ચરતા ૬૦-૬૦ મુહૂર્તથી ફરી પ્રત્યેક એકૈક પરિપૂર્ણ મંડલને પૂરે છે.
તેમાં સૂર્યસત્ક એકૈક સંવત્સરમાં આ બંને પણ સૂર્યો સર્વાશ્ચંતર મંડળથી નીકળતા એકબીજાના ચીર્ણ ક્ષેત્રમાં સંચરતા નથી. એક પણ બીજાના ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિચરતો નથી કે બીજો પહેલાના ક્ષેત્રમાં પ્રતિચરતો નથી. - X - સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા બંને પણ સૂર્ય પરસ્પરના ચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે. તે આ પ્રમાણે - ૧૨૪, અર્થાત્ જેના ૧૨૪ સંખ્યા ભાગથી મંડલ પૂરાય છે, તે ૧૨૪માં બંને સૂર્યના સમુદાયની વિચારણામાં પરસ્પર ચીર્ણ-પ્રતિચીર્ણ પ્રતિમંડલ પ્રાપ્ત થાય છે, તેને સમજવા પ્રશ્ન સૂત્ર કહે છે –
આ પ્રકારની વસ્તુતત્ત્વ વ્યવસ્થાને સમજવામાં શો હેતુ છે ? શી ઉપપત્તિ છે ? તે માટે ભગવન્ કહે છે – તા અવળું ઈત્યાદિ. તે જંબુદ્વીપમાં આ ભરતક્ષેત્રમાં જે ચાર ચરવાનો શરૂ કરે છે, તે ભરતક્ષેત્રને પ્રકાશતો હોવાથી ભારત' કહેવાય છે. જે બીજો છે, તે જ સર્વ બાહ્ય મંડલના ઉત્તર અર્ધમંડલમાં ચાર ચરે છે, તે ઐરવત ક્ષેત્રને પ્રકાશતો હોવાથી “એરાવત” કહેવાય છે. તેમાં આ પ્રત્યક્ષ જણાતા જંબૂદ્વીપના સંબંધી ભારતનો સૂર્ય જે મંડલમાં ભ્રમણ કરે છે, તે-તે મંડલને ૧૨૪ વડે ભાગ કરીને ૧૨૪ ભાગોને તે-તે મંડલના ભાગરૂપે કલ્પવા અને સૂર્યની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવા છે. તે મંડલને ચાર ભાગે વિભાગ કરી દક્ષિણ-પૂર્વ અર્થાત્ અગ્નિકોણ. તે-તે મંડલના ચોથા ભાગમાં એક સૂર્યસંવત્સરના બીજા છ માસ મધ્યે ૯૨ મંડલમાં સ્વયં સૂર્ય વડે ચીર્ણ, અર્થાત્ પૂર્વના સર્વાશ્ચંતર મંડલથી નીકળતા સ્વચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે, તેમ જાણવું. આ જ વાત સૂત્રમાં જણાવે છે કે – સૂર્ય સ્વયં પૂર્વ સર્વાન્વંતર મંડળથી નિષ્ક્રમણકાળમાં ચીર્ણ ક્ષેત્રમાં સંચરે છે, પણ પરિપૂર્ણ ચતુર્ભાગમાં નહીં. પરંતુ સ્વ-સ્વ મંડલગત ૧૨૪ ભાગના ૧૮-૧૮ ભાગ માપવા. આ અઢાર-અઢાર ભાગો બધાં મંડલોના પ્રતિનિયત દેશમાં ન હોય, પરંતુ કોઈક મંડલમાં ક્યાંક હોય, તે પણ દક્ષિણ-પૂર્વ મંડલરૂપ ચતુર્થાંગ મધ્યમાં હોય.
ત્યારપછી જે પ્રમાણે દક્ષિણ-પૂર્વમાં ચતુર્ભાગ મંડલ કહ્યું તેમ ઉત્તરમાં પણ
Page #28
--------------------------------------------------------------------------
________________
૧/૩/૨૪
૪૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
છે - આ ભારતનો સૂર્ય અત્યંતર પ્રવેશ કરતા પ્રતિમંડલને બે ચતુભગ સ્વયં ચીણમાં પ્રતિચરે છે અને બે પરીણમાં, ઐરવતીય પણ અત્યંતર પ્રવેશ કરતા પ્રતિમંડલને બે ચતુભાંગ સ્વચીણમાં પ્રતિચરે છે, બે પરચીણમાં પ્રતિયરે છે. સર્વ સંખ્યા વડે પ્રતિમંડલને એકૈક અહોરાત્રદ્વયથી બંને સૂર્ય ચીણ-પ્રતિચરણ વિવામાં આઠ ચતુભગિ પ્રતીવીર્ણ પ્રાપ્ત થાય છે. તે ચતુભગ ૧૨૪માં અઢાર ભાગથી માપેલ છે. તે પૂર્વવત્ કહેવું. પછી અઢાર વડે ગુણિત ૧૪૪ ભાગો થાય છે. તેથી એવું કહે છે કે - “પ્રવેશ કરતા નિકો આ બન્ને સર્યો એકબીજાના ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિ ચરે છે, તે આ પ્રમાણે - ૧૨૪ ઈત્યાદિ.”
ગાથાઓ - અહીં પણ આ અર્થની પ્રતિપાદકા કોઈપણ સુપ્રસિદ્ધ ગાથા પ્રવર્તતી હતી, પરંતુ તે વિચ્છેદ પામી છે, તેથી કંઈ કહેવું શક્ય નથી અથવા તે જેમ સંપ્રદાય હોય તેમ જાણવી, તે તે પ્રમાણે કહેવા.
૦ પ્રાભૃત-પ્રાકૃત-3નો સટીક અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - X - X -
પ્રાકૃત-૧, પ્રાકૃત-પ્રાકૃત-૪ 8
ચતુભગ મંડલમાં ૧૮-ભાગના માપથી વિચારી લેવું.
તે જ ભારતીય સૂર્ય, તેમાં જ બીજા છ માસ મળે ઉત્તરપશ્ચિમ ચતુભગ મંડલમાં ૯૧ સંખ્યક મંડલ સ્વસ્વ મંડલગત ૧૨૪ ભાગ મળે ૧૮-૧૮ ભાગથી માપવો.
સ્વયં સૂર્ય વડે પૂર્વના સવવ્યંતર મંડલથી નીકળવાના કાળે ચીર્ણ ફોનને પ્રતિયરે છે, તેમ જાણવું. આ જ વાત સૂત્રકાર પણ કહે છે - સૂર્ય પોતાના જ ચીર્ણને પ્રતિયરે છે.
આ સર્વ બાહ્ય મંડલથી શેષ મંડલો ૧૮૩ સંખ્યક, તે બંને પણ સર્યો વડે બીજા છ માસ મધ્યમાં, પ્રત્યેકમાં ભ્રમણ કરે છે. બધાં જ દિશા ભાગોમાં પ્રત્યેક ચોક મંડલ એક સૂર્ય વડે પરિભ્રમણ કરાય છે. બીજું બીજા વડે. એ પ્રમાણે ચાવતું સૌથી છેલ્લા મંડલ સુધી જાણવું. તેમાં દક્ષિણ-પૂર્વ દિશાભાગમાં બીજા છ માસમાં ભારતીય સૂર્ય ૯૨ મંડલો પરિભ્રમણ કરે છે અને ૯૧ મંડલ ઐરાવત સૂર્ય ભમે છે. ઉત્તર-પશ્ચિમ દિશાભાગમાં ૯૨ મંડલ ઐરાવત સૂર્ય ભમે છે અને ૯૧ મંડલ ભારત સૂર્ય ભમે છે આ પદ્રિકાદિમાં મંડલ સ્થાપના કરીને વિચારવું. તેથી કહ્યું છે - દક્ષિણ-પૂર્વમાં ૯૨સંખ્યક મંડલો અને ઉત્તર-પશ્ચિમમાં ૯૧-સંખ્યક મંડલો ભારતીય સૂર્ય સ્વયં ચીને પ્રતિયરે છે.
એ પ્રમાણે ભારતસૂર્યના પોતાના ચીર્ણ પ્રતિચરણ પરિણામ કહ્યા, હવે તે જ ભારત સૂર્યના બીજાએ ચીર્ણ પ્રતિચરણ પરિણામોને કહે છે - આ પ્રત્યક્ષ પ્રાપ્ત જંબૂલીપ સંબંધી ભારતનો સૂર્ય જે મંડલમાં ભમે છે, તે - તે મંડલને ૧૨૪ ભાગથી છેદીને ફરી પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ લાંબી જીવા વડે તે-તે મંડલને ચાર વડે વિભાગ કરીને ઉત્તર-પૂર્વ થિન્િ ઈશાન કોણ. તે-તે મંડલના ચોથા ભાગમાં તેના જ બીજા છ માસ મધ્યમાં રવતનો સૂર્ય ૯૨ સંખ્યક ઐરાવત સૂર્યથી પૂર્વ નિષ્ક્રમણ કાળમાં ચીણ ક્ષેત્રને પ્રતિયરે છે અને દક્ષિણ-પશ્ચિમ મંડલ ચતુર્ભાગમાં ૯૧ સંખ્યક ૌરવતના સૂર્યનો અહીં પણ સંબંધ જોડે છે.
ઉક્ત કાનનો આ અર્થ છે – “ઐરાવતના સૂર્યના સંબંધી સૂર્ય મતો અથવું ૌસ્વત સૂર્યથી પૂર્વ નિષ્ક્રમણ કાળે મતીકૃતને પ્રતિયરે છે. આજ વાત સૂત્રકાશ્રીએ કહેલ છે – સૂર્ય બીજાના ચીર્ણ ફોકને પ્રતિયરે છે, વ્યાખ્યા પૂર્વવતું.
અહીં પણ એક વિભાગમાં ૯૨ અને એક ભાગમાં ૯૧ સંખ્યકમાં ભાવના પૂર્વવતુ ભાવવી. તે આ પ્રમાણે - ભારતનો સૂર્ય દક્ષિણપૂર્વમાં ૯૨ સંખ્યક અને ઉત્તર પશ્ચિમમાં ૯૧ સંખ્યક સ્વયં ચીર્ણ અને ઉત્તર પૂર્વમાં ૯૨ સંખ્યક અને દક્ષિણ પશ્ચિમમાં ૯૧ સંખ્યક ઐરાવતના સૂર્યના ચીર્ણ ક્ષેત્રમાં પ્રતિયરે છે, એ પ્રમાણે જાણવું.
ધે ઐરાવતનો સૂર્ય ઉત્તરપશ્ચિમ દિશા ભાગમાં ૯૨ સંખ્યક મંડલોને અને દક્ષિણપશ્ચિમમાં ૯૨ સંખ્યક અને ઉત્તરપૂર્વમાં ૯૧ સંખ્યક ભારતના સૂર્યના ચીણ ક્ષેત્રને પ્રતિયરે છે એમ પ્રતિપાદિત કરે છે - “તે આ ઐરવતીય સૂર્ય” ઈત્યાદિ.
હવે ઉપસંહારને કહે છે – “તે વિક્રમણ કરતો” ઈત્યાદિ આનો આ ભાવાર્થ
એ પ્રમાણે ત્રીજું પ્રાભૃત-પ્રાકૃત કહ્યું, હવે ચોથું કહે છે તેના આ અધિકાર છે, કેટલાં પ્રમાણમાં પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. તેથી તવિષયક સુણ કહે છે -
• સૂત્ર-૨૫ -
કઈ રીતે આ બન્ને સૂર્યો એકબીજાનું અંતર કરીને ચાર ચરે છે ? તેમ આપે કહેલ છે. તેમાં નિધે આ છ પ્રતિપતિએ કહેલી છે - તેમાં :
કોઈ એક પરમતવાદી કહે છે કે બંને સૂર્ય પરસ્પર ૧૧૩૩ યોજનનું અંતર રાખી ચાર ચરે છે, - ૪ -
બીજી કોઈ એક એમ કહે છે કે - તે બંને સૂર્યો ૧૧૩૪ યોજન પરસ્પર અંતર રાખીને ચાર ચરે છે -
ત્રીજો કોઈ પરમતવાદી એમ કહે છે કે – તે બંને સુ પરસ્પર ૧૧૩૫ યોજનનું અંતર રાખીને ચાર ચરે છે - ૪ -
એ પ્રમાણે ચોથો પરમતવાદી કહે છે કે બંને સૂર્યો પરસ્પર એક હીપસમુદ્રનું અંતર રાખીને ગતિ કરે છે : x -
પાંચમો કોઈ પરમતવાદી કહે છે કે તે બંને સૂર્યો પરસ્પર બે દ્વીપ સમુદ્રનું અંતર રાખીને ગતિ કરે છે.
છઠ્ઠો કોઈ પરમતવાદી કહે છે કે તે બંને સૂર્યો પરસ્પર ત્રણ દ્વીપસમુદ્રનું અંતર રાખીને ચાર ચરે છે . x -
Page #29
--------------------------------------------------------------------------
________________
૧/૪/૫
४४
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
એ પ્રમાણે છ પ્રતિપત્તિઓ કહેવાયેલ જાણવી.].
પરંતુ અમે [ભગવત] એમ કહીએ છીએ કે આ બંને સૂર્યો પાંચ-પાંચ યોજન અને એક યોજના પામીશ-એકસઠાંશ (N/W ભાગ એકૈક મંડલમાં સ્પર અંતરને વધારતા કે ઘટાડતા ચાર ચરે છે [ગતિ કરે છે.]
તેમાં કયો હેતુ કહેવાયેલ છે ? તે કહો.
આ જંબૂદ્વીપ દ્વીપ યાવત પરિધિથી કહેલ છે. તે જ્યારે આ બંને સૂર્યો સવન્જિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે પરસ્પર ૯૯,૬૪૦ યોજનનું પરાર અંતર રાખીને ચાર ચરે છે, તેમ કહેલ છે.
તે વખત ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા ભાર મુહૂર્તની રાત્રિ થાય છે.
તે નિક્રમણ કરતા સૂ ના સંવત્સરનો આરંભ કરતા પહેલાં અહોરાત્રમાં અચ્ચતર અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો ક્યારે આ બે સૂર્યો અતર અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯,૬૪પ યોજન અને એક યોજનના પચીશ એકસઠાંશ 0િ ભાગ ન્યૂન દિવસ અને બે-એકસઠાંશ ભાગ અધિક રાત્રિ થાય છે.
તે નિષમણ કરતા સૂર્યો બીજ અહોરાત્રમાં અત્યંતર બીજ મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, તો જ્યારે બંને સૂર્યો અત્યંતર બીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે ત્યારે ૯૯,૬પ૧ યોજન અને એક યોજનાના નવ-એકસઠાંશ [6/ભાગ પરસ્પર અંતર કરીને ગતિ કરે છે, તેમ કહેલ છે, ત્યારે ચાર એકસઠાંશ ૪/૬૧ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને ચારએકસઠાંશ ભાગ અધિક બર મુહની રાત્રિ થાય છે, તેમ જાણવું..
એ પ્રમાણે આ ઉપાયથી નિષ્ક્રિમણ કરતા આ બે સુ ત્યારપછી અનંતરથી અનંતર મંડલી મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં પાંચ-પાંચ યોજન અને પનીશ એકસઠાંશ (N/યોજનના એક-એક મંડલમાં પરસ્પર અંતરને વધારતાવધારતા સર્વ બાલ મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. ત્યારે ૧,૦૦,૬૬e યોજન એકબીજાથી અંતર કરીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂની રાત્રિ થાય છે અને જઘન્ય ભાર મુહુનો દિવસ થાય છે. આ પહેલાં છ માસ છે અને આ પહેલાં છ માસોનું પર્યવસાન છે.
તે પ્રવેશ કરતાં બંને સૂર્યો બીજા છ માસનો આરંભ કરતાં પહેલાં અહોરણમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે આ બે સૂય બાહ્ય અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧,૦૦,૬૫૪ યોજના અને એક યોજનના છત્રીસ એકસઠાંશ [૩૬] ભાગ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે, તેમ કહેતું. તે વખતે બે એકસઠાંશ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તની સમિ થાય છે અને બે એકસઠાંશ [ મુહૂર્ણ અધિક ભાર મુહૂર્તનો દિવસ
થાય છે.
તે પ્રવેશ કરતાં બંને સુર્યો બીજ અહોરાત્રમાં બાહ્ય બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે આ બે સૂર્યો બાહ્ય ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧,૦૦,૬૪૮ યોજન અને એક યોજનના બાવન એક્સઠાંશ (N
એ ભાગ એકબીજાથી અંતર રાખીને ચાર ચરે છે. તે વખતે ચાર એકસઠાંશ [*મુહૂર્વ અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે.
એ પ્રમાણે નિશે આ ઉપાય વડે પ્રવેશ કરતા આ બે સૂર્યા પછીના અનંતરથી તેના અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના પાત્રીસ એક્સઠાંશ (N/ ભાગ, એક એક મંડલમાં એકબીજાથી અંતર ઘટાડતાં-ઘટાડતાં સવન્જિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. જ્યારે આ બે સૂર્યો સર્વ અવ્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯૯,૬૪૦ યોજનોનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે, તે વખતે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢર મુહૂર્તનો દિવસ અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
આ બીજ છ માસ છે, આ બીજ છ માસનું પર્યવસાન છે. આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પર્યાવસાન છે.
• વિવેચન-૨૫ :
આ બંને પણ સૂર્યો જંબૂદ્વીપમાં છે, તે કેટલા પ્રમાણનું પરસ્પર અંતર કરીને ગતિ કરે છે. ચરતા એવા સૂર્યો કહો. આ પ્રમાણે ગૌતમસ્વામીએ પ્રશ્ન કરતાં બાકીના કુમત વિષયક તવબુદ્ધિનો નિરાસ કરવા પરમતરૂપ પ્રતિપતિને દર્શાવે છે • તે પરસ્પર અંતર વિચારણામાં નિશ્ચિતપણે આ કહેવાનાર સ્વરૂપવાળી છ પ્રતિપતિઓ અર્થાત્ મતો, જે યથા-પોતાની રુચિ પ્રમાણે વસ્તુ સ્વીકાર લક્ષણા, તે-તે અન્ય તીર્થિકોએ કહેલી છે, તે જ દશાવે છે -
તે છ તે- તે પ્રતિપત્તિ પ્રરૂપક અન્યતીર્થિકો મધ્યે એક અન્યતીચિંક પહેલાં પોતાના શિષ્ય પ્રત્યે આ પ્રમાણે કહે છે – તે ૧૧૩૩ યોજનનું પરસ્પર અંતર કરીને જંબદ્વીપમાં બે સર્યો ચાર ચરે છે, આ પ્રમાણે કહેલ છે, તેમ તમારે તમારા શિયોને પણ કહેવું. અહીં ઉપસંહારમાં કહે છે - એક અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે. આ પ્રમાણે બધે અક્ષયોજના કરવી.
વળી બીજા એક અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે – ૧૧૩૪ યોજનનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે.
બીજો કોઈ એક વળી આ પ્રમાણે કહે છે – ૧૧૩૫ યોજન પરસાર અંતર કરીને ચાર ચરે છે.
વળી કોઈ એક ચોયા એમ કહે છે કે- એક દ્વીપ અને એક સમુદ્રનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે.
વળી કોઈ એક પાંચમો આ પ્રમાણે કહે છે કે – બે દ્વીપ અને બે સમુદ્રનું
Page #30
--------------------------------------------------------------------------
________________
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૧/૪/૫
૪૫ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે.
કોઈ એક છઠો વળી એમ કહે છે – ત્રણ દ્વીપ અને ત્રણ સમુદ્રનું પરસ્પર અંતર કરીને ચાર ચરે છે.
આ બધાં જ અન્યતીર્થિકો મિથ્યાવાદી છે, કેમકે અયથા તવ વસ્તુની વ્યવસ્થાપના કરે છે. તેથી કહે છે –
અમે (ભગવંત પોતે કેવળજ્ઞાનનો લાભ પામેલ, પરતીર્થિક વ્યવસ્થાપિત વસ્તુ વ્યવસ્થાનો નિરાસ કરતાં એ પ્રમાણે - હવે કહેવાનાર પ્રકારથી કેવળજ્ઞાન વડે યથાવસ્થિત વસ્તુ તવ પામીને કહીએ છીએ. ભગવદ્ ! આપ કઈ રીતે આમ કહો છો ? ત્યારે કહે છે – બીજી વક્તવ્યતા છોડી અહીં ત્યાં સુધી કહે છે –
બંને સૂર્યો સર્વ અત્યંતર મંડલથી નીકળતાં પ્રતિમંડલ પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫/૧ ભાગ પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણની વૃદ્ધિ કરતાં, અહીં ‘થા' શબ્દ ઉત્તર વિકલા અપેક્ષાથી સમુચ્ચય અર્થમાં છે અને ઘટાડતાં થતુ સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા બંને સૂર્યો પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫ ભાગ ઘટાડતા-ઘટાડતા પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણથી. અહીં ‘વા' શબ્દ પૂર્વ વિકલાની અપેક્ષાથી સમુચ્ચયાર્ચે છે. બંને સૂર્યો ચાર ચરે છે, ચરતા કહ્યા છે” એમ તમારે તમારા પોતાના શિષ્યોને કહે છે.
એ પ્રમાણે ભગવંતે કહેતા ગૌતમસ્વામી પોતાના શિષ્યોમાં નિઃશંકિતત્વની વ્યવસ્થાપનાર્થે ફરી પૂછે છે -
તેમાં આવા પ્રકારના વસ્તુતત્ત વ્યવસ્થાના બોધમાં શો હેતુ-કઈ ઉપપતિ છે, તે કૃપા કરીને કહો –
ભગવંતે કહ્યું - આ જંબૂલીપ સ્વરૂપ પ્રતિપાદક વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ સ્વયં વિચારી લેવું.
આ જંબૂદ્વીપ પ્રસિદ્ધ ભરત અને ઐરવતમાં બંને પણ સૂર્યો સર્વાવ્યંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. ત્યારે ૯૯,૬૪૦ યોજન પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. એ પ્રમાણે ગતિ કહી છે, તેમ કહેવું.
કઈ રીતે સર્વવ્યંતર મંડલમાં બંને સૂર્યો પરસ્પર આટલા પ્રમાણમાં અંતર કઈ રીતે કહ્યું છે ? તે કહે છે –
આ જંબૂઢીપ એક લાખ યોજન પ્રમાણ વિકંભ છે, તેમાં કોઈ પણ સૂર્ય જંબૂદ્વીપની મધ્યે ૧૮૦ યોજન જઈને સવચિંતર મંડલમાં ચાર ચરે છે, બીજો સૂર્ય પણ ૧૮૦ યોજન જઈને [ચાર ચરે છે. એ રીતે ૧૮૦ + ૧૮૦ = ૩૬૦ થાય છે. આ પ્રમાણ જંબદ્વીપમાં વિઠંભ પરિમાણરૂપ એક બાળમાંથી બાદ કરતાં ઉક્ત ૯૯,૬૪૦નું પ્રમાણ આવે છે.
ત્યારે સવવ્યંતર બંને પણ સૂર્યોના ચરણ કાળમાં પરમપકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહd દિવસ થાય છે અને સર્વ જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
ત્યારપછી સર્વ અત્યંતર મંડલથી તે બંને પણ સૂર્યો નીકળતા નવા સૂર્ય સંવત્સરનો આરંભ કરતાં નવા સૂર્ય સંવત્સરના પહેલા અહોરાકમાં અત્યંતર અનંતસર્વ અતર મંડલથી અનંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે આ બંને પણ સૂર્યો સર્વ અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯૯,૬૩૫ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ પ્રમાણ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. “ચરતા એવા કહ્યા છે” તેમ કહેવું.
તો આટલા પ્રમાણમાં અંતર કઈ રીતે છે ? તે કહે છે - અહીં એક પણ સૂર્ય સવવ્યંતર મંડલગત “ યોજન અને બીજા બે યોજન વિકંપીને સવચિંતર પછીના બીજા મંડલમાં ચરે છે, એ પ્રમાણે બીજો સૂર્ય પણ જાણવો. તેથી બે યોજન અને ૪૮/૬૧ ભાગ યોજનને બે વડે ગુણવામાં આવે છે. ગુણવાથી પાંચ યોજન અને એક યોજનના ૩૫ ભાણ થાય છે. આટલા અધિક પૂર્વ મંડHણત અંતર પરિમાણથી. અહીં પ્રાપ્ત થાય છે, તેથી પૂર્વોક્ત અંતર પરિમાણ થાય છે. તે વખતે સર્વ અત્યંતરના અનંતર બીજ મંડલમાં ચાર ચરણ કાળમાં અઢાર મુહૂર્તના દિવસમાં બે-એકસઠાંશ [િ૧મુહૂર્ત ન્યૂન થાય છે અને રાત્રિના બાર મુહૂર્તમાં બે-એકસઠાંશ ભાગ અધિક થાય.
ત્યારપછી, તે બીજા પણ મંડલથી નીકળતા એવા બંને સૂર્યો નવા સૂર્ય સંવત્સરના બીજા અહોરમમાં સવવ્યંતર મંડલના ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તે જ્યારે આ બે સૂર્યો સર્વાત્યંતર મંડલના ત્રીજા મંડલમાં સંક્રમીને ચારે ચરે છે,
ત્યારે ત્રીજા મંડલ ચાર ચરણકાળે ૯૯,૬૫૧ યોજન અને એક યોજના (I૧ ભાગ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. એ પ્રમાણે કહેલું છે તેમ કહેવું. આ પ્રમાણ કઈ રીતે છે તે જણાવે છે –
અહીં એક સૂર્ય સવસ્વિંતર બીજા મંડલમાં ગયેલ દૈ૮/૧ ભાગ અને બીજા બે યોજન વિકંપીને ચાર ચરે છે, બીજો પણ તેમજ ચરે છે, તેથી બે યોજન અને યોજનના કે૮/૧ ભાગને બે વડે ગુણતાં પાંચ યોજન અને યોજનના ૩૫/૧ ભાગ થાય છે. આટલા પૂર્વમંડલગત અંતર પરિણામથી અહીં અધિક પ્રાપ્ત થાય છે. તેથી પૂર્વોક્ત અંતર પરિમાણ થાય છે.
જ્યારે સર્વાભિંતર મંડલથી ત્રીજા મંડલમાં ચાર ચરે છે, ત્યારે * મુહૂર્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને *૧ મુહર્ત અધિક બાર મુહૂર્તા શનિ થાય છે.
એ પ્રમાણે ઉકત પ્રકારથી નિશ્ચિત આ ઉપાયથી પ્રતિ મંડલ એકથી એક સૂર્ય બે યોજન અને ૪૮ ભાગ વિકંપીને ચાર ચરે છે, બીજાથી બીજો સૂર્ય પણ એ રૂપથી વિક્રમણ કરતા તે જંબૂદ્વીપગત બે સૂર્યો પૂર્વથી પૂર્વ તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો એક-એક મંડલમાં પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણની અપેક્ષાથી પાંચ-પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ પરસ્પર વધારતાં વધારતા નવા સૂર્ય સંવત્સરના ૧૮૩માં અહોરાત્રમાં પહેલાં છ માસના પર્યવસાનભૂત સર્વ બાહ્ય
Page #31
--------------------------------------------------------------------------
________________
૧/૪/૫
૪૮
સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પ્રવેશતા પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણથી અનંત-અનંતર વિવક્ષિત મંડલમાં અંતર પરિમાણના કૈ૮/૧ ભાગ અને બે યોજનમાં વધારતા કે ઘટાડતાં બીજાથી બીજો સૂર્ય એ પ્રમાણે આવા સ્વરૂપે આ બે જંબુદ્વીપગત સુય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં એક-એક મંડલમાં પૂર્વ-પૂર્વ મંડલગત અંતર પરિમાણથી અનંતર અનંતર વિવક્ષિત મંડલમાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ પરસ્પર અંતર પરિમાણ ઘટાડતો-ઘટાડતો, બીજા છ માસમાં ૧૮૩માં અહોરાત્રમાં સૂર્ય સંવત્સર પર્યવસાનભૂત સવર્જિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે.
- તેમાં જ્યારે આ બે સૂર્યો સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૯૯,૬૪૦ યોજન પરસાર અંતર કરીને ચાર ચરે છે. અહીં એ પ્રમાણેના રૂપાંતર પરિમાણમાં ભાવના પૂર્વવત્ કરવી. બાકી બધું સુગમ છે.
૦ પ્રાભૃતપ્રાભૃત-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - X - X –
પ્રાભૃત-૧, પ્રાભૃતપાભૂત-પ છે
મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. પછી જ્યારે આ બે સુય સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે ૧,૦૦,૬૬0 યોજન પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. તે કઈ રીતે જાણવું ?
અહીં પ્રતિમંડલમાં પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ અંતર પરિમાણ વિયાવામાં વધતો જતો પ્રાપ્ત થાય છે અને સર્વાત્યંતર મંડલથી સર્વ બાલ મંડલને ૧૮૩માં પામે છે પછી પાંચ યોજનોને ૧૮૩ વડે ગુણતાં ૧૫ સંખ્યા પ્રાપ્ત થાય છે. તથા ૬૧ ભાગની ૩૫ સંખ્યાને ૧૮૩ વડે ગુણતાં ૬૪૦૫ થાય છે, તેમાં ૬૧ વડે ભાગ કરતાં ૧૦૫ની સંખ્યા આવે. તેમાં પૂર્વોક્ત સશિ ઉમેરતાં ૧૦૨૦ની સંખ્યા આવશે. આ સર્વવ્યંતર મંડલગત ઉત્તર પરિમાણમાં ૯૯,૬૪૦ રૂ૫ ઉમેરાશે. ત્યારે ચોક્ત સર્વ બાહા મંડલ અંતર પરિમાણ થશે. ત્યારે સર્વ બાહ્ય મંડલ ચાર ચરણ કાળમાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહર્તા સત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે.
- તે બે સૂર્યો પછી સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા, બંને સૂયોં બીજા છ માસનો આરંભ કરતા બીજા છ માસના પહેલાં અહોરાકમાં સર્વ બાહ્ય મંડલથી પૂર્વના અનંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૧,oo,૬૫૪ યોજન અને યોજનના ૨૬ ભાગના પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. “ચરે છે એમ કહેલ છે" તે કહેવું. આ બંને કઈ રીતે સર્વબાહ્ય મંડલના પૂર્વના બીજા મંડલમાં પરસ્પર અંતરકરણ થાય છે ?
અહીં એક પણ સૂર્ય સર્વબાહ્ય મંડલગત ૪૮/૬૧ યોજના અને બીજા બે યોજન અત્યંતર પ્રવેશતા સર્વ બાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં ચાર ચરે છે, જો પણ તેટલો ચાર ચરે છે. તેથી સર્વ બાહ્ય ગત ૪૮ અંતર પરિમાણથી, અહીં અંતર પરિમાણને પાંચ યોજન અને યોજનના ૩૫૧ યોજન પ્રાપ્ત થાય છે, તેનાથી ચણોત અંતર પરિમાણ થાય છે. ત્યારે સર્વ બાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલમાં ચાર ચરણ કાળે ૨૬૧ ભાગ મુહૂર્ત વડે ચૂત અઢાર મુહૂર્તની રાત્રિ થાય અને તેટલો અધિક બાર મુહર્ત દિવસ થાય.
ત્યારપછી તે પણ સર્વ બાહ્ય મંડલ પૂર્વેના બીજા મંડલથી અત્યંતર પ્રવેશતા તે બે સૂર્યો બીજા છ માસના બીજા અહોરાત્રમાં, સર્વ બાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે આ બે સૂર્યો સર્વ બાહ્ય મંડલની પૂર્વેના ત્રીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧,૦૦,૬૪૮ યોજન અને એક યોજનના પ/૧ ભાગ પરસ્પર અંતર કરીને ચાર ચરે છે. પૂર્વોક્ત યુક્તિથી પૂર્વમંડલગત અંતર પરિમાણથી અહીં અંતર પરિમાણના પાંચ યોજન અને ૩૫૧ યોજન હીરપણાથી છે. ત્યારે સર્વ બાલ મંડલથી પૂર્વે ત્રીજા મંડલના ચાર ચરણ કાળમાં અઢાર મુહૂર્તમાં */૬૧ ભાગ ન્યૂન મુહૂર્તની રાત્રિ થાય છે અને જૈ૬૧ ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે.
એ રીતે ઉકત પ્રકાથી નિશ્ચિત આ ઉપાય વડે એક પછી એક સૂર્ય અત્યંતર
હવે પાંચમાનો આરંભ કરે છે. તેનો આ પૂર્વે ઉપદર્શિત અર્વાધિકાર છે જેમકે કેટલાં દ્વીપ કે સમુદ્ર સૂર્ય અવગાહે છે ? તે વિષયક પ્રશ્ન સૂત્ર -
• સૂત્ર-૨૬ -
ત્યાં કેટલાં દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરે છે, તેમ કહેલ છે ? તેમાં નિશે આ પાંચ પતિપત્તિઓ કહેલી છે –
કોઈ એક કહે છે કે ૧૧૩૩ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે, એવું એક પરતીર્થિ કહે છે.
કોઈ એક એમ કહે છે કે - તે ૧૧૩૪ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે. • x -
કોઈ એક વળી એમ કહે છે - તે ૧૧૩૫ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે - ૪ -
કોઈ એક વળી એમ કહે છે – તે અપર્ધદ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે - ૪ -
કોઈ એક વળી એમ કહે છે – કોઈપણ દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરતા નથી.
તેમાં જેઓ એમ કહે છે કે તે ૧૧૩૩ યોજન દ્વીપ કે સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ચાર ચરે છે, તેઓ એવું કહેવા માંગે છે કે, જ્યારે સૂર્ય સવસ્વિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે જંબદ્વીપને ૧૧૩૩ યોજન અવગાહીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જદાચા ભાર મુહૂર્તની રાત્રિ થાય છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને
Page #32
--------------------------------------------------------------------------
________________
૧/૪/૨૬
૫o
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
સંકમીને ચાર ચરે છે, ત્યારે લવણસમુદ્રને ૧૧૩૩ યોજન વગાહીને ચાર ચરે છે. ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા ૧૮ મુહૂર્તા શશિ થાય છે અને જઘન્ય બાર મુહૂનો દિવસ થાય છે.
એ પ્રમાણે ૧૩૪ અને ૧૩૫ યોજન પ્રમાણ ક્ષેત્રના વિષયમાં પણ કહેવું.
તેમાં જેઓ એમ કહે છે કે તે અપાદ્ધ દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે, તેઓ એમ કહે છે કે – જ્યારે સૂર્ય સવચિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અપાદ્ધ જંબૂદ્વીપ હીપને અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા ભાર મુહૂર્તની રાત્રિ થાય છે.
એ પ્રમાણે સર્વ બાહામાં પણ જાણવું. વિશેષ એ કે અપાદ્ધ લવણસમુદ્ર કહેવો. તેમાં રાત-દિવસ તેમજ કહેa.
તેમાં જે એવું કહે છે કે – તો જ્યારે સૂર્ય સવચિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે કોઈ જ દ્વીપ કે સમુદ્રને અવગાહી સૂર્ય ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, પૂર્વવતુ એ પ્રમાણે સવ બાહ્ય મંડલમાં જાણવું વિશેષ એ કે – લવણસમુદ્રને અવગાહીને કોઈ પણ ચાર ચરતા નથી. રાત-દિવસનું પ્રમાણ પૂવવ4. • x -
• વિવેચન-૨૬ :
કેટલાં પ્રમાણમાં દ્વીપ કે સમુદ્ર અવગાહીને સૂર્ય ચાર ચરે છે ? ચરતો કહ્યો છે તેમ કહેવું. એ પ્રમાણે પ્રથન કર્યા પછી ભગવતુ તેનો ઉતર આપવાની ઈચ્છાથી આ વિષયમાં પરતીર્થિક પ્રતિપતિ-મિથ્યાભાવ ઉપદર્શનાર્થે પહેલા તે જ પરતીર્થિક પ્રતિપતિ-સામાન્યથી જણાવે છે.
તેમાં સૂર્યના ચારને ચરતા હીપ-સમુદ્ર વિષયમાં અવગાહના વિષયમાં આ કહેવાનાર સ્વરૂપની પાંચ માન્યતા છે અર્થાત પરમત છે, તે આ પ્રમાણે - એક
ન્યતીથિક કહે છે કે - • x • ૧૦૩૩ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે અર્થાતુ જ્યારે સવચિંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે ત્યારે ૧૦૩૩ યોજન જંબૂદ્વીપને અવગાહીને ચાર ચરે છે, ત્યારે પરમપકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને સૌથી નાની બાર મુહૂર્તની સબિ થાય છે. જ્યારે સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરવાનો આરંભ કરે છે, ત્યારે લવણસમુદ્રમાં ૧૦૩૩ યોજના અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને સર્વ જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે, તેના ઉપસંહારમાં કહે છે - એક આવું કહે છે.
બીજા એક આ પ્રમાણે કહે છે – ૧૦૩૪ યોજન દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરે છે. ભાવના પૂર્વવતુ. • x • વળી બીજા કોઈ એમ કહે છે - ૧૦૩૫ યોજના અવગાહીને ચાર ચરે છે. અહીં પણ ભાવના પૂર્વવતું. વળી કોઈ ચોથો ચાન્યતીર્થિક [23/4]
કહે છે – પદ્ધ અર્થાત “ચાલી ગયેલ છે અર્ધ જેમાંથી” તે અધ હીન, દ્વીપ કે સમુદ્રને અવગાહીને સૂર્ય ચાર ચરે છે. અહીં ભાવના આ છે કે - જ્યારે સવચિંતર મંડલને સંક્રમીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે અર્ધ જંબૂલીપને અવગાહે છે, ત્યારે દિવસ પરમપકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્ત પ્રમાણ થાય છે અને સૌથી નાની બાર મુહૂર્ત પ્રમાણ રાત્રિ થાય છે. જ્યારે ફરી અર્વબાહ્ય મંડલ સંકમીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે અર્ધઅપરિપૂર્ણ લવણ સમુદ્રને અવગાહે છે. ત્યારે સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ સમિ અને સૌથી નાનો બાર મહત્ત્વનો દિવસ થાય છે.
વળી પાંચમો અન્યતીર્થિક કહે છે – કોઈપણ દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરતો નથી. અર્થાત જ્યારે સર્વાત્યંતર મંડલ સંકમીને સૂર્ય ચાર ચરે છે, ત્યારે કંઈપણ જંબૂદ્વીપને અવગાહતો નથી, તો પછી શેષ મંડલ પરિભ્રમણ કાળે શું ?
જ્યારે સર્વ બાહ્ય મંડલને સંકમીને સુર્ય ચાર ચરે છે, ત્યારે પણ લવણસમુદ્રને કંઈપણ અવગાહતો નથી. -x• પણ દ્વીપ-સમુદ્રના અપાંતરાલને જ સકલ મંડલમાં ચાર ચરે છે.
એ પ્રમાણે ઉદ્દેશથી પાંચ પ્રતિપત્તિ કહી, હવે તેને જ સ્પષ્ટ કરતાં કહે છે - પ્રાયઃ આ સર્વે વ્યાખ્યાત છે અને સુગમ પણ છે. વિશેષ એ કે- ૧૩૩ યોજન વિષય પ્રતિપત્તિવત ૧૩૪ની પ્રતિપતિનો લાવો કહેવો. તે આ પ્રમાણે છે -
તેમાં જેઓ એમ કહે છે કે ૧૧૩૪ દ્વીપ કે સમુદ્રને અવગાહીને ચાર ચરે છે, તેઓ એ પ્રમાણે કહે છે કે - જ્યારે સૂર્ય સર્વવ્યંતર મંડલને સંકમીને ચાર ચરે છે. ત્યારે જંબૂદ્વીપને ૧૧૩૪ યોજનને અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે લવણસમુદ્રને ૧૦૩૪ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહર્તા રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ ચાય છે.
૧૦૩૫ યોજનમાં પણ એમ જ કહેવું. એ પ્રમાણે ઉક્ત પ્રકારે ૧૦૩૫ યોજના વિષયક પ્રતિપત્તિમાં સૂત્ર કહેવું. તે સુગમ હોવાથી સ્વયં વિચારવું.
એ પ્રમાણે સવન્જિંતર મંડલવતુ સર્વ બાહ્ય પણ મંડલનો આલાવો કહેવો. વિશેષ એ કે - જંબૂદ્વીપના સ્થાને “અપાઈ લવણ સમુદ્ર અવગાહીને” એમ કહેવું. તે આ પ્રમાણે - જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અધ લવણસમુદ્રને અવગાહીને ચાર ચરે છે, ત્યારે -x સનિ દિવસનું પરિમાણ જંબૂદ્વીપની અપેક્ષાએ વિપરીત કહેવું. જે જંબૂદ્વીપના અવગાહમાં દિવસ પ્રમાણ કહેલ છે, તે રાત્રિનું જાણવું અને જે રાત્રિનું છે, તે દિવસનું જાણવું. તે આ પ્રમાણે - ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. - x -
એ પ્રમાણે પરતીચિકની માન્યતારૂપ દર્શન કરાવી હવે તેનો મિથ્યાભાવ દશવિવા સ્વમત દશવિ છે -
Page #33
--------------------------------------------------------------------------
________________
૧/૪/૨૬
• સૂત્ર-૨૭ :
અમે ભગવન એ પ્રમાણે કહીએ છીએ કે - જ્યારે સૂર્ય સવચિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે જંબૂદ્વીપને ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
એ પ્રમાણે સર્વ બાહ્ય પણ જાણવું. વિશેષ એ કે - લવણસમુદ્રને ૧૩૩ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રામ થાય છે અને જઘન્ય ભાર મુહૂર્તનો દિવસ થાય છે. ગાથાઓ કહેવી.
• વિવેચન-૨૭ -
અમે વળી ઉત્પન્ન કેવળ જ્ઞાન-દર્શનથી હવે કહેવાનાર પ્રકારે કહીએ છીએ, તે પ્રકાર કહે છે - જ્યારે સૂર્ય સર્વવ્યંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે જબૂદ્વીપને ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહd દિવસ થાય છે, સૌથી નાની બાર મુહર્તની રાત્રિ થાય છે.
એમ સવન્જિંતર મંડલ માફક સર્વ બાહ્ય મંડલમાં પણ લાવો કહેવો, તે આ પ્રમાણે - જ્યારે સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, વિશેષ એ • x • ત્યારે લવણસમુદ્રને ૧૩૩ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહર્તની રાત્રિ થાય છે, જઘન્ય બાર મહત્ત્વનો દિવસ થાય છે. આ સુગમ છે. ક્યાંક આ અતિદેશને બદલે આખું સૂત્ર સાક્ષાત્ લખેલું જણાય છે.
ગાથાઓ કહેવી. અહીં પણ કોઈ પ્રસિદ્ધ વિવક્ષિત અર્થ સંશાહિકા ગાથા હતી તે કહેવી. તે હાલ વિચ્છેદ પામેલ છે, તેથી તેને કહેવી કે તેની વ્યાખ્યા કરવી શક્યા નથી. તેથી તે સંપ્રદાય અનુસાર કહેવી.
૦ પ્રાભૃત-પ્રાકૃત-પ-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ - x – x – x - x – x - = - ૪ -
& પ્રાભૃત-૧, પ્રાકૃત-પ્રાકૃત-૬
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વળી કોઈ એક એમ કહે છે કે – અઢી યૌજન એક રાત્રિ-દિવસને વિકૅપિત કરીને સૂર્ય ચાર ચરે છે.
કોઈ એક એમ કહે છે કે – તે ત્રણ ભાગ ન્યૂન ત્રણ યોજન એકૈક સમિદિવસ વિકૅપિત કરી સૂર્ય ચાર ચરે છે.
કોઈ એક એમ કહે છે કે તે ત્રણ યોજન અને આઈ ૪૭ તથા એક યોજનના ૧૮૩ ભાગ ક્ષેત્રનું એકૈક રાત્રિ-દિવસને વિકૅપિત કરીને સૂર્ય ચાર ચરે છે.
કોઈ એક વળી એમ કહે છે કે - તે સાડાત્રણ યોજન એકૈક સમિદિવસને વિડંપિત કરીને સૂર્ય ચાર ચરે છે.
કોઈ એક વળી એમ કહે છે કે - તે ચાર ભાગ ન્યૂન ચાર યોજન ઓકૈક રાત્રિ-દિવસ વિડંપિત કરીને સૂર્ય ચાર ચરે છે.
કોઈ એક વળી એમ કહે છે - તે ચાર યોજન અને અર્ધબાવન તથા એક યોજનના ૧૮૩ ભાગ એકૈક રાત્રિ-દિવસને વિકૅપિત કરીને સૂર્ય ચાર ચરે છે.
અમે [ભગવ] વળી એમ કહીએ છીએ કે તે બે યોજન અને એક યોજનના ૪૮ ભાગ એકૈક મંડલમાં એક રાત્રિદિવસ વિકૅપિત કરીને સૂર્ય ચાર ચરે છે. તેમાં શો હેતુ છે તે કહેવું - આ જંબૂદ્વીપ દ્વીપ ચાવ4 પરિપથી કહેલ છે, તો જ્યારે સૂર્ય સાવ્યિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
- તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતાં પહેલાં અહોરમમાં અભ્યતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે યોજના અને એક યોજનના ૪૮) અડતાલીશ એકસઠાંશને એક સમિતિમાં વિલંપિત કરીને ચાર ચરે છે, ત્યારે / ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને ૧ ભાગ અધિક ભાર મુહની રાશિ થાય છે.
નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરણમાં અભ્યતર બીજ મંડલમાં સંક્રમ કરીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય અભ્યતર ત્રીજા મંડલને સંક્રમ કરીને ચાર ચરે છે, ત્યારે N/A ભાગ યોજન લે અહોરાત્ર વડે વિનંતિ કરીને ચાર ચરે છે, ત્યારે જ મુહૂર્ત જૈન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને [*] ચાએકસઠાંશ મુહૂર્ણ અધિક ભાર મુહૂર્તની રાત્રિ થાય છે.
એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો બે યોજન અને એક યોજનના કૈ૮/૧ ભાગ એક-એક મંડલમાં એક એક રાત્રિ-દિનથી વિલંપિત કરતાં-કરતાં સર્વ
એ પ્રમાણે પાંચમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે છઠું કહે છે, તેનો આ અધિકાર છે - કેટલા પ્રમાણમાં ક્ષેત્રને એક અહોરાત્ર વડે સૂર્ય વિકંપે છે, તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
સૂત્ર-૨૮ -
તે કેવી રીતે એક એક સમિ-દિનમાં પવિષ્ટ કરીને સૂર્ય ચાર ચરે છે, તેમ કહેવું. તેમાં વિશે આ સાત પતિપત્તિઓ કહેલી છે – તેમાં એક એમ કહે છે કે - તે બે યોજન અને ૪રનું અડધું અને યોજનાનો ૧૮૩મો ભાગ એક-એક રાત્રિ દિવસમાં વિકૅપિત કરીને સૂર્ય ચાર ચરે છે, તેમ કોઈ એક કહે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧/૬/૨૮
બાહ્ય મંડલમાં સંકમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સવચિંતર મંડલથી સવબાલ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સાવ્યિંતર મંડલ છોડીને ૧૮૩ અહોરમમાં ૧૧૫ યોજના વિકપન કરીને ચાર ચરે છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે.
આ પહેલાં છ માસ અને છ માસનું પર્યાવસાન છે.
તે પ્રવેશ કરતો સૂર્ય બીજ છ માસનો આરંભ કરતો પહેલાં અહોરમમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બન્ને યોજન અને યોજનના **/૧ ભાગ એક રશિદિનથી વિકપિત કરીને ચાર ચરે છે. ત્યારે અઢાર મુહૂર્તની રાત્રિ એક ભાગ ખૂન થાય છે. ભાર મુહૂર્તનો દિવસ છે મુહૂર્ત અધિક થાય છે.
તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરામાં બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમીને ચા ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય બીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં ચાર ચરા પાંચ યોજન અને એક યોજનના 3 ભાગ બે રાશિદિનમાં વિકૅપિત કરીને ચાર ચરે છે, રાત્રિ-દિવસ પૂર્વવત્ કહેવા.
એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતરથી તેના અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં બે યોજન અને યોજનાના કે ભાગ એક એક રાત્રિદિવસથી વિકૅપિત કરતાં કરતાં સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી સવસ્વિંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્ય મંડલ છોડીને ૧૮૩ સમિદિન વડે ૧૧૫ યોજના વિડંપિત થઈને ચાર ચરે છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જાજા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
આ બીજ છ માસ, આ બીજા છ માસનું પર્યવસાન છે. આ આદિત્ય સંવત્સર છે, આ અાદિત્ય સંવત્સરનું પવિસાન છે.
વિવેચન-૨૮ :
કેટલા પ્રમાણમાં ક્ષેત્ર જણાય છે. તેનો આ અર્થ છે – એક એક અહોરણ વડે વિકંપી-વિકંપીને અથતુ સ્વ-વ મંડલથી બહાર નીકળવું કે અત્યંતર પ્રવેશથી, સૂર્ય-આદિત્ય ચાર ચરે છે. “ચાર ચરતા કહેલા છે” એમ કહેવું ? - એ પ્રમાણે ગૌતમસ્વામીએ પ્રશ્ન કરતાં આ વિષયમાં પરતીથિક પ્રતિપતિમિથ્યાભાવ દર્શાવવાને માટે પહેલાં તેની જ પ્રરૂપણા કરે છે - તે સૂર્ય વિકંપ વિષયમાં વિશે આ સાત પરમતો કહેલ છે, તે આ પ્રમાણે - તે સાત પ્રવાદિ મધ્ય એક એમ કહે છે કે બે યોજનમાં અર્ધ બેતાલીશ અથd ૪૧ી સંખ્યા, યોજનનો ૧૮૩મો ભાગ અર્થાત્ ૧૮૩ સંખ્યક ભાગ વડે પ્રવિભક્ત યોજનના સંબંધી ૪૧ સંખ્યક ભાગોને એક એક સમિદિન વડે વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. હવે
૫૪
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેનો ઉપસંહાર કહે છે –
વળી બીજા કોઈ એક એવું કહે છે – અઢી યોજના એક એક સમિ-દિવસથી વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે.
વળી બીજો કોઈ એક એમ કહે છે – ત્રણ ભાગ ન્યૂન ગણ યોજનો એકએક અહોરાત્રથી વિકૅપિત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે. ઉપસંહાર વાકયરૂપે કહે છે – “એક એ પ્રમાણે કહે છે.”
વળી એક ચોયો અન્યતીથિંક એમ કહે છે - ત્રણ યોજનો અદ્ધ ૪૩ અથgિ ૪૬ll, એક યોજનના ૧૮૩ ભાગોને એકૈક અહોરાત્ર વડે વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે.
વળી એક પાંચમાં એમ કહે છે કે – સાડા ત્રણ યોજનો એકૈક અહોરબ વડે વિકંપીત કરી-કરીને સૂર્ય ચાર ચરે છે.
વળી એક છઠા અન્યતીર્થિક એમ કહે છે – ચતુભગ ન્યૂન ચાર યોજના એકૈક અહોરાત્ર વડે વિકંપીત કરીને ચાર ચરે છે.
વળી સાતમો એમ કહે છે - ચાર યોજન અને સાર્ધ-પ૧-સંગક, યોજનના ૧૮૩મો ભાગ એકૈક અહોરાત્ર વડે સૂર્ય વિકૅપિત કરી-કરીને ચાર ચરે છે.
એ પ્રમાણે મિથ્યારૂપ પરપ્રતિપત્તિ દર્શાવીને હવે સ્વ મતને ભગવત દશવિ છે • અમે વળી કહેવાનાર પ્રકારે કેવલજ્ઞાન પામીને કહીએ છીએ - જે બે-બે યોજનમાં એક યોજનના ૪૮ ભાગ અહોરાત્ર વડે સુર્ય વિડંપિત કરી-કરીને ચાર ચરે છે. “ચાર ચરતા કહ્યા છે” એમ કહેવું. હવે આ જ વાક્યના સ્પષ્ટ બોધાર્થે પ્રશ્ન સૂત્ર કહે છે –
એ પ્રકારે વસ્તુતવ બોધમાં શો હેતુ છે ? તે ભગવન્! કહો. એમ પૂછતાં ભગવંતે કહ્યું - આ જંબૂદ્વીપક પૂર્વવત્ કહેવું. તેમાં જયારે સૂર્ય સવભિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે પરમપકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
ત્યારપછી સવન્જિંતર મંડલથી નીકળતો તે સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતો નવા સંવત્સરના પહેલાં અહોરણમાં સવસ્વિંતર મંડલના અનંતર-બહિર્ભત બીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે. તેમાં જ્યારે તેનવા સંવત્સરના પહેલાં અહોરાકમાં સવવ્યંતર અનંતર બીજ મંડલમાં સંકમીને સર્ય ચાર ચરે છે, ચાર ચરવાનો આરંભ કરે છે, ત્યારે પૂર્વવતુ, બે યોજન અને એક યોજનના સૈ૮/૧ ભાગને એકૈક અહોરાત્રથી પાશ્ચાત્ય અહોરાત્ર વડે વિકૅપિત કરીને ચાર ચરે છે.
અહીં આ ભાવના છે –
સર્વાવ્યંતર મંડલમાં પ્રવેશેલ પહેલી ક્ષણથી ઉર્વ ધીમે ધીમે તેના અનંતર બીજા મંડલ અભિમુખ તથા કંઈક મંડલગતિથી ભ્રમણ કરે છે, જે રીતે તે અહોરમ પર્યામાં સવભિંતર મંડલગત એક યોજનના ૪૮ ભાગ અને બીજા બે યોજન
Page #35
--------------------------------------------------------------------------
________________
૧/૬/૨૮
અતિક્રાંત થાય છે, પછી બીજા અહોરાત્રમાં પહેલી ક્ષણમાં જ બીજા મંડલને પ્રાપ્ત થાય છે. તેથી કહ્યું છે – ત્યારે બે યોજન અને એક યોજનના ૪૮/૬૧ ભાગમાં એ અહોરાત્રથી વિકપિત કરીને સૂર્ય ચાર ચરે છે. ત્યારે સર્વાન્વંતર અનંતર બીજા મંડલ ચાર ચરણકાળમાં પૂર્વવત્ અઢાર મુહૂર્તનો દિવસ ૨/૬૧ મુહૂર્ત ન્યૂન થાય છે. [/૬૧] બે એકસઠાંશ ભાગ અધિક બાર મુહૂર્તા રાત્રિ થાય છે.
તે જ બીજા મંડલમાં પહેલી ક્ષણથી ઉર્ધ્વ તેવા કંઈક પણ ત્રીજા મંડલ
અભિમુખ મંડલ પરિભ્રમણ ગતિથી ચાર ચરે છે. જેથી તે અહોરાત્રને અંતે બીજા મંડલગત એક યોજનના ૪૮/૬૧ ભાગ અને બીજા તેનાથી બહિર્મૂત બે યોજન અતિક્રાંત થાય છે. પછી નવા સંવત્સરના બીજા અહોરાત્રમાં પ્રથમ ક્ષણમાં જ ત્રીજા મંડલમાં સંક્રમે છે તથા કહે છે – “તે નિષ્ક્રમણ કરતો'' ઈત્યાદિ.
૫૫
તે સૂર્ય બીજા મંડલથી પહેલાં ક્ષણથી ઉર્ધ્વ ધીમે-ધીમે નીકળતો-બહિર્મુખ ભ્રમણ કરતો નવા સંવત્સરમાં બીજા અહોરાત્રમાં સચિંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાત્ર વડે જેટલાં ક્ષેત્રને વિકપિત કરીને ચાર ચરે છે, તેને નિરૂપણ કરવા કહે છે તેમાં જ્યારે સૂર્ય સર્વાન્વંતર મંડલથી ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાત્ર વડે સર્વત્યંતર મંડલગત, તેની પછીના બીજા મંડલગત વડે પાંચ યોજન અને એક યોજનના [૩૫/૬૧] પાત્રીશ એકસઠાંશ ભાગ વિકપિત કરીને, તેથી કહે છે – એક અહોરાત્ર વડે બે યોજન અને એક યોજનના ૪૮/૬૧ ભાગ વિકંપિત કરીને બીજા પણ અહોરાત્ર વડે, તેના ઉભયમીલનથી યશોક્ત વિપ પરિમાણ થાય છે. આટલો વિકંપ્ય ચાર યરે છે.
-
હવે શેષમંડલમાં ગમન કહે છે – એ પ્રમાણે ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ
ઉપાય વડે તે-તે મંડલ પ્રવેશના પ્રથમ ક્ષણ પછી ધીમે-ધીમે તે-તે બહિર્ભૂત મંડલ અભિમુખ જવા રૂપ, ત્યાંથી તે મંડળથી નીકળતા, તેના અનંતર મંડલથી અનંતર
મંડલમાં સંક્રમણ કરતા-કરતા એકૈક અહોરાત્રથી બબ્બે યોજનમાં એક યોજનના ૪૮/૬૧ ભાગ વિકંપન કરતાં-કરતાં પહેલાં છ માસના પર્યાવસાનરૂપ ૧૮૩માં અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. ત્યારે સર્વ અત્યંતર મંડલની અવધિ કરીને તે-તેમાં રહેલ અહરાત્રાદિ કરીને, ૧૮૩ અહોરાત્ર વડે ૧૧૫ યોજન વિકંપીને, તેથી જ કહે છે કે એકૈંક અહોરાત્રમાં બબ્બે યોજનમાં એક યોજનના [૪૮/૬૧] અડતાલીશ એકસઠાંશ ભાગને વિકર્ષિત કરે છે. પછી બબ્બે યોજનમાં ૧૮૩ વડે ગુણતાં, ૩૬૬ની સંખ્યા થાય છે. જે પણ ૪૮/૬૧ ભાગ છે, તેને પણ ૧૮૩ વડે ગુણતાં ૮૭૭૪ની સંખ્યા આવે છે. તેના યોજન કરવા માટે ૬૧ ભાગ વડે ભાંગતા ૧૪૪ની સંખ્યા પ્રાપ્ત થાય છે. તેને પૂર્વની યોજન રાશિમાં ઉમેરતા ૫૧૦ની સંખ્યા આવે છે. આટલા પ્રમાણને વિકપિત કરીને ચાર ચરે છે. ત્યારે પૂર્વવત્ અહોરાત્ર થાય છે.
સર્વ બાહ્ય મંડલમાં પ્રવેશતો પહેલી ક્ષણથી આગળ ધીમે-ધીમે અત્યંતર સર્વ બાહ્ય અનંતર બીજા મંડલ અભિમુખ તેવી કોઈક મંડલગતિથી પરિભ્રમણ કરે છે,
૫૬
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
જેથી પહેલાં છ માસના પર્યવસાન રૂપ અહોરણના પવસાનમાં સર્વ બાહ્ય મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અને બીજા બે યોજન અતિક્રમીને સર્વ બાહ્ય અનંતર બીજા મંડલની સીમામાં વર્તે છે. પછી અનંતર બીજા છ માસના પહેલાં અહોરાત્રમાં પહેલી ક્ષણમાં સર્વ બાહ્ય અનંતર, બીજા અત્યંતર મંડલમાં પ્રવેશે છે, તેથી કહે છે – “તે પ્રવેશ કરતો ઈત્યાદિ.
તે સૂર્ય સર્વ બાહ્ય અનંતર અત્યંતર બીજા મંડલથી પ્રથમ ક્ષણથી આગળ ધીમે-ધીમે અત્યંતરમાં પ્રવેશ કરતો બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલના અત્યંતર ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, તેમાં જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી અત્યંતર ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાત્ર વડે સર્વ બાહ્ય મંડલગત સર્વ બાહ્યથી અનંતર બીજા મંડલમાં જઈને પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગને વિકપિત કરીને તથા એક અહોરાત્ર વડે પહેલાં છ માસના પર્યવસાન ભૂત બે યોજનમાં એક યોજનના ૪૮/૬૧ ભાગને વિકપિત કરે છે, બીજા પણ અહોરાત્ર વડે બીજા છ માસના પ્રથમથી, તે બંનેને મેળવતાં શોક્ત વિકંપન પરિમાણ પ્રાપ્ત થાય છે ત્યારે થતાં રાત્રિ-દિવસનું પરિમાણ સુગમ ચે. આ ઉપાયથી ઈત્યાદિ પૂર્વવત્ સ્વયં કહેવું.
૦ પ્રાકૃત-પ્રામૃત-૬નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦
— x — x — x — x — x — x –x—
આ પ્રામૃત-૧, પ્રાકૃત-પ્રાભૂત છે
એ પ્રમાણે છઠ્ઠું પ્રામૃત-પ્રામૃત કહ્યું. હવે સાતમાનો આરંભ કરે છે. તેના આ અર્થાધિકાર પૂર્વે કહેલ છે. જેમકે – મંડલોનું સંસ્થાન કહેવું, તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂત્ર-૨૯ -
તે મંડલની સંસ્થિતિ કેવી છે ? તે જેમ કહ્યું છે તે કહો – તે વિષયમાં આ આઠ પ્રતિપત્તિઓ કહેલી છે. તેમાં એક એ પ્રમાણે કહે છે – તે સર્વે પણ મંડલ સમચતુરસ સંસ્થાન સંસ્થિત કહેલ છે, તેમ એક (અન્યતીર્થિક) કહે છે.
બીજા કોઈ એક એમ કહે છે કે તે સર્વે મંડલો વિષમ તુસ સંસ્થાન સંસ્થિત કહેલા છે. વળી કોઈ ત્રીજો એમ કહે છે કે બધાં પણ મંડલો સમચતુષ્કોણ
સંસ્થિત કહેલા છે.
વળી ચોથો કોઈ કહે છે કે સર્વે પણ મંડલ વિષમ ચતુષ્કોણ સંસ્થિત કહેલા છે. વળી પાંચમાં કોઈ કહે છે કે તે સર્વે પણ મંડલ સમ ચક્રવાલ સંસ્થિત છે કહેલા છે.
-
વળી છટ્ઠા પણ કોઈ કહે છે કે સર્વે પણ મંડલો વિષમ ચક્રવાલ સંસ્થિત કહેલા છે, વળી કોઈ સાતમા કહેલ છે કે તે સર્વે પણ મંડલો અર્ધ
Page #36
--------------------------------------------------------------------------
________________
૧/૨૯
પર
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ 8 પ્રાભૃત-૧, પ્રાભૃતપ્રાભૃત-૮ $
એ પ્રમાણે સાતમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે આઠમાનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે. “મંડલોનો વિકુંભ” કહેવો જોઈએ. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂઝ-૩૦ :
તે સર્વે મંડલપદ નાહવ્યથી, આયામ-વિષ્કમણી અને પરિક્ષેપથી કેટલાં પ્રમાણમાં કહેલ છે ? તે જણાવો - તેમાં ત્રણ પતિપત્તિઓ કહેલી છે -
તેમાં એક એ પ્રમાણે કહે છે - તે સર્વે પણ મંડલવર બાહલ્યથી એક યોજન, આયામવિકંભથી ૧૦33 યોજન અને પરિક્ષેપથી ૩૩૯ યોજન કહેલ
ચકવાલ સંસ્થિત કહેલ છે. વળી કોઈ આઠમો એમ કહે છે કે - તે સર્વે પણ મંડલો છત્રકાર સંસ્થિત કહેલ છે એવું કોઈ અન્યતીથિંક કહે છે.
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે તે સર્વે પણ મંડલો છમકાર સંસ્થિત કહેલ છે, તે નય વડે જાણવું, બીજી કોઈ રીતે નહીં પામૃત ગાથાઓ કહેવી.
• વિવેચન-૨૯ :
ભગવન! કઈ રીતે આપે મંડલ સંસ્થિતિ કહેલી છે ? તે ભગવન ! આપ કહો. એમ ગૌતમસ્વામીએ પ્રશ્ન કરતાં આ વિષયમાં અન્યતીર્થિકોની પ્રતિપતિ - મિથ્યાભાવને જમાવવા પહેલાં તે જ જણાવે છે –
તે મંડલ સંસ્થિતિના વિષયમાં વિશે કહેવાનાર સ્વરૂપની આ આઠ પ્રતિપત્તિ કહેલી છે, તે આ પ્રમાણે –
તેમાં તે આઠ પરતીર્થિકોની મધ્યે પહેલો અન્યતીર્થ એમ કહે છે કે - તે અન્યતીથિકોમાં અનેક વક્તવ્યતાના ઉપક્રમમાં ક્રમ દેખાડવાને કહે છે - મંડલ પરિભ્રમણ જેમાં છે તે મંડલવંતિ ચંદ્રાદિ વિમાનો, તેનો ભાવ તે મંડલવતું. તેમાં અભેદ ઉપચારથી જે ચંદ્ર વિમાનો છે તે જ “મંડલવત’ છે, એમ કહેલ છે, તેથી કહે છે -
સમસ્ત મંડલવત - મંડલ પરિભ્રમણવંતિ ચંદ્રાદિ વિમાનો, સમચતુરસ સંસ્થાને સંસ્થિત કહેલાં છે. અહીં જ ઉપસંહારમાં કહ્યું કે – કોઈ એક એમ કહે છે. એ પ્રમાણે બધાં જ ઉપસંહાર વાક્યો ચિંતવવા.
કોઈ બીજા એક એમ કહે છે કે - બધાં પણ મંડલવત વિષમ ચતુસ્ત્ર સંસ્થાના સંસ્થિત કહેલાં છે. ત્રીજા એમ કહે છે – સર્વે પણ મંડલવત સમચતુષ્કોણ સંસ્થિત કહેલા છે. એ પ્રમાણે પ્રાર્થમાં જણાવ્યા મુજબ આઠે અન્ય મતો કહેવા, તેમાં આઠમો - ‘છત્રાકાર સંસ્થિત' કહે છે, તેનો અર્થ છે ચતુ કરેલ છગના આકારે સંસ્થિત છે.
એ પ્રમાણે આઠે પણ પર પ્રતિપત્તિ દર્શાવીને પ્લે સ્વમતને જણાવવા માટે કહે છે કે- તે આઠ તીર્થાત્તિરીયોની મળે જેઓ એ પ્રમાણે કહે છે કે- બધાં જ મંડલ છત્રાકારે સંસ્થિત કહેલાં છે. તે નય વડે, ‘નય' અર્થાત્ પ્રતિનિયત એક વસ્તુ અંશ વિષય અભિપ્રાય વિશેષ, જેમ સમંત ભદ્રાદિએ કહેલ છે – આ નયના અભિપ્રાય વિશેષથી બધું જ ચંદ્રાદિ વિમાનજ્ઞાન જાણવું.
બધાં જ ચતા કરાયેલ અર્ધ કપિત્ય સંસ્થાન સંસ્થિતત્વથી છે, બાકીના તયો વડે તથાવસ્તુતત્વ અભાવથી બીજા સંસ્થાન નથી.
અહીં પણ અધિકૃત પ્રાભૃત-પ્રાકૃત અર્થ પ્રતિપાદિકા કોઈ ગાયા વર્તે છે. તે સંપ્રદાયાનુસાર કહેવી જોઈએ.
વળી બીજો કોઈ એમ કહે છે – તે એક યોજન બાહલ્સથી, ૧૦૩૫ યોજન આયામ-વિસર્કલથી અને ૩૪૦૫ યોજન પરિક્ષેપથી છે, તેમ કહેલ છે.
પરંતુ અમે [ભગવંતો એમ કહે છે કે – તે સર્વે પણ મંડલવત્ત એક યોજનના ૪૮ બાહરાણી, અનિયત આયામ-વિખંભથી અને પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેતું. તેમાં શો હેતુ છે, એ જણાવો ? - આ જંબૂદ્વીપ-સ્થાવત્ પરિધિથી છે.
તો જ્યારે સૂર્ય સબ્સિતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત એક યોજનના કૈક ભાગ બાહલ્સ વડે, ૯,૬૪૦ યોજન આયામવિછંભળી, ૩,૧૫,૦૮૯ યોજનથી કંઈક અધિક પરિક્ષેપવાળા છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉcકૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા બાર મુહૂર્તની રાશિ થાય છે.
તે નિકમણ કરતો સૂર્ય ના સંવત્સરનો આરંભ કરતાં, પહેલાં અહોરામમાં અભ્યતર અનંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય આત્યંતર અનંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત્ત એક યોજનના *ક ભાગ બાહલ્સ વડે, ૯,૬૪૫ યોજના અને એક યોજનના 3"/4 ભાગ આયામ-વિષ્ઠભથી તથા ૩,૧૫,૧૦૭ યોજનથી કંઈક વિશેષ જૂની પરિક્ષેપથી હોય છે. ત્યારે દિવસ અને રાત્રિનું પ્રમાણ પૂર્વવત્ હોય.
તે નિકમણ કરતો સૂર્ય બીજ અહોરામાં અાવ્યંતર બીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય અત્યંતર બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત એક યોજનના ૪૮ ભાગ ભાહચરી, ૯,૬૫૧ યોજન અને યોજનના ૬૧ ભાગ આયામ-વિછંભથી, ૩,૧૫,૧૨૫ યોજના પરિટ્રોપણી કહેલ છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત.
એ પ્રમાણે આ નય વડે નિરિક્રમણ કરતો સૂર્ય તેના અનંતરથી તેના
૦ પ્રાભૃત-પ્રાકૃત-પ્નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X – x – x –
Page #37
--------------------------------------------------------------------------
________________
૧/૮/૩૦
૫૯ અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં પાંચ યોજન અને યોજનના 3N/ ભાગના એક-એક મંડલમાં વિર્કવૃદ્ધિને વધારતા-વધારતા અઢારઅઢાર યોજન પરિચય વૃદ્ધિને વધારતાં-વધારતાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. ત્યારે તે મંડલda *ક ભાગ યોજન બાહરાણી, ૧,૦૦,૬૬e યોજન આયામ-વિષંભળી, ૩,૧૮,૩૧૫ યોજના પરિપથી યુક્ત હોય છે. તે સમયે ઉત્કૃષ્ટ અઢારમુહૂર્ણ રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે..
આ પહેલા છ માસ અને છ માસનો અંત છે.
તે પ્રવેશ કરતો સુર્ય બીજ છ માસનો આરંભ કરતા પહેલાં અહોરમમાં બાહ્ય અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, તો ક્યારે બાહ્ય અનંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત્ત ૪૮ ભાગ યોજનના બાહલ્યથી, ૧,૦૦,૬૫૪ યોજના અને એક યોજનના ૨૬/ક ભાગ આયામ વિદ્ધભથી તથા ૩,૧૮,૫૭ યોજન પરિક્ષેપથી કહેલ છે. તે વખતે રાત્રિ-દિવસનું પ્રમાણ પૂર્વવત્ છે.
તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરણમાં બાહ્ય બીજ મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત એક યોજનના / ભાગ ભાહચથી, ૧,૦૦,૬૪૮ યોજન અને એક યોજનના પર ભાગ આયામ-વિછંભથી, ૩,૧૮,૨૨૯ યોજના પરિક્ષેપથી કહેલ છે. દિવસ-રાત્રિ પૂર્વવતુ.
એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતરથી અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતો-કરતો પાંચ-પાંચ યોજન અને યોજનના 3/ભાગ એકૈક મંડલમાં વિર્ષાભ વૃદ્ધિ ઘટાડતો-ઘટાડતો અઢાર યોજનની પરિરયવૃદ્ધિ ઘટાડતો-ઘટાડતો સવર્જિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સબ્સિતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત્ત ૪૮ ભાગ યોજનના બાહરાણી, ૯,૬૪૦ યોજન આયામ-વિકુંભથી અને ૩,૧૫,૦૭૯ યોજનથી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્વના રાશિ થાય છે. આ બીજા છ માસનું પર્યાવસાન છે.
આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પવિસાન છે. તે સર્વે પણ મંડલવૃત એક યોજનાના ૪૮ ભાગ બાહલ્યથી, બધાં પણ મંડdવતરિક બે યોજન વિષ્ઠભથી, આ પુરો માર્ગ ૧૮૩ વડે ગુણતાં પ૧e યોજન થાય છે, તેમ કહેવું.
તે અત્યંતર મંડલવૃત્તથી બાહ્ય મંડલવૃત્ત અથવા બાહાથી અભ્યતર મંડલવૃd, માર્ગ કઈ રીતે કહેલો છે ? તે પ૧ યોજન હોવાનું કહેલ છે.
અત્યંતર મંડલાથી બાહ્ય મંડલવૃd, બાહ્ય મંડલવૃત્તથી અત્યંતર મંડલવૃત્ત
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ માર્ગ કેટલો હોવાનું કહેલ છે ? તે પ૧ યોજન અને યોજનના **/૧ ભાગ કહેલ છે.
તે અત્યંતર મંડલવૃત્તથી બાહ્ય મંડલવૃત્ત અને બાલ મંડલવૃત્તથી અત્યંતર મંડલવૃd, ઓ માર્ગ કેવી રીતે કહેલો છે ? તે પ૧૦ યોજન અને યોજનના / ભાગ કહ્યો.
અત્યંતર મંડલવૃત્તથી બાહ્ય મંડલવૃત્ત અને બાહ્ય મંડલવૃત્તથી અભ્યતર મંડલવૃત્ત, આ માર્ગ કેટલો કહેલ છે? તે પ૧ યોજન કહ્યો છે, તેમ કહેવું.
• વિવેચન-30 -
બધાં જ મંડલરૂપ પદો અર્થાત્ સૂર્ય મંડલ સ્થાનો તે મંડલવૃત્ત તે જાડાઈ, લંબાઈ-પહોડાઈ અને પરિધિ વડે કેટલાં પરિમાણમાં કહ્યા છે ? - X-X - એ પ્રમાણે ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરતાં ભગવંતે તે વિષયમાં મિથ્યાભાવના ઉપદર્શન માટે પરતીર્થિકની પ્રતિપત્તિ કહી, તે પહેલાં કહે છે –
તેમાં મંડલ બાહ્યાદિ વિચાર વિષયમાં તિશે આ ત્રણ પ્રતિપતિઓ કહી છે, તે આ પ્રમાણે - તેમાં ત્રણ પરતીર્થિકોમાં એક અન્યતીર્થિક આમ કહે છે કે – બધાં જ મંડલ પદો અથત સૂર્યમંડલો પ્રત્યેક એક યોજનાની જાડાઈવાળા, ૧૧૩૩ યોજના લંબાઈ અને પહોડાઈવી છે અને ૩૩૯ યોજન પરિધિથી કહેલ છે. અહીં જેમ અન્યતીર્થિકોના મતથી મંડલના લંબાઈ અને પહોડાઈ જ ૧૦33 યોજન લંબાઈપહોડાઈથી, તેનું પરિધિ પરિમાણ વૃત પરિણામથી ત્રણગણું પરિપૂર્ણ ઈચ્છે છે. પણ ૩૩૯૯થી વિશેષ અધિકમત કહેલ નથી. તેથી જ હજારનું ત્રણ ગણું તે ત્રણ હજાર, ત્રણસો, તેત્રીશનું ગણગણું ૯ છે. આ પરિસ્ય પરિમાણ પરિશ્ય ગણિતથી જાણવું.
તે પરિચય પરિમાણ લાવવામાં ત્રણ હજાર યોજન, ૫૮૨ અધિક અને કંઈક વધારે આવે છે. તેથી જ કહ્યું છે કે- ૧૧૩૩ યોજન, તેનો વર્ગ કરવાથી ૧૨,૮૩,૬૮૯ આવે, તેને દશ વડે ગુણતાં ૧,૨૮,૩૬,૮૯૦ થશે. તેનું વર્ગ મૂળ કાઢતાં ચોક્ત પરિધિ પરિમાણ આવશે. તેથી તેમના મનથી પરિચય પરિમાણ વ્યભિચારી છે. એ પ્રમાણે પછીના બે મતો પણ વિચારવા.
બીજા કોઈ એક એમ કહે છે - બધાં જ સૂર્યમંડલ પદો પ્રત્યેક એક યોજન બાહાથી, ૧૧૩૪ યોજન લંબાઈ-પહોડાઈથી ૩૪૨ પરિધિથી છે. આ મતથી પણ વિકૅભપરિમાણથી પરિરય પરિમાણ પરિપૂર્ણ ગણગણું છે. તેથી હજારના ત્રણ ગુણા ત્રણ હજાર યાવત ૩૪ના ત્રણ ગુણાં ૧૦૨ કહ્યા.
બીજો કોઈ એક એમ કહે છે કે – બધાં મંડલપદો અથતુિ સૂર્યમંડલો પ્રત્યેક એક યોજન જાડાઈથી, ૧૧૩૫ યોજન લંબાઈ-પહોડાઈથી અને ૩૪૦૫ યોજન પરિધિથી છે, તેમાં પણ હજાના ત્રણ ગણાં એટલે ત્રણ હજાર ચાવત્ ૩૫ના ત્રણ ગુણાં ૧૦૫ થયા છે.
આ ત્રણે મતો મિથ્યારૂપ છે. કેમકે પરિધિ પરિમાણ માત્રમાં પણ વ્યભિચાર
Page #38
--------------------------------------------------------------------------
________________
૬૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૧/૮/૩૦ છે. તેથી ભગવન તેનાથી પૃથક્ સ્વમતને જ જણાવે છે – અમે વળી આ રીતે કહીએ છીએ -
બધાં જ સૂર્યમંડલો પ્રત્યેકને યોજનના ૪૮/૬૧ ભાગ બાહલ્યથી અને લંબાઈ, પહોડાઈ તથા પરિધિથી વળી અનિયત કહ્યા છે. કોઈપણ મંડલની કેટલી લંબાઈ, પહોડાઈ અને પરિધિ છે તે પોતાના શિષ્યોને કહેવું.
એ પ્રમાણે ભગવંતે કહેતાં ગૌતમે પૂછ્યું - મંડલ પદોમાં લંબાઈ, પહોડાઈ અને પરિધિના નિયતપણામાં શો હેતુ છે, તે કહો - અહીં ભગવંત કહે છે - આ જંબૂદ્વીપ આદિ વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ સ્વયં વિચારવું અને વ્યાખ્યા કરવી.
તેમાં જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલપદ જાડાઈથી યોજના ૪૮/૬૧ ભાગ જાણવું. લંબાઈ-પહોડાઈથી ૯,૬૪૦ યોજન જાણવું. તેથી જ કહે છે કે – એક તફથી સવચિંતર મંડલ ૧૮૦ યોજન જંબૂલીપને અવગાહીને રહે છે, તેમ બીજી તરફ પણ જાણવું. તેથી ૧૮૦ યોજનને બે વડે ગુણતાં ૩૬૦ થાય છે. આ જંબૂઢીપ વિઠંભ પરિમાણથી લાખ રૂપે શોધિત કરતાં ૩,૧૫,૦૮૯ પરિધિ થાય. તેથી કહે છે - તે સવન્જિંતર મંડલનો વિડંભ ૯૯,૬૪૦ છે. તેનો વર્ગ કરીએ તો ૯,૯૨,૮૧,૨૯,૬૦૦ આવે છે, તેને ૧૦ વડે ગુણતાં ૯૯,૨૮,૧૨,૯૬,ooo થાય. તેનું વર્ગમૂળ કરવામાં આવે તો ચોક્ત પરિધિ પ્રમાણ આવે છે. શેષ રહે છે - ૨,૧૮,૦૩૯, એટલું છોડી દેવું. રાત્રિ-દિવસ પરિમાણ સુગમ છે.
તે સૂર્ય સવવ્યંતર મંડલથી પૂર્વોક્ત પ્રકાચી નીકળતા નવા સંવત્સરનો આરંભ કરતા, નવા સંવત્સરના પહેલાં અહોરાકમાં સવચિંતર અનંતર બીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે જો સવચિંતર અનંતર બીજા મંડળને સંક્રમીને ચાર ચરે ત્યારે તે મંડલ પદ ૪૮/૬૧ ભાણ યોજનના બાહચથી, ૯૯,૬૩૫ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ લંબાઈ-પહોડાઈથી થાય છે. તેથી જ કહે છે કે- એક પણ સૂર્ય સર્વાચિંતર મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અને બીજા બે યોજનમાં બહાર રહીને બીજા મંડલમાં ચાર ચરે છે. બીજો સૂર્ય પણ તેટલો જ ચાર ચરે છે.
પછી બે યોજન અને ૪િ૮/૬૧ અડતાલીશ એકસઠાંશ ભાણ યોજનને બે વડે. ગુણવાથી પાંચ યોજન અને ૩૫/૬૧ ભાગ યોજન થાય છે. આ પ્રથમ મંડલ વિઠંભ પરિમાણમાં અધિકત્વથી ઉમેતા, યશોક્ત બીજા મંડલના વિકુંભ અને આયામ પરિમાણ પ્રાપ્ત થાય છે. તેમાં 3,૧૫,૧૦૩ યોજનથી કંઈક વિશેષાધિક પરિધિ કહેલી છે, તેથી કહે છે કે - પૂર્વ મંડલના વિડંભ, આયામ, પરિમાણથી આ મંડલના વિડંભ, આયામ પરિમાણ પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ અધિકપણે પ્રાપ્ત થાય છે. તેથી આ રાશિનું પૃથક્ પરિમાણ લાવવું -
તેમાં પાંચ યોજનના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણતાં ૩૦૫ આવે છે. એમની મધ્યે ઉપરના [૩૫] પામીશ એકસઠાંશ ભાગ ઉમેરતા 3૪૦ થશે. તેનો વર્ગ કQો. વર્ગ કરીને દશ વડે ગુણવા, તેનાથી ૧૧,૫૬,૦૦૦ આવશે. પછી આ
સંખ્યાનું વર્ગમૂળ કાઢતાં ૧૦પની સંખ્યા આવશે, તેના યોજન કરવાને માટે ૬૧ ભાગ વડે ભાગતા સત્તર પૂર્ણાંક આડત્રીશ એકસઠાંશ - [૧૭-૮/૧ી સંખ્યા આવશે. આ સંખ્યાને પૂર્વમંડલ પરિધિ પરિમાણમાં અધિકત્વથી ઉમેરીએ. તેનાથી ચોક્ત અધિકૃત મંડલ પરિધિ પરિમાણ થાય છે. જો કે તેમાં કંઈક વિશેષ ન્યૂન કહ્યું છે, આ ન્યૂનતા ૩/૬૧ ભાગ જાણવી. ત્યારે - બીજા મંડલના ચાર ચરણકાળમાં દિવસ અને રાત્રિનું પ્રમાણ પૂર્વવત્ જાણવું. તે આ પ્રમાણે છે - ત્યારે અઢાર મુહૂર્તનો દિવસ થાય તેમાં ૨૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન થાય અને રાત્રિ ૨૧ ભાગ અધિક બાર મુહૂર્તની જાણવી.
ત્યારપછી સુર્ય બીજા મંડલથી ઉકત પ્રકારથી નીકળતો નવા સંવત્સરમાં બીજા અહોરમાં સવવ્યંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો
જ્યારે સૂર્ય સર્વાભિંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે ત્રીજું મંડલપદ એક યોજનના અડતાલીશ એકસઠાંશ ભાગ [ ૧] બાહલ્યથી ૯,૬૫૧ યોજન અને એક યોજનના [૧] નવ એકસઠાંશ ભાગ લંબાઈ-પહોડાઈ વડે થાય. તેથી કહે છે – પૂર્વવત્ અહીં પણ પૂર્વમંડલના વિડંભ, આયામ પરિમાણથી પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેથી યથોક્ત આયામવિકંભ પરિમાણ થાય છે - ૩,૧૫,૧૨૫ યોજન પરિધિ કહી છે – તેથી કહે છે કે પૂર્વમંડલથી આ વિકંભમાં પાંચ યોજન અને યોજનના ૩૫/૧ ભાગ અધિકપણે પ્રાપ્ત થાય છે. તેનાથી યથોક્ત અહીં લંબાઈ-પહોડાઈ પરિમાણ થાય છે -
- તેનું પૃથક પરિધિ પરિમાણ ૧૭ યોજન અને એક યોજનના ભાગ એ નિશ્ચય મતથી છે. પણ સૂત્રકૃત વ્યવહારનય મતને આશ્રીને પરિપૂર્ણ ૧૮ યોજનની વિવા કરેલી છે. વ્યવહાર નયના મતથી જ કંઈક ન્યૂન હોય તો પણ પરિપૂર્ણ છે, તેમ વિવક્ષા કરાય છે. તથા જે પણ પૂર્વમંડલની પરિધિના પરિમાણમાં કંઈક ન્યૂનત્વ કહ્યું, તે પણ વ્યવહાર નયના મતથી પરિપૂર્ણવત્ જ વિવક્ષા થાય.
તેથી પૂર્વ મંડલ પરિધિ પરિમાણમાં ૧૮ યોજનો અધિકત્વથી ઉમેરાય છે, તેનાથી થોક્ત અધિકૃત મંડલ પરિધિ પરિમાણ થાય છે. ત્યારે – ત્રીજા મંડલના ચાર ચરણ કાળમાં દિવસ-રાત્રિ તે પ્રમાણે પૂર્વવત્ કહેવા. તે આ પ્રમાણે છે - ત્યારે ચાર-એકસઠાંશ ભાગ [૧મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને ચાર એકસઠાંશ મુહૂર્ત અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ ઉપાય વડે પ્રતિ અહોરાત્ર એકૈક મંડલ છોડતો, નિકળેલો સૂર્ય, તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો કરતો એક એક મંડલમાં પાંચ-પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ, એવા પરિમાણની વિઠંભની વૃદ્ધિને વધારતો-વધારતો એક-એક તે મંડલમાં અઢાર-અઢાર યોજનની પરિધિ વૃદ્ધિને વધારતો-વઘારતો અહીં અઢાર-અઢાર એ વ્યવહારથી કહેલ છે. નિશય મતથી તો ૧૭-૧૭ યોજન અને યોજનનો ૮૬૧ ભાગ જાણવો. આ પૂર્વવત્
Page #39
--------------------------------------------------------------------------
________________
૧/૮/૩૦
૬૩
કહેવું. અમે અમારી બુદ્ધિથી કહેલ નથી, જે કહ્યું તે વિચાર પ્રકમમાં જ કરણ વિભાવનામાં કહેલ છે. એ પ્રમાણે પહેલાં છ માસ પર્યવસાનભૂત ૧૮૩માં અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે.
જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે સર્વ બાહ્ય મંડલપદને એક યોજનના ૩/૬૧ ભાગ બાહલ્યથી, ૧,૦૦,૬૬૦ આયામ અને વિખંભથી છે, તેથી કહે છે – સચિંતર મંડલથી સર્વ બાહ્ય મંડલ પર્યવસાની કરીને ૧૮૩ મંડલ થાય છે. મંડલ-મંડલમાં, વિધ્યુંભ-વિધ્યુંભ વધારતા પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ, પછી પાંચ યોજનને ૧૮૩ વડે ગુણે છે, તેથી ૧૫ થાય છે. જે પણ ૩૫/૬૧ ભાગ યોજનના પણ ૧૮૩ વડે ગુણતા ૬૪૦૫ થયા. તેને ૬૧ ભાગ વડે ભાગતાં ૧૦૫ થાય છે. તેને પૂર્વની રાશિમાં ઉમેરતા, ૧૦૨૦ સંખ્યા
થાય છે. આ સર્વાન્વંતર મંડલ વિધ્યુંભ અને આયામ પરિમાણમાં અધિકત્વથી ઉમેરે છે. પછી ચોક્ત સર્વ બાહ્ય મંડલગત વિધ્યુંભ અને આયામ પરિમાણ થાય છે. તથા ૩,૧૮,૩૧૫ પરિધિથી થાય છે. વિશેષ એ કે કિંચિત્ ન્યૂન ૧૦૫ જાણવા.
તેથી જે કહે છે કે – આ મંડલનો વિધ્યુંભ ૧,૦૦,૬૬૦ છે. આનો વર્ગ કરવો, તેનાથી ૧૦,૧૩,૨૪,૩૫,૬૦૦ની સંખ્યા થાય છે. તેને દશ વડે ગુણતા ૧,૦૧,૩૨,૪૩,૫૬,૦૦૦ થાય છે. તેના વર્ગમૂલ કરતાં ૩,૧૮,૩૧૪ થાય છે. શેષ ઉદ્ધરે છે તે ૫,૫૩,૪૦૪ છેદ રાશિ છે, ૬,૩૬,૬૨૮ થાય. તેનાથી આ કિંચિત્ ન્યૂન ૧૫-યોજન પ્રાપ્ત થાય છે. તેથી વ્યવહારથી સૂકારે પરિપૂર્ણ વિવક્ષા કરીને ૧૫ એમ કહ્યું છે. અથવા મંડલ-મંડલમાં પૂર્વ-પૂર્વ મંડલથી પરિધિ વૃદ્ધિમાં ૧૭-૧૭ યોજન અને યોજનના ૩૮/૬૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેથી ૧૭ યોજનને ૧૮૩ વડે ગુણતાં ૩૧૧૧ થાય છે તે પણ ૩૮/૬૧ ભાગને ૧૮૩ વડે ગુણે છે, તેના વડે ૬૯૫૪ થાય છે. તેના યોજન કરવાને માટે ૬૧ ભાગ વડે ભાંગતા ૧૧૪ સંખ્યા આવે છે. તેને પૂર્વરાશિમાં
ઉમેરતાં ૩૨૨૫ની સંખ્યા આવે છે.
ઉક્ત સંખ્યામાં સર્વાન્વંતર મંડલ પરિધિ પરિમાણ ૩,૧૫,૦૮૯ એ રૂપ અધિકત્વથી ઉમેરીએ તો ૩,૧૮,૩૧૪ સંખ્યા પ્રાપ્ત થાય છે. તથા ૧૭ યોજનોના આડત્રીશ અને એકસઠ ભાગ [૩૮/૬૧] ઉપર જે ૩૭૫ શેષ રહે છે, તેને ૧૮૩ વડે ગુણતાં ૬૮,૬૨૫ થાય છે. તેને છંદ રાશિ ૨૧૫૦ ભાગથી ભાંગતા [૩૧/૬૧] યોજનના એકત્રીશ એકસઠાંશ ભાગ પ્રાપ્ત થાય છે. શેષ થોડી હોવાથી તેને છોડી દીધેલ છે. પણ વ્યવહારથી પરિપૂર્ણ યોજન વિવક્ષા કરી છે, તે પંદર કહેલ છે. ત્યારે રાત્રિ-દિવસ પરિમાણ અને છ માસ ઉપસંહરણ સુગમ છે.
ત્યારપછી તે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી પૂર્વોક્ત પ્રકારથી અત્યંતર પ્રવેશતા
બીજા છ માસનો આરંભ કરતાં, બીજા છ માસના પહેલાં અહોરાત્રમાં સર્વ બાહ્ય અનંતર પૂર્વેના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે.
તેમાં જ્યારે સર્વબાહ્યાંતરની પૂર્વે બીજા મંડલને સંક્રમી ચાર ચરે છે, ત્યારે તે
૬૪
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ મંડલપદને અડતાલીશ-એકસઠાંશ [૮/૬૧] ભાગ યોજનના બાહાથી, ૧,૦૦,૬૫૪ યોજન અને એક યોજનના છવ્વીશ-એકસઠાંશ [૬/૬૧] ભાગ આયામ-વિખંભથી છે. તેથી કહે છે, એકથી તે મંડલને સર્વ બાહ્ય મંડલગત એક યોજનના ૪૮/૧
ભાગ અને બીજા બે યોજનમાં છોડીને અત્યંતર અવસ્થિત છે, બીજો પણ તેમજ છે. ત્યારપછી બે યોજન અને [૪૮/૬૧] ભાગને બે વડે ગુણવાથી પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ થાય છે. તથા ૩,૧૮,૨૯૭ પરિધિથી ઉમેરે છે.
તેથી કહેલ છે કે – પૂર્વના મંડલથી આ મંડલના વિખુંભ અને આયામ પરિમાણમાં પાંચ યોજન અને પાત્રીશ-એકસઠાંશ [૩૫/૬] ભાગ યોજનને ત્રુટિત થાય છે. પાંચ યોજનો અને પત્રીશ એકસઠાંશ ભાગ પરિધિમાં ૧૭ યોજન અને યોજનના ૩૮/૬૧ ભાગ થાય છે. પરંતુ સૂત્રકારે વ્યવહારનય મતથી પરિપૂર્ણ અઢાર યોજન વિવક્ષિત કરેલ છે. પૂર્વોક્ત સર્વ બાહ્ય મંડલ પરિધિ પરિમાણથી ૩,૧૮,૩૧૫ એ પ્રમાણે અઢાર યોજનથી શોધિત કરે છે. તેનાથી થોક્ત અધિકૃત્ મંડલ પરિધિ પરિમાણ પ્રાપ્ત થાય છે. ત્યારે રાત્રિ-દિવસ પૂર્વવત્ કહેવા. તે બંને આ પ્રમાણે છે – ત્યારે બે એકસઠાંશ ભાગ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્ત રાત્રિ થાય છે અને બે એકસઠાંશ [/૬૧] ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે.
ત્યારપછી તે સૂર્ય, તે બીજા મંડલથી પૂર્વોક્ત પ્રકારે અત્યંતર પ્રવેશ કરતો બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલની પૂર્વેના ત્રીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે જો સૂર્ય સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના ત્રીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે તે મંડલપદને અડતાલીશ-એકસઠાંશ [૪૮/૬૧] ભાગ યોજનના બાહલ્યથી અને ૧,૦૦,૬૪૮ યોજન તથા એક યોજનના બાવન એકસઠાંશ [૫/૬૧] ભાગ આયામ-વિખંભથી કહેલ છે.
=
તેથી કહે છે – પૂર્વના મંડલથી આ મંડલ આયામ-વિખંભથી પાંચ યોજન વડે પાત્રીશ-એકસઠાંશ [૩૫/૬૧] ભાગ યોજનથી હીન છે, તેથી પૂર્વમંડલના વિખુંભ અને આયામ પરિમાણ થકી ૧૬૫૪ યોજન અને એક યોજનના છવ્વીશ-એકસઠાંશ ૨૬/૬૧ ભાગ રૂપથી પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ યોજનથી શોધિત કરે છે, ત્યારે યથોક્ત અધિકૃત્ મંડલ વિખંભ અને આયામ પરિમાણ થાય છે. તથા ૩,૧૮,૨૭૯ યોજન પરિક્ષેપથી ઉમેરે છે. તેથી કહેલ છે કે – પૂર્વના મંડલથી આ મંડલ પાંચ યોજન વડે અને એક યોજનના ૫/૬૧ ભાગ વડે વિષ્લેભથી હીન છે, પાંચ યોજનો અને ૩૫/૬૧ ભાગ પરિધિ પરિમાણ વ્યવહાી ૧૮-યોજન છે. તેથી તેનો પૂર્વમંડલ પરિધિ પરિમાણથી શોધીએ છીએ. તેના વડે યથોક્ત અધિકૃત્ પરિધિ પરિમાણ થાય છે. દિવસ-રાત્રિ પૂર્વવત્ તેમજ કહેવા, તે આ પ્રમાણે - ત્યારે ૪/૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તની સત્રિ થાય છે અને ૪/૬૧ ભાગ મુહૂર્ત અધિક બાર મુહૂર્તનો દિવસ થાય.
ર્વ નુ ઈત્યાદિ આ સૂત્ર પૂર્વોક્ત વ્યાખ્યાનુસાર સ્વયં વિચારવું વિશેષ એ
。
Page #40
--------------------------------------------------------------------------
________________
૧/૮/૩૦
૬૫
કે – “ઘટાડતા, ઘટાડતા'' એમ કહેવું. હવે પ્રસ્તુત વક્તવ્યતાનો ઉપસંહાર કહે છે – પછી બધાં જ મંડલપદો પ્રત્યેક બાહાથી યોજનના ૪૮/૬૧ ભાગ છે. આયામ,
વિખુંભ અને પરિધિથી અનિયત છે તથા બધાં મંડલાંતરો બબ્બે યોજન વિકંભથી
છે, તેથી આ બે યોજનમાં યોજનના ૪૮/૬૧ ભાગરૂપ છે. ઋ - માર્ગ, ૧૮૩ વડે ગુણતાં ૧૧૫ યોજન કહેલ છે, તેથી કહે છે – બે યોજન ૧૮૩ વડે ગુણતાં ૩૬૬ થાય. જે ૪૮/૬૧ ભાગ છે, તેને ૧૮૩ વડે ગુણતાં ૧૪૪ યોજન થાય છે. તેમાં પૂર્વની રાશિને ઉમેરતાં ૫૧૦ થશે. આ જ અર્થના વ્યક્ત કરણાર્થે ફરી પ્રશ્નસૂત્ર કહે છે–
તેમાં સર્વાશ્ચંતર મંડલ પદથી પછી સર્વ બાહ્ય મંડલપદ સુધી, સર્વબાહ્ય મંડલપદની પૂર્વે સર્વાન્વંતર મંડલ પદ, આટલો માર્ગ કેટલાં પ્રમાણમાં કહેલ છે ? એમ ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું – તે મારગ ૧૧૫ યોજન કહેલ છે, તેમ સ્વ શિષ્યોને પણ કહેવું. ૧૧૫ યોજનની ભાવના પૂર્વવત્.
અત્યંતર મંડલપદ સાથે અત્યંતર મંડલપદથી આરંભી સર્વબાહ્ય મંડલપદ સુધી અથવા સર્વ બાહ્ય મંડલપદથી સર્વ બાહ્ય મંડલપદથી આરંભીને, સર્વાશ્ચંતર મંડલ સુધી આ આટલો માર્ગ કેટલા યોજન કહેવો ? ભગવંત કહે છે – આ માર્ગ ૧૧૫ યોજન અને યોજનના ૪૮/૬૧ ભાગ છે તેમ કહેવું કેમકે પૂર્વના માર્ગ પરિમાણથી
આ માર્ગ પરિમાણ સર્વ બાહ્ય મંડલગતથી બાહલ્સ પરિમાણથી અધિકપણે છે.
અત્યંતર મંડલપદ પછી સર્વબાહ્ય મંડલની પૂર્વે અથવા બાહ્ય મંડલ પદથી પૂર્વે અત્યંતર મંડલથી પછી આ માર્ગ કેટલો કહ્યો છે ? ભગવંતે કહ્યું – ૫૦૯ યોજન અને એક યોજનના ૧૩/૬૧ ભાગ કહેવો. પૂર્વના માર્ગ પરિમાણથી આ માર્ગ પરિમાણના સર્વાન્વંતર મંડલગત સર્વ બાહ્ય મંડલગત બાહત્ય પરિમાણથી ૩૫/૬૧ ભાગ યોજન
અધિક હીનત્વથી છે. એ પ્રમાણે અત્યંતર મંડલથી પછી સર્વબાહ્ય મંડલ સુધી કે સર્વબાહ્ય મંડલથી પૂર્વે સર્વાશ્ચંતર મંડલ સુધી તથા સર્વાન્વંતર સર્વબાહ્ય મંડલોની સાથે તથા સર્વાëતર સર્વબાહ્ય મંડલ વિના જેટલા માર્ગ પરિમાણ થાય છે ત્યાં સુધી નિરૂપિત છે.
હવે સર્વાન્વંતર મંડલની સાથે સર્વાશ્ચંતર મંડલ પછી, બાહ્ય મંડલની પહેલા અથવા સર્વબાહ્યમંડલ સાથે સર્વ બાહ્ય મંડલની પૂર્વે સભ્યતર મંડલથી પછી જેટલાં માર્ગ પરિમાણ થાય છે, ત્યાં સુધી નિરૂપે છે ‘ભાવના' સુગમ હોવાથી કરેલ નથી.
- X + X + X + X -
23/5
મુનિ દીપરત્નસાગરે કરેલ
પ્રામૃત-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૬૬
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
છે
પ્રાકૃત-૨
— * - * =
૦ એ પ્રમાણે પહેલું પ્રામૃત કહ્યું. હવે બીજું કહે છે. તેનો આ અધિકાર છે – ‘સૂર્ય તીર્ણો કઈ રીતે ભ્રમણ કરે છે ? તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે– ૦ પ્રાકૃત-૨, પ્રાકૃત-પ્રાભૂત-૧૦
- સૂત્ર-૩૧ :
[ભગવન્ ! સૂર્યની તીર્થી ગતિ કેવી છે ? તે જેમ કહી હોય તે કહો. તેમાં આ આઠ પ્રતિપત્તિઓ કહી છે.
(૧) તેમાં એક એ પ્રમાણે કહે છે કે તે પૂર્વદિશાના લૌકાંતથી પ્રભાતકાળનો સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, તે આ લોકને તીનેં કરે છે, વીંછળેં કરીને
પશ્ચિમના લોકમાં સંધ્યા સમયે આકાશમાં વિધ્વંસ પામે છે – અસ્ત થાય છે. એક એમ કહે છે.
-
(૨) વળી એક એ પ્રમાણે કહે છે – તે પૂર્વદિશાના લોકાંતથી પ્રાતઃકાળમાં સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તિછલિોકને તિર્કો કરે છે અથવા પ્રકાશિત કરીને પશ્ચિમ લોકાંતમાં સૂર્ય આકાશમાં વિધ્વસ્ત થાય છે - એક એમ કહે છે.
(૩) વળી એક એ પ્રમાણે કહે છે – તે પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તે આ તીછાં લોકને તીંછનેં કરે છે, કરીને પશ્ચિમ લોકમાં સંધ્યાકાળે નીચે તરફ પરાવર્તીત કરે છે. નીચે પરાવર્તીત કરીને ફરી પણ બીજા ભાગમાં પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે.
એક એ પ્રમાણે કહે છે.
(૪) વળી એક એ પ્રમાણે કહે છે – તે પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિત થાય છે. તે આ તીછાં લોકને તીછો કરે છે, કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યાકાળે સૂર્ય પૃથ્વીકાયમાં વિધ્વસ્ત થાય છે. એક એમ કહે છે.
(૫) વળી એક એ પ્રમાણે કહે છે – પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિત થાય છે. તે આ તીંછાં લોકને તીએઁ કરે છે, કરીને પશ્ચિમ લોકાંતમાં સંધ્યાકાળે સૂર્ય પૃથ્વીકાયમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને અધોલોકમાં જાય છે. જઈને ફરી પણ બીજા ભાગમાં પૂર્વ લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિત થાય છે. એક એમ કહે છે.
(૬) વળી કોઈ એક એમ કહે છે કે – પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય અકાયમાં ઉદિત થાય છે. તે આ તીંછાલોકને તીછો કરે છે. કરીને પશ્ચિમ લોકાંતમાં સાંજે સૂર્ય અાયમાં વિધ્વસ્ત થાય છે. એક એમ કહે છે.
-
(૭) વળી એક એમ કહે છે – તે પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય કાયમાં ઉદય પામે છે, તે આ તીછાં લોકને તીછનેં કરે છે, કરીને પશ્ચિમ
Page #41
--------------------------------------------------------------------------
________________
૨/૧/૩૧
૬૮
લોકાંતમાં સાંજે સુર્ય અપકાયમાં પ્રવેશે છે પ્રવેશીને અધોલોકમાં પરાવર્તત થાય છે. થઈને પછી ફરી પણ બીજે દિવસે પૂર્વના લોકાંતમાં પ્રાત:કાળે સૂર્ય પ્રકામાં ઉદિત થાય છે - એક એમ કહે છે.
(૮) એક વળી એમ કહે છે – તે સૂર્ય પૂર્વના લોકાંતથી ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજનો, ઘણાં હજારો યોજનો ઉંચે દુર ઉદિત થઈને, અહીં પ્રાતઃકાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તે આ દક્ષિણાર્ધ લોકને તીર્થો કરે છે, કરીને ઉત્તરાર્ધલોકને તે જ રાત્રિમાં, આ ઉત્તરાર્ધલોકને તોછ કરે છે. કરીને તે દક્ષિણાર્ધ લોકમાં તે જ રાશિમાં, તે આ દક્ષિણોત્તરાઈ-પૂર્વ લોકને તીર્ષે કરે છે. કરીને પૂર્વના લોકાંતથી ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન ઉંચે દૂર ઉદિત થઈને અહીં પ્રભાતે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે – એક એ પ્રમાણે કહે છે.
[ભગવંત કહે છે - અમે વળી એ પ્રમાણે કહીએ છીએ કે - તે જંબૂદ્વીપ દ્વીપની પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાથી મંડલના ૧ર૪ ભાગ કરીને દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમમાં ચતુભણિ મંડલમાં આ રતનપભા પૃવના બહુરામ-મણીય ભૂમિભાગથી ૮ao યોજન ઊંચે આકાણાપદેશમાં બંને સૂય ઉગે છે. તે આ દક્ષિણોત્તર જંબુદ્વીપના ભાગોને તtછË કરે છે. કરીને પૂર્વ-પશ્ચિમ ભૂદ્વીપ ભાગોને તે જ રાત્રિમાં, તે આ પૂર્વ-પશ્ચિમ ભૂદ્વીપ ભાગોને તીર્થો કરે છે, કરીને દક્ષિણોત્તર જંબૂલીપ ભાગોને તે જ રાશિમાં, તે આ દક્ષિણોત્તર અને પૂર્વ-પશ્ચિમ જંબૂદ્વીપ ભાગોને તોછZ કરે છે. કરીને ભૂદ્વીપદ્વીપની પૂર્વપશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાથી ૧૨૪ મંડલને છેદીને દક્ષિણપૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ચતુભગિ મંડલમાં આ રનપભા પૃનીના બહુરામ રમણીય ભૂમિ ભાગથી ૮eo યોજન ઊંચે આકાશમાં પ્રભાતકાળે આ બંને સૂર્યા આકાશમાં ઉદિત થાય છે..
• વિવેચન-૩૧ :
જો કે બીજું પણ ઘણું પૂછવા યોગ્ય છે, પરંતુ આટલું જ હાલ પૂછું છું. ભગવત્ ! આપે કઈ રીતે સૂર્યની તિછ ગતિ-તીખું પરિભ્રમણ કહેલ છે - તે કહો. ભગવંત એ પ્રમાણે કહેતા, આ વિષયક અન્યતીર્શિકની પ્રતિપત્તિ • મિથ્યાભાવ દેખાડવાને પહેલા તે જ પ્રતિપતિને જણાવે છે -
તે સૂર્યની તિર્થી ગતિ વિષયમાં વિશે કહેવાનાર સ્વરૂપની આઠ પ્રતિપત્તિપરતીર્થિક મતરૂપ કહેલી છે. તે જ ક્રમથી કહે છે - તે આઠ પરતીર્થિકોમાં એક પરતીથિંક એમ કહે છે કે – પૂર્વના લોકાંતથી ઉંચે અર્થાત્ પૂર્વ દિશામાં, પ્રભાત સમયે કિરણોનો સમૂહ, આકાશમાં ઉત્પન્ન થાય છે. આના દ્વારા એમ કહે છે કે – આ કોઈ વિમાન નથી, સ્થ નથી, કોઈપણ દેવતારૂપ સૂર્ય નથી. પરંતુ કિણોનો સમૂહ જ આ વર્તુળ ગોળાકાર લોકાનુભાવથી પ્રતિદિવસ પૂર્વ દિશામાં પ્રભાતે આકાશમાં
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ઉત્પન્ન થાય છે. જેનાથી સર્વત્ર પ્રકાશનો પ્રસાર પથરાય છે. તે આવા સ્વરૂપનો મરીચિનો સમુહ ઉપજાત થઈને આ પ્રત્યક્ષ દેખાતા તીછાં લોકને તીર્થો કરે છે. અથ તી પરિભ્રમણ કરતો તિછ લોકને પ્રકાશિત કરે છે. તીર્થો કરીને પશ્ચિમમાં લોકાંતમાં સંધ્યાકાળે વિધ્વસ્ત થાય છે. હવે ઉપસંહાર કહે છે - તેવા જગત સ્વભાવથી કિરણોનો સંઘાત આકાશમાં વિધ્વંસ પામે છે, એ પ્રમાણે સર્વકાળ પણ જાણવો. તેના ઉપસંહામાં કહે છે - એક એમ કહે છે.
વળી એક એમ કહે છે – પૂર્વલોકાંતથી ઉંચે પ્રાતઃકાળે સૂર્ય-લોકપ્રસિદ્ધ દેવતારૂપ ભાસ્કર તેવા જગસ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થાય છે, અને તે ઉત્પન્ન થઈ આ તીછલોકને તીર્થો ભ્રમણ કરતો આ લોકને પ્રકાશિત કરે છે. તીર્થો કરીને પશ્ચિમ લોકાંતમાં સંધ્યાકાળે આકાશમાં અસ્ત પામે છે.
વળી એક એ પ્રમાણે કહે છે કે – પૂર્વના લોકાંતથી ઉંચે પ્રભાતકાળે સૂર્ય દેવતારૂપે સદા અવસ્થિત છે. તેવા પ્રકારે પુરાણ શાસ્ત્ર પ્રસિદ્ધ આકાશમાં ઉગે છે, તે ઉગેલો એવો આ પ્રત્યક્ષ જણાતા મનુષ્યલોકને તીર્થો કરે છે, તીર્થો કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યા સમયે નીચે આકાશમાં પ્રવેશ કરે છે. પ્રવેશીને અધો ભાગમાં જાય છે. અર્થાત અધોલોકને પ્રકાશીત કરતો નિવૃત્ત થાય છે. તેમના મતથી જ ફરી આ ગોળાકાર લોક પણ ગોળાકારપણે રહેલ છે અને આ મત વર્તમાનમાં પણ અન્યતીર્થિકો જણાવે છે. તે તેમના પુસણ શાઓથી સમ્યપણે જાણવું.
આના ત્રણ ભેદો છે - એક એ પ્રમાણે કહે છે કે સર્ય આકાશમાં ઉગે છે. બીજો એ પ્રમાણે કહે છે કે પર્વતની ટોચે છે. અન્યો એ પ્રમાણે કહે છે કે સમુદ્રમાં છે.
તેમાં પહેલાંનો આ મત જણાવ્યો. નીચે જઈને અને ફરી પણ અધો ભૂમિથી અર્થાત્ પૃથ્વીના અધોભાગથી તે નીકળે છે. પૂર્વના લોકાંતથી ઉંચે આકાશમાં પ્રભાતકાળે સૂર્ય ઉગે છે. એ પ્રમાણે હંમેશા પણ કહેવું.
વળી એક એમ કહે છે કે- પૂર્વના લોકાંતથી ઉચે પ્રભાતકાળે સૂર્ય દેવતારૂપ તથાવિધ પાણ પ્રસિદ્ધ પૃથ્વીકાય મધ્યમાં ઉદય પવીના મસ્તકે ઉત્પન્ન થાય છે તે ઉત્પન્ન થઈને આ મનુષ્યલોકને પ્રકાશીત કરે છે. પ્રકાશિત કરીને આ મનુષ્યલોકને પ્રકાશિત કરે છે, ત્યારપછી પશ્ચિમમાં લોકાંતે સંચ્યા સમયે સૂર્ય પૃથ્વીકાયમાં - અસ્તમય ભૂમિના મસ્તકમાં વિધ્વંસને પામે છે. એ પ્રમાણે પ્રતિદિવસ સર્વ કાળ જગની સ્થિતિને વિચારવી.
વળી પાંચમાં કોઈ એ પ્રમાણે કહે છે કે - પૂર્વના લોકાંતથી ઉંચે પ્રભાત દેવતારૂપ સૂર્ય સદા અવસ્થાયી પૃથ્વી કાયમાં - ઉદયભૂધરના મસ્તકમાં ઉગે છે. તે ઉગેલો સૂર્ય આ પ્રત્યક્ષ જણાતા તીછ લોકને તીર્થો કરે છે અને તીછોં કરીને પશ્ચિમમાં લોકાંતમાં સંધ્યા સમયે પૃથ્વીકાય અર્થાત્ અસ્તમય ભૂમિમાં અનુપવેશે છે. પ્રવેશીને નીચે જાય છે અથતુ અધોભાગવર્તી લોકને પ્રકાશિત કરતો પ્રતિ નિવર્તિ છે. પછી ફરીથી પણ અધો ભૂમિમાંથી અર્થાત્ પૃથ્વીના અધો ભાગથી તે સૂર્ય નીકળે
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૧/૩૧
છે. પૂર્વના લોકાંતથી ઉદર્વ પ્રભાતકાળે સૂર્ય પૃથ્વીકાયમાં - ઉદયભૂમિના મસ્તકે ઉગે છે. આ પણ ભૂગોળવાદી છે, પરંતુ પૂર્વના આકાશમાં ઉગે છે એમ સ્વીકારે છે, આ લોકો પર્વતની ટોચે ઉગે છે તેમ કહે છે. અહીં પણ ઉપસંહાર પૂર્વવત્.
વળી છઠો કોઈ એમ કહે છે કે – પૂર્વલોકાંતથી ઉંચે પ્રભાતે સૂર્ય પણ કાયમાં એટલે પૂર્વ સમુદ્રમાં ઉગે છે. તે ઉત્પન્ન થઈને આ પ્રત્યક્ષ જણાતાં તીર્થોલોકને તીર્થો કરે છે. તીર્થો કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યા સમયે સૂર્ય કાય - પશ્ચિમ સમુદ્રમાં વિધ્વંસ પામે છે. એ પ્રમાણે સર્વદા પણ જાણવું.
વળી સાતમો કોઈ એમ કહે છે કે – પૂર્વલોકાંતથી ઉંચે પ્રભાતે સૂર્ય સદા અવસ્થાયી પુરાણ શાસ્ત્ર પ્રસિદ્ધ અકાયમાં - પૂર્વ સમુદ્રમાં ઉગે છે. તે ઉગેલો સૂર્ય આ તીછલોકને તીર્થો કરે છે. તીર્થો કરીને પરિભ્રમણ કરતો આ તીછલોકને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યા સમયે સૂર્ય અસ્કાયપશ્ચિમ સમુદ્રમાં અનુપવેશે છે. પ્રવેશીને અધોભાગવર્તી લોકને પ્રકાશિત કરતો પ્રતિનિવૃત થાય છે. અધોલોકમાં જઈને બીજી અધો ભૂમિમાંથી નીકળે છે, પૂર્વ લોકાંતથી ઉંચે પ્રભાતે સૂર્ય અકાયમાં પૂર્વ સમુદ્રમાં ઉગે છે. એમ સર્વકાળમાં પણ જાણવું. અહીં પણ ઉપસંહાર પૂર્વવત્ છે.
વળી આઠમાં કોઈ એક કહે છે – પૂર્વના લોકાંતથી ઉંચે પ્રથમથી ઘણાં યોજનો, પછી ક્રમથી ઘણાં સેંકડો યોજન, ત્યાર પછી ક્રમથી ઘણાં હજારો યોજનો ઘણે દૂર ઉંચે બુદ્ધિ વડે જઈને આ અવકાશમાં પ્રભાતે સૂર્ય દેવતારૂપ સદા અવસ્થાયી ઉગે છે અને તે ઉગીને આ દક્ષિણાર્ધ લોક-દક્ષિણ દિશાવર્તી આ અર્ધલોકને અર્થાત્ દક્ષિણ લોકાર્ધ. તીર્થો પરિભ્રમણ કરતો દક્ષિણ લોકાઈને પ્રકાશિત કરે છે અને દક્ષિણ અર્ધલોકને તીર્થો કરતો, તે જ ઉત્તરાર્ધલોકને સમિમાં કરે છે. ત્યારપછી તે સૂર્ય ક્રમથી આ ઉત્તરના અર્ધલોકને તીર્થો કરે છે, અર્થાતુ ત્યાં પણ તીર્થો પરિભ્રમણ કરતો ઉત્તરના અલોકને પ્રકાશિત કરે છે અને ઉત્તર અર્ધલોકને તીછાં પરિભ્રમણ વડે પ્રકાશિત કરતો તે જ દક્ષિણ અર્ધલોકમાં સમિને કરે છે. ત્યારપછી તે સૂર્ય આ બંને - દક્ષિણ ઉત્તરાર્ધલોકમાં તીર્થો કરીને ફરી પણ પૂર્વના લોકાંતથી ઉર્ધ્વ પહેલાથી ઘણાં યોજનો જઈને ત્યારપછી ક્રમથી ઘણાં સેંકડો યોજનો, ત્યારપછી ઘણાં હજારો યોજનો દૂર ઉર્વ કુદીને - બુદ્ધિ વડે જઈને આ અવકાશમાં પ્રભાતે સૂર્ય આકાશમાં ઉગે છે. એ પ્રમાણે સર્વકાળ છે. ઉપસંહાર પૂર્વવત.
એ પ્રમાણે બીજાની પ્રતિપત્તિ જણાવીને સ્વમતને જણાવે છે - [ભગવનું કહે છે –] અમે ફરી ઉત્પન્ન કેવલજ્ઞાની કેવળજ્ઞાન વડે યથાવસ્થિત વસ્તુ પામીને, હવે કહેવાનાર પ્રકાર વડે કહીએ છીએ. તે જ પ્રકારને કહે છે -
- જંબૂદ્વીપ દ્વીપની ઉપર જે-તે મંડલોને ૧૨૪ વડે છેદીને અથ ૧૨૪ ભાગોના મંડલને પરિકલીને અને પછી પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્ત-દક્ષિણ લાંબી પ્રત્યંચાજીવા, તે મંડલને ચાર ભાગ વડે વિભાગ કરીને દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ મંડલ
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ ચતુર્ભાગમાં ૩૧-ભાગ પ્રમાણમાં, આટલી ૧૮૪ મંડલમાં પણ સૂર્યના ઉદયમાં પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે “૧૮૪ વડે છેદીને ચતુર્ભાગ મંડલમાં” કહ્યું.
આ પ્રત્યક્ષ જણાતી નપભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ૮૦૦ યોજન ઉંચે કુદીને અર્થાત્ બુદ્ધિ વડે જઈને આ અંતરમાં પ્રભાતે બે સૂય ઉગે છે.
- દક્ષિણ-પૂર્વ મંડલના ચતુર્ભાગમાં ભારતનો સૂર્ય ઉગે છે, બીજો પશ્ચિમ-ઉત્તર મંડલ ચતુભગિમાં ભૈરવતનો સૂર્ય ઉગે છે. તે બંને ઉદિત થયેલા ભરત-રવતના સૂર્ય યથાક્રમે આ દક્ષિણ-ઉત્તર જંબૂદ્વીપ ભાગમાં તીર્થો કરતાં અર્થાતું એવું કહે છે. કે - ભારતનો સૂર્ય દક્ષિણ-પૂર્વ મંડલના ચતુર્ભાગમાં ઉદીત થયેલો તીર્થો પરિભ્રમણ કરે છે. તીર્થો પરિભ્રમણ કરતો મેરના દક્ષિણ ભાગને પ્રકાશિત કરે છે.
વળી ઐરાવતનો સૂર્ય પશ્ચિમોત્તર દિશા ભાગમાં ઉગે છે. તે ઉગીને તીર્થો પરિભ્રમણ કરતો મેરના ઉત્તર ભાગને પ્રકાશિત કરે છે.
આ ભરત અને ઐરાવતનો સૂર્ય જ્યારે મેરુના દક્ષિણ અને ઉત્તર જંબુદ્વીપ ભાગમાં તીર્થો કરે છે, ત્યારે જ તે પૂર્વ-પશ્ચિમ જંબૂદ્વીપ ભાગમાં રાત્રિ કરે છે. એક પણ સૂર્ય ત્યારે પૂર્વભાગ કે પશ્ચિમ ભાગને પ્રકાશિત કરતો નથી અને દક્ષિણ-ઉત્તર ભાગમાં તીર્થો કરીને તે આ પૂર્વ-પશ્ચિમ જંબૂદ્વીપ ભાગમાં તીર્થો કરે છે.
અહીં ભાવના આ પ્રમાણે છે – ઐરાવતનો સૂર્ય મેરુના ઉત્તર ભાગમાં તીર્થો પરિભ્રમણ કરીને, ત્યારપછી મેરુની જ પૂર્વની દિશામાં તીર્થો પરિભ્રમણ કરે છે. ભારતનો સૂર્ય મેરુની દક્ષિણથી તીર્થો પરિભ્રમણ કરીને, ત્યારપછી મેરુના પશ્ચિમ ભાગમાં તીર્થો પરિભ્રમણ કરે છે.
આ તરફ જ્યારે ભૈરવત અને ભારતમાં સૂર્યો યથાક્રમે પૂર્વ-પશ્ચિમ ભાગમાં તીછ કરતો, તેમજ દક્ષિણોતર જંબૂદ્વીપ ભાગમાં રાત્રિ કરે છે અથતુ એક પણ સૂર્ય ત્યારે દક્ષિણ ભાગ કે ઉત્તર ભાગને પ્રકાશિત કરતો નથી.
ત્યારપછી આ યથાક્રમે ઐરવત-ભારતના સૂર્યો પૂર્વ-પશ્ચિમ ભાગમાં તીર્થો કરીને જે ભારતનો સૂર્ય, તે ઉત્તર-પશ્ચિમ મંડલ ચતુભગિમાં ઉદયને પામે છે અને ઐરવતનો સૂર્ય દક્ષિણ-પૂર્વ મંડલ ચતુર્ભાગમાં ઉદય પામે છે..
આ જ દર્શાવીને ઉપસંહાર કહે છે - તે ભરત અને રવતના સુર્યો પહેલાં યથાક્રમે આ દક્ષિણ અને ઉત્તર જંબૂદ્વીપ ભાગમાં, ત્યારપછી યથાયોગ્ય પૂર્વ અને પશ્ચિમ બૂઢીપ ભાગમાં, અર્થાત ભારતનો સૂર્ય પશ્ચિમ ભાગ, વતનો પૂર્વ ભાગ, તીર્થો કરીને જંબૂદ્વીપ દ્વીપની ઉપર જે-તે મંડલને ૧૨૪ વડે છેદીને ફરી પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ લાંબી પ્રત્યંચા અર્થાત જીવા વડે, ચાર વડે વિભાગ કરીને યથાયોગે દક્ષિણ-પૂર્વમાં અને ઉત્તર-પશ્ચિમમાં મંડલના ચતુભગિમાં આ રdfપ્રભા પૃથ્વીના બહુ સામરમણીય ભૂમિભાગથી ઉંચે ૮૦૦ યોજન ઉંચે જઈને આ અવકાશમાં પ્રભાતે બે સૂર્યો આકાશમાં ઉગતા, જે ઉત્તરભાગને પૂર્વના અહોરમમાં પ્રકાશિત કરતો તે દક્ષિણપૂર્વમાં મંડલ ચતુર્ભાગમાં ઉગે છે. જે દક્ષિણ ભાગને પ્રકાશિત કરે
Page #43
--------------------------------------------------------------------------
________________
//૩૨ છે. તે ઉત્તપશ્ચિમમાં મંડલ ચતુર્ભાગમાં. એ પ્રમાણે સદાકાળ જગતની સ્થિતિને વિયાવી.
૦ પ્રાભૃત-પ્રાકૃત-રનો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ -x -x
-x -xછે પ્રાકૃત-૨, પ્રાભૃત-પ્રાકૃત-૨ છે
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ ચરે છે. તેમ પ્રરૂપેલ છે, તે કહો – શું કહેવા માંગે છે ? ભગવન્! કઈ રીતે આ સૂર્ય ચાર ચરતો મંડલથી મંડલ સંકમે છે તેમ પ્રરૂપેલ છે. અહીં એકથી બીજ મંડલમાં સંક્રમણ જ કહેવું, તેથી તેને જ મુખ્યપણે કરીને વાક્યોનો ભાવાર્થ વિયાસ્પો જોઈએ.
આ પ્રમાણે પૂછતાં ભગવંતે કહ્યું - તે મંડલથી બીન મંડલમાં સંક્રમણના વિષયમાં આ બે પ્રતિપત્તિ કહેવાઈ છે, તે આ પ્રમાણે છે - તેમાં એક એ પ્રમાણે કહે
છે એ પ્રમાણે બીજા પ્રાભૃતનું પહેલું પ્રાભૃતપામૃત કહ્યું. હવે બીજાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે, “મંડલાંતરમાં સંકમણ કહેવું.” તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે -
• સૂગ-૩ર :
તે એક મંડલથી બીજ મંડલમાં સંક્રમણ કરતો-કરતો સૂર્ય કઈ રીતે ચાર ચરે છે તેમ કહેલ છે તે કહો -
તે વિષયમાં નિશે આ બે પ્રતિપત્તિઓ કહી છે -
તેમાં એક એ પ્રમાણે કહે છે કે - તે એક મંડલથી બીજ મંડલમાં સંમણ કરતો-કરતો સૂર્ય ભેદ-ઘાતથી સંક્રમણ કરે છે . એક એ પ્રમાણે કહે છે.
વળી બીજો કોઈ એ પ્રમાણે કહે છે કે - તે એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કલાને ઘટાડે છે.
તેમાં જેઓ એમ કહે છે કે, તે એક મંડલથી બીજ મંડલમાં સંક્રમણ કરતો-કરતો ભેદ-ઘાતથી સંક્રમે છે. તેમાં આ દોષ છે - તે જે અંતથી એક મંડલતી બીજ મંડલમાં સંક્રમણ કરતો-કરતો સૂર્ય ભેદ-ઘાતથી સંક્રમે છે. તે માણમાં આગળ જઈ શકતો નથી. આગળ ન જઈ શકતો તે મંડલકાળને નષ્ટ
એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરવાને ઈચ્છતો સૂર્ય ભેદ-વાતથી સંક્રમણ કરે છે. ખેર - એક મંડલથી બીજા મંડલનો અપાંતરાલ, તેમાં ઘાત - ગમન. તે પૂર્વે જ કહેલ છે. તેના દ્વારા સંક્રમણ કરે છે. શું કહેવા માંગે છે ? વિવલિત મંડલમાં સૂર્ય વડે આપૂરિત થતાં તે અંતર અપાંતસલગમનથી બીજ મંડલમાં સંક્રમણ કરે છે અને સંક્રમણ કરીને તે મંડલમાં ચાર ચરે છે. અહીં ઉપસંહાર પૂર્વવ છે.
એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરવાને ઈચ્છતો સૂર્ય, તે અધિકૃતુ મંડલને પહેલા ક્ષણથી આગળ આરંભીને કર્ણકળાને છોડે છે. અહીં આ ભાવના છે. - ભારત કે ઐરાવતનો સૂર્ય સ્વ-સ્વ સ્થાનમાં ઉગતો એવો બીજા મંડલમાં જઈને કર્ણ પહેલા કોટિભાગરૂપને લક્ષ્ય કરીને ધીમે ધીમે અધિકૃત મંડલને તે કોઈક પણ કલા વડે મૂકતા ચાર ચરે છે, જેના વડે તે અહોરાત્ર અસ્તિકાંત થતાં બીજા અનંતર મંડલના આરંભમાં વર્તે છે. ‘કણકલા' એ ક્રિયાવિશેષણ જાણવું.
તે આ પ્રમાણે વિચાર્યું - rf - બીજા મંડલમાં ગયેલ પ્રથમ કોટિ ભાગરૂપ લક્ષ્ય કરીને અધિકૃત મંડલને પહેલી ક્ષણથી આગળ ક્ષણ-ક્ષણમાં કલા વડે અતિકાંત જે રીતે થાય, તે રીતે જણાવે છે. તે એ પ્રમાણે બંને પ્રતિપત્તિને આશ્રીને જે વસ્તુ તવ છે, તેને દશવિ છે -
તેમાં - તે બંનેની મળે છે એ પ્રમાણે કહે છે કે – એક મંડલથી બીજા મંડલને સંક્રમણ કરતાં ભેદઘાતથી સંક્રમે છે, તેમાં આ » અનંતર કહેવાનાર દોષ છે. તેને જ કહે છે - જેટલા કાળથી અંતરથી - અપાંતરાલથી એક મંડલચી બીજા મંડલને સંક્રમણ કરતો સુર્ય ભેદઘાતથી સંક્રમે છે, તેમ કહે છે, આટલા માનિ આગળ • બીજા મંડલમાં જતો નથી. શું કહેવા માંગે છે ? એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો જેટલા કાળથી અપાંતરાલમાં જાય છે, તેટલો કાળ અનંતર પરિભ્રમણ કરવાને ઈચ્છતા, બીજા મંડલને અહોરમ મધ્યથી તોડે છે. પછી બીજા મંડલમાં પરિભ્રમણ કરતાં અંતે તેટલો કાળ પરિભ્રમણ કરતો નથી. કેમકે તેમાં રહેલ અહોરબતે પરિપૂર્ણ કરેલ હોય છે.
એ પ્રમાણે પણ શો દોષ છે, તે કહે છે - આગળ બીજા મંડલ પર્યન્ત ન જતાં મંડલકાળને પરિભ્રમણ કરે છે. જેટલા કાળથી મંડલને પરિપૂર્ણ ભ્રમણ કરે છે. તેટલી હાનિરૂપ થાય છે. તેમ હોવાથી સર્વ જગતુ વિદિત પ્રતિનિયત દિવસ-રાત્રિ પરિમાણ વ્યાઘાતનો પ્રસંગ છે. તેમાં આ દોષ છે.
કરે છે.
તેમાં જૈઓ એ પ્રમાણે કહે છે કે - તે એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કકલાને ઘટાડે છે. તેમાં આ વિશેષ છે, તે જે અંતરી એક મંડલથી બીજ મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકાળાને ઘટાડે છે. આટલો માર્ગ તે આગળ જાય છે. આગળ જતો મંડળ કાળને નષ્ટ કરતો નથી. તેમાં આ વિશેષ છે.
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે - એક મંડલી બીજ મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કકળાને ઘટાડે છે. આ વાત નય વડે જાણે છે. બીજ નય વડે નહીં.
વિવેચન-૩ર :ભગવન્કઈ રીતે મંડલથી મંડલ સંક્રમણ કરતો સૂર્ય ચાર ચરે છે ? ચાર
Page #44
--------------------------------------------------------------------------
________________
૨/૨/૩૨
93
તેમાં જે તે વાદી એ પ્રમાણે કહે છે - એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ
કરતો સૂર્ય અધિકૃત્ મંડલને કર્ણકલાંથી છોડે છે. તેમાં આ વિશેષ ગુણ છે. તે જ ગુણને કહે છે જેટલા કાળ અપાંતરાલથી એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકલાને આશ્રીને મંગલને છોડે છે. આટલો માર્ગ આગળ પણ બીજા મંડલ પર્યન્ત પણ જાય છે.
અહીં આ ભાવના છે – અધિકૃત મંડલ જો કર્ણકલાને છોડે છે, તેથી અપાંતરાલ ગમનકાળ અધિકૃત્ મંડલ જ અહોરાત્રમાં અંતર્ભૂત છે તથા બીજા મંડલમાં સંક્રમણ કરતો તદ્ગત કાળને કંઈપણ ઘટાડ્યા વિના જેટલા કાળથી અપાંતરાલ જણાય છે, તેટલા કાળથી આગળ જાય છે.
પછી શું? તે કહે છે – આગળ જતો એવો મંડલકાળ થતો નથી, જેટલા કાળથી પ્રસિદ્ધ તે મંડલને સમાપ્ત કરે છે, તેટલા કાળથી તે મંડલ પરિપૂર્ણ સમાપ્ત કર છે. પરંતુ થોડું પણ મંડલકાળ પરિહાનિ થતી નથી. તેથી કંઈપણ સર્વ જગત્
પ્રસિદ્ધ પ્રતિનિયત દિવસ-રાત્રિ પરિમાણ વ્યાઘાત પ્રસંગ નથી. આ તે એ પ્રમણે કહેનારનો ગુણ છે. તેથી આ જ મત સમીચીન છે. બીજો નહીં. એ પ્રમાણે આવેદિત કરતાં જણાવે છે કે -
તેમાં જે વાદી એ પ્રમાણે કહે છે કે એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ
કરતો સૂર્ય અધિકૃત્ મંડલને કર્ણકલાને છોડે છે. આ નચથી - અભિપ્રાયથી અમારા મતમાં પણ એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણને જાણવું જોઈએ. પણ એ પ્રમાણે બીજા નયથી નહીં. કેમકે તેમાં દોષ કહેલ છે.
૦ પ્રામૃત-પ્રામૃત-૨-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦
— — x – ૪ – ૪ – ૪ — x — x —
૦ પ્રાકૃત, પ્રાકૃતપ્રાકૃત-૩ ૦
એ પ્રમાણે બીજા પ્રાભૂતના બીજા પ્રાભૃપામૃતને કહ્યું. હવે ત્રીજા પ્રામૃતપ્રામૃતને કહે છે. તેનો આ અર્વાધિકાર છે. “મંડલ-મંડલમાં પ્રતિમુહૂર્તમાં ગતિ કથન.’' તેથી તે વિષયક પ્રશ્ન સૂત્રને કહે છે –
- સૂત્ર-૩૩ :
ભગવન્ ! કેટલા ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે ? તેમાં આ ચાર પ્રતિપત્તિઓ કહેલી છે.
(૧) તેમાં એક એ પ્રમાણે કહે છે મુહૂર્તથી જાય છે.
(ર) બીજા કોઈ કહે છે મુહૂર્તથી જાય છે.
- છ-છ હજાર યોજન સૂર્ય એક-એક
-
તે પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક-એક
(૩) એક કોઈ કહે છે કે – તે સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
યોજન જાય છે.
(૪) કોઈ એક વળી કહે છે કે – તે છ પણ, પાંચ પણ અને ચાર પણ હજાર યોજન સૂર્ય એક-એક મુહૂર્તમાં જાય છે.
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં છ-છ હજાર યોજન જાય છે, તેઓ એમ કહે છે કે – જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસોમાં ૧,૦૮,૦૦૦ તાપક્ષેત્ર થાય છે.
૭૪
જ્યારે તે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચારે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં ૩૨,૦૦૦ યોજનનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે છછ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે.
તેમાં જેઓ એમ કહે છે કે
-
તે પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એકએક મુહૂર્તમાં જાય છે, તેઓ એમ કહે છે કે – જ્યારે સૂર્ય સમાંિંતર મંડલમાં સંક્રમીને ચાર સરે છે, ત્યારે પૂર્વવત્ દિવસ-રાત્રિ પ્રમાણ થાય અને તેમાં તાપક્ષેત્ર ૯૦,૦૦૦ યોજન થાય છે. તે જ્યારે સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર સરે છે, ત્યારે તે જ રાત્રિ-દિવસ પ્રમાણ થાય, તે દિવસમાં ૬૦,૦૦૦ યોજન તાપક્ષેત્ર થાય છે. ત્યારે સૂર્ય એક-એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજન જાય છે.
તેમાં જેઓ એમ કહે છે કે જ્યારે તે સૂર્ય સર્વ અત્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે રાત્રિદિવસ પૂર્વવત્ થાય છે. તે દિવસમાં ૩૭૨,૦૦૦ યોજન તાપક્ષેત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે રાત્રિદિવસ પૂર્વવત્, તે દિવસોમાં ૪૮,૦૦૦ યોજન તાપક્ષેત્ર કહેલ છે. તે વખતે સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજન જાય છે.
તેમાં જેઓ એમ કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં છ હજાર કે પાંચ હજાર કે ચાર હજાર યોજન પણ જાય છે, તેઓ એમ કહે છે કે – તે સૂર્ય ઉદ્ગમન મુહૂર્તથી કદાચ અસ્તમણ મુહૂર્તમાં શીઘ્રગત થાય છે. તેથી એક મુહૂર્તમાં છ-છ હજાર યોજન જાય છે. મધ્યમ તાપક્ષેત્રને સમ ગણીને ચાલતાચાલતાં સૂર્ય મધ્યમગત થાય છે, ત્યારે એક-એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજન જાય છે. મધ્યમ તાપક્ષેત્ર સંપાત થતાં સૂર્ય મંદગતિ થાય છે. ત્યારે તે એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજન જાય છે. તેમાં શો હેતુ છે, તેમ કહો છો ?
-
આ જંબુદ્વીપ યાવત્ પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સર્વજ્યંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ થાય. તે દિવસોમાં
Page #45
--------------------------------------------------------------------------
________________
૨/3/13
૯૧,ooo યોજન તાપક્ષેત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલ સંક્રમીને ચાર ચરે છે ત્યારે રાત્રિ-દિવસ પૂર્વવત થાય છે. તે દિવસમાં ૬૧,ooo યોજનનું તાપત્ર કહેલ છે. ત્યારે ૬૦૦૦ કે પo૦૦ કે ૪૦૦૦ યોજન પણ એક-એક
મુહૂર્તમાં જાય છે.
પરંતુ અમે એ પ્રમાણે કહીએ છીએ કે તે સાતિરેક પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે. તેમાં શો હેતુ છે, તે કહો. આ જંબુદ્વીપ દ્વીપ યાવત પરિક્ષેપથી છે. તો જ્યારે સૂર્ય સવતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પાંચ-પાંચ હજાર યોજન અને રપ૧ રોજન તથા (ર૯/gol યોજનના ઓગણીસ-સાઈઠાંશ ભાગ એક-એક મુહૂરથી જય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના રિ૧/૬ol ભાગ વડે સૂર્ય જદી દષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતો પહેલાં અહોરમાં અભ્યતર અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય અત્યંતર અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે પર૫૧ યોજન અને એક યોજનના [૪/૬) ભાગ એક એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૧૭૯ યોજન અને એક યોજનના [પ/૬૦) ભાગ વડે, સાઈઠ ભાગને ૬૧ વડે છેદીને ૧૯ સૂણિકા ભાગથી સૂર્ય જદી દષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસરાત્રિ પૂર્વવત થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજ અહોરણમાં અભ્યતર બીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય અભ્યતર ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પરસ્પર યોજન અને એક યોજનના [૫/૬o] પાંચ સાઈઠાંશ ભાગ એક-એક મુહૂર્તમાં જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૩,૦૯૬ યોજન અને એક યોજનના [33/૬] તેત્રીશ-ન્સાઈઠાંશ ભાગ તથા ૬o ભાગને ૬૧ વડે છેદીને બે ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય જલ્દી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત થાય છે.
એ પ્રમાણે નિચે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલને સંક્રમણ કરતો કરતો એક યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગને એક એક મંડલમાં મુહૂર્ત ગતિને વધારતો-વધારતો અને ૮૪ યોજનોમાં કિંચિત જૂન પર છાયાને ઘટાડતો-ઘટાડતો સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચર ચરે છે, ત્યારે પBo૫ યોજન અને એક યોજનના [૧/go પંદરસાઈઠાંશ ભાગ એકએક મુહૂતથિી જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૩૧,૮૩૧ યોજન અને એક યોજનના [3e/૬) મીશ-સાઈઠાંશ ભાગથી સૂર્ય જલ્દી દષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય ભાર મુહૂર્તનો
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ દિવસ થાય છે.
આ પહેલાં છ માસ, આ પહેલા છ માસનો અંત છે.
તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસનો આરંભ કરતાં પહેલાં અહોરામાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પ૩૦૪ યોજન અને એક યોજનાના [૫/૬] સત્તાવન સાઈઠાંશ ભાગ એક-એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલો મનુષ્ય ૩૧,૯૧૬ યોજન અને એક યોજનના [3/૬o] ઓગણચાલીશ સાઈઠાંશ ભાગ તથા સાઈશ ભાગને એક્સઠ વડે છેદીને ૬૦ ચૂર્ણિા ભાગમાં સૂર્ય જલ્દી દષ્ટિગોચર થાય છે. ત્યારે રાત્રિ-દિન પૂર્વવત. - તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરાત્રમાં ત્રીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પ૩૦૪ યોજન અને એક યોજનના [૩૯/૬] ભાગ એક-એક મહત્તથી જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્ય ૩૨,૦૦૧ યોજન અને એક યોજનના [૧/૬ol ભાગ તથા ૬૦ ભાગને ૬૧ વડે છેદીને ૩ ચૂર્ણિકા ભાગથી સૂર્ય જલ્દી દષ્ટિગોચર થાય છે. રાત્રિ અને દિવસ પૂર્વવત્ છે.
એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગમાં એક-એક મંડલમાં મહમતિથી ઘટાડતો-ઘટાડતો સાતિરેક ૮૫-૮૫ યોજના પુરષ છાયાની વૃદ્ધિ કરતો-કરતો સભ્યતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે પર૫૧ યોજન અને એક યોજનાના ૩૮/go ભાગ એક-એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યને ૪૭,૨૬ર યોજન અને એક યોજનના ૨૧/go ભાગથી સૂર્ય જદી દષ્ટિપથમાં આવે છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બર મુહની રાશિ થાય છે.
આ બીજ છ માસ અને બીજી છ મારાનો અંત છે.
આ આદિત્ય સંવત્સર છે અને આ આદિવ્ય સંવત્સરનો પર્યવસાન છે, તેમ જાણવું.
• વિવેચન-૩૩ :- [આંકડાકીય અનુવાદ અમને સમજાયો નથી.)
ભગવન ! આપના વડે કેટલા માત્ર ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહર્ત વડે જાય છે ? જતો પ્રરૂપેલ છે, તેમ કહેવું ? એમ પૂછતા ભગવંતે આ વિષયમાં પરતીર્ચિકની પ્રતિપત્તિ-મિથ્યાભાવોને દેખાડવાને માટે પહેલાં તે જ પરપ્રતિપત્તિને જણાવેલ છે.
તેમાં-પ્રતિમુહર્ત ગતિ પરિમાણ વિચારણામાં નિશે આ ચાર પ્રતિપત્તિઓ કહેલી છે. તે આ પ્રમાણે -
તે ચાર વાદીઓમાં એક એમ કહે છે કે – સૂર્ય એક એક મુહૂર્તમાં છ-છ
Page #46
--------------------------------------------------------------------------
________________
૨|૩|૩૩
9૮
હજાર યોજન જાય છે. અહીં ઉપસંહારમાં કહે છે કે – એક અન્યતીર્થિક આમ કહે છે, આ પ્રમાણે આગળના ઉપસંહાર વાક્યો પણ વિચારી-સમજી લેવા.
બીજા એક કહે છે કે – સૂર્ય એક એક મુહૂર્તમાં પાંચ-પાંચ હજાર યોજના જાય છે. બીજી વળી કોઈ એમ કહે છે કે- સૂર્ય એક એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજના જાય છે. વળી ચોથો કોઈ એમ કહે છે કે સૂર્ય એક-એક મુહૂર્તમાં ૬ooo કે ૫૦૦૦ કે ૪૦૦૦ યોજન પમ જાય છે. એ પ્રમાણે ચારે પણ પ્રતિપતિને સંક્ષેપમાં દર્શાવીને હવે તેની યથાક્રમે ભાવતા કહે છે –
તેમાં જે વાદી એ પ્રમાણે કહે છે કે – સૂર્ય એક-એક મુહૂર્તમાં છ-છ હજાર યોજના જાય છે, તેઓ આ પ્રમાણે કહે છે કે - જ્યારે સૂર્ય સવવ્યંતર મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત-પરમપકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને સર્વ જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં તાપગને ૧૦,૮૦૦૦ યોજન કહેલ છે. તે જ મંડલમાં ઉદય પામતો સૂર્ય દિવસના અર્ધથી, જેટલાં મધ્ય ક્ષેત્રને વ્યાપીત કરે છે, તેટલામાં રહેલ દૈષ્ટિપથમાં આવે છે. તેથી આટલું આગળનું તાપોત્ર છે અને જેટલું આગળ તાપબ છે. તેટલું પાછળનું તાપટ્ટોબ પણ છે, કેમકે ઉદય પામતાની માફક અસ્તમાન થતો પણ સૂર્ય અર્ધ દિવસથી જેટલાં માત્ર લોગને વ્યાપીરત કરે છે, તેટલામાં રહેલ દેષ્ટિપથમાં આવે છે. આ સુપ્રસિદ્ધ છે.
સર્વસ્વિંતર મંડલમાં દિવસનું અડધું નવ મુહૂર્ત, તેથી અઢાર મુહૂર્ત વડે જેટલા માત્ર અને જાણે તેટલાં પ્રમાણ તાપક્ષેત્રને એક-એક મુહુર્ત વડે છ-છ હજાર યોજન જાય છે. પછી ૬૦૦૦ યોજન અઢાર વડે ગુણતાં ૧૦,૮૦૦૦ યોજન થાય છે. એ પ્રમાણે આગળ પણ તે-તે મંડલગત દિવસ પરિમાણને પ્રતિમુહૂર્ત ગતિ પરિમાણને વિચારીને તાપમ પરિમાણ ભાવના ભાવવી.
જ્યારે સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠાપાત અઢાર મુહર્તની રાત્રિ થાય છે, સર્વ જઘન્ય બાર મુહર્તનો દિવસ થાય છે. તે દિવસમાં તાપોત્ર પરિમાણ ૭૨,૦૦૦ થાય છે, ત્યારે તાપક્ષેત્રને બાર મુહૂર્ત ગખ્ય પ્રમાણ છે. આ અર્થમાં ભાવના પૂર્વોક્ત અનુસાર સ્વયં કરવી.
મુહૂર્ત વડે છ-છ હજાર યોજન જાય છે. પછી ૬૦૦૦ યોજનને બાર વડે ગુણવાથી ૭૨,૦૦૦ યોજન થાય છે. આ ઉપપતિને કંઈક અંશે કહે છે – તે જ અન્યતીથિકોના મતથી સૂર્ય છ - છ હજાર યોજન એકૈક મુહૂર્તથી જાય છે. પછી સવવ્યંતર અને સર્વ બાહ્ય મંડલમાં ચોક્ત જ તાપોત્ર પરિમાણ થાય છે.
તે વાદીઓની મળે છે એમ કહે છે કે – સૂર્ય એક એક મુહૂર્ત વડે પાંચપાંચ હજાર યોજન જાય છે, તે એમ કહે છે કે – જયારે સૂર્ય સવવ્યંતર મંડલને સંકમીને ચાર ચરે છે, આ પ્રસ્તાવમાં દિવસ-રાત્રિ પ્રમાણ પૂર્વવત્ જાણવું. ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે, તે સર્વાચિંતર મંડલગત અઢાર મુહર્ત પ્રમાણ દિવસમાં તાપોળ પરિમાણ
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૯૦,૦૦૦ યોજન કહેલ છે. ત્યારે જ પૂર્વોક્ત યુનિવશચી અઢાર મહd પ્રમાણ તાપક્ષોગ છે, એક-એક મુહૂર્ત વડે જતો સૂર્ય પાંચ-પાંચ હજાર યોજન જાય. તે પાંચ હજાર યોજનને અઢાર વડે ગુણવાથી ૯૦,000 યોજન થાય છે.
જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે ત્યારે સત્રિ-દિવસનું પ્રમાણ તો પૂર્વે કહ્યા મુજબ જ થાય. તે આ રીતે - ઉત્તમકાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સર્વબાહ્ય મંડલગત સર્વજઘન્ય બાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપોત્ર ૬૦,ooo યોજના કહેલ છે ત્યારે જ અનંતરોક્ત યુક્તિના વશકી બાર મુહૂર્તના ગમ્ય પ્રમાણને તાપોમ એકએક મહd વડેથી પાંચ-પાંચ હજાર યોજન જાય છે. તેથી ૫ooo યોજનને બાર વડે ગુણતા ૬૦,૦૦૦ યોજન થાય છે.
હવે ઉપપતિને કંઈક અંશે કહે છે - ત્યારે સવવ્યંતર મંડલ ચાર ચરણકાળમાં અને સર્વબાહ્યમંડલ ચાર ચરણકાળમાં પાંચ-પાંચ હજાર યોજન સૂર્ય એક એક મહdયી જાય છે. તેથી સવચિંતા અને સર્વબાહ્ય મંડલમાં યથોત તાપમ પરિમાણ થાય છે.
તેમાં જે વાદીઓ એમ કહે છે કે – સૂર્ય એક-એક મુહૂર્તમાં ચાર-ચાર હજાર યોજના જાય છે, તે એ પ્રમાણે સૂર્ય તાપોત્ર પ્રરૂપણાને કરે છે - જ્યારે સૂર્ય સવચિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત કહેવી. તે આ પ્રમાણે - ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મહત્ત્વની રાત્રિ થાય છે, તે સવગંતર મંડલગત અઢાર મહd પ્રમાણ દિવસમાં તાપક્ષેગ ૩૨,000 યોજન કહેલ છે, તેથી જ આ મત વડે સૂર્ય એક-એક મુહર્તથી ચાર-ચાર હજાર યોજન જાય છે. સવર્જિંતર મંડલમાં તાપોત્ર પરિમાણ પૂર્વોકત યુનિવશથી અઢાર મુહર્ત જાણવું પછી ૪૦૦૦ યોજનને ૧૮ વડે ગુણતાં ૩૨,000 યોજન થાય.
પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સમિ-દિવસનું પ્રમાણ પૂર્વવત કહેવું. તે આ પ્રમાણે - ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મહતની રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સર્વબાહ્ય મંડલગત બાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપક્ષેત્ર ૪૮,000 યોજન કહે છે. ત્યારે જ તાપફોગ બાર મુહૂર્ત જાણવું. એક-એક મુહર્ત વડે ચાર-ચાર હજાર યોજન જાય છે તેથી ચાર હજાર યોજનને બાર વડે ગુણવાચી ૪૮,૦૦૦ થાય છે.
આ જ ઉપપત્તિને કિંચિત્ વિચારીએ - ત્યારે સવચિંતર મંડલ ચાર કાળમાં અને સર્વ બાહ્ય મંડલ ચાર કાળમાં જે કારણે ચાર હજાર યોજન એક એક મુહd વડે જાય છે, તેથી સવવ્યંતર અને સર્વબાહ્ય મંડલમાં ચોક્ત તાપોત્ર પરિમાણ થાય છે..
તેમાં જે વાદીઓ એમ કહે છે કે – છ, પાંચ કે ચાર હજાર યોજન પણ સૂર્ય
Page #47
--------------------------------------------------------------------------
________________
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૨/3/13 એક એક મુહૂર્ત વડે જાય છે, તેઓ એમ કહે છે કે - આ પ્રમાણે સૂર્ય ચારની પ્રરૂપણા કરે છે, સૂર્ય ઉગમન મુહર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં શીધ્રગતિ થાય છે. તેવી ઉગમન કાળ અને તમનકાળમાં સૂર્ય એક-એક મુહર્તથી છ-છ હજાર યોજના જાય છે. ત્યારપછી સવવ્યંતરગત મુહૂર્ત માત્ર ગમ્ય તાપણોગને મૂકીને બાકીના મધ્યમ તાપગને પરિભ્રમણ વડે પામીને મધ્યમ ગતિ થાય છે. ત્યારે તે પાંચ-પાંચ હજાર યોજન એક એક મુહૂર્ત વડે જાય છે. સવવ્યંતર મુહd માત્રગમ્ય તાપોત્રને પૂર્ણ કરતો સૂર્ય મંદ ગતિ થાય છે. ત્યારે તે જે-તે મંડલમાં ચાર-ચાર હજાર યોજન એક-એક મુહૂર્ત વડે જાય છે.
અહીં જ ભાવાર્થ પૂછવાને માટે કહે છે - તેમાં એવા પ્રકારની વસ્તુતવ વ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉપપત્તિ છે તે જણાવો, એ પ્રમાણે સ્વશિષ્ઠ વડે પ્રશ્ન કરાયો ત્યારે તેઓ એમ કહે છે કે - અહીં જંબૂલીપ વાક્ય પૂર્વવત્ સ્વયં પરિપૂર્ણ કહેવું અને વ્યાખ્યા કરવી. તેમાં જ્યારે સૂર્ય સવચિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ કહેવી, તે આ પ્રમાણે છે - ત્યારે ઉત્તમ કાષ્ઠાપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્ય બાર મુહર્તની સમિ થાય છે, તે સવન્જિંતર મંડલગત અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપોત્ર ૯૧,ooo યોજના થાય છે. તે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે - ઉદ્ગમન મુહૂર્ત અને અસ્તમન મુહૂર્તમાં પ્રત્યેક ૬000 યોજન જાય છે. તેથી બંનેના મીલન થતાં ૧૨,૦૦૦ યોજન થાય છે. સવવ્યંતર મહd માઝગમ્ય તાપક્ષેત્રને મુકીને બાકીના મધ્યમ તાપક્ષેત્રમાં ૧૫-મુહd પ્રમાણમાં પાંચ-પાંચ હજાર યોજન જાય છે, તેથી ૫ooo યોજનને ૧૫ વડે ગુણવાથી 9૫,૦૦૦ યોજન થાય છે. સવચિંતામાં તો મુહૂર્ત માત્ર ગમ્ય તાપક્ષેત્રમાં ચાર હજાર યોજન જય છેએ રીતે ૧૨-૩૫-૪ મળીને ૯૧,000 થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે આ સંખ્યા ન ઘટે.
તેમાં જ્યારે સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે ત્યારે સત્ર-દિવસ પરિમાણ પૂર્વવત્ જાણવું. તે આ પ્રમાણે છે - ત્યારે ઉત્તમ કાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સર્વ બાહ્ય મંડલગત બાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપોત્ર ૬૧,૦૦૦ યોજન કહેલ છે. તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં પ્રત્યેક છ-છ હજાર યોજન જાય છે. તે ઉભયના મીલનમાં ૧૨,૦૦૦ યોજન થાય છે. સવચિંતર મુહર્ત માત્ર ગમ્ય તાપોત્રને છોડીને બાકીના મધ્યમ તાપક્ષેત્રમાં નવ મુહૂર્વગમ્ય પ્રમાણમાં પાંચ-પાંચ હજાર યોજના એક-એક મુહર્તથી જાય છે. તેથી ૫ooo યોજનને નવ વડે ગુણવાથી ૪૫,ooo યોજન થાય છે. સર્વાચિંતામાં તો મુહૂર્તમાત્રગમ્ય તાપફોગમાં ૪૦૦૦ યોજન જાય છે. બધાં મળીને ૧૨ + ૪૫ + ૪ હજાર = ૬૧,૦૦૦ યોજન થાય છે, બીજી કોઈ રીતે તે ઘટી શકતું નથી.
ત્યારે સવવ્યંતર મંડલ ચાકાળમાં, સર્વબાહ્ય મંડલ ચાર કાળમાં ઉક્ત
પ્રકારથી છ હજાર પણ, પાંચ હજાર પણ, ચાર હજાર પણ યોજન સૂર્ય એક-એક મહd વડે જાય છે. અહીં ઉપસંહારમાં કહે છે - ચોથો વાદી અનંતરોક્ત પ્રકારે કહે છે.
તે એ પ્રમાણે પરતીર્થિક પ્રતીપતિને જણાવીને હવે સ્વમતને જણાવે છે - [ભગવંત કહે છે–] વળી અમે ઉત્પન્ન કેવલ જ્ઞાનવાળા, કેવળજ્ઞાનથી યથાવસ્થિત વસ્તુ પામીને વફ્ટમાણ પ્રકારથી કહીએ છીએ, તે આ પ્રકારે જણાવે છે
તે કંઈક અધિક પાંચ-પાંચ હજાર યોજન, એક-એક મુહૂર્તમાં સૂર્ય જાય છે. અહીં કોઈપણ મંડલમાં કેટલા અધિકચી પાંચ-પાંચ હજાર યોજન જાય છે. તેથી સર્વમંગલ પ્રાપ્તિ અપેક્ષાથી સામાન્યથી સાતિરેક એમ કહ્યું.
એ પ્રમાણે કહેતા, ગૌતમસ્વામી સ્વશિષ્યોના સ્પષ્ટ બોધને માટે ફરી પૂછે છે - આવા પ્રકારના અનંતોદિત વસ્તુવ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉપપત્તિ છે, તે કહો.
ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યું – “આ જંબુદ્વીપ ઈત્યાદિ પૂર્વવત સ્વયં પરિપૂર્ણ વિચારવું. તેમાં જયારે સૂર્ય સર્વ અત્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં-૫૨૫૧ યોજના અને એક યોજનના ૬૦ ભાગ એક એક મુહૂર્તથી જાય છે. આ કેવી રીતે જાણવું? પૂછતાં કહે છે - અહીં બે સૂર્યો વડે એક મંડલને એક અહોરાત્રથી પૂર્ણ કરે છે અને અહોરરનું મુહૂર્ત પ્રમાણ ૩૦ છે. પ્રત્યેક સૂર્ય અહોરાકગણનાથી પરમાર્થથી બે અહોરણ વડે મંડલ પરિભ્રમણથી સમાપ્ત થાય છે, બંને અહોરાત્ર પ્રમાણના ૬૦-મુહુર્તો થાય છે.
ત્યારપછી મંડલની પરિધિને ૬૦ ભાગ વડે છેદ કરાતાં ભાગ પ્રાપ્ત થાય છે, તે મહગતિપ્રમાણ છે. તે સવચિંતર મંડલમાં પરિધિ પ્રમાણ ૩,૧૫,૦૮૯, આને ૬૦ ભાગ વડે ભાંગતા યથોક્ત મુહર્તગતિ પરિમાણ પ્રાપ્ત થાય છે.
અહીં આ સવન્જિંતર મંડલમાં કેટલા ક્ષેત્રમાં રહેલ ઉદયમાન સૂર્ય અહીં રહેલ મનુષ્યોને દૃષ્ટિપથમાં આવે છે, એ પ્રમાણે પ્રસ્તાવકાશને શંકાથી કહે છે - ત્યારે સર્વાત્યંતર મંડલચાર ચરણકાળમાં ઉદયમાન સૂર્ય અહીં રહેલા મનુષ્યના તેનો આ અર્થ છે - અહીં રહેલ ભરતક્ષેત્રગત મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧૦ ભાગ વડે દૃષ્ટિપથમાં જલ્દી આવે છે. તેની યુક્તિ શી છે ? તેનો ઉત્તર કહે છે - અહીં અડધા દિવસ વડે જેટલાં મમ ક્ષેત્રને વ્યાપિત કરે છે, તેટલામાં રહેલ ઉદયમાન સૂર્ય પ્રાપ્ત થાય છે. સવચિંતર મંડલમાં દિવસ અઢાર મુહૂર્ત પ્રમાણ હોય, તેનું અડધું એટલે નવ મુહૂર્વો ચાય. એકૈક મુહૂર્તમાં સર્વાવ્યંતર મંડલમાં ચાર ચરતા પ્રત્યેકમાં પ૨૫૧ યોજન અને એક યોજનના [૨૬] ઓગણત્રીસ-સાઈઠાંશ ભાગ જાય છે. પછી આટલા મુહૂર્ત ગતિ પરિમાણને નવ મુહૂર્ત વડે ગુણે છે. તેથી ચોક્ત દષ્ટિપથ પ્રાપ્ત વિષયમાં પરિમાણ થાય છે. ત્યારે સવચિંતર મંડલ ચાર ચરણ કાળમાં દિવસ અને રાત્રિ પૂર્વવત કહેવા. તે આ પ્રમાણે, ત્યારે ઉત્તમકાષ્ઠપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
એ૩/૩૩
૮૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
ત્યારપછી સવસ્વિંતર મંડલથી પૂર્વોક્ત પ્રકારે નીકળતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતા નવા સંવત્સરના પહેલાં અહોરમમાં સર્વાગંતર મંડલના અનંતર બીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સર્વાગંતર અનંતર બીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે પર૫૧ યોજન અને એક યોજનના સૈo ભાગ એક-એક મુહથિી જાય છે. તેથી કહે છે કે – આ સવથિંતર અનંતર બીજા મંડલમાં પરિધિ પરિમાણ વ્યવહારી ૩,૧૫,૧૦૩ યોજના પરિપૂર્ણ અને નિયમતથી કંઈક ન્યૂન 3,૧૫,૧૦૩ યોજન છે. ત્યારપછી આને પૂર્વોક્તયુતિવશથી ૬૦ ભાગ વડે ભાંગતા, અહીં મંડલમાં યથોક્ત મુહુર્તગતિ પરિમાણ પ્રાપ્ત થાય છે. અથવા પર્વમંડલ પરિધિ પરિમાણથી આ મંડલના પરિધિ પરિમાણમાં વ્યવહારથી પરિપૂર્ણ અઢાર યોજનો વધે છે. નિશ્ચિતથી કંઈક ન્યૂન, અઢાર યોજનોને ૬૦ ભાગ વડે ભાંગતા ૧૮, યોજનની પ્રાપ્તિ થાય છે. તે પૂર્વોક્ત મંડલગત મુહૂર્ત ગતિ પરિમાણમાં અધિકપણાથી પ્રક્ષેપ કરાય છે. તેનાથી આ મંડલમાં યથોક્ત મુહૂર્તગતિ પરિમાણ થાય છે. - x -
- સવભિંતર અનંતર બીજા મંડલના ચાર કાળમાં અહીં રહેલ મનુષ્યોને ૪૭,૦૭૯ યોજન અને એક યોજનના [પગol સત્તાવન સાઈઠાંશ ભાગ અને ૬૦ ભાગને ૬૧ ભાગ વડે છેદીને તેના ૧૯ ચૂર્ણિકા ભાગો વડે સૂર્ય દષ્ટિપવામાં આવે છે. તેથી જ કહે છે કે – આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણને પ૨૫૧ યોજન અને એક યોજનના [l[૧] સડતાલીશ એકસઠાંશ ભાગ, દિવસ અઢાર મુહૂર્ત પ્રમાણ છે, તે ૨/૬૧ મુહૂર્તી ન્યૂન છે, તેનું અડધું એટલે નવ મુહૂર્ત અને ૧/૬૧ ભાગથી હીન છે. પછી સર્વ ૧/go ભાગ કરવાને માટે નવ મુહૂર્તને ૬૧ વડે ગુણવામાં આવે. ગુણીને પછી એક રૂપે ઘટાડવામાં આવે, તો પ૪૮ થશે. પછી આ બીજા મંડલની જે પરિધિ પરિમાણ ૩,૧૫,૧૦૭ છે, તે ૫૪૮ વડે ગુણવામાં આવે, તેથી ૧૭,૨૬,૩૮,૬૩૬ સંખ્યા થાય છે. ત્યારપછી યોજન કરવાને માટે ૬૧ને ૬૦ વડે ગુણિત કરતા જેટલી રાશિ થાય છે, તેટલા ભાગ ઘટાડવામાં આવે. ૬૧ અને ૬૦ વડે ગુણિત કરતાં ૩૬૬૦ સંખ્યા થાય છે. તેટલા ભાણ વડે ભાંગતા પ્રાપ્ત ૪૩,૧૮o યોજન થાય છે અને શેષ. ૩૪૯૬ વધે છે. તેથી આના વડે યોજનો આવતા નથી, તેથી ૬૦ ભાગ લાવવા માટે છેદ રાશિ ૬૧ ધારણ કરી, તેના વડે ભાગ અપાતા પગ ભાગ આવે છે અને ૧/go ભાગથી ૧૯/૬૧ ભાગ આવે છે.
ત્યારે - સવવ્યંતર અનંતર બીજા મંડલના ચાર ચરણકાળમાં દિવસ-શનિપૂર્વવતુ જાણવા. તે આ પ્રમાણે છે - ત્યારે અઢારમુહૂર્તનો દિવસ, તેમાં ૧ મુહૂર્તથી ન્યૂન દિવસ થાય છે અને ૧ ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
બીજા મંડલથી પણ તે સૂર્ય પૂર્વોક્ત પ્રકારથી નીકળતાં નવા સંવત્સરના બીજા અહોરામાં સર્વાવ્યંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સર્વાવ્યંતર મંડલથી બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં - પરસ્પર2િ3/6]
યોજનો અને એક યોજનમાં પદ પાંચ-ષષ્ઠાંશ ભાગ એક એક મહd વડે જાય છે. તેથી કહે છે – આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૫,૫૨૫ યોજન થાય છે. ત્યારપછી આ પૂર્વોક્ત યુક્તિવશથી ૬૦ ભાગ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણને અથવા પૂર્વમંગલ મુહૂર્તગતિ પરિમાણાથી આ મંડલમાં મુહર્તગતિ પરિમાણ વિચારણામાં પૂર્વોક્ત યુક્તિવશથી યોજનથી અધિક ૧૮/૧ ભાગ પ્રાપ્ત થાય છે, ત્યારપછી તેને ઉમેરતાં ચોક્ત આ મંડલમાં મુહર્ત ગતિ પરિમાણ થાય છે.
અહીં પણ દૃષ્ટિપા પ્રાપ્તતા વિષય પરિમાણ કહે છે - ત્યારે તે સર્વાગંતર અનંતર બીજ મંડલ ચાર કાળમાં અહીં રહેલો એવો મનુષ્ય-ભાવથી મનુષ્યો ૪૭,૦૯૬ યોજન અને એક યોજનના 32/૬૧ ભાગ અને ૬૧ ભાગ ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય દષ્ટિપથમાં આવે છે. તેથી જ કહે છે કે -
આ મંડલમાં દિવસ / ભાગ વડે ન્યૂન એવા અઢાર મુહૂર્ત પ્રમાણ વડે, તેનું અડધું ચા િનવ મુહર્ત અને ઉlo ભાગ વડે હીન છે. તેથી સામન્યથી ૬૧ ભાગ કસ્વાને માટે નવે પણ મુહૂર્તને ૬૧ વડે ગુણવામાં આવે છે. ગુણ્યા પછી ૨૧ ભાગ તેમાંથી દૂર કરાય છે. તેથી આવેલ ૬૧-ભાગોને નવ વડે ગુણતાં ૫૪૭ આવે છે.
તેથી આ ત્રીજા મંડલના જે પરિધિ પરિમાણ છે તે ૩,૧૫,૧૨૫ યોજન આવે છે. તે ૫૪૩ વડે ગુણવામાં આવતા પ્રાપ્ત સંખ્યા આ પ્રમાણે છે - ૧૩,૨૩,93,39૫. આ બધાંને ૬૧ને ૬૦ વડે ગુણતાં ૩૬૬૦ ભાગ થાય, તેના વડે ભાગ કરાતાં ૪૭,૦૯૬નો આંક પ્રાપ્ત થાય છે, અને શેષ ૦૧૫ની વધે છે. તેનાથી આ યોજનો આવતા નથી, તેથી ૬૦ ભાગ લાવવાને માટે છેદાશિ ૬૧-ધારણ કરી, તેના વડે ભાગ કરાતાં પ્રાપ્ત સંખ્યા આવે છે - 12/દo અને એકના ૬૦ ભાગથી ૧ ભાગ થાય છે. એ રીતે 3310 અને ૧ થયા.
ત્યારે - સવવ્યંતર ત્રીજા મંડલના ચાર ચરણ કાળમાં દિવસ અને રાત્રિ પૂર્વવતુ જાણવા, તે આ પ્રમાણે છે - ત્યારે [કૈલ ચાર એકસઠાંશ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને *૧ ભાગ અધિક સમ થાય છે.
હવે ચોથા આદિ મંડલોમાં અતિદેશ કરતાં કહે છે – એ પ્રમાણે - ઉક્ત પ્રકાર વડે નિશ્ચિત અનંતરોક્ત ઉપાય વડે ધીમે-ધીમે તે-તે બાહ્ય મંડલ અભિમુખ ગમનરૂપથી નીકળતો સૂર્ય તે અનંતર મંડલથી અનંતર મંડલને પૂર્વોક્ત પ્રકારથી સંક્રમણ કરતો-કરતો એક-એક મંડલમાં મુહર્તગતિ જાય છે • x • x • x • તેનો અર્થ આ પ્રમાણે છે.
મુહૂd ગતિમાં એક યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ ભાગોને વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન જાણવા, તેને વધારતાં-વધારતાં પુરુષની છાયા જેનાથી થાય છે. તે પુરપછાયા, તે અહીં પ્રસ્તાવથી પહેલાં સૂર્યના ઉદયમાનની દષ્ટિપથ પ્રાપ્તતા આવે છે. - x • તેનો અર્થ આ પ્રમાણે છે - તે એક મંડલમાં
Page #49
--------------------------------------------------------------------------
________________
૨/3/13
૮૪
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
ચોર્યાશી-ચોયથિી તેમાં કંઈક ન્યૂન. તે યોજનોને ઘટાડતાં-ઘટાડતાં, આ સ્થૂળતાથી કહેલ છે. પરમાર્થથી વળી આ પ્રમાણે જાણવું જોઈએ -
ચાશી યોજના અને એક યોજનના ૨૩૦ ભાગ અને એકના સાઈઠ ભાગોને એકસઠ વડે છેદીને ૪ર ભાગો દષ્ટિપથ પ્રાપ્તતા વિષયમાં વિષયહાનિમાં ઘુવ. પછી સવવ્યંતર મંડલથી ત્રીજું જે મંડલ, ત્યાંથી આરંભીને જે-જે મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા જાણવાને ઈચ્છે છે, તે-તે મંડલ સંખ્યા વડે છત્રીશને ગુણે છે. તે આ પ્રમાણે
સવવ્યંતર મંડલથી બીજ મંડલમાં એક વડે, ચોચામાં બે વડે પાંચમામાં ત્રણ વડે ચાવત્ સવ બાહ્ય મંડલમાં ૧૮૨ વડે, ગુણીને ધુવાશિમણે ઉમેરીએ, ઉમેરતા જે સંખ્યા થાય, તેના વડે હીન પૂર્વમંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા-તે વિવક્ષિત મંડલમાં દૃષ્ટિપથ પ્રાતા જાણવી.
હવે ૧૮૩ યોજનો આદિની ધૃવરાશિની કઈ રીતે ઉત્પત્તિ થાય છે ? તે કહે છે. અહીં સવચિંતર મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તપણાનું પરિમાણ ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૧૦ ભાગ છે, આ નવ મુહર્ત જાણવું. પછી એક મુહd વડે ૬૧ ભાગ કઈ રીતે આવે છે, તેની વિચારણામાં નવ મુહર્ત ૬૧ વડે ગુણીએ છીએ, તેનાથી ૫૪૯ આવે છે. તેના વડે ભાગ કરતાં, પ્રાપ્ત થાય છે - ૮૬ યોજન, એક યોજનના ૫/go ભાગ અને ૬૦ ભાગને ૬૧થી છેદતા ૨૪/૬૧ ભાગ આવે.
પૂર્વ-પૂર્વના મંડલથી અનંતર અનંતર મંડલમાં પરિધિ પરિમાણ વિચારણામાં અઢાર-અઢાર યોજનો વ્યવહારથી પપૂિર્ણ વધે છે. તેથી પૂર્વ-પૂર્વ મંડલગત મુહૂર્તગતિ પરિમાણથી અનંતર અનંતર મંડલમાં મુહૂર્તગતિ પરિમાણ વિચારણામાં પ્રતિ મુહૂર્ત અઢાર - અઢાર સાઈઠ ભાગો એક યોજનના વધતા એવા જાણવા. પ્રતિમુહૂર્ત વડે ૬૧-ભાગ અને અઢાર એકના સાઈઠ ભાગના ૬૧ ભાગ, સવગંતર અનંતર બીજા મંડલમાં સૂર્ય દષ્ટિપથ પ્રાપ્ત Cle મુહૂર્ત વડે ન્યૂન એવા યાવતુ માત્ર ફોમને વ્યાપિત થાય છે. તેટલામાં સ્થિત, પછી નવ મુહર્તા ૬૧ વડે ગુણે છે. ગુણીને તેમાંથી એક એક દૂર કરવાથી ૫૪૮ સંખ્યા થાય છે. તેને ૧૮ વડે ગુણતાં ૬૮૬૪ આવે છે. તેમાં ૬૦ ભાણ લાવવાને માટે ૬૧ ભાગો ઘટાડાય છે. તેનાથી "૦ અને ૧ ભાગ થાય છે.
તેમાં ૧૨૦ ને ૬૦ ભાગ વડે બે યોજન પ્રાપ્ત થાય છે, પછી ૪૧ ભાગો રહે છે અને આ બે યોજનમાં એક યોજનાના દo ભાગો અને ૧દo ભાગના *3/૬૧ ભાગો થાય છે. એ પ્રમાણે પૂર્વે કહેલથી ૮૬ યોજનો, એક યોજનના No ભાગના, ૬૧ ભાગના ૨૪ ભાગો, એ પ્રમાણે તેનાથી શોધિત થાય છે. શોધિત કરતાં તેમાં સ્થિત પછીના ૮૩ યોજનો અને યોજનના ૨૩ ભાગ અને /go ભાગથી /૬૧ ભાગ થાય છે. તેથી ૮૩ - ૨૩/૬/ ૪/૬૧ ભાગ થાય.
આટલા પ્રમાણમાં બીજા મંડલમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા વિષયમાં સવવ્યંતર મંડલગતથી દૃષ્ટિપા પ્રાપ્તતા પરિમાણથી હાનિને પ્રાપ્ત કરે છે. અહીં શું કહેવા
માંગે છે ?
સવચિંતર મંડલગતથી દષ્ટિપથ પ્રાપ્તતામાં હાતિમાં ધુવ છે. તેથી જ ઘુવરાશિ પરિમાણથી બીજા મંડલમાં દૃષ્ટિપથપ્રાપ્તતા પરિમાણ આટલા પ્રમાણમાં હીન થાય છે અને આ ઉત્તર-ઉત્તર મંડલ વિષય દૈષ્ટિપથ પ્રાપ્તતાની વિચારણામાં હાનિમાં ધુવ છે. તેથી જ ઘુવરાશિ છે, એ ધ્રુવરાશિની ઉત્પત્તિ છે.
તેથી બીજ મંડલથી અનંતર ત્રીજા મંડલમાં આ જ ધુવરાશિ છે. એક સાઈઠાંશ ભાગના હોતા ૩૬/૧ ભાગથી સહિત થઈ જેટલાં થાય છે, તે આ પ્રમાણે છે • ૮૩ યોજન અને એક યોજનના ૨૪ ભાગ અને સત્તર, એક સાઈઠાંશ ભાગના હોતા ૬૧ ભાગો છે એ પ્રમાણે આટલા બીજા મંડલગતથી દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી શોધિત કરાય છે, તેનાથી થાય છે - ચોકત તે બીજા મંડલમાં દૈષ્ટિપથ પ્રાતતા વિષય પરિમાણ થાય છે..
ચોથા મંડલમાં તે જ ઘુવરાશિ ૩૨ સહિત કરાય છે. ચોયું જ મંડલ, બીજાની અપેક્ષાથી બીજું છે. તેથી ૩૬ને બે વડે ગુણીએ છીએ, ગુણવાથી થર થાય છે. તે સંખ્યા સહિત હોતા, એવા સ્વરૂપે થાય છે - ૮૩ યોજનો અને એક યોજનના ૨૪ ભાગો અને પ૩ ભાગ થતાં ૮૩ - ૨૪/o/ પ૩/૧ એટલાં પ્રમાણમાં ત્રીજા મંડલગતથી દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ શોધિત કરાય છે. તેથી યથાવસ્થિત ચોથા મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તે આ પ્રમાણે છે - ૪૭,૦૧૩ યોજન અને એક યોજનના ૮૦ ભાગ અને એકસઠ ભાગના હોવાથી ૧૦ ભાગ થતાં ૪૭,૦૧૩ - Ko અને ૧૦/૧ ભાગ થાય છે. સવન્તિમ મંડલમાં ત્રીજા મંડલની અપેક્ષાથી ૧૮રમાં જ્યારે દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ જાણવાને ઈરછે છે,
ત્યારે તે ૩૬ સંખ્યાને ૧૮ર વડે ગુણીએ છીએ. તેનાથી ૬૫૫૨ની સંખ્યા આવે છે. તેથી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગ વડે ઘટાડાય છે. તેનાથી ૧૦૭ અને ૬૦ ભાગ પ્રાપ્ત થાય છે, બાકીના ૨૫ ભાગને ઉદ્ધરણ કરે છે. તે ધવરાશિમાં ઉમેરાય છે. તેનાથી આ સંખ્યા આવે છે - ૮૫ યોજન અને એક યોજનના ૧૧/go ભાગ અને એકસઠ ભાગના હોવાથી ૬/૧ ભાગ થાય છે. એ રીતે પ્રાપ્ત સંખ્યા થાય છે • ૮૫ - ૧૧૦ અને ૬/૧
અહીં ૩૬ જ ઉત્પત્તિ - પૂર્વ પૂર્વના મંડલથી અનંતર અનંતર મંડલમાં દિવસના બબ્બે મુહર્તા વડે ૬૧-ભાગો વડે હીન થાય છે. પ્રતિ મુહર્ત વડે ૬૧ ભાગ અને અઢાર, ૧/go ભાગ હોતા ૧/go ભાગ ઘટાડાય છે. તેથી બંનેના મીલન વડે ૩૬થાય છે. તે ૧૮ ભાગ ક્લા વડે જૈન પ્રાપ્ત થયા છે, પણ પરિપૂર્ણ થતાં નથી. પરંતુ વ્યવહારથી પૂર્વે પરિપૂર્ણ વિવક્ષિત કરેલ છે અને તે કલા વડે ન્યૂનત્વ પ્રતિમંડલ થાય છે. જ્યારે ૧૮૨માં મંડલમાં એક્સ એકઠા થયેલા વિચારાય છે, ત્યારે ૬૧-૬૧ ભાગથી મુટિત થાય છે. આ પણ વ્યવહારથી કહેવાય છે, પરમાર્થથી તો વળી કંઈક અધિક પણ ગુટિત થતાં જાણવા. તેથી ‘દ અને ૬૧ ભાગ ઘટાડાય છે. તેના
Page #50
--------------------------------------------------------------------------
________________
૨/3/13
૮૬
ઘટાડવાથી ૮૫ યોજન અને એક યોજના | ભાગ અને ૬૧ ભાગના હોવાથી ૬/૬૧ ભાગ થાય છે. એ રીતે આ સંખ્યા આવશે - ૮૫ - ૬૦ ૬/૬૧
ત્યારપછી સર્વ બાહ્ય મંડલ અનંતર પૂર્વેના બીજા મંડલે જઈને દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી ૩૧,૯૧૬ યોજન તથા એક યોજનના 360 ભાગ અને ૬૦ ભાગના હોવાથી ૬/૧ ભાગ, એ રૂપ સંખ્યાથી - ૩૧,૯૧૬ - 3૬lo અને ૬થ થશે. તેના વડે શોધિત થાય છે. તેનાથી યથોક્ત સર્વબાહ્ય મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તેની આગળ સૂકત સ્વયં કહે છે -
ત્યારપછી એ પ્રમાણે પરપછાયામાં દૃષ્ટિપથ રાખતા રૂપ બીજા આદિમાં કોઈક મંડલમાં કંઈક ન્યુન ૮૪-૮૪ યોજનો ઉપરિતન મંડલોમાં અધિક અધિકતર ઉક્ત પ્રકારથી છોડતાં-છોડતાં ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે પૂર્વવત્ સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે એકએક મુહર્ત વડે પ્રત્યેકમાં ૫૩૦૫ યોજનો અને એક યોજનના ૧૫ ભાગ જાય છે.
તેથી જ કહે છે – આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૮,૩૧૫ યોજન છે. પછી આ પૂર્વોકત યુક્તિના વશથી ૬૦ ભાગ વડે ભાગ કરાતા, તેનાથી પ્રાપ્ત થોક્ત મુહૂર્ત, તે અહીં મુહૂર્તગતિ પરિમાણ છે, તેમ જાણવું.
અહીં જ દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણને કહે છે - તથા - સર્વ બાહ્ય મંડલ ચાર કાળમાં અહીં રહેલ મનુષ્યને - મનુષ્યોને ૩૧,૮૩૧ યોજન અને એક યોજનના 30 ભાગ સૂર્ય જલ્દીથી દષ્ટિપથમાં આવે છે, ત્યારે જ આ મંડલમાં ચાર ચરે છે અને બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે અને દિવસના અડધાથી જેટલું માત્ર ક્ષેત્ર વ્યાપીત થાય છે, તેટલામાં રહેલ ઉદયમાન સૂર્ય ઉપલબ્ધ થાય છે. બાર મુહર્તાના અડધાં છ મુહd, પછી જે આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણ પ્રત્યેકમાં ૫૩૦૫ યોજના અને એક યોજનના ૧૫/go ભાગ છે, તેને છ વડે ગુણીએ, તેથી યથોકત આ દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. અહીં પણ દિવસ-રાગિનું પ્રમાણ કહે છે - તે સુગમ છે.
તે સૂર્ય સર્વ બાહામંડલથી ઉક્ત પ્રકારથી અત્યંતર મંડલમાં પ્રવેશતો બીજા છ માસનો આરંભ કરતો, બીજા છ માસના પહેલાં અહોરણમાં સર્વ બાહ્ય મંડલથી અનંતર પૂર્વેનું બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તેમાં જ્યારે સર્વ બાહ્ય અનંતર પૂર્વેના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે એક મુહુર્ત વડે પ્રત્યેકમાં ૫૩૦૪ યોજન અને એક યોજનના પાદo ભાગમાં જાય છે.
તેથી કહે છે કે - આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૮,૨૯૭ યોજનો છે. પછી આ પૂર્વોક્ત યુતિના વશથી ૬૦ ભાગો વડે ભાગ કરાય છે, ભાગ કરાતાં પ્રાપ્ત ચોકત આ મંડલમાં મુહૂર્તગતિનું પરિમાણ છે. અહીં પણ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ કહે છે - ત્યારે અહીં રહેલ મનુષ્યના-મનુષ્યોના ૩૧,૯૧૬ યોજના અને એક યોજનમાં 360 ભાગ અને એક સાઈઠાંશ ભાગને ૬૧ ભાગ પડે છેદીને, તેના
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ હોવાથી ૬૦ ચૂર્ણિકા ભાગો વડે સૂર્ય દૃષ્ટિપથમાં આવે છે.
તેથી કહે છે કે – આ મંડલમાં સૂર્ય ચાર ચરે છે. દિવસ /૧ ભાગ મુહૂર્ત વડે અધિક બાર મુહૂર્ત પ્રમાણ થાય છે. તેના અદ્ધ છ મુહૂર્તા એક મુહૂર્વથી ૬૧ ભાગથી અધિક છે. પછી સામત્યથી ૬૧-ભાગ કરણાર્થે છ મુહૂર્તા, ૬૧ વડે ગુણીએ છીએ અને ગુણીને ૬૧-ભાગ તેમાં અધિક ઉમેરીએ, ત્યારે ૩૬૩ એકસઠ ભાગો થાય છે. પછી સર્વ બાહ્યથી પૂર્વે તે બીજા મંડલમાં જે પરિધિ પરિમાણ ૩,૧૮,૨૯૭ છે. તે આને ૩૬૩ વડે ગણવામાં આવે, ત્યારે ૧૧,૬૮,૧૪,૯૯૯ યોજન થાય છે. આ ૬૧ ને ૬૦ વડે ગુણતાં ૩૬૬૦ થાય, તે ભાગ વડે ભાગ દેવાય. એ રીતે ભાગ ગુણતાં ૩૬૬૦ થાય, તે ભાગ વડે ભાગ દેવાય. એ રીતે ભાગ કરાતાં ૩૧,૯૧૬ થાય છે અને ઉદ્ધરેલ શેષ ૨૪૩૯ થાય છે. પણ તેનાથી યોજનો આવતા નથી, પછી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગ વડે ભાગ કરાતા, પ્રાપ્ત થશે - 36I૧ ભાગ. ૩૯ ચોકના ૬૦ ભાગ થતાં ૬/૧ ભાગ થાય છે. ત્યારે - સર્વબાહ્ય અનંતર પૂર્વે બીજા મંડલના ચાર કાળે સત્રિ-દિવસનું પ્રમાણ પૂર્વવત્ કહેવું. તે આ પ્રમાણે - ત્યારે ૧૧ ભાગ મુહૂર્તથી ન્યૂન અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને ૧ ભાગ મુહfથી જૂન અઢાર મુહર્તની રાત્રિ થાય છે અને ૧ ભાગ મુહર્ત અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે, તેમ જાણવું.
ત્યારપછી સર્વબાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલથી ઉક્ત પ્રકાથી પ્રવેશતો સૂર્ય બીજા છ માસના, બીજા અહોરાત્રમાં સર્વ બાહ્યમંડલથી પૂર્વે ત્રીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે. તેમાં જ્યારે પૂર્વવત્ સર્વબાહ્ય મંડલથી પૂર્વના બીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં પ૩૦૪ યોજન અને એક યોજનમાં 3lo ભાગ એક-એક મુહર્તથી જાય છે. તે જ મંડલમાં પરિધિનું પરિમાણ ૩,૧૮,૨૯૭ યોજન થાય. આને ૬૦ ભાગ વડે ભાગ દેવાય છે. આવો ભાણ કરાતા પ્રાપ્ત થયો આ મંડલમાં મહર્તગતિ પરિમાણ થાય છે.
અહીં પણ દૃષ્ટિપથ પ્રાપ્તતા વિષયનું પરિમાણ કહે છે - ત્યારે અહીં રહેલ મનુષ્યોને - ભાવથી અહીં રહેલા મનુષ્યોને ૧૦૩૨ અને ૯/૬૦ ભાગ વડે અને ૬૦ ભાગને ૬૧ ભેદે છેદીને તેના થતાં ૨૩ ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય દૈષ્ટિપથમાં આવે છે.
તેથી કહે છે – આ મંડલમાં દિવસ ૧ ભાગથી અધિક ભાર મુહૂર્ત પ્રમાણ, તેનું અડધું એટલે છ મુહd, ૧ ભાગ મુહુર્ત અધિક જાણવું. તેથી સામાન્યથી ૬૧-ભાગ કરણાર્થે છ એ પણ મુહર્તા ૬૧ વડે ગુણવામાં આવે છે અને ગુણીને ૨૧ ભાગો ઉમેરીએ, ત્યારે થાય છે - 3૬૮. ત્યારપછી આ મંડલમાં જે પરિધિ પરિણામ ૩,૧૮,૨૭૯ યોજન થાય છે. તેને ૩૬૮ વડે ગુણવામાં આવે તો ૧૧,૭૧,૨૬,૬૭૨ યોજન આવે છે. આ ૬૦ને ૬૧ વડે ગુણિત કરતાં ૩૬૬૦ થાય છે, તેટલા ભાગો વડે ભાગ આપતાં, તે ભાગ વડે પ્રાપ્ત થાય છે - ૩૨,૦૦૧ અને શેષ વધે છે - 30૧૨. તે સંખ્યાના ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગ વડે ભાગ કરાતા ૪૯૫૦ પ્રાપ્ત થાય
Page #51
--------------------------------------------------------------------------
________________
૨/3/13
અને ૨૩ના ૬૧ ભાગ હોતા ૨૩૬૧ ભાગ થાય છે. તેમાં રાત્રિ-દિવસનું પરિમાણ અહીં પણ પૂર્વવતુ જાણવું. તે આ પ્રમાણે છે - ત્યારે */૬૧ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને */૬૧ ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે.
ધે સર્વ બાહ્ય મંડલની પૂર્વમાં ચાર આદિ મંડલોમાં અતિદેશને કહે છે - ઉકત પ્રકારથી નિશ્ચિત આ ઉપાય વડે ધીમે-ધીમે તે-તે અત્યંતર અનંતર મંડલાભિમુખ ગમનરૂપથી અત્યંતરમાં પ્રવેશ કરતાં સૂર્ય, તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતો એક-એક મંડલમાં મુહૂર્તગતિ-પરિમાણમાં અઢાર-અઢાર સાઈઠાંશ ભાગ યોજનનો વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન ઘટાડતાં-ઘટાડતાં, પૂર્વ-પૂર્વના મંડલની અપેક્ષાથી અત્યંતર-અત્યંતર મંડલની પરિધિને આશ્રીને અઢાર યોજન વડે ઘટાડો કરવાથી તેમ થાય છે.]
અહીં પરપ છાયા - દષ્ટિપથ પ્રાપ્તતા રૂપ, સાતિરેક પંચ્યાસી-પંચ્યાસી યોજનોને વધારતાં-વધારતાં અને આ સર્વ બાહ્ય મંડલની પૂર્વે કેટલાંક પ્રથમ-દ્વિતીયાદિ મંડલની અપેક્ષાથી સ્થળ રીતે કહ્યું. પરમાર્થથી વળી આ પ્રમાણે જાણવું -
અહીં જે ક્રમથી સર્વ અત્યંતર મંડલથી આગળ દૃષ્ટિપથ પ્રાપ્તતાંને છોડતા, તે જ કમથી નીકળતાં સર્વબાહ્ય મંડલથી પૂર્વના મંડલોમાં દષ્ટિપથ પ્રાપ્તતાને વધારતાં પ્રવેશે છે. તેમાં સર્વ બાહ્ય મંડલની પૂર્વેના બીજા મંડલમાં ગયેલ હોવાથી દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી સર્વબાહ્ય મંડલમાં ૮૫ યોજનો અને એક યોજનના દo ભાગ અને ૧૬૦ ભાગને ૬૧ ભેદથી છેદીને તેના હોતા ૬૦ ભાગોને છોડે છે તે પૂર્વે કહેલ છે.
તેથી તે સર્વબાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં પ્રવેશ કરતાં, ત્યાં સુધી ફરી પણ દષ્ટિપથ પ્રાપ્તતા પરિણામમાં વૃદ્ધિ કરે છે, તે ધ્રુવ, ત્યારપછી પૂર્વના મંડલમાં જે-જે મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણને જાણવાને ઈચ્છે છે, ત્યાં-ત્યાં બીજા મંડલથી આરંભીને તે-તે મંડલ સંખ્યા વડે ૩૬ને ગુણીએ. તે આ પ્રમાણે - ત્રીજા મંડલની વિચારણામાં એક વડે, ચતુર્થમંડલ વિચારણામાં બે વડે, એ પ્રકારે જેટલામાં સર્વાવ્યંતર મંડલ વિચારણામાં ૧૮૨ વડે, એ રીતે ગુણીને જે પ્રાપ્ત થાય છે, તે ઘુવરાશિ દૂર કરતાં બાકીની ધુવરાશિ સહિત પૂર્વ-પૂર્વ મંડલગત દષ્ટિપા પ્રાપ્તતા પરિમાણને તે-તે મંડલમાં કહેવું જોઈએ. તે આ પ્રમાણે - ત્રીજા મંડલમાં ૩૬ને એક વડે ગુણવામાં આવે છે, એક વડે ગુણિત કરતાં, ત્યારે ૩૬ જ થાય છે. તે યુવરાશિથી દૂર કરાય છે. શેષ આટલાં થાય છે - ૮૫ યોજન અને એક યોજનના દo ભાગ થાય. એકના સાઈઠ ભાગ હોતાં ૨૪/૧ ભાગ થાય છે. એ રીતે સંખ્યા આવે છે - ૮૫ - ૧૦ અને ૨૪/૧
- ઉક્ત સંખ્યા સહિત પૂર્વમંડલ ગત દૈષ્ટિપથરાખતા પરિમાણ ૩૧,૯૧૬ યોજના અને એક યોજનના 36Io ભાગ થાય. તથા એકના સાઈઠ ભાગ હોતાં ૬/૬૧ ભાગ થાય છે. એ રીતે પ્રાપ્ત સંખ્યા - ૩૧,૯૧૬ - 36Ig0 અને 50 થાય.
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેનાથી અધિકૃત ત્રીજા મંડલમાં યોક્ત દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે અને તે પૂર્વે જ કહેવાયેલ છે. ચોથા મંડલમાં ૩૬ને બે વડે ગુણીએ, ગુણીને યુવાશિથી દૂર કરાયેલ શેષ ધ્રુવરાશિ વડે ત્રીજા મંડલમાં ગયેલ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ સહિત કરાય છે. પછી આ મંડલમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ ૩૨,૦૮૬ યોજન અને એક યોજનાના પ૮૬૦ ભાગ અને રોકના સાઈઠ ભાગ હોવાથી ૧૧૫૬૧ ભાગ, એ રીતે પ્રાપ્ત સખ્યા ૩૨,૦૮૬ - ૧૮૬૦ અને ૧૧/૬૧ થશે. એ પ્રમાણે બાકીના મંડલમાં પણ ભાવના કરવી.
જ્યારે સવવ્યંતર મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ જાણવાને ઈચ્છે છે, ત્યારે ૩૬ને ૧૮૨ વડે ગુણીએ છીએ. ત્રીજા મંડલથી આરંભીને સવવ્યંતર મડેલ ૧૮૨માંથી, ત્યારે થશે ૬૫૫૨. તેને ૬૧ ભાગ વડે ભાગ કરાતા ૧૦૬૦ અને શેષ ૫ પ્રાપ્ત થશે. આ ૮૫ યોજનો અને એક યોજનના ૧૦ ભાગ નવ સાઈઠાંશ ભાગ અને એકના સાઈઠ ભાગ હોવાથી ૬/૧ ભાગ થતાં સંખ્યા પ્રાપ્ત થશે • ૮૫ - ૧૬o / ૬/૬૧ એ પ્રમાણે એ રૂપે ઘુવરાશિને શોધે છે.
ત્યારપછી થાય છે - ૮૩ યોજનો અને એક યોજનના દિo] બાવીશસાઈઠાંશ ભાગો અને એકના સાઈઠ ભાગના હોવાથી ૩૫પાખીશ-એકસઠાંશ ભાગ છે. અહીં છત્રીશ-જીગીશ એકસઠ ભાગો, કલા વડે ન્યૂન થતાં પરમાર્થથી પ્રાપ્ત થાય છે. એ કથન પૂર્વે કરાયેલ છે અને તે કલા ન્યૂનત્વ પ્રતિમંડલમાં થાય. - જો ૧૮૨માં મંડલમાં એકઠાં કરાયેલા વિચારાય ત્યારે [KI[૧અડસઠએકસઠ ભાગો પ્રાપ્ત થાય છે. પછી તે ફરી ઉમેરાય છે. તેનાથી આ સંખ્યા થશે - ૮૩ યોજનો, એક યોજનના (1) ચાલી-સાઈઠ ભાગ અને ચોકના સાઈઠ ભાગના હોવાથી ૪૨] બેતાલીશ-એકસઠાંશ ભાગો. તેનાથી આવી સંખ્યા પ્રાપ્ત થાય છે – ૮૩ - ૨3/o/ ૪૨૧
આ સર્વાવ્યંતર અનંતર બીજા મંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ ૪૭,૧૭૯ યોજન અને એક યોજનના પગભાગ તથા એકના સાઈઠ ભાગ હોવાથી ૧૬ ભાગો થતાં પ્રાપ્ત સંખ્યા આવી જશે - ૪૭,૧૭૯ - ૫/૬૦/૧૧/૬૧. એ સ્વરૂપે સહિત કરાય છે.
તેનાથી યશોક્ત સન્જિંતર મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તિ પરિમાણ થાય છે અને તે ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧/૧ ભાણ થતાં સંખ્યા થશે- ૪૭,૨૬૩
-
૧/૧
એ પ્રમાણે દષ્ટિપથ પ્રાપ્તતામાં કેટલાંક મંડલોમાં સાધિક ૮૫ યોજનો આગળના ૮૪ના અંતે યહોત અધિક સહિત ૮૩ યોજનો વધારતા-વધારતા ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વાત્યંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે.
તેમાં જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં પ૨૫૧ યોજન અને એક યોજનના ૧૬lo ભાગ એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે
Page #52
--------------------------------------------------------------------------
________________
૨/૩/૩૩
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અહીં રહેલ મનુષ્ય-મનુષ્યોના ૪૭,૨૬૩ યોજનો અને એક યોજનના ૨૧૦ ભાગ સૂર્ય દષ્ટિપથમાં આવે છે અને આ મુહૂર્તગતિ પરિમાણ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ પૂર્વે જ ભાવિત કરેલ છે. સૂત્રકારશ્રીના પ્રસ્તાવથી ફરી કહેલ છે, તેથી પુનરક્તતા દોષ નથી. ત્યારે થતાં દિવસ-રાત્રિ સુગમ છે. તેમ પ્રાભૃત-પ્રાકૃતની પરિસમાપ્તિ સુધી છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
$ પ્રાભૃત-૩ $
- X - X — એ પ્રમાણે બીજું પ્રાકૃત કહ્યું. હવે બીજાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે. “કેટલાં મને ચંદ્ર કે સૂર્ય પ્રકાશિત કરે છે. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂત્ર-૩૪ -
કેટલાં ક્ષેત્રને ચંદ્ર-સૂર્ય અવભાસિત, ઉધોતિત, તાપિત, પ્રકાશિત કરેલ છે, તેમ કહેલ છે તે કહેવું? તેમાં નિä આ બાર પતિપતિઓ કહેલી છે.
(૧) તેમાં એક એવું કહે છે કે – તે એક હીપ • એક સમુદ્રને ચંદ્રસૂય અવભાસિત ચાવતું પ્રકાશિત કરે છે.
(૨) એક એમ કહે છે - તે ત્રણ દ્વીપ, ત્રણ સમુદ્રને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૩) વળી એક એમ કહે છે કે તે સાડા ત્રણ દ્વીપસમુદ્રમાં ચંદ્ર-સૂર્ય અવભાસિત આદિ થાય છે.
(૪) વળી એક એમ કહે છે – તે સાત દ્વીપ, સાત સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૫) એક એમ કહે છે કે તે દશ દ્વીપ, સમુદ્રમાં ચંદ્રસૂર્યને અવભાસિતાદિ કરે છે.
(૬) વળી એક એમ કહે છે કે – બાર દ્વીપ, બાર સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય અવભાસિતાદિ થાય છે. (૭) વળી એક એમ કહે છે કે – તે રદ્વીપ, ૪રસમુદ્રોમાં ચંદ્રસૂર્યો અવભાસિતાદિ કરે છે.
(૮) વળી એક એમ કહે છે કે – તે 9-દ્વીપો, સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૨) વળી એક એમ કહે છે કે – તે ૧૪ર-દ્વીપો, ૧૪૨ સમુદ્રોને અવભાસિતાદિ કરે છે.
(૧૦) વળી એક એમ કહે છે કે - ૧૭૨ દ્વીપ, સમુદ્રને ચંદ્રસૂર્યને અવભાસિતાદિ કરે છે. (૧૧) વળી એક એમ કહે છે - તે ૧૦૪ર દ્વીપરામુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે.
(૧) વળી કોઈ એક એમ કહે છે કે – તે ૧૦૭૨ દ્વીપ-૧૦૭૨ સમુદ્રોને ચંદ્ર, સુર્ય અવભાસિત, ઉધોતીત, તાપીત પ્રકાશિત કરે છે. તે પ્રમાણે એક અન્યતીથિંક કહે છે.
[ભગવંત કહે છે અમે એમ કહીએ છીએ કે - આ જંબૂદ્વીપ, સર્વે દ્વીપ સમુદ્રો મધ્યે યાવત પરિધિથી કહેલ છે. તે એક જમતી વડે ચોતરફથી વીંટાયેલ છે. તે જગતી, તે પ્રમાણે જ જેમ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં યાવત એ પ્રમાણે જ પૂવપિર સહિત ભૂદ્વીપમાં ૧,૫૬,ooo નદીઓ હોય છે. તેમ કહેલ છે.
- જંબૂદ્વીપ દ્વીપ પાંચ ચકભાગોમાં સંસ્થિત છે, તેમ ભગવંતે કહેવું છે તેમ કહેતું. ભગવાન ! ભૂદ્વીપ પાંચ ચકોથી કઈ રીતે સંસ્થિત છે તે કહો. તો
Page #53
--------------------------------------------------------------------------
________________
3-3૪
જ્યારે આ બે સુ સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે જંબુદ્વીપ દ્વીપના ત્રણ-પંચમાંશ ચક્રભાગમાં અવભાસિત ઉધોતિત, તાપિત, પ્રકાશિત કરે છે. એક સૂર્ય દ્વચઈ પંચ ચકભાગને અવભાસિતાદિ કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
તો જ્યારે આ બે સૂય સર્વ બાહ્યમંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે જંબુદ્વીપ દ્વીપના બે ચકવાલ ભાગને અવભાસિત, ઉધોતીત, તાપીત, પ્રકાશિત કરે છે, ત્યારે એક એક પાંચ ચક્રવાલ ભાગને અવભાસિતાદિ કરે છે અને બીજે એક, એક પંચચક્રવાલ ભાગને અવભાસિતાદિ કરે છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય ભાર મુહૂર્તનો દિવસ થાય છે.
વિવેચન-૩૪ :
કેટલા ક્ષેત્રને ચંદ્ર-સૂર્યો, અહીં જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે માટે બહુવચન મૂક્યું. અવભાસે છે. તેમાં અવભાસ જ્ઞાનનો પણ પ્રતિભાસ ગણાય છે. તેથી તેના વિચ્છેદને માટે કહે છે - ઉધોત કરે છે, તે ઉધોત છે કે લોકમાં ભેદથી પ્રસિદ્ધ છે, જેમકે – સૂર્યનો આતપ અને ચંદ્રનો પ્રકાશ છે. તો પણ આપ શબ્દ ચંદ્રની પ્રભામાં પણ વર્તે છે. જેથી કહ્યું છે - ચંદ્રિકા, કૌમુદી, જ્યોન્ઝા તથા ચંદ્રનો આપ જાણવો. પ્રકાશ શબ્દસૂર્યની પ્રભામાં પણ છે અને એ પ્રાયઃ ઘણાંને પ્રતીત છે. તેથી આ અર્થની પ્રતિપત્તિ અને ઉભય સાધારણ છે, કરી પણ એકાર્વિક બંનેને કહે છે - તાપિત કરે છે - પ્રકાશિત કરે છે. એ પ્રમાણે કહેલ છે. * * * * *
તેથી એ પ્રમાણે અર્થ યોજના જાણવી - કેટલાં ક્ષેત્રને ચંદ્ર-સૂર્ય અવભાસતા, ઉધોતીત કરતા, તાપીત કરતો, પ્રકાશિત કરતો ભગવંતે કહેલ છે, તેમ ભગવનું કહો છો ? એમ ગૌતમ વડે પૂછાતા ભગવંત આ વિષયમાં પરતીર્થિક પ્રતિપત્તિ-મિથ્યાભાવને દર્શાવવા માટે પહેલાં, તે કહે છે –
ચંદ્ર-સૂર્યના અવભાસન વિષયમાં નિશે આ બાર પ્રતિપત્તિઓ • પરતીર્થિકના મતરૂપ કહેલ છે, તે આ પ્રમાણે - તે બાર પરતીર્થિકોની મધ્ય-પહેલો અન્યતીર્થિક કહે છે - એક દ્વીપ, એક સમદ્રને ચંદ્ર-સૂર્ય અવભાસિત, ઉધોતીત, તાપિત અને પ્રકાશિત કરે છે. - x • અહીં દ્વિવચન તાત્વિક જાણવું. કેમકે પરતીર્થિકો એક ચંદ્ર અને એક સૂર્ય માને છે. હવે આનો જ ઉપસંહાર કહે છે – એક અન્યતીર્થિક કહે છે.
બીજો કોઈ એક એમ કહે છે – ત્રણ દ્વીપ, ત્રણ સમુદ્રને ચંદ્ર-સૂર્યો વિભાગે છે. અહીં અવભાસ શબ્દ પછી સાવચી અવભાસે છે, ઉધોતીત કરે છે આદિ ચારે જાણવા..
બીજા કોઈ એક એમ કહે છે - અર્ધચતુર્થ અથતુ ત્રણ પરિપૂર્ણ અને ચોથાનું અડધું. સાડા ત્રણ દ્વીપ અને સાડા ત્રણ સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરતાં
૯૨
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ઈત્યાદિ પૂર્વવત.
ચોથી કોઈ એક એમ કહે છે – સાત દ્વીપો અને સાત સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. કોઈ પાંચમો એમ કહે છે કે – દશ દ્વીપ અને દશ સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસે છે.
વળી કોઈ છઠો એવું જણાવે છે કે - બાર દ્વીપો અને બાર સમુદ્રોને ચંદ્રસૂર્ય અવભાસિત કરે છે. વળી કોઈ સાતમો એવું બોલે છે કે ૪૨-દ્વીપ અને ૪૨સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે, વળી કોઈ આઠમો એમ કહે છે કે – ૭૨ દ્વીપો અને ફ૨-સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે.
વળી કોઈ નવમો એમ કહે છે કે – ૧૪૨ દ્વીપો અને ૧૪૨-સમુદ્રોને ચંદ્રસૂર્યો અવભાસિતાદિ કરે છે. વળી દશમો કોઈ એ પ્રમાણે બોલે છે કે - ૧૭૨ દ્વીપ અને ૧૨-સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે. કોઈ અગિયારમો વળી એમ કહે છે કે - ૧૦૪ર દ્વીપ અને ૧૦૪ર સમુદ્રને ચંદ્ર-સૂર્યો અવભાસિત કરે છે.
કોઈ એક બારમાં વળી એમ કહે છે - ૧૦૨ દ્વીપ અને ૧૦૭૨ સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે.
આ બધી જ પ્રતિપતિઓ મિસ્યારૂપા છે. ભગવતુ આ મિશ્યામતોનો નિરાસ કરી, સ્વમતથી જુદું જ કહે છે - અમે વળી ઉત્પન્ન કેવલચક્ષુથી - કેવળચક્ષુ વડે યથાવસ્થિત જગતને પામીને વર્ચમાણ પ્રકારથી કહીએ છીએ. તે એ પ્રકારે કહે છે - અહીં જે રીતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં - આ જંબૂદ્વીપથી આરંભીને ચાવત્ એ પ્રમાણે સપૂવપિરથી જંબૂવીપ દ્વીપમાં ૧૪,૫૬,૦૦૦ નદીઓ હોય છે, એમ કહેલ છે. * * x • ગ્રંથ મોટો થવાના ભયે લખતા નથી. માત્ર “જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ" શામ જોવું જોઈએ.
આ આવા સ્વરૂપનો જંબૂદ્વીપ પાંચ સંખ્યા યુક્ત ચક્રવાલ ભાગથી સંસ્થિત, મારા વડે કહેલ છે, એ પ્રમાણે સ્વ શિષ્યોની આગળ કહેવું. ભગવંતે એ પ્રમાણે કહ્યા પછી ગૌતમે સ્વ શિષ્યોના સ્પષ્ટ બોધને માટે ફરી પૂછે છે – ભગવત્ ! કઈ રીતે આપે જંબદ્વીપ બીપ પંય ચકભાણ સંસ્થિત કહેલો છે ?
આ પ્રવચનવેદીમાં પ્રસિદ્ધ બે સૂર્યો સવ્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે સમુદિત બંને પણ સૂર્યો જંબૂદ્વીપદ્વીપના ત્રણ પંચમાંશ ચકવાલ ભાગોને વિભાસે છે, ઉધોતીત કરે છે, તાપીત કરે છે, પ્રકાશિત કરે છે. કઈ રીતે પ્રકાશિત કરે છે, એ પ્રમાણે પuખાવકાશની આશંકાથી આ જ વિભાગથી કહે છે
એક પણ સૂર્ય, જંબૂદ્વીપ દ્વીપના એક પંચમાંશ ચક્રવાલ ભાગને અને બીજો અર્ધા જેને છે તે હુયધ, પૂરણાર્થે વૃતનો અંતભૂત છે, જેમ ત્રીજો ભાગ, તે મિભાગ થાય. આનો ભાવાર્થ આ પ્રમાણે- એક પંચમાંશ ચક્રવાલ ભાગને, બીજી પંચમાંશ ચક્રવાલ ભાગના અડધા સહિત પ્રકાશિત કરે છે. તથા બીજો એક-એક પંચમાંશ ચક્રવાલ ભાગ હુયઈને પ્રકાશિત કરે છે. એ રીતે તે બંને પ્રકાશિત ભાગના મળવાથી
Page #54
--------------------------------------------------------------------------
________________
3-3૪
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ભાગનું અડધું પરિપૂર્ણ થાય છે. - ૪ -
એ પ્રમાણે જંબુદ્વીપ ચકવાલના દશ ભાગોને કભીને બીજે પણ કહ્યું છે. [અહીં વૃત્તિકારશ્રીએ મણ ગાણા નોધેલ છે.]
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
પરિપૂર્ણ ત્રણ ભાગ પ્રકાશિત થાય છે. અહીં ભાવના આવી છે –
જંબુદ્વીપમાં રહેલ પ્રકાશ્ય ચક્રવાલ ભાગ ૩૬૬૦ કલપીએ. તેનો પાંચમો ભાગ 93ર થાય છે. અડધું થતાં ૧૦૯૮ થાય છે. પછી સવન્જિંતર મંડલમાં વર્તતો એક પણ સૂર્ય ૩૬૬૦ની સંખ્યાના ૧૦૯૮ ભાગોને પ્રકાશિત કરે છે, બીજો પણ ૧૦૯૮ ભાગોને પ્રકાશિત કરે છે. તે બંનેના સવાળાથી ૧૯૬ ભાગ પ્રકાશ્યમાન પ્રાપ્ત થાય છે.
ત્યારે બે - પંચમાંશ ચક્રવાલ ભાગમાં રાત્રિ થાય છે. તે આ પ્રમાણે - એકપંચમાંશ ભાગમાં ૭૩૨ સંખ્યક ભાગમાં રાત્રિ અને બીજામાં પણ એક-પંચમાંશ ભાગમાં ૩૨ સંખ્યક ભાગમાં સમિ. તે બંનેના સંયોગથી ૧૪૬૪ ભાગમાં સનિ થાય. સર્વ ભાગના મીલનથી ૩૬૬૦ની સંખ્યા આવશે.
ધે તે દિવસ-રાત્રિ પ્રમાણ કહે છે - અત્યંતર મંડલ ચાર કાળમાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. પછી બીજા અહોરાત્રમાં બીજા મંડલમાં વર્તતો એક સૂર્ય જંબૂદ્વીપના ૧, ચક્રવાલ ભાગને સાર્ધ ૩૬૬૦ ભાગ હોતા બે ભાગહીન પ્રકાશે છે. બીજો સૂર્ય પણ ૧૫ ચકવાલ ભાગને સાર્ધ ૩૬૬૦ ભાગમાં બે ભાગહીન પ્રકાશે છે. ત્રીજા અહોરાકમાં ત્રીજા મંડલમાં વતતો એક સૂર્ય ૧, ચક્રવાલ ભાગને સાર્ધ ૩૬૬૦ ભાગમાં ચાર ભાગ ન્યૂન પ્રકાશે છે. બીજા સૂર્ય માટે પણ તેમજ જાણવું. એ રીતે પ્રત્યેક અહોરાકમાં એક-એક સૂર્ય ૩૬૬૦ ભાગમાં બબ્બે ભાગ છોડતો પ્રકાશ કરતો ત્યાં સુધી જાણવો જ્યાં સુધી સર્વ બાહ્ય મંડલ સવસ્વિંતર મંડલથી આગળ ૧૮૩માં મંડળે પહોંચે.
ત્યારપછી પ્રતિમંડલમાં બે ભાગ મૂકતા જ્યારે સર્વબાહ્ય મંડલમાં ચરે છે, ત્યારે ૩૬૬ ભાગો ગુટિત થાય છે. ૧૮૩ને બે વડે ગુણતાં આટલી સંખ્યા થાય. ૩૬૬, પંચમ ચકવાલ ભાગની, ૩૩૨ ભાગ પ્રમાણનું અડધું, પછી પંચમ ચક્રવાલ ભાગનું અર્ધ પરિપૂર્ણ તે મંડલમાં ત્રુટિત થાય છે. એ રીતે એક પરિપૂર્ણ પંચમ ચક્રવાલ ભાગ તેમાં પ્રકાશે છે.
આ પ્રવચનપ્રસિદ્ધ બંને સૂર્યો સર્વબાહ્ય મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે તે બંને સમદિત જંબુદ્વીપના ૨૫ ચક્રવાલ ભાગમાં વિભાસિતાદિ થાય છે. • X - x • ત્યારે સર્વ બાહ્ય મંડલ ચાર કાળમાં ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે.
અહીં જે રીતે તિક્રમણ કરતો સૂર્ય જંબૂઢીપ વિષય પ્રકાશવિધિ ક્રમથી ઘટતો કહ્યો. તથા સર્વબાહ્ય મંડલથી અવ્યંતર પ્રવેશતો ક્રમથી વધારતો જાણવો. તે આ રીતે - બીજા છ માસના બીજા અહોરાકમાં સર્વ બાહ્ય મંડલની પૂર્વે અનંતર બીજા મંડલમાં વર્તતો એક સૂર્ય એક જંબૂદ્વીપના પંચમ ચક્રવાલ ભાગને ૩૬૬૦ ભાગમાં બંને પ્રકાશે છે. બીજો પણ તેમજ પ્રકાશે છે. • x • બીજા અહોરો સર્વબાહ્ય મંડલમાં પૂર્વના બીજા મંડલમાં વર્તતો • x - એ રીતે ચાર અધિક ભાગને પ્રકાશિત કરે છે. • x • એ પ્રમાણે સર્વાભિંતર મંડલ સુધી જાણવું. તે સર્વાત્યંતર મંડલમાં , ચકવાલ
Page #55
--------------------------------------------------------------------------
________________
૪-૩૫
૯૬
છે પ્રાકૃત-૪ છે
xx — છે એ પ્રમાણે બીજે પ્રાકૃત કહ્યું. ધે ચોર્ય આરંભે છે, “કઈ રીતે શ્વેતતાની સંસ્થિતિ કહી છે ?" તે વિષયક પ્રશ્નસૂત્ર -
• સૂમ-૩૫ ?
તે શેતની સંસ્થિતિ કઈ રીતે કહેલી છે તેમ કહેવું કે તેમાં નિચે આ બે ભેદ સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - ચંદ્ર, સૂર્યની સંસ્થિતિ અને તાપ» સંસ્થિતિ.
તે ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કઈ રીતે કહેલી છે તેમાં નિષે આ સોળ પ્રતિપત્તિઓ કહેતી છે - (૧) એક એમ કહે છે કે તે સમયનુસાકારે ચંદ્રસૂર્ય સંસ્થિતિ છે. (એ વળી એક એમ કહે છે કે - તે વિષમચતુસ્ત્રાકારે ચંદ્રસુર્ય સંસ્થિતિ છે.
૩) એ પ્રમાણે સમુચતુષ્કોણાકારે છે, () વિષમ ચતુષ્કોણ સંસ્થિત છે. (૫) સમચકવાત સંસ્થિત છે. (૬) વિષમ ચકવાત સંસ્થિત છે. () ચકાd ચક્રવાલ સંશ્ચિત કહી છે.
(૮) વળી એક એ પ્રમાણે કહે છે કે તે પ્રકાર સંસ્થિત ચંદ્રસૂર્યની સંસ્થિતિ કહી છે. (૯) ગૃહ સંસ્થિત છે. (૧૦) ગૃહ-આપણ સંસ્થિત છે.
(૧૧) પ્રાસાદ સંસ્થિત છે, (૧૨) ગોપુર સંસ્થિત છે, (૧૩) પ્રેક્ષાગૃહ સંસ્થિત છે, (૧૪) વલભી સંસ્થિત છે. (૧૫) હર્ષ તલ સંસ્થિત છે, (૧૬) વાલાણ પોતિકા સંસ્થિત ચંદ્રસૂર્યની સંસ્થિતિ કહી છે.
તેમાં જેઓ એમ કહે છે કે – સમચતુસ્ત્ર ચંદ્ર-સૂર્યની સ્થિતિ કહી છે, તે નય દ્વારા રણવી, અન્ય કોઈ રીતે નહીં.
તે તાપો... સંસ્થિતિ કઈ રીતે કહેલી છે ? તેમાં આ સોળ પ્રતિપત્તિઓ કહી છે. તેમાં એક એમ કહે છે - (૧ થી ૮) તે ગૃહાકારે તાપત્ર સંસ્થિતિ છે. એ પ્રમાણે ચાવ4 વાલાણ પોતિકાકારે તાપો... સંસ્થિતિ છે.
(6) એક એમ કહે છે કે – જેમ જંબૂદ્વીપની સંસ્થિતિ છે, તે મુજબ તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે.
(૧૦) કોઈ એક એમ કહે છે - ભરતની સંસ્થિતિ મુજબ તાપત્ર સંસ્થિતિ કહી છે. એ પ્રમાણે - (૧૧ થી ૧૬) ઉધાન સંસ્થિત, નિયણિ સંસ્થિત એકત: નિષધ સંસ્થિત, ઉભયથી નિષધ સંસ્થિત, શેનક સંસ્થિત છે. કોઈ એક કહે છે - એકપૃષ્ઠ સંસ્થિત તાપણોની સંસ્થિતિ કહી છે.
પરંતુ અમે એમ કહીએ છીએ કે - તે ઉદવમુખ કલંબના યુપાકારે રહેલ તાપ... સંસ્થિતિ છે. અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત, અંદરથી વૃત્ત અને બહાસ્થી પૃથલ, અંદરતી અંકમુખ સંસ્થિત અને બહાસ્થી સ્વસ્વિમુખ
સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ સંસ્થિત છે. તેની બંને તરફ બે બાહાઓ અવસ્થિત હોય છે. તે ૪૫,ooo૪૫,૦eo યોજન લંબાઈની છે.
તે બંને બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ રીતે - સવસ્વિંતર બાહા અને સર્વ બાહ્ય બાહા. તેમાં શો હેતુ છે, તે કહો. આ જંબૂઢીપ યાવતું પરિક્ષેપથી છે. જ્યારે સૂર્ય સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉદવમુખ કલંબ પુણ સંસ્થિત, તાપક્ષેત્ર સંસ્થિતિ કહેલ છે. તે દર સંકુચિત • બહાર વિસ્તૃત, અંદર વૃત્ત-બહાર પૃથલ, અંદર અંકમુખ સંસ્થિત • બહાર સ્વસ્તિમુખ સાંસ્થિત છે. બંને પડખે તે પૂર્વવત્ યાવત સવભાહ અને બાહ્ય છે.
તેની સવસ્ચિતર બાહા મેર પર્વત સમીપ ૯૪૮૬ યોજન અને એક યોજનના દશ ભાગે પરિધિથી કહેલ છે. તે પરિક્ષેપ વિશેષમાં ક્યાંથી કહેતી કહેવી ? જે મેરુ પર્વતનો પરિક્ષેપ છે, તેને ત્રણ વડે ગુણીને દશ વડે છેદીને, દશ ભાગથી હરીને, આ પરિક્ષેપ વિશેષ કહેલ કહેવી..
તે સર્વ ભાત ભાહા લવણ સમુદ્ર સમીપે ૯૪,૮૬૮ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિધિથી કહી છે. તે પરિધિ વિશેષ ક્યાંથી કહેલી છે ? તે જંબૂદ્વીપની પરિધિ છે, તેને ત્રણ વડે ગુણીને દશથી છેદી, દશ ભાગ ઘટાડવાથી આ પરિોપ વિરોષ કહેવો.
તે તાપ કેટલા આયામથી કહેલ છે ? તે ૮,૩૩ યોજન અને એક યોજનનો | ભાગ આયામથી કહેલ છે.
તો અંધકાર સંસ્થિતિ કયા આકારે કહેલી છે ? itવમુખ કdભ પુષ્પ સંસ્થિત છે. આદિ પૂવવ4 સાવ4 બાહ્ય બાહા. તેની વારિકા બાહા મેર પર્વતની સમીપ ૬૩૨૪ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિધિથી કહી છે.
તે પરિક્ષેપ વિરોધ ક્યાંથી કહેલ છે ? જે મેરુ પર્વતની પરિક્ષેપથી, તે પરિક્ષેપ બે વડે ગુણીને છે, બાકી પૂર્વવતું. તેની સર્વ બાહ્ય બાહા લવણસમુદ્ર પાસે ૬૩,૨૪૫ યોજન અને એક યોજનના /૧૦ ભાગ પરિશ્નોપણી કહેલી કહેવી.
તે પરિક્ષેપ વિરોધ કયાંથી કહેવો જે જંબૂદ્વીપ દ્વીપનો પરિક્ષેપ છે, તે પરિશ્નોપને બે વડે ગુણીને, દશથી છેદી, દશ ભાગથી ઘટાડતા, આ પરિક્ષેપ વિરોધ કહેલો છે, તેમ કહેવું.
તે અંધકાર કેટલા આયામથી કહેલ કહેવો ? તે ૮,333 યોજન અને યોજનનો ત્રીજો ભાગ આયામથી કહેલો કહેવો. ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા ભાર મુહૂર્તની રાશિ થાય છે.
- જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલ સંક્રમીને ચાર ચરે છે, ત્યારે કયા કારે તાપક્ષેત્રની સંસ્થિતિ કહેતી કહેવી ? તે ઉદવમુખ કલંબ પુષ્પાકારે તાપોત્ર
Page #56
--------------------------------------------------------------------------
________________
૪-૩૫
૯૮
સંસ્થિતિ પરૂપેલી કહેવી. એ પ્રમાણે જે અત્યંતર મંડલમાં ધકાર સંસ્થિતિ પ્રમાણ છે, તે બાહામંડલમાં તાપક્ષેત્ર સંસ્થિતિથી છે. જે તેની તાપગ્ર સંસ્થિતિ છે, તે બાહ્યમંડલમાં અંધકાર સંસ્થિતિથી કહેવી, યાવતું ત્યારે ઉત્તમકાઇ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. જઘન્ય બાર મુહૂનો દિવસ થાય છે.
તે જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્યો કેટલા ક્ષેત્રને ઉંચે તપાવે છે ? કેટલા મને નીચે તપાવે છે કેટલાં ક્ષેત્રને તીર્ણ તપાવે છે ? તે જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્યો ૧૦૦ યોજન ઉd તપે છે, ૧૮eo યોજન નીચે તપાવે છે, ૪૭,૨૬૩ યોજન અને એક યોજના ૧૩ ભાગને તીખું તપાવે છે.
• વિવેચન-૩૫ :
ભગવત્ કઈ રીતે આપે શેતતાની સંસ્થિતિ કહી છે, તે હે ભગવન્! કહો. એ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતા, વર્ધમાન સ્વામી ભગવંતે કહ્યું - તે શેતતાના વિષયમાં વફ્ટમાણ સ્વરૂપ બે ભેદે સંસ્થિતિ કહી છે. તેને જ ‘તoથા' ઈત્યાદિ વડે દેખાડે છે. તથા માં તત્ શબ્દનો અર્થ “તે શ્વેતતા' છે. યથા - જે પ્રકારે બે ભેદ થાય છે, તે રીતે બતાવે છે - ચંદ્રસૂર્ય સંસ્થિતિ અને તાપણોણ સંસ્થિતિ. આ શ્વેતતા ચંદ્ર-સૂર્ય વિમાનોની પણ હોય છે, તેના વડે કરાયેલ તાપફોગની અને પછી શેતતાના યોગથી ઉભયની પણ શતતા શબ્દથી કહેવાય છે. તેના વડે ઉક્ત પ્રકારથી શેતતા બે પ્રકારે થાય છે.
તેમાં ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ વિષયમાં પ્રશ્ન કરે છે - આપે કઈ રીતે ભગવનું ! ચંદ્ર-સર્ય સંસ્થિતિ કહેલી છે, તે કહો. આ ચંદ્ર, સૂર્ય વિમાનોના સંસ્થાનરૂપ સંસ્થિતિ પૂર્વે કહી જ છે. તેથી અહીં ચંદ્ર-સૂર્ય વિમાન સંસ્થિતિ ચારે પણ અવસ્થાનરૂપ પૂછેલ જાણવી. એમ કહેતા ભગવત્ આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિ છે, તેટલી જણાવે છે. - તેમાં ચંદ્ર-સૂર્ય સંસ્થિતિની વિચારણામાં નિશે આ સોળ પ્રતિપત્તિઓ કહેલી છે. તે આ પ્રમાણે – (૧) એક વાદી કહે છે - ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ સમચતુરસ સંસ્થિતા કહી છે. સમચતરસ સંસ્થાન જે ચંદ્ર-સૂર્ય સંસ્થિતિના છે તે તથા, અહીં ઉપસંહાર વાક્ય કહે છે કે – એક આ પ્રમાણે કહે છે, એમ બધે ઉપસંહાર વાક્ય જાણવું.
(૨) વળી એક એમ કહે છે - વિષમ ચતુરસ સંસ્થિત ચંદ્ર, સૂર્યની સંસ્થિતિ કહી છે. અહીં પણ વિષમયતરસ સંસ્થાન જેનું છે તે - એમ વિગ્રહ કરવો. (3) એમ ઉક્ત પ્રકારથી બીજાના અભિપ્રાયથી સમચતુષ્કોણ સંસ્થિતા ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે કે સમચતુષ્કોણ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે. અહીં સમચતુષ્કોણ એટલે જેમાં ચારે ખૂણા સમ છે તે, સંસ્થિતિસંસ્થાન જેનું છે તે - વિગ્રહ કરવો.
_(૪) વિષમ ચતુષ્કોણ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહી છે, તેમ એક કહે
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે. (૫) સમયકવાલરૂપ સંસ્થાન જેનું છે તે વળી બીજા કોઈના અભિપાયથી ચંદ્રસર્ચ સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે સમયકવાલ સંસ્થિત ચંદ્રસૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૬) વિષમ ચકવાલરૂપ સંસ્થાન જેનું છે તે તથા બીજાના મતથી ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - એક કોઈ કહે છે કે વિષમ ચક્વાલ સંસ્થિત ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે.
(9) ચકાચવાલ - રચાંગનું જે અર્ધ ચક્રવાલ, તે રૂપ સંસ્થાન જેનું છે, છે. બીજા કોઈના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે કે ચક્રાદ્ધચકવાલ સંસ્થિત ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે. (૮) વળી એક કહે છે - છત્રાકાર સંસ્થિત ચંદ્ર, સૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૯) ગૃહની જેમ-વાસ્તુવિઘાથી બંઘાયેલ ગૃહની જેમ સંસ્થાન જેનું છે તે, બીજાના મતથી ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેવી. તે આ રીતે – કોઈ ગૃહ સંસ્થિત ચંદ્ર-સૂર્યની સી
(૧૦) ગૃહયુક્ત આપણ તે ગૃહાપણ - વાસ્તુવિધા પ્રસિદ્ધ, તેની જેવી સંસ્થિતિ • સંસ્થાન જેનું છે તે. બીજાના અભિપ્રાયથી તેમ કહેવું. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે કે ગૃહાપણ સંસ્થિત ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૧૧) પ્રાસાદની જેમ સંસ્થાન જેનું છે કે, બીજાના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે - કોઈ કહે છે પ્રાસાદ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે.
(૧૨) ગોપુર • પુરદ્વારની માફક સંસ્થાન જેવું છે , બીજાના મતથી જાણવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે ગોપુર સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહી છે. (૧૩) પ્રેક્ષાગૃહની જેમ વાસ્તુવિધા પ્રસિદ્ધ સંસ્થાન જેનું છે, તે, બીજાના મતે જાણવું. તે આ પ્રમાણે - એક એમ કહે છે પ્રેક્ષાગૃહ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ છે.
(૧૪) વલ્લભી - ગૃહના આચ્છાદનની જેમ સંસ્થાન જેનું છે - તે, બીજાના મતે જાણવું. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે વલભી સંસ્થિત ચંદ્રસૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૧૫) હર્મ - ધનવાનનું ગૃહ, તેનો ઉપરનો ભાગ, તેની જેમ સંસ્થાના જેનું છે તે બીજાના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે - હર્પીતલ સંસ્થિતા ચંદ્રસર્યની સંસ્થિતિ કહી છે. (૧૬) વાલાણ પોતિકા સંસ્થિત • દેશી શબ્દ છે, આકાશતડાણ મધ્યમાં વ્યવસ્થિત કીડા સ્થાન લઘુપ્રાસાદ, તેના જેવા સંરથાન જેના છે તે બીજાના મતે જાણવું. તે આ રીતે - વળી કોઈ કહે છે - વાલામ્રપોતિકા સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહી છે - એક એમ કહે છે.
એ પ્રમાણે પરતીર્થિકોની પ્રતિપત્તિઓ કહી છે. આ પ્રતિપત્તિમાં સમીચીન છે, તેને દશવિ છે. તે સોળ પરતીર્થિકો મળે જે વાદી એમ કહે છે - સમચતુસ્ત્ર સંસ્થિતા ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે, આ અભિપ્રાયથી અમારા મતે પણ ચંદ્રસૂર્યની સંસ્થિતિ વધારવી. તેથી કહે છે - આ બધી પણ કાળ વિશેષ-સુષમસુષમાદિ યુગમળ છે. યુગની આદિમાં શ્રાવણ માસમાં બહલપક્ષની એકમમાં પ્રાતઃ ઉદય સમયમાં એક સૂર્ય દક્ષિણ-પૂર્વની દિશામાં વર્તે છે. તે બીજો સૂર્ય પશ્ચિમ-ઉત્તરમાં છે.
2િ3/7]
Page #57
--------------------------------------------------------------------------
________________
૪-૩૫
ચંદ્રમાં પણ તે સમયમાં એક દક્ષિણ-પશ્ચિમ દિશામાં વર્તે છે અને બીજો ઉત્તર-પૂર્વમાં વર્તે છે. તેથી આ યુગની આદિમાં ચંદ્ર-સૂર્ય સમચતુરસ સંસ્થિત વર્તે છે.
• અહીં જે મંડલકૃત વૈષમ્ય છે, જેમકે - બંને સૂર્યો સર્વ-અત્યંતર મંડલમાં વર્તે છે, ચંદ્રમાં સર્વબાહ્યમાં વર્તે છે. તેથી તેને અપ કરીને વિવક્ષા કરી નથી. તેથી જ જે કારણે સકલ કાળ વિશેષણ-સુષમાસુષમાદિ રૂપના આદિ રૂપ યુગની આદિમાં સમચતસ સંસ્થિત સૂર્ય-ચંદ્ર હોય છે. તેથી તેની સંસ્થિતિ સમચતુરસ સંસ્થાનથી વણિત છે, અથવા અન્યથા સંપ્રદાયાનુસાર સમચતુરસ સંસ્થિતિ વિચારવી કેમકે બાકીના તયોથી ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ જાણી નથી. કેમકે તેનું મિથ્યારૂપત્વ છે. એ પ્રમાણે ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહી.
હવે તાપફોગ સંસ્થિતિને જણાવવાની ઈચ્છાથી પહેલા તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - ભગવન્! કઈ રીતે આપે તાપોગની સંસ્થિતિ કહી છે, તે ભગવાન કહો. એમ કહેતા ભગવત્ આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિ છે, તેટલી દશવિ છે – તે તાપક્ષેત્રની સંસ્થિતિના વિષયમાં વિશે આ સોળ પ્રતિપતિ - પરતીર્થિક મતરૂપ કહેલ છે. તે આ પ્રમાણે છે -
તે સોળ પરતીર્થિકોની મધ્યે એક એમ કહે છે - વાસ્તુ વિધા પ્રસિદ્ધ ગૃહની જેમ સંસ્થાન જેનું છે કે, તાપોત્ર સંસ્થિતિ કહી છે. એ પ્રમાણે - અનંતરોત પ્રકારથી અથતુિ ચંદ્રસૂર્ય સંસ્થિતિ ગત પ્રકારથી. ગૃહસંસ્થિતિની આગળ ત્યાં સુધી, કહેવું, જ્યાં સુધી વાલાણપોતિકા સંસ્થિતા કહેલ છે. તે આ પ્રમાણે -
વળી એક કહે છે કે - ગૃહાપણ સંસ્થિત તાપક્ષેત્ર સ્થિતિ છે વળી એક એમ કહે છે કે - પ્રાસાદ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે, વળી એક એમ કહે છે કે – ગોપુરસંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે.
એક વળી એમ કહે છે - પ્રેક્ષાગૃહ સંસ્થિતા તાપોત્ર સંસ્થિતિ કહે છે. વળી કોઈ કહે છે – વલભી સંસ્થિત તાપક્ષેત્ર સંસ્થિત કહી છે. એક વળી કહે છે – હર્પતલ સંસ્થિત તાપણોગ સંસ્થિતિ છે.
વળી કોઈ એક કહે છે - વાલાણપોતિકા સંસ્થિત તાપબ સંસ્થિતિ કહી છે. અહીં બધાં પદોમાં વિગ્રહભાવના પૂર્વવત્ કરવી.
વળી કોઈ એક કહે છે – જે સંસ્થિતિ જંબદ્વીપ દ્વીપની છે - x • તેથી જ તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. એક ફરી એમ કહે છે કે- જે સંસ્થિત ભારત વર્ષની છે, તે સંસ્થિત તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. અહીં વિગ્રહભાવના પૂર્વવત્ કહેવી.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી ઉધાન સંસ્થિતા તાપક્ષેત્રની સંસ્થિતિ, બીજાના અભિપ્રાયથી કહેવી, તે આ પ્રમાણે - કોઈ એક એમ કહે છે કે – ઉધાન સંસ્થિતા તાપોત્ર સંસ્થિતિ કહી છે. અહીં “ઉધાનના જેવું સંસ્થાન જેનું છે તેમાં તે પ્રમાણે વિગ્રહ છે.
નિયન - પુરનો નિર્ગમન માર્ગ, તેના જેવી સંસ્થિતિ જેની છે, તે બીજા
૧૦૦
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કોઈના અભિપ્રાયથી કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક એમ કહે છે કે નિર્માણ સંસ્થિતા તાપત્ર સંસ્થિતિ કહી છે.
તો - રથના એક પડખામાં જે નિત્ય રહે છે, તે અંધ કે પૃષ્ઠ ઉપર સમારોપિત ભાર, નિષધ - બળદ, તેની જેમ સંસ્થિત જેનું છે તે એકલોનિષધ સંસ્થિત, બીજાના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે • એકતોનિષધ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે.
બીજાના અભિપાયથી ઉભય નિષધ સંસ્થિતા કહેવી. ૩મય - રચના બંને પડખે જે, નિષધ-મ્બળદો, તેની જેમ સંસ્થાન જેનું છે તે. તે આ રીતે કહેવી - કોઈ એક એમ કહે છે કે ઉભયથી નિષધ સંસ્થિત તાપોત્ર સંસ્થિતિ કહી છે.
શ્યનકની જેમ સંસ્થાન જેનું છે તે, બીજાના અભિપ્રાયથી કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે યેનક સંસ્થિતા તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. વળી કોઈ એક કહે છે – સચેતક કે સ્પેનના પૃષ્ઠની જેમ સંસ્થાન જેનું છે તે તાપોત્ર સંસ્થિતિ કહી છે.
એ પ્રમાણે સોળે પણ પ્રતિપત્તિઓ કહી છે. આ સર્વે પણ મિથ્યારૂપ છે, તેથી તેના નિરાસને માટે ભગવત્ સ્વમતને ભિન્ન જણાવે છે. અમે વળી ઉત્પન્ન કેવલજ્ઞાનવાળા, કેવળજ્ઞાનથી ચલાવસ્થિત વસ્તુને પામીને વફ્ટમાણ પ્રકારથી અમે કહીએ છીએ, તે જ પ્રકારને કહે છે – ઉર્વમુખ કલંબુક પુષ સંસ્થિતા અસ્થતિ ઉધઈમુખ નાલિકાપુષ્પની જેમ સંસ્થાન જેનું છે, તે તાપફોગ સંસ્થિતિ મેં અને બાકીના તીર્થકર વડે કહેવાઈ છે.
તે કઈ રીતે છે તે જણાવે છે - અંતઃ મેરુની દિશામાં સંકુચિત અને ઘf: લવણ દિશામાં વિસ્તૃત તથા મેરની દિશામાં અર્ધવૃત વલયાકાર કેમકે સર્વથા વૃતમે ગત ત્રણ, બે કે દશ ભાગોને વ્યાપીને ત્યાં રહેલ હોવાથી તેમ કહ્યું. બહા-લવણસમુદ્ર દિશામાં પૃથુલ-મુકલ ભાવથી વિસ્તારને પામેલ, આ જ વાત સંસ્થાન કથન વડે સ્પષ્ટ કરે છે - અંદર મેરુની દિશામાં ઉમટૂ - પદ્માસને બેસેલના ખોળા રૂપ આસન બંધ, તેનું મુખ - અગ્ર ભાગ અવલયાકાર, તેની જેમ સંસ્થાન જેનું છે તે. બહારલવણસમુદ્રની દિશામાં સ્વસ્તિક મુખ સંસ્થિત. સ્વસ્તિક શબ્દ પ્રસિદ્ધ છે, તેનું મુખ - અગ્રભાગ, તેની જેમ અતિ વિસ્તીર્ણપણે સંસ્થાન જેનું છે તે.
મ vi - મેર પર્વતના બંને પડખાં, તેના તાપક્ષેત્ર સંસ્થિતિના સુર્યભેદથી બે ભેદે રહેલ છે. પ્રત્યેકમાં એક-એકના ભાવથી જે બે બાહા છે, તે જંબુદ્વીપમાં રહેલ આયામ આશ્રીને રહેલી છે. તે એકૈક આયામથી કેટલા પ્રમાણમાં છે, તે કહે છે - પ્રત્યેકમાં ૪૫,૦૦૦ યોજન, તે તાપક્ષેત્રની સંસ્થિતિ એક-એકની અને બે બાહા અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે - સર્વાત્યંતર અને સર્વબાહ્ય. તેમાં જે મેરુ સમીપમાં કિંમને આશ્રીને બાહા છે, તે સર્વાચંતા છે અને જે લવણ દિશામાં જંબુદ્વીપ પર્યન્તના વિકંભને આશ્રીને બાહા છે, તે સર્વબાહા. અહીં આયામ તે
Page #58
--------------------------------------------------------------------------
________________
૪-૩૫
૧૦૧
૧૦૨
સૂર્યપ્રજ્ઞતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧
દક્ષિણ-ઉત્તરની આયતતાથી જાણવો અને વિકુંભ પૂર્વ-પશ્ચિમની આયતતાથી જાણવો.
એ પ્રમાણે ભગવંતે કહ્યું ત્યારે ગૌતમ સ્વશિષ્યોના સ્પષ્ટ અવબોધન માટે ફરી પૂછે છે - તે એવા પ્રકારની અનંતરોક્ત વસ્તુ વ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉપપત્તિ છે, તે હે ભગવનું ! કહો. એ પ્રમાણે કહેતા ભગવતુ બોલ્યા- આ બૂહીપ વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ વિચારવું..
તેમાં જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે “ઉર્ધ્વ મુખ કલંબુત પુષ' ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. યાવતુ સવવ્યંતરા બાહા અને સર્વબાહા બાહા. તેના આતપોત્ર સંસ્થિતિના સર્વાગંતર બાહા મેરુપર્વત સમીપે છે. તે મેરુ પર્વતની પરિધિગતપણાથી ૬૪૮૬ અને ચોક યોજનાના ૧૦ ભાગ મે કહેલ છે, તેમ કહેવું.
એમ ભગવંતે કહેતા ગૌતમ પ્રશ્ન કરે છે – તે તાપક્ષેત્ર સંસ્થિતિ પરિક્ષેપ વિશેષ - મેરની પરિરય પરિક્ષેપણ વિશેષ કયા કારણથી એ પ્રમાણમાં કહેલ છે, પણ જૂન કે અધિક નહીં, તે કહો. ત્યારે ભગવંતે કહ્યું - જે મેરુ પર્વતનો પરિક્ષેપપરિરસ ગણિત પ્રસિદ્ધ છે, તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને પછી દશ વડે છેદ કરીને, તે કઈ રીતે કરાય છે ? તેનો ઉત્તર આપે છે અહીં સવર્જિંતર મંડલમાં વતતો સૂર્ય જંબૂઢીગત ચકવાલના જે-તે પ્રદેશમાં તે-તે ચકવાલ ક્ષેત્ર પ્રમાણાનુસાર 3/૧૦ ભાગને પ્રકાશિત કરે છે અને આ પૂર્વે કહેલ છે.
ધે મેરુ સમીપમાં તાપટ્ટોત્રની વિચારણા કરાતા-તેથી મેરુ પરિશ્યના સુખે અવબોધને માટે પહેલાં ત્રણ વડે ગુણીએ, ગુણીને દશ વડે વિભાગ કરે. દશ વડે ભાગ ઘટાડતાં યથોકત મેર સમીપનું તાપક્ષે પરિમાણ આવે છે. તેથી જ કહે છે કે - મેર પર્વતનો વિકંભ ૧૦,૦૦૦ છે, તેનો વર્ગ દશ કરોડ થાય છે. તેને દશ વડે ગુણીએ તો એક અબજ ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ થાય. તેનું વર્ગમૂળ કાઢવાથી આવે છે - ૩૧,૬૨૩થી કંઈક ન્યૂન થાય. પણ વ્યવહારથી પરિપૂર્ણ ૩૧,૬૨૩ વિવતિ કરાય છે. આ રાશિને ત્રણ વડે ગુણીએ, તો ૯૪,૮૬૯ આવે છે. આને દશ ભાગ વડે હરતા પ્રાપ્ત થાય છે ૬૪૮૬ યોજન અને એક યોજનના ૧૦ ભાગ થાય. ત્યારે આ અનંતરોક્ત પ્રમાણ પરિક્ષેપ વિશેષ - મેરુ પરિધિ પરિક્ષેપ વિશેષ તાપોત્ર સંસ્થિતિ કહેલી છે, તેમ સ્વ શિષ્યોને કહેવું. આ અર્થ બીજે પણ કહેવાયેલ છે
“મેર પરિરય રાશિના ત્રણગણાં અને દશમે ભાગે જે પ્રાપ્ત થાય, તે સૂર્યનું અત્યંતર મંડલમાં તાપક્ષેત્ર થાય છે.
એ પ્રમાણે સર્વવ્યંતર મંડલમાં વર્તતો સૂર્ય મેરુ સમીપમાં તાપગ સંસ્થિતિની સવચિંતર બાહાનું વિઠંભ પરિમાણ કહ્યું. હવે લવણસમુદ્રની દિશામાં જંબૂદ્વીપ પર્યન્તમાં જે સર્વબાહ્ય બાહા છે, તેનું વિÉભ પરિમાણ કહે છે – તે તાપોત્રા સંસ્થિતિના લવણસમદ્ર સમીપમાં સર્વબાહ્ય બાહા છે તે પરિક્ષેપથી - જંબુદ્વીપ પરિચય પરિક્ષેપથી ૯૪,૮૬૮ યોજન અને એક યોજનના ૧૦ ભાગ જેટલી કહેલી છે.
અહીં જ સ્પષ્ટ બોધને માટે પ્રશ્ન કરે છે - તે આટલો પરિક્ષેપ વિશેષ - તાપોત્ર સંસ્થિતિથી કયા કારણથી કહેલો છે? ન્યૂન કે અધિક નહીં, તે કહો. ભગવંતે કહ્યું - જે જંબૂદ્વીપનો પરિક્ષેપ-પરિચય ગણિત પ્રસિદ્ધ છે, તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને પછી દશ વડે છેદીને-ભાંગીને, આ અર્થમાં કારણ પૂર્વે કહેલ છે તે મુજબ અનુસરણીય છે. દશ ભાણ વડે ઘટાડાતા યથોન જંબૂદ્વીપ પર્યા તાપક્ષેત્ર પરિમાણ આવે છે.
- તેથી જ કહે છે કે – જંબૂદ્વીપની પરિધિ 3,૧૬,૨૨૭ યોજન, ત્રણ ગાઉં, ૧૨૮ ધનુષ, [૧] ૧/] સાડાતેર અંગુલ છે અને આટલા યોજનમાં કંઈક ન્યૂન હોવાથી વ્યવહારથી પરિપૂર્ણ વિવક્ષિત કરાય છે ત્યારપછી ૨૨૮ અંક જાણવા. તેથી પરિધિ ૩,૧૬,૨૨૮ યોજન થશે. તેને ત્રણ વડે ગુણતા થાય છે ૯,૪૮,૬૮૪, આ સંખ્યાને દશ ભાગ વડે હસતા, પ્રાપ્ત થાય છે - યશોકત બૂઢીપ પર્યad સર્વબાહ્ય બાહાનું વિકંભ પરિમાણ.
પછી આ આટલા અનંતરોક્ત પ્રમાણનો પરિક્ષેપ વિશેષ જંબૂદ્વીપ પરિરસનો પરિણોપ વિશેષ તાપટ્ટોત્ર સંસ્થિતિ કહે છે, તેમ કહેવું. આ કથન બીજે પણ કરાયેલ છે કે –
જંબૂદ્વીપની પરિધિના ત્રણ ગુણાનો દશમો ભાગ કરતા જે પ્રાપ્ત થાય, તે સૂર્યના અત્યંતર મંડલનું તાપોત્ર થાય.”
એ પ્રમાણે જંબૂદ્વીપમાં તાપોત્ર સંસ્થિતિના સર્વાત્યંતર અને સર્વબાહ્ય બાહાનું વિકુંભ પરિમાણ કહ્યું.
હવે સામાન્યથી આયામથી તાપક્ષેત્ર પરિમાણને જિજ્ઞાસુ તે વિષયમાં પ્રશ્ન કહે છે - તાપણ આયામથી સામન્યથી દક્ષિણ-ઉત્તર લંબાઈ પણાથી કેટલા પ્રમાણમાં કહેલ છે, તે કહો. ભગવંતે કહ્યું - ૩૮,333 યોજન અને એક યોજનાનો ત્રીજો ભાગ છે યાવતુ આયામથી દક્ષિણ-ઉત્તર લંબાઈથી કહેલ છે, તેમ કહેવું.
તેથી જ કહે છે - સવન્જિંતર મંડલમાં વર્તમાન સૂર્યનું તાપોત્ર દક્ષિણ-ઉત્તર લાંબુ મેરુથી આરંભીને ત્યાં સુધી વધે છે, જ્યાં સુધી લવણસમુદ્રનો છઠો ભાગ છે. કહ્યું છે કે – મેરુનો મધ્ય ભાગ ચાવત્ લવણસમુદ્રના છ ભાગો, તે આનો આયામ છે, જે નિયમા ગાડાની ઉદ્ધીત જેવો સંસ્થિત છે. અર્થાત્ આ તાપ નિયમથી શકટઉદ્ધી સંસ્થિત છે, બાકી સુગમ છે. તેમાં મેરુથી આરંભીને જંબૂદ્વીપ પર્યન યાવતું ૪૫,૦૦૦ યોજન લવણનો વિસ્તાર બે લાખ યોજન છે, તેનો છઠ્ઠો ભાગ 33,333 યોજન અને એક યોજનાનો ત્રીજો ભાગ છે. તેથી ઉભયના મીલનથી યથોકત આયામ પ્રમાણ થાય છે. આ સર્વાભિંતર મંડલમાં વર્તતા સૂર્યની ગ્લેશ્યા અત્યંતર પ્રવેશતા મેરુ વડે પ્રતિ ખલિત થાય છે. જો વળી ખલિત ન થાય, તો મેરુનો સર્વ મધ્ય ભાગગત પ્રદેશને અવધિ કરીને આયામથી જંબૂહીપના ૫૦,૦૦૦ યોજનને પ્રકાશે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૪/-/૩૫
૧૦૩
આથી એ પ્રમાણે જંબૂદ્વીપના ૫૦,૦૦૦ યોજનને પ્રકાશે છે તે સંભાવનાથી સર્વાન્વંતર મંડલમાં વર્તતા સૂર્યમાં તાપક્ષેત્રનું આયામ પ્રમાણ જ્યોતિષે કરંડક મૂલટીકામાં શ્રી પાદલિપ્ત સૂરિ વડે ૮૩,333 યોજન અને એક યોજનનો ત્રીજો ભાગ એમ કહેલ છે. આટલી તાપક્ષેત્ર આયામ પરિમાણની સંભાવના યુક્ત છે, જંબુદ્વીપમાં તાપક્ષેત્રના ૪૫,૦૦૦ યોજન માત્ર પરિમાણ સ્વીકારમાં - જે રીતે સૂર્ય બહાર નીકળે છે, તે રીતે તપ્રતિબદ્ધ તાપક્ષેત્ર પણ છે. ત્યારે જો સૂર્ય સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે તો સર્વથા મેરુની સમીપમાં પ્રકાશ પ્રાપ્ત થતો નથી. તેથી ત્યારે પણ તે મંદિર પરિધિ પરિક્ષેપથી વિશેષ પરિમાણ આગળ કહે છે. તેથી પાદલિપ્ત સૂરિ વ્યાખ્યાન પણ સ્વીકારવા યોગ્ય જ છે.
એ પ્રમાણે સર્વાત્યંતર મંડલને આશ્રીને તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. હવે તે જ સચિંતર મંડલને આશ્રીને અંધકાર સંસ્થિતિ પ્રતિપાદિત કરવાને તે વિષયમાં
પ્રશ્નસૂત્ર કહે છે –
ત્યારે સર્વાન્વંતર મંડલ ચાર કાળમાં શું સંસ્થાન જેનું છે ? અથવા કોની જેમ સંસ્થાન છે ? તે અંધકાર સંસ્થિતિ કઈ રીતે કહેલી છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું – ઉર્વીમુખ કરાયેલ કલંબુત પુષ્પ સંસ્થિત અંધકાર સંસ્થિતિ કહેલી છે તેમ કહેવું ?
તે અંતઃ- મેરુની દિશામાં વિખુંભને આશ્રીને સંકુચિત અને બહાર-લવણ સમુદ્રની દિશામાં વિસ્તૃત તથા અંત: મેરુની દિશામાં વૃત્ત-વૃત્તાદ્ધવલયાકાર, સર્વથા વૃત્ત મેરુગત ૨/૧૦ ભાગ વ્યાપીને તેમાં રહેલ છે. વૃત્તિ - લવણ સમુદ્રની દિશામાં અંતઃ- અંકમુખ સંસ્થિતા અને બહાર-સ્વસ્તિકમુખ સંસ્થિત છે, આ બંને પદોની વ્યાખ્યા પૂર્વે કહેવાયેલી છે.
વિસ્તીર્ણ, આ જ સંસ્થાન કથનથી સ્પષ્ટ કરે છે
-
તે અંધકાર સંસ્થિતિના તાપક્ષેત્રની સંસ્થિતિ જૈવિધ્યના વશથી બે ભેદે વ્યવસ્થિતતાથી મેરુ પર્વતના બંને પડખે પ્રત્યેકમાં એક-એકના ભાવથી જે જંબુદ્વીપગત બાહા છે, તે આયામ-પ્રમાણને આશ્રીને અવસ્થિત રહે છે. તે આ પ્રમાણે - ૪૫,૦૦૦ યોજન.
બે બાહા વિખુંભને આશ્રીને એક-એકની અંધકારની સંસ્થિતિ થાય છે. તે
આ પ્રમાણે - સર્વાન્વંતર અને સર્વબાહ્ય. આ બંનેનું વ્યાખ્યાન પૂર્વવત્ જાણવું. તેમાં સર્વાશ્ચંતર બાહાના વિકુંભને આશ્રીને પ્રમાણને જણાવવા કહે છે–
અંધકાર સંસ્થિતિની સત્યિંતર જે બાહા મેરુ પર્વત સમીપમાં છે તે ૬૩૨૪ યોજન અને એક યોજનના ૬/૧૨ ભાગ ચાવત્ પરિક્ષેપથી - પરિય પરિક્ષેપથી કહેલી છે, તેમ કહેવું. આ જ અર્થના સ્પષ્ટ બોધ માટે પૂછે છે –
તે અંધકાર સંસ્થિતિના યથોક્ત પ્રમાણ પરિક્ષેપ વિશેષ મેરુ પરિચ પરિક્ષેપ વિશેષ કયા કારણથી કહેલ છે, કંઈ ન્યૂન કે અધિક નહીં ? ભગવન્ ! તે કહો. એવો પ્રશ્ન કરાતા ભગવંત કહે છે – જે મેરુ પર્વતના પરિક્ષેપ પૂર્વોક્ત પ્રમાણ છે, તે પરિક્ષેપને બે વડે ગુણીને, કઈ રીતે બે વડે ગુણવાનું ? તો કહે છે, આ સર્વાન્વંતર
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ મંડલમાં ચાર ચત્તા બંને સૂર્યોમાંથી એકપણ સૂર્યનો જંબુદ્રીપગત ચક્રવાલના જે કે તે પ્રદેશમાં જે-તે ચક્રવાલ ક્ષેત્રાનુસારથી ૩/૧૦ ભાગ પ્રકાશિત હોય છે. બીજો પણ સૂર્યના ૩/૧૦ ભાગ પ્રકાશિત કરાયા હોય છે. તે બંનેના સંયોગથી ૬/૧૦ થાય છે. તેમાં ત્રણ-ત્રણ દશાંશ ભાગોના અપાંતરાલમાં બબ્બે દશ ભાગો રાત્રિ છે, તેથી બે વડે ગુણવું. તે બંને ૨/૧૦ ભાગોમાંથી દશ ભાગને દૂર કરવા બાકી તે જ પૂર્વોક્ત કહેવું. તે આ પ્રમાણે - દશ વડે છેદીને દશ ભાગ ઘટાડતાં, આ પરિક્ષેપ વિશેષ કહેલ છે, તેમ કહેવું. આનો અર્થ આ પ્રમાણે –
દશ વડે છેદીને, દશ ભાગ ઘટાડતાં યયોક્ત અંધકાર સંસ્થિતિના મેરુ પરિરય પરિક્ષેપ પરિમાણ આવે છે. તેથી જ કહ્યું છે - મેરુ પર્વત પરિરય પરિમાણ ૩૧,૬૨૩ યોજન છે. તેને બે વડે ગુણીએ, તેનાથી ૬૩,૨૪૬ની સંખ્યા આવશે. તેને દશ ભાગ વડે ભાંગતા ૬૩૨૪ - ૬/૧૦ ની સંખ્યા પ્રાપ્ત થશે. તેથી આ અનંતરોક્ત પ્રમાણ અંધકાર સંસ્થિતિનો પરિક્ષેપ વિશેષ મેરુ પરિધિ પરિક્ષેપ વિશેષ કહ્યો છે.
એ પ્રમાણે તે અંધકાર સંસ્થિતિની સર્વાશ્ચંતર બાહાના વિખુંભ પરિમાણ કહ્યા. હવે સર્વ બાહ્ય બાહાના પરિમાણને કહે છે – તે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહા લવણ સમુદ્ર સમીપમાં જંબુદ્વીપ પર્યન્તમાં છે. તે પરિક્ષેપ-જંબૂદ્વીપ પરિચ પરિક્ષેપ વડે કહેતાં ૬૩,૨૪૫ યોજન અને એક યોજનના ૬/૧૦ ભાગ છે. આ જ વાતને સ્પષ્ટ - સ્વશિષ્યોના બોધને માટે ગૌતમસ્વામી પૂછે છે –
તે અંધકાર સંસ્થિતિથી તે પરિક્ષેપ વિશેષ જંબૂદ્વીપ પરિક્ષેપણ વિશેષ કયા કારણથી કહેલ છે ? ન્યૂન કે અધિક નહીં, તેમ કહેવું ? ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યું કે – જંબુદ્વીપ પરિક્ષેપ પૂર્વોક્ત પ્રમાણ છે. તે પરિક્ષેપને બે વડે ગુણીને દશ વડે ભાગ કરીને, અહીં કારણ પૂર્વવત્ કહેવું. દશ ભાગ વડે ઘટાડતાં થોક્ત અંધકાર સંસ્થિતિ જંબુદ્વીપ પરિચ પરિક્ષેપ પ્રમાણ આવે છે.
૧૦૪
તેથી જ કહે છે કે જંબુદ્વીપના પરિક્ષેપ પરિમાણ ૩,૧૬,૨૨૮ યોજન છે. તેને બે વડે ગુણતાં થાય ૬,૩૨,૪૫૬. આ સંખ્યાને દશ ભાગ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા થશે ૬૩,૨૪૫ અને ૬/૧૦ યોજન. તેથી આ આટલું અનંતરોક્ત પ્રમાણ અંધકાર સંસ્થિતિ પરિક્ષેપ વિશેષ જંબુદ્વીપ પરિચ પરિક્ષેપણ વિશેષ કહેલ છે, તેમ કહેવું. એ પ્રમાણે સર્વબાહ્યાનું બાહાનું વિખુંભ પરિમાણ કહ્યું.
હવે સામસ્ત્યથી અંધકાર સંસ્થિતિનું આયામ પ્રમાણ કહે છે – આ આયામ પ્રમાણ તાપક્ષેત્ર સંસ્થિતિગત આયામ પરિમાણવત્ વિચારવું.
અહીં જ સવશ્ચિંતર મંડલમાં વર્તમાન એવા બે સૂર્યોના દિવસ - રાત્રિ મુહૂર્ત પ્રમાણને કહે છે – ‘તવા પ્ન' આદિ સુગમ છે. એ પ્રમાણે સર્વાન્વંતર મંડલમાં
તાપક્ષેત્ર સંસ્થિતિને અને અંધકાર સંસ્થિતિને જણાવીને હવે સર્વ બાહ્ય મંડલમાં તેને જણાવતા કહે છે -
જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે કયા સંસ્થાનથી
Page #60
--------------------------------------------------------------------------
________________
૪-૩૫
૧૦૫
૧૦૬
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧
છે, તેને બે વડે ગુણીએ, અંધકારની વિચારણામાં તે ત્રણ વડે ગુણીએ. ત્યારપછી બંનેને અહીં પણ દશ વડે ભાંગીએ, તથા સર્વ બાહ્ય મંડલમાં સૂર્યનો ચાર ચરતા લવણસમુદ્રની મધ્યમાં ૫૦૦૦ યોજન તાપોત્ર તેના અનુરોધથી છે. અંધકાર આયામથી વધે છે, પછી ૮૩,૦૦૦ કહેલ છે.
એ પ્રમાણે તાપફોગ સંસ્થિતિ પરિમાણ અને અંધકાર સંસ્થિતિ પરિમાણ કહ્યું. હવે ઉd, અધો પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગમાં જ્યાં સુધી પ્રકાશ કરતાં બે સૂર્યો છે, તેના નિરૂપણ માટે સૂત્ર કહે છે – પૂર્વવત્ જાણવું.
જંબૂદ્વીપમાં કેટલા પ્રમાણ ક્ષેત્રને સૂર્ય ઉર્થમાં પ્રકાશિત કરે છે ? કેટલાં ફોટને નીયે, કેટલાં ક્ષેત્રને તીર્ણ તથા પૂર્વભાગ-પશ્ચિમ ભાગમાં પ્રકાશે છે. ભગવંતે કહ્યું - જંબૂદ્વીપમાં બે સૂર્યો, પ્રત્યેક સ્વવિમાનથી ઉંચે ૧oo યોજનને, નીચે ૧૮૦૦ યોજનને પ્રકાશિત કરે છે. આ અધોલૌકિક ગામોની અપેક્ષો જાણવું. કેમકે અધોલૌકિક ગામો સમતલ ભૂ ભાગને આશ્રીને ૧oon યોજનથી રહેલ છે. ત્યાં પણ સૂર્ય પ્રકાશ પ્રસરે છે. • x • તીખું, સ્વ વિમાનથી પૂર્વ અને પશ્ચિમમાં પ્રત્યેકને ૪૭,૨૬૩ યોજના અને ૨૧/go ભાગને પ્રકાશે છે.
તાપક્ષેત્ર સંસ્થિતિ કહેલી છે તેમ હે ભગવન્કહેવું? ભગવંતે કહ્યું – તે ઉર્ધ્વમુખ કલંબુકા પુખ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે, તેમ સ્વશિણોને કહેવું.
એમ પૂર્વોક્ત પ્રકાથી જે અત્યંતર મંડલમાં અત્યંતર મંડલગત સૂર્યમાં ધકાર સંસ્થિતિનું પ્રમાણ કહ્યું, તે બાહ્ય મંડલગતા સૂર્યમાં તાપફોગ સંસ્થિતિના પરિમાણને કહેવું.
જે વળી સવવ્યંતર મંડલમાં વર્તતો સૂર્ય તાપોત્ર સંસ્થિતિના પ્રમાણને તે બાહ્ય મંડલમાં વર્તમાન સૂર્યમાં અંધકાર સંસ્થિતિના પ્રમાણને કહેવું અને તે ત્યાં સુધી • ત્યારે ઉત્તમ કાઠાપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ આદિ થાય. તે આ પ્રમાણે સૂગથી કહેવું - અંદર સંકુચિત અને બહાર વિસ્તૃત, અંદર વૃત અને બહાર પૃથુલ, અંદર એકમુખ સંસ્થિત અને બહાર સ્વસ્તિકમુખ સંસ્થિત, બંને પડખામાં તેની બંને બાહાઓ અવસ્થિત હોય છે, તે પીસ્તાળીસ-પીસ્તાળીસ હજાર યોજન આયામથી છે. તેની બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે • અત્યંતરિકા બાહા અને સર્વ બાહારિકા બાહા. તેમાં સર્વસ્વંતરિકા બાહા, મેરુ પર્વતની સમીપમાં ૬૩૨૪ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિક્ષેપથી કહેલા છે તેમ શિષ્યોને કહેવું.
તે પરિક્ષેપવિશેષ ક્યાંથી કહેલ છે તેમ કહેવું? જે મેરુ પર્વતનો પરિક્ષેપ છે, તેને બે વડે ગુણીને, દશ વડે છેદીને, દશ ભાગથી ઘટાડીને, આ પરિક્ષેપ વિશેષ કહેલો છે તેમ કહેવું ? તે તાપોત્ર કેટલા આયામથી કહેલો કહેવો ? તા ૮૩,333 યોજન અને એક યોજનનો ત્રિભાગ કહેલો કહેવો.
ત્યારે શું સંસ્થિત અંધકાર સંસ્થિતિ કહેલ કહેવી ? તે ઉર્વીમુખ કલંબુકા સંસ્થાન સંસ્થિત કહેલ કહેવી. અંદરથી સંકુચિત, બહારથી વિસ્તૃત. અંદરથી વૃત • બહારથી પૃથુલ, અંદર અંકમુખ સંસ્થિત અને બહાર સ્વસ્તિમુખ સંસ્થિત, બંને પડખે તેને બે બાહાઓ હોય છે. જે પીસ્તાલીશ-પીસ્તાળીસ હજાર યોજન આગામથી છે, બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે - સવચિંતરિકા બાહા અને સર્વ બાહિકિા બાહા. તેની સર્વાત્યંતરિકા બાહા મેરુ પર્વત સમીપ ૯૪૮૬ યોજના અને એક યોજનના ૧૦ ભાગ પરિક્ષેપથી કહેલી કહેવી. જે મેરુ પર્વતનો પરિક્ષેપ છે, તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને, દશથી ભાંગીને, દશ ભાગથી ઘટાડતા, આ પરિક્ષેપ વિશેષ કહેલો કહેવો. તેની સર્વ બાહિરિકા બાહા લવણસમુદ્રની સમીપે ૯૪,૮૮૮ યોજન અને એક યોજનના ૧૦ ભાગ પરિક્ષેપથી કહેલ છે.
આ પરિક્ષેપ વિશેષ કઈ રીતે કહેવો ? જે જંબૂહીપ હીપનો પરિક્ષેપ કહેલ છે. તે પરિક્ષેપને ત્રણ વડે ગુણીને દશ વડે ભાંગીને, દશ ભાવ ઘટાડતા આ પરિક્ષેપ વિશેષ કહેલો કહેવો. તે અંધકાર કેટલા આયામથી કહેલ છે ? તે ૮૩,૩૩૩ યોજના અને એક યોજનાનો ત્રીજો ભાગ કહેલ છે. ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહર્તની રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ બધું જ પૂર્વોક્ત સૂત્રની વ્યાખ્યાનુસાર સ્વયં વિચાર્યું. તાપક્ષેત્ર સંસ્થિતિને વિચારતાં જે મેરુનો પરિસ્યાદિ
મુનિ દીપરત્નસાગરે કરેલા પ્રાભૃત-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
Page #61
--------------------------------------------------------------------------
________________
પ-૩૬
૧૦૦
૧૦૮
સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧
છે પ્રાકૃત-૫ છે
— — — — — છે એ પ્રમાણે જોયું પામૃત ક. ધે પાંચમાંનો આભ કરે છે, તેનો આ અધિકાર છે, “લેયા કયાં પ્રતિત થાય છે?" તેવી તદ્વિષયક પ્રશ્ન સૂp કહે છે -
સૂ૩૬ -
સૂર્યની વેશ્યા કયાં પતિeત થતી કહી છે તેમાં નિઘે આ વીશ પ્રતિપત્તિઓ કહી છે -
(૧) એક કહે છે કે - મંદર પર્વતમાં સૂર્યની વે પ્રતિક્ત થતી કહી છે. () એક એમ કહે છે - મેરુ પર્વતમાં સૂર્યની લેયા પ્રતિહત થતી કહી છે. એ પ્રમાણે આ અભિલાપણી કહેવું કે – (3) તે મનોરમ પર્વતમાં, (૪) તે સુદન પર્વતમાં, (૫) તે ગિરિરાજ પર્વતમાં, (૬) તે રનોચ્ચય પર્વતમાં, (). તે શિલોચ્ચય પર્વતમાં, (૮) તે સ્વયંપભ પર્વતમાં, (૯) તે લોકમધ્યપર્વતમાં, (૧૦) તે લોકનાભિ પર્વતમાં, (૧૧) તે અચ્છપર્વતમાં, (૧૨) તે સૂયરિd પર્વતમાં, (૩) તે સૂયાવરણ પર્વતમાં, (૧૪) તે ઉત્તમ પર્વતમાં, (૧૫) તે દિશોદિશિ પર્વતમાં, (૧૬) તે અવતંત્ર પર્વતમાં, (૧૭) તે ધરણીખીલ પર્વતમાં, (૧૮) તે ઘણિથંગ પર્વતમાં, (૧૯) તે પર્વતન્દ્ર પર્વતમાં, (૨૦) તે પર્વતરાજ પર્વતમાં સૂર્ય વેશ્યા પ્રતિહત થાય છે, એમ કહેવું. એ પ્રમાણે એક કહે છે.
પરંતુ અમે કહીએ છીએ કે - મંદર પવતે પણ યાવતુ પર્વતરાય પર્વતમાં પણ પ્રતિહત થાય છે. જે યુગલો સૂર્યની વેશ્યા સ્પર્શે છે, તે પુગલો સૂર્યની વેશ્યાને પ્રતિહત કરે છે. અદષ્ટ પુદગલો પણ સૂર્યની વેશ્યાને હણે છે, ચરમલેશ્યા અંતર્ગત પુદગલો પણ સૂર્યની વેશ્યાને હણે છે.
• વિવેચન-૩૬ :
અત્યંતર મંડલમાં સૂર્યની વેશ્યા પ્રસરે છે, તો કયા સ્થાને વેશ્યા પ્રતિ હતા થતી કહી છે ? તેનો આ ભાવાર્ય છે - અહીં અવશ્ય અતર પ્રવેશતી સૂર્યની વેશ્યા કયા સ્થાનમાં પ્રતિહત થાય છે, તેમ જાણવું. કેમકે સવવ્યંતર અને સર્વ બાહ્ય મંડલમાં જંબૂઢીગત તાપોત્ર લંબાઈથી ૪૫,૦૦૦ યોજન પ્રમાણ જ કહેલ છે અને આ સવચિંતર મંડલગત સૂર્યમાં લેસ્યા પ્રતિત થયા પછી ઉત્પન્ન થતી નથી. અન્યથા નીકળતા એવા સૂર્યમાં તેનાથી પ્રતિબદ્ધ તાપોત્રના પણ તિકમણના અભાવથી સર્વબાહ્ય મંડલમાં ચાર ચરતી વેળા સૂર્ય લંબાઈથી હીન ન થાત. * * * લેશ્યા ક્યાંથી પ્રતિઘાતને પામે છે, તેથી તેના બોધને માટે પ્રશ્ન છે. એ પ્રમાણે પ્રશ્ન કરાતા ભગવંત આ વિષયમાં જેટલી પ્રતિપતિઓ છે તેટલી અહીં દશવિ છે -
સૂર્યલેશ્યા પ્રતિત વિષયમાં વિશે આ વીશ પ્રતિપત્તિ કહેલી છે. તે આ પ્રમાણે તે વીશ પરતીર્શિકો મધ્ય એક એમ કહે છે - મંદર પર્વતમાં સૂર્યની લેણ્યા પ્રતિહત કહેલી છે તેમ કહેવું. ‘કહેવું” એટલે તેનો મૂળભૂત સ્વશિષ્યોને ઉપદેશ
આપવો. અહીં ઉપસંહાર છે . “એક એમ કહે છે.”
વળી એક એમ કહે છે - મેરુ પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થાય છે, તેમ કહેવું. એમ ઉક્ત પ્રકાચી - આ વક્ષ્યમાણ પ્રતિપત્તિ વિશેષભૂત આલાપકથી બાકીની પ્રતિપત્તિ જાણવી. તે જ પ્રતિપત્તિ વિશેષભૂત આલાપકોને દશવિ છે -
પ્રત્યેક આલાપકમાં પૂર્વોકત પદોને યોજવા. તેથી આ સૂત્રપાઠ છે - એક એમ કહે છે કે મનોરમ પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહતિ થતી કહેવી. વળી એક એમ કહે છે કે - તે સુદર્શન પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી કોઈ એક કહે છે કે તે સ્વયંપ્રભ પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થતી કહેવી.
વળી કોઈ એક કહે છે કે – ગિરિરાજ પર્વતમાં સૂર્યલેસ્યા પ્રતિહત થાય છે તેમ કહેવું. વળી કોઈ એક એમ કહે છે કે- નોચ્ચય પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહd થતી કહેવી. વળી કોઈ કહે છે કે - તે શિલોચ્ચય પર્વતમાં સૂચ્છિા પ્રતિહત થતી કહેવી. વળી એક એમ કહે છે કે લોકમધ્ય પર્વતમાં સૂર્યલેશ્યા પ્રતિહત થતી કહેવી. કોઈ એક એમ કહે છે - લોકનાભિ પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી.
વળી એક એમ પણ કહે છે કે - તે સ્વચ્છ પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી એક એમ પણ કહે છે - તે સૂયવિર્ય પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. કોઈ એક એમ પણ કહે છે કે - તે સૂર્યાવરણ પતિમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કેહવી. વળી એક એમ કહે છે કે - ઉત્તમ પર્વતમાં તે સૂર્યની, લેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી એક એમ કહે છે કે - તે દિશોદિશિ પર્વતમાં સૂર્યની લેયા પ્રતિહત થતી કહી છે તેમ સ્વશિણોને કહેવું.
વળી એક એમ પણ કહે છે - તે અવતંસ પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. વળી કોઈ એક એમ કહે છે કે- તે ધરણિખીલ પ્રવતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવી. એક વળી એમ કહે છે કે – તે ઘરણિશૃંગપર્વતમાં સૂર્યની લેયા પ્રતિહત થતી કહેવી. એક વળી એમ કહે છે કે પર્વઈન્દ્ર પર્વતમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થતી જાણવી. એક વળી એમ કહે છે - પર્વતરાય પર્વતમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થાય છે, તેમ કહેલ છે, તે કહેવું.
આ પ્રમાણે પરતીર્થિકોની પ્રતિપત્તિ દર્શાવીને હવે સ્વમતને દશવિ છે - અમે વળી ઉતા કેવલ જ્યોતિ વડે એ પ્રમાણે કહીએ છીએ કે - જે પર્વતમાં અત્યંતર પ્રસરતા એવા સૂર્યની વેશ્યા પ્રતિઘાતને પામે છે. તે મંદર પર્વત પણ કહેવાય છે ચાવતુ પર્વતરાજ પર્વત પણ કહેવાય છે. આ બધાં જ શો એકાર્મિકપણે છે. તયા મંદર નામે દેવ, ત્યાં પલ્યોપમ સ્થિતિક અને મહદ્ધિક છે, તે વસે છે. તેથી તેના યોગથી તે “મંદર' છે તેમ કહેવાય છે.
એ રીતે- (૨) સર્વ તીછલોકના મધ્ય ભાગની મર્યાદા કતાર હોવાથી મેર. (3) દેવોના મનમાં અતિ સુરૂપપણે રમણ કરે છે માટે મનોરમ(૪) નંબૂનદમયપણે અને વજરત બહુલપણે શોભન તથા મનોનિવૃત્તિકર દર્શન જેવું છે તે સુદર્શન. (૫)
Page #62
--------------------------------------------------------------------------
________________
૫-૩૬
૧૦૯
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧
સ્વયં આદિત્યાદિ નિરપેક્ષ રનની બહલતાથી પ્રભા-પ્રકાશ જેવો છે તે સ્વયંપ્રભ.
(૬) બધાં જ ગિરિઓના ઉચ્ચત્વરી તીર્થકર જન્મ-અભિષેકપણે રાજા, તેથી ગિરિરાજ, () રનોના વૈવિધ્યના પ્રાબલ્ય થકી ઉપચય જેમાં છે, તે સ્વોચ્ચય. (૮) શિલા • પાંડુ કંબલ શિલા આદિની ઉદર્વ-મસ્તક ઉપર સંભવ જેમાં છે તે શિલોચ્ચય. (૯) લોક-બીછલોકના સમસ્તની મધ્યે વર્તે છે, માટે લોકમધ્ય. (૧૦) લોક-તીછલોકના સ્વાલપગની નાભિવઠું - સ્વાલ મધ્ય ગત સમુદtત વૃત ચંદ્રકવ4 લોકનાભિ.
(૧૧) તથા છ • સ્વચ્છ, કેમકે સુનિર્મલ જાંબૂનદ રનનું બહુલપણું છે. (૧૨) તથા સૂર્ય, ઉપલક્ષણથી ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, પ્રદક્ષિણા કરતાં વર્તે છે તેથી સૂર્યાવર્ત. (૧૩) તથા સૂર્ય, ઉપલક્ષણથી આ ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વડે ચોતફથી પશ્ચિમણશીલ હોવાથી આવરણ કરે છે . વીછે માટે સૂર્યાવરણ. (૧૪) તથા ગરિઓમાં ઉત્તમ હોવાથી ઉત્તમ. (૧૫) દિશાની આદિપ્રભવ હોવાથી દિગાદિ, તેથી જ કહ્યું છે કે - રૂચકથી દિશા અને વિદિશાનો પ્રભાવ અને ચકના અટ પ્રદેશાત્મક મેરુ મધ્યવર્તી છે, તેથી મેર પણ દિગાદિ કહેવાય છે.
(૧૬) ગિરિના શિખર સમાન હોવાથી અવતંસક છે. આ સોળ નામોનો સંગ્રહ આદિ આ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રસિદ્ધ ગાથામાં – મંદર, મેરુ, મનોરમ, સુદર્શન, સ્વયંપ્રભ અને ગિરિરાજ, નોસ્યય, શિલોચ્ચય અને મધ્ય લોકની નાભિ, સ્વચ્છ, સૂર્યાવર્ત, સૂર્યાવરણ, ઉત્તમ અને દિશાદિ, અવહંસક આ સોળ.
તથા ઘરમિની-પૃથ્વીની કીલક માફક ઘરણિકીલક, તથા ધરણિની શૃંગ માફક “ઘરણિઝંગ, પર્વતોમાં ઈન્દ્ર તે પર્વતન્દ્ર, પર્વતોનો સા તે પર્વતરાજ. તે આ પ્રમાણે બઘાં પણ મંદાદિ શબ્દો પરમાર્થથી એકાર્ષિક છે. તેથી ભિન્ન અભિપ્રાયપણાથી પ્રવૃત પૂર્વેની બધી પ્રતિપત્તિઓ પણ મિથ્યારૂપ જાણવી.
જે પણ વેશ્યા પ્રતિહત થાય છે, તે મંદર પર્વતમાં પણ થાય છે અને અન્યત્ર પણ થાય છે. તેથી કહે છે - “ના ન'' ઈત્યાદિ જે પગલો મેરના તટની ભીંતમાં રહેલા છે, તે સૂર્યની વેશ્યાને સ્પર્શે છે. તે પુદ્ગલો સૂર્યની વેશ્યાને હણે છે. કેમકે અત્યંતર પ્રવેશ કરતી સૂર્યલયા, તેના વડે પ્રતિખલિત થાય છે.
- જે પણ પુદ્ગલો મેરુતટભિત્તિ સંસ્થિત હોવા છતાં દૃશ્યમાન પુદ્ગલ અંતર્ગત સૂમપણાથી દષ્ટિપવામાં આવતા નથી, તે પણ અદૈટ પણ સૂર્યલેશ્યાને હણે છે. કેમકે તે પણ અત્યંતર પ્રવેશ કરતી સૂર્યલેશ્યાને સ્વશક્તિ અનુરૂપ પ્રતિખલિત કરે છે.
જે પણ મેરની અન્યત્ર પણ ચરમલેસ્યા અંતર્ગતુ - ચરમ લેસ્યા વિશેષ સંસ્પર્શ પુદ્ગલો, તે પણ સૂર્યલેશ્યાને હણે છે. કેમકે તેના વડે પણ ચરમલેસ્યા સંસ્પર્શીતાની ચરમલેશ્યાને પ્રતિહત કરે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
છે પ્રાકૃત-૬ $
— x = x — છે એ પ્રમાણે પાંચમું પ્રાકૃત કહ્યું. હવે છટકું આરંભે છે. તેના આ અધિકાર છે – ઓજઃ સંસ્થિતિ કઈ રીતે કહી છે ?" તેથી તે વિષયમાં પ્રશ્નસત્ર કહે છે
• સૂત્ર-3 :
તે જ સંસ્થિતિ કઈ રીતે કહેતી કહેવી ? તેમાં નિ9 પચીશ પ્રતિપત્તિઓ કહેલી છે -
(૧) તેમાં એક કહે છે - ન સમયમાં સુપ્રકાશ x ઉત્પન્ન થાય છે, અન્ય વિનષ્ટ થાય છે. () એક એમ કહે છે - તે નમહd જ સૂર્યનો પ્રકાશ અન્ય ઉપજ અન્ય નાશ પામે છે. અભિલાપથી જમવું 0) અનુઅહોરાત્રથી () અનુપાણી, (૫) અનુમાસથી, (૬) નુતુથી, (2) અનુયનથી, (૮) અનુસંવત્સરથી, (૬) અનુયુગથી, (૧૦) અનુસતવર્ષથી, (૧૧) અનુસહસ વર્ષથી, (૧ર) અનુલક્ષ વર્ષથી, (B) અનુપૂર્વી , (૧૪) અનુશતપૂર્વી, (૧૫) અનુસહસ્ત્રપૂર્વી, (૧૬) અનુલાણી, (૧૦) અનુપલ્યોપમથી, (૧૮) અનુશત પલ્યોપમણી, (૧૯) અનુસહસ્ત્ર પલ્યોપમથી, (૨૦) અનુલક્સ પલ્યોપમી, (૨૧) નું સાગરોપમથી, (૨૨) અનુeત સાગરોપમel, (૩) અનુસહય સાગરોપમણી, (૨૪) અનુલક્ષ સાગરોપમથી અને (૨૫) એક એમ કહે છે કે - તે અનુઉત્સર્પિણી અવસર્પિણીથી સૂર્યપ્રકાશ x ઉપજે છે, અન્યત્ર નષ્ટ પામે છે, એક એવું કહે છે..
પરંતુ અમે એવું કહીએ છીએ કે તે પ્રીશ-ગીશ મહુમાં સૂર્યનો પ્રકાશ અવસ્થિત થાય છે. ત્યારપછી સૂર્યનો પ્રકાશ અનવસ્થિત થાય છે. છ માસ સુધી સુર્યપકાશ ઘટે છે, છ માસ સુર્ય પ્રકાશ વધે છે. નિષ્ક્રમણ કરતો સુર્ય દેરાથી ઘટે છે, પ્રવેશ કરતો સૂર્ય દેશથી વધે છે. તેમાં શો હેતુ કહેવો ?
આ જંબુદ્ધીષ દ્વીપ સવ સમુદ્ર યાવ4 પરિપી છે. તો જયારે સૂર્ય સવસ્વિંતર મંડલમાં અંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાઠાાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાશિ થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સનો આરંભ કરતા પહેલાં અહોરમાં અત્યંતર અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, જ્યારે સૂર્ય અભ્યતર અનંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે એક અહોરમથી એક ભાગ પ્રકાશથી દિવસ»ને ઘટાડવો અને શનિ ક્ષેત્રને વધારતો ચાર ચરે છે. મંડલને ૧૮૩૦થી છેદીને, ત્યારે અઢાર મુહૂર્તમાં જ ભાગ મુહૂd ન્યૂન દિવસ થાય છે અને ૧ ભાગ અધિક ભાર મુહૂર્વવાળી રાશિ થાય છે.
તે નિકમણ કરતો સૂર્ય બીજ અહોરમમાં અભ્યતર નીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય અભ્યતર બીજ મંડલમાં સંકમીને ચાર
Page #63
--------------------------------------------------------------------------
________________
૬/-/39
૧૧૧
૧૧૨
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ આદિત્ય સંવત્સર, આદિત્ય સંવત્સરનો અંત છે. • વિવેચન-૩૦ :
કયા પ્રકારથી શું સર્વકાળ એકરૂપ અવસ્થાયિતાથી કે અન્યથા પ્રકાશની સંસ્થિતિ - અવસ્થાન કહેલ છે ? ભગવંતે તે વિષયમાં જેટલી પ્રતિપતિઓ સંભવે છે, તેટલી કહે છે – પ્રકાશ સંસ્થિતિના વિષયમાં આ પચીશ પ્રતિપત્તિઓ કહી છે –
તે પચીશ પરતીચિંકો મધ્ય એક વાદી એમ કહે છે કે -
અનુસણય - પ્રતિક્ષણ સૂર્યનો પ્રકાશ બીજે ઉત્પન્ન થઈ બીજે નાશ પામે છે. અર્થાત - પ્રતિક્ષાણ સૂર્યનો પ્રકાશ ભિન્ન પ્રમાણ નાશ પામે છે. બીજે પૂર્વોક્તથી ભિન્ન પ્રમાણમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. • x -
એક ફરી એમ કહે છે - પ્રતિ મુહૂર્ત જ સૂર્યનો પ્રકાશ બીજે ઉત્પન્ન થઈ, બીજે નાશ પામે છે. * * * ઉક્ત પ્રકારથી - આ વક્ષ્યમાણ પ્રતિપત્તિ વિશેષભૂત આલાપકથી શેષ પ્રતિપતિ જાણવી. તેને જ અભિલાપ વિશેષથી દશવિ છે. • x • તે
સુગમ છે.
ચરે છે, ત્યારે બે અહોરમ વડે બે ભાગ પ્રકાશથી દિવસ ોત્રને ઘટાડીને અને સમિફત્રને વધારીને ચાર ચરે છે, મંડલને ૧૮૩૦ વડે છેદીને, ત્યારે */ મુહૂર્ત જૂન ૧૮ મુહૂનો દિવસ થાય છે. */૬૧ ભાગ અધિક ભાર મુહૂની સનિ થાય.
એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રિમણ કરતો સૂર્ય તે અનંતરથી તેના અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતો કરતો એક-એક મંડલમાં, એક એક અહોરમતી એક-એક ભાગને પ્રકાશથી દિવસને ઘટાડતો-ઘટાડતો અને રાત્રિામને વધારતો-વધારતો સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર રે છે. જ્યારે સૂર્ય સવભિંતર મંડલથી સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સાવસ્વિંતર મંડલની અવધિ કરીને ૧૮૩ અહોરમથી ૧૮૩ ભાગમાં પ્રકાશથી દિવસ ક્ષેત્રને ઘટાડતા અને રાત્રિ ક્ષેત્રને વધારd ચાર ચરે છે, મંડલને ૧૮૩૦ વડે છેદીને, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે. જાન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે.
આ પહેલાં છ માસ અને છ માસનો અંત છે.
તે પ્રવેશ કરતો સુર્ય બીજ છ માસનો આરંભ કરતો પહેલા અહોરમમાં બાહ્ય અનંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં અંકમીને ચાર ચરે છે, ત્યારે એક અહોરાત્ર વડે, એક ભાગમાં પ્રકાશથી સબ ટને ઘટાડવા, દિવસ હોમને વધારતા ચાર ચરે છે. મંડલને ૧૮૩૦ થી છેદે છે. ત્યારે ૧ ભાગ મુહૂર્ણ ન્યૂન-૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે. [૧ ભાગ અધિક ભાર મુહૂર્ત દિવસ થાય છે.
તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરાત્રમાં બાહ્ય ત્રીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાથી બે ભાગ પ્રકાશ રાત્રિ ક્ષેત્રને ઘટાડતા, દિવસમને વધારતાં ચાર ચરે છે, મંડલને ૧૮૩૦ વડે છેદીને. ત્યારે ભાગ મુહૂર્ત ધૂન અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. * ભાગ મુહૂર્ણ અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે.
એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી, અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો એક એક રાત્રિ દિવસથી, એક-એક ભાગને પ્રકાશતી રાત્રિ ક્ષેત્રને ઘટાડતાં-ઘટાડતા, દિવસક્ષેત્રને વધારતા-વધારતા સવજીંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી સવન્જિંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાલ મંડલની અવધિથી ૧૮૩ અહોરાત્રથી ૧૮૩ ભાગ પ્રકાશથી રાત્રિ ક્ષેત્રને ઘટાડતા, દિવસ ક્ષેત્રને વધારd ચાર ચરે છે, મંડલને ૧૮૩૦થી છેદીને. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જઘન્યા બાર મુહની સનિ થાય છે.
આ બીજ છ માસ, આ બીજા છ માસનો અંત છે.
વિશેષ એ કે - રાત્રિ દિવસ અન એટલે અનુરામિંદિવ. એ પ્રમાણે સર્વત્ર વિગ્રહ ભાવના કરવી જોઈએ. સૂત્રપાઠ આ પ્રમાણે -
એક એમ કહે છે - અનુ અહોરમ જ સૂર્યનો પ્રકાશ અન્યત્ર ઉપજી, અન્યત્ર નાશ પામે છે. એક એમ કહે છે - અનુપક્ષ જ સૂર્યનો પ્રકાશ અન્યત્ર ઉપજી, અન્યત્ર નાશ પામે છે. [બધાં પાઠ વૃત્તિકારશ્રીએ આ પ્રકારે જ નોધેલ છે, તેથી અમે અનુવાદ છોડી દીધેલ છે.) વાવ પ્રતિપતિ-૨૫ મી - વળી એક એ પ્રમાણે કહે છે કે - અનુ ઉત્સર્પિણી અવસર્પિણી જ સૂર્યનો પ્રકાશ અન્યત્ર ઉપજી, અx નાશ પામે છે.
આ પ્રતિપતિઓ, બધી જ મિથ્યાત્વરૂપ છે, કેમકે આ બધીનું ખંડન કરી, ભગવત્ સ્વમતને દશવિ છે -
અમે વળી વફ્ટમાણ પ્રકારથી કહીએ છીએ, - x • જંબૂદ્વીપમાં પ્રતિવર્ષ પરિપૂર્ણતાથી ત્રીસ-ત્રીશ મુહૂર્તોને યાવત્ સૂર્યનો પ્રકાશ અવસ્થિત હોય છે. અર્થાત્ સૂર્ય સંવત્સરના અંતે જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં ચાર ચરે છે, ત્યારે સૂર્યના જંબૂદ્વીપગત પ્રકાશનું પરિપૂર્ણ પ્રમાણ ૩૦ મુહૂર્તા સુધી થાય છે. પછી પર-સવચિંતર મંડલથી પર, સૂર્યનો પ્રકાશ અનવસ્થિત થાય છે. કયા કારણે અનવસ્થિત થાય છે ? તે કહે છે –
જે કારણથી સવચિંતર મંડલથી પછી પહેલાં સૂર્ય સંવારના છ માસ સુધી સૂર્ય જંબૂદ્વીપગત પ્રકાશને પ્રત્યેક અહોરાત્રમાં એક-એકને ૧૮૩૦ ભાગથી ઘટાડેછેદે છે. પછી બીજા છ માસને સૂર્ય સંવત્સરી સૂર્ય સુધી પ્રત્યેક અહોરામને એકએકને ૧૮૩૦ની સંખ્યાથી વધારતા પ્રકાશને વધારે છે, આ જ વ્યક્ત કરે છે - નિષ્ક્રમણ કરતો' ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – પ્રેમ એટલે ૧૮૩૦ સંખ્યા
Page #64
--------------------------------------------------------------------------
________________
૬/-/39
૧૧૩
૧૧૪
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પ્રાકૃત પુરૂ થાય ત્યાં સુધી બાકી બધું સુગમ છે. વિશેષ આ • ઉપસંહાર કહે છે, જે કારણે આ પ્રમાણે સૂર્યચાર છે, તેથી પ્રતિ સૂર્ય સંવત્સરમાં સૂર્યસંવત્સરને અંતે સર્વ અત્યંતર મંડલમાં ત્રીસ-ત્રીશ મુહૂર્તો સુધી પરિપૂર્ણ અવસ્થિત પ્રકાશ છે, પછી અનવસ્થિત છે.
સવભિંતર મંડલમાં પણ ત્રીશ મુહૂર્ત સુધી પરિપૂર્ણ અવસ્થિત પ્રકાશ કહેવાય છે. તે વ્યવહારથી છે, નિશ્ચયથી તેમાં પણ ધીમે ધીમે ઘટતો જાણવો. - x -
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
ભાગોને પ્રત્યેક અહોરાત્રમાં એકૈક ભાગને, તેથી કહે છે – સર્વવ્યંતર મંડલમાં પરિપૂર્ણતાથી 3૦ મુહૂર્ત સુધી અવસ્થિત સૂર્યને પ્રકાશ છે, પછી પરમ અનવસ્થિતિ છે. - X • હવે પ્રશ્ન સૂત્ર કહે છે –
નીકળતો એવો સૂર્ય યયોક્તરૂપને ઘટાડતો અને પ્રવેશતી વેળા વધારે છે, આ વિષયમાં શો હેતુ છે ? કઈ ઉપપત્તિ છે, તે કહો. ભગવંતે કહ્યું - આ જંબૂદ્વીપ વાક્ય પરિપૂર્ણ કર્યું. તેમાં જ્યારે સૂર્ય સભ્યતર મંડલને સંકમીને ચાર ચરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
પછી સવચિંતર મંડલથી ઉક્ત પ્રકારે નીકળતો સૂર્ય નવા સંવત્સરને આરંભ કરતો, નવા સંવત્સસ્તા પહેલા અહોરાત્રમાં અત્યંતર અનંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે - x - એક અહોરણ વડે સવવ્યંતર મંડલગત પહેલી ક્ષણથી આગળ ધીમે-ધીમે કલામાત્ર કલામાબ હાનિ વડે અહોરાકના અંતે ચોક ભાગ પ્રકાશને દિવસો ગત ઘટાડીને તે જ એક ભાગ સમિક્ષેત્રને વઘારીને ચાર ચરે છે.
કેટલા ભાગ પ્રમાણ પુનભંગને દિવસ ક્ષેત્રગત પ્રકાશને ઘટાડીને, સમિક્ષોગને વધારીને ? તો કહે છે – મંડલને ૧૮૩૦ વડે છેદીને શું કહેવા માંગે છે ? બીજા મંડલને ૧૮૩૦ ભાગથી ભાંગીને, તેથી એક ભાગ થાય. ફરી મંડલના ૧૮૩૦ ભાગોને કઈ રીતે કહ્યું છે ? તે કહે છે. અહીં એકૈક મંડલને બે સૂર્યો વડે એક અહોરાશી ભમીને પૂરે છે અને અહોરબતું 30 મુહર્ત પ્રમાણ છે. પ્રત્યેક સૂર્યને અહોરણથી ગણતાં પરમાર્થથી બે અહોરાત્ર થાય છે. બે પહોરમના ૬૦-મુહ છે. તેથી મંડલને પહેલા ૬૦ ભાગોથી વિભાજિત કરાય છે. નિષ્ક્રમણ કરતાં બંને સૂર્યો પ્રતિ અહોરાત્ર પ્રત્યેકને ૨૧ ભાગ મુહૂર્ત વડે ઘટાડતાં અને પ્રવેશતી વખતે વધારતાં ચાલે. જે ૨૧ મુહર્ત ભાગ છે, તે બંને સમુદિતમાં એક સાર્ધ 30માં ભાગ, તેને ૬૦ ભાગ સાદ્ધ 30 વડે ગુણતાં ૧૮૩૦ ભાગ થાય છે.
એ પ્રમાણે નીકળતો સૂર્ય પ્રતિમંડલને ૧૮૩૦ની સંખ્યાના ભોગને એકૈક ભાગને દિવસોગગત પ્રકાશને ઘટાડતાં સકિોમને વધારતા ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી સર્વ બાહ્ય મંડલમાં ૧૮૩ ભાગ દિવસક્ષેત્રગત પ્રકાશને ઘટાડતાં અને રાત્રિ ક્ષેત્રને વધારતાં થાય છે. ૧૮૩ ભાગ-૧૮30નો દશમો ભાગ છે.
પછી સવવ્યંતર મંડલથી સર્વબાહ્યમંડલમાં જંબૂદ્વીપ ચક્રવાલ દશ ભાગ ગુટિત થાય છે, સત્રિ ક્ષેત્ર વધે છે. • x - એ રીતે અત્યંતર પ્રવેશતો પ્રતિમંડલને ૧૮૩૦ ભાગોમાં એકૈક ભાગને વધારતો ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સવવ્યંતર મંડલમાં ૧૮૩ ભાગ દિવસ ક્ષેત્ર જતાં પ્રકાશની વૃદ્ધિ થાય છે અને સમિકોરની હાનિ થાય છે. ૧૮૩ ભાગ જંબૂદ્વીપ ચકવાલનો દશમો ભાગ છે. તેથી સર્વબાહ્ય મંડલથી સવવ્યંતર મંડલમાં દિવસ કેમ જતા પ્રકાશનો ૧૧૦ ચક્રવાલ ભાગ વૃદ્ધિ પામે છે, સમિગત ગુટિત થાય છે. તેથી પૂર્વે કહ્યું તે અવિરોધી છે. - ૪ - 2િ3/8]
Page #65
--------------------------------------------------------------------------
________________
9/-/૩૮
Ø પ્રાકૃત-૭
― x = x =
૧૧૫
એ રીતે છટ્ઠ પ્રામૃત કહ્યું, હવે સાતમું આરંભે છે, તેનો આ અધિકાર છે – “ભગવન્ ! આપના મતે સૂર્યનું કોણ વરણ કરે છે ? એ વિષયમાં પ્રશ્નસૂત્ર
કહે છે –
• સૂત્ર-૩૮ :
તે સૂર્યને કોણ વરણ કરે છે તેમ કહેવું ? તે વિષયમાં આ વીશ પ્રતિપત્તિઓ કહી છે. તેમાં એક એમ કહે છે – મંદર પર્વત સૂર્યનું વરણ કરે છે. એક વળી એમ કહે છે કે મેરુ પર્વત સૂર્યનું વરણ કરે છે તેમ કહેવું. એ પ્રમાણે આ અભિપાયથી જાણવું કે યાવત્ પર્વતરાજ પર્વતમાં સૂર્યનું વરણ થાય છે તેમ કહેવું. • એક એમ કહે છે.
અમે વળી એમ કહીએ છીએ કે
-
મંદર પર્વતમાં પણ કહેવું, તે પ્રમાણે યાવત્ પર્વતરાજમાં પણ કહેવું. જે પુદ્ગલો સૂર્યની લેશ્માને સ્પર્શે છે, તે પુદ્ગલો સૂર્યનું વરણ કરે છે. અદૃષ્ટ પુદ્ગલો પણ સૂર્યનું વરણ કરે છે. ચરમ લેશ્યાંતર ગત પણ પુદ્ગલો સૂર્યનું વરણ કરે છે.
• વિવેચન-૩૮ :
ભગવન્ ! આપના મતે કોણ સૂર્યનું વરણ કરે છે ? વરચન્ - સ્વપ્રકાશકપણાથી સ્વીકારીને પ્રાપ્ત કરવાને ઈચ્છે છે. તે કહો. ત્યારે ભગવંતે આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપત્તિઓ છે, તેટલી કહે છે, તેમાં ૨૦-પ્રતિપત્તિઓ છે –
=
તેમાંનો એક પરતીર્થિક એમ કહે છે – મંદર પર્વત સૂર્યનું વરણ કરે છે, મંદર પર્વત જ સૂર્ય વડે મંડલ પરિભ્રમણથી ચોતરફથી પ્રકાશે છે. તેથી સૂર્યના પ્રકાશકત્વી વરણ કરે છે, તેમ કહેવાય છે. - ૪ - વળી એક એમ કહે છે મેરુ પર્વતને સૂર્યનું વરણ કરતો કહેવો. - ૪ - એમ ઉક્ત પ્રકારથી લેશ્યા પ્રતિહત વિષય વિપ્રતિપત્તિ
માફક ત્યાં સુધી જાણવું યાવત્ પર્વતરાજ પર્વત સૂર્યને વરણ કરતો કહેલ છે. અર્થાત્ -
જેમ પૂર્વે લેશ્યા પ્રતિહતિ વિષયમાં ૨૦ પ્રતિપત્તિઓ જે ક્રમથી કહી, તે ક્રમથી અહીં પણ કહેવી. સૂત્રપાઠ પણ પહેલી પ્રતિપતિગત પાઠ મુજબ અન્ય્નાતિક્તિ સ્વયં વિચારવી. - ૪ - x - હવે ભગવદ્ સ્વમતને દર્શાવે છે
-
=
અમે વક્ષ્યમાણ પ્રકારથી એમ કહીએ છીએ. તે જ પ્રકારે કહે છે – જે આ પર્વત સૂર્યનું વરણ કરે છે, તે મંદર પણ કહેવાય છે, મેરુ પણ કહેવાય છે ચાવત્ પર્વતરાજ પણ કહેવાય છે. આ પૂર્વવત્ કહેવું. ભિન્ન ભિન્ન પ્રતિપત્તિઓ બધી પણ મિથ્યારૂપે જાણવી. માત્ર મેરુ જ સૂર્યનું વરણ કરતો નથી, પણ અન્ય પણ પુદ્ગલો તેનું વરણ કરે છે. - - X - જે પુદ્ગલો મેરુગત કે અમેરુગત સૂર્યલક્ષ્યાને સ્પર્શે છે, તે પુદ્ગલો સ્વ પ્રકાશત્વથી સૂર્યનું વરણ કરે છે. ઈણિતને જ સૂર્ય વડે પ્રકાશે છે.
૧૧૬
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
તેથી લેશ્યા પુદ્ગલ સાથે સંબંધ પરંપરાથી સૂર્ય સ્વ [પોતાનો] કરે છે, તેમ કહેવાય છે અને જે પ્રકાશ્યમાન પુદ્ગલ સ્કંધ અંતર્ગત્ મેરુગત કે અમેરુગત સૂર્ય વડે પ્રકાશિત પણ સૂક્ષ્મત્વથી ચક્ષુસ્પર્શને પામતા નથી. તે પણ પૂર્વોક્ત યુક્તિથી સૂર્યનું વરણ કરે છે. જે પણ સ્વ ચરમ લેશ્યા વિશેષ સ્પર્શી પુદ્ગલો છે, તે પણ સૂર્યનું વરણ કરે છે. કેમકે તે પણ સૂર્ય વડે પ્રકાશ્યમાનત્વથી છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રામૃત-૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #66
--------------------------------------------------------------------------
________________
૮/-/૩૯
૧૧૩
# પ્રાકૃત-૮ છે
— xx - છે એ પ્રમાણે સાતમું પ્રાભૃત કહ્યું. હવે આઠમું આમે છે, તેનો આ અધિકાર છે - “ભગવા તમે કઈ રીતે ઉદય-સંસ્થિતિ કહેલી છે ? તેથી આ જ પ્રસૂત્ર કહે છે -
• સૂત્ર-૩૯ :
કઈ રીતે આપે iદય સંસ્થિતિ કહી છે તેમાં આ ત્રણ પતિપત્તિ કહેતી છે - (૧) એક એમ કહે છે કે - જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણામાં અઢાર મહdનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે.
જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે દક્ષિણામાં પણ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે.
જ્યારે ભૂલીપના દક્ષિણાઈમાં ૧ખુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧મુહૂર્તનો દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૭મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારે દક્ષિણામાં પણ ૧ખુહૂર્તનો દિવસ થાય છે. એ પ્રમાણે ઘટાડતાં ૧૬,૧૫,૧૪,૧૩ મુહૂર્વના દિવસમાં ચાવતુ જંબૂઢીપ દ્વીપના દક્ષિણામાં ૧ર-મુહૂર્તનો દિવસ થાય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧-મુહૂર્તનો દિવસ થાય છે.
જ્યારે ઉત્તરાર્ધમાં ૧-મુહૂર્તનો દિવસ થાય. ત્યારે દક્ષિણleઈમાં પણ ૧રમુહૂનો દિવસ થાય છે. * * * ત્યારે ભૂકંપના મેર પર્વતના પૂર્વ-પશ્ચિમમાં . સદા ૧૫-મુહૂર્તનો દિવસ થાય છે અને સદા ૧૫-મુહૂર્તની રાત્રિ થાય છે. ત્યાં વસ્થિત અહોરમ કહેલા છે.
() બીજ વળી એમ કહે છે કે - જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાઈમાં ૧૮મુહનો અનંતર દિવસ થાય છે, ત્યારે ઉત્તરામિાં પણ ૧૮-મહત્તાિર દિવસ થાય છે, જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-બુહૂત્તત્તિર દિવસ થાય છે, ત્યારે દક્ષિણામાં ૧૮-મુહૂર્ત અનંતર દિવસ થાય છે. એમ ઘટાડતાં ૧-૬-૧૫-૧૪-૧૫ મુહૂત્તત્તિર
જ્યારે ભૂતડીપમાં દક્ષિણb4માં ૧ર-મુહૂર્તનો અનંતર દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧ર-મુહૂર્ત-અનંતર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧ મહત્તત્તર દિવસ થાય છે, ત્યારે દક્ષિણામાં પણ મુહૂત્તત્તિર દિવસ થાય છે. ત્યારે બૂઢીપમાં મેર પર્વતની પૂર્વ-પશ્ચિમમાં સદા ૧૫-મહdનો દિવસ કે સર થતી નથી. કેમકે અનવસ્થિત છે અહોરમ છે, એમ એક કહે છે.
વળી કોઈ એક એમ કહે છે - જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં અઢાર મુહનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મહdની સર્ષિ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણામાં ભાર મુહૂર્તની રાત્રિ થાય છે.
જ્યારે દક્ષિણાર્ધમાં ૧૮-મુહૂારનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં
૧૧૮
સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ બાર મુહૂર્તની રાત્રિ થાય છે, જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂત્તત્તિરનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણધમાં ૧ર-મુહૂર્તની રાત્રિ થાય છે. એ પ્રમાણે બધાં અનંતર વડે એકએકમાં બબ્બે આલાપકો જાણવા. [વાવ4] ૧-મુહૂર્વની રાશિ થાય છે. ચાવત જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧ર-મુહૂત્તત્તિર દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ૧ર-મુહૂર્તની રાત્રિ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧-મુહૂત્તત્તિર દિવસ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં ૧ર-મુહૂર્તની રાત્રિ થાય છે. ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં ૧૫-મુહૂર્તનો દિવસ થતો નથી, ૧૫-મુહૂર્તની રાત્રિ થતી નથી. તે રાત્રિ-દિવસ બંને વ્યચ્છિન્ન થયેલા જાણવા.
પરંતુ અમે એમ કહીએ છીએ કે - જંબુદ્વીપ-દ્વીપમાં સૂર્ય [ઉગીને ઉત્તર-પૂર્વમાં ઉગીને પૂર્વ-દક્ષિણમાં જાય છે. પૂર્વ-દક્ષિણમાં ઉગીને દક્ષિણપશ્ચિમમાં જાય છે. દક્ષિણ-પશ્ચિમમાં ઉગીને પશ્ચિમ-ઉત્તરમાં જાય છે, પશ્ચિમ ઉત્તરમાં ઉગીને ઉત્તર-પૂર્વમાં જય છે..
તો ક્યારે બુદ્ધીષ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં દિવસ થાય છે. ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં સમિ થાય છે. જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ થાય છે. ત્યારે - x • fબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને . દક્ષિણમાં રાત્રિ થાય છે. જ્યારે દક્ષિણમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારે
ભૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં જઘન્યા બાર મુહૂર્તની સનિ થાય છે. જ્યારે જબૂદ્વીપના મેર પર્વતની પૂર્વમાં ઉતકૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારે પશ્ચિમમાં પણ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. * * * ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે જઘન્યા ભાર મુહૂર્તની રાશિ થાય છે. ' એ પ્રમાણે આ ગમથી જણવું, ૧૮ મુહૂત્તત્તિર દિવસમાં સાતિરેક બાર મુહૂર્તની રાત્રિ થાય છે, ૧૦ મુહૂર્વના દિવસમાં ૧૩-મુહૂર્તની રાષિ, ૧મુહૂત્તાિર દિવસમાં સાતિરેક ૧૩ મુહૂર્તની રાત્રિ થાય છે. ૧૬-મુહૂર્તમાં દિવસ થાય - ૧૪ મુહૂર્તની રાત્રિ થાય. ૧૬-મુહૂત્તત્તિર દિવસ થાય છે. સાતિરેક ૧૪ મુહૂdઈ રાશિ થાય છે. ૧૫-મુહૂર્તનો દિવસ - ૧૫ મુહૂર્તનો સમિ. ૧૫-મુત્તત્તિર દિવસમાં સાતિરેક ૧૫-મુહd સનિ થાય છે. ૧૪-મુહૂર્ત દિવસમાં ૧૬-મુહૂdઈ સમિ, ૧૪મુત્તત્તિર દિવસમાં સાતિરેક ૧૬-મુહૂર્તા સનિ થાય૧-મુહૂર્ત દિવસમાં ૧મુહgઈ રાત્રિ, ૧૩-મુહૂત્તત્તિર દિવસમાં સાતિરેક ૧૦ મુહૂd કિ થાય. જાન્ય ૧મુહૂર્ત દિવસ થાય. ત્યારે ઉત્કૃષ્ટ ૧૮ મુહૂત સમ થાય છે.
એ પ્રમાણે કહેવું, જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણ૮માં વષકાળમાં પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વષનો પ્રથમ સમય હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વષનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ
Page #67
--------------------------------------------------------------------------
________________
૮|-|૩૯
૧૧૯ પશ્ચિમમાં અનંતર પુરસ્કૃત કાળ સમયમાં વર્ષની પ્રથમ સમય હોય છે. જ્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વમાં વર્ષનો પ્રથમ સમય થાય છે, ત્યારે પશ્ચિમમાં વર્ષનો પ્રથમ સમય હોય છે. જ્યારે પશ્ચિમમાં વર્ષનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરની દક્ષિણે અંતર પશ્ચાતકૃત કાળ સમયમાં વષનો પ્રથમ સમય હોય છે.
જેમ સમય તેમ આવલિકા, આનાથાણ, રોક, લવ, મુહૂત, અહો, પક્ષ, માસ, ઋતુ એ પ્રમાણે દશ આલાપકો, જેમ વર્ષમાં એ પ્રમાણે હેમંત અને ગ્રીમને પણ કહેવા
જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અયનમાં હોય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલું અયન હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે, ત્યારે દક્ષિણામાં પણ પ્રથમ અયન હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ-પશ્ચિમમાં અનંતર પુરસ્કૃ4 કાળ સમયમાં પહેલું અયન હોય છે.
જ્યારે જંબુદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વમાં પહેલાં અયનમાં હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ પહેલા અયનમાં હોય છે, જ્યારે પશ્ચિમમાં પહેલા અયનમાં હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનંતર પશાકૃ4 કાળ સમયમાં પ્રથમ અયન પ્રતિપન્ન થાય છે. જેમ અયન તેમ સંવતસર, સુગ, વર્ષ શત પણ જાણવા. એ પ્રમાણે સહસ્ર વર્ષ લક્ષ વર્ષ પૂવગ, પૂર્વ એ પ્રમાણે ચાવતું શીર્ષ પ્રહેલિકા પલ્યોપમ, સાગરોપમ પણ કહેવા. - જ્યારે જંબૂદ્વીપના દાક્ષિણાદ્ધમાં ઉત્સર્પિણી હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્સર્પિણી હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્સર્પિણી હોય, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં અવસર્પિણી નથી, ઉત્સર્પિણી નથી, કેમકે ત્યાં અવસ્થિત કાળ હે શ્રમણાયુષ્ય! કહેલ છે. એ પ્રમાણે ઉત્સર્પિણીમાં પણ જાણવું.
જ્યારે લવણસમુદ્રમાં દાક્ષિણાર્ધમાં દિવસ હોય, ત્યારે લવણસમુદ્રમાં ઉત્તરાર્ધમાં દિવસ હોય, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય, ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. જેમ જંબુદ્વીપમાં તેમજ યાવતુ ઉત્સર્પિણી કહેવું. તે પ્રમાણે ઘાતકીખડ દ્વીપમાં સૂર્ય ઉત્તર-પૂર્વમાં ઉગી આદિ પૂર્વવતુ. જ્યારે ધાતકીખંડ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઘાતકીખંડ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં શનિ હોય છે. એ પ્રમાણે જંબૂદ્વીપમાં જેમ કહ્યું તેમ પૂર્વવત્ કહેવું.
કાલોદમાં જેમ લવણસમુદ્રમાં કહ્યું તેમ કહેવું. અત્યંતર પુકરાદ્ધમાં સૂર્ય ઉત્તર-પૂર્વમાં ઉગીને પૂર્વવતુ જ્યારે અત્યંતર પુકરાદ્ધમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરુદ્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય
૧ર૦
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ત્યારે અભ્યતરપુચ્છરાદ્ધમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. બાકી બધું જેમ જંબૂદ્વીપમાં કહ્યું તેમજ યાવત્ ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવું.
• વિવેચન-૩૯ :
કયા પ્રકારે સૂર્યની ઉદય સંસ્થિતિ, ભગવત્ ! આપે કહેલ છે તેમ કહેવું ? ત્યારે ભગવંતે આ વિષયમાં -x- ત્રણ પ્રતિપત્તિ અર્થાતુ પરતીર્થિકના મત રૂપ કહેલી છે, તે આ પ્રમાણે –
તે ત્રણ પરતીર્થિકો મથે એક - પહેલો પરતીર્થિક એમ કહે છે - જ્યારે આ જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૮-મુહૂર્ત દિવસ છે. તે પ્રમાણે દક્ષિણાદ્ધના નિયમથી ઉત્તરાદ્ધનો નિયમ કહેવો.
હવે ઉત્તરાદ્ધ નિયમનથી દક્ષિણાદ્ધ નિયમન કહે છે - તેમાં જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તનો દિવસ થાય, ત્યારે દક્ષિણાદ્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ થાય.
જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૩-મુહૂર્તનો દિવસ થાય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૭-મુહૂર્તનો દિવસ થાય. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૩ મુહુર્તનો દિવસ થાય, ત્યારે દક્ષિણાર્ધમાં પણ ૧૭-મુહૂર્તનો દિવસ થાય.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી એકૈક મુહૂર્ત હાનિથી ઘટાડવું, પરિહાનિ જ ક્રમ વડે દશાવે છે . પહેલાં ઉક્ત પ્રકારથી ૧૬-મુહૂર્ત દિવસ કહેવા, પછી ૧૫ મુહૂર્ત, પછી ૧૪-મુહૂર્ત. પછી ૧૩-મુહૂર્ત, સૂગપાઠ પણ પૂર્વોક્ત સૂત્રોનુસાર સ્વયં કહેવો. તે આ પ્રમાણે - જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૬-મુહૂર્ત દિવસ થાય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૬-મુહૂર્ત દિવસ થાય છે જ્યારે ઉત્તરાર્ધમાં ૧૬-મુહૂર્ણ દિવસ થાય છે, ત્યારે દક્ષિણાદ્ધમાં પણ ૧૬-મુહૂર્તનો દિવસ થાય છે. ઈત્યાદિ.
૧૨-મુહૂર્ત પ્રતિપાદક સૂત્ર સાક્ષાત્ કહે છે – તેમાં જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૨-મુહર્તનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ૧૨-મુહુર્તનો દિવસ થાય છે.
જ્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ ૧૨-મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે. ત્યારે ૧૮ મુહૂર્નાદિ દિવસકાળમાં જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં સર્વકાળ ૧૫-મુહૂર્તનો દિવસ થાય, સદૈવ ૧૫ મુહૂર્ત સમિ. કેમકે ત્યાં સર્વકાળ અવસ્થિત - એક પ્રમાણવાળો છે.
ત્યાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ-દિવસ કહેલા છે. આ પહેલાં પરતીચિંકોનું મૂળભૂત સ્વશિષ્ટ પ્રતિ આમંત્રણ વાક્ય છે. • x -
વળી એક એમ કહે છે કે – જ્યારે જંબુદ્વીપ દ્વીપમાં દક્ષિણમાં આ અદ્ધમાં અઢાર મુહૂર્તથી કંઈક હીન કે હીનતર અથવા ૧૭-મુહૂર્તથી કિંચિત્ સમધિક પ્રમાણનો દિવસ હોય ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ૧૮ મુહૂર્તાનાર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તાન્તર દિવસ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ ૧૮-મુહૂર્તાાર દિવસ થાય. તથા જ્યારે જંબૂઢીપદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૭મ્મહત્તત્તર દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૭-મુહૂર્તાનાર દિવસ થાય. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૭-મુહૂર્તાન્તર દિવસ
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૮-૩૯
૧ર૧ હોય ત્યારે દક્ષિણાદ્ધમાં પણ ૧૩-મુહર્તાર દિવસ હોય. એ રીતે ઉક્ત પ્રકારથી એક-એક મુહૂર્તની હાનિથી છટાડવું. પરિહાનિ પ્રકાર આ પ્રમાણે કહે છે -
પહેલા ૧૬-મુહૂાન્તિર દિવસ કહેવો, પછી ૧૫-મુહૂર્તાન્તર, પછી ૧૪-મુહૂર્વોત્તર, પછી ૧૩-મુહૂર્વોત્તર, આમના મતથી ક્યારેય પણ પરિપૂર્ણ મુહૂર્ણપ્રમાણ દિવસ થતો નથી. તેથી બધે અનંતર શબ્દ પ્રયોગ છે. બાર મુહર્તાન્તરનું સૂત્ર સાક્ષાત્ દશવિ છે - જ્યારે જંબૂઢીપદ્વીપમાં દક્ષિણાર્ધમાં બાર મુહર્તાિર દિવસ હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૨-મુહર્તાન્તર દિવસ હોય, ઈત્યાદિ - • ત્યારે ૧૮-મુહર્તાિરાદિ દિવસ કાળમાં જંબુદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં સર્વકાળ ૧૫-મુહd દિવસ કે ૧૫-મુહર્ત રાત્રિ હોતી નથી. કેમકે તે અનિયત પ્રમાણવાળા છે. • x • x -
એક વળી એમ કહે છે – જંબૂદ્વીપ દ્વીપમાં જ્યારે દક્ષિણ અદ્ધમાં ૧૮મહત્ત્વનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાસ્મહત્ત્વની રાત્રિ થાય, જ્યારે ઉત્તરદ્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે દક્ષિણાદ્ધમાં બાર મુહૂર્ત સનિ થાય છે. જ્યારે દક્ષિણાર્ધમાં ૧૮ મુહથિી ‘અનંતર' કંઈક હીન હીનતર યાવત ૧૩ મુહૂર્તથી કંઈક અધિક એવા પ્રમાણનો દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહુર્તની રાત્રિ થાય અને જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તા સનિ થાય, ત્યારે દક્ષિણાદ્ધમાં ૧૨-મુહd દિવસ થાય. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મહત્તત્તિર દિવસ થાય, ત્યારે દક્ષિણાર્ધમાં ૧૨-મુહર્તા શકિ થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવતું, જ્યાં સુધી ૧૩-મહત્તનિર દિવસ વક્તવ્યતા એક-એકમાં ૧૭ અધિક સંખ્યા વિશેષમાં સર્વ મુહૂર્તાની કંઈક ન્યૂનથી બબ્બે આલાપકો કહેવા અને બધે ૧૨-મુહૂર્તા સત્રિ થાય. તે આ પ્રાણે - જ્યારે બૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૭-મુહૂર્તનો દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂત સત્રિ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧-મુહર્ત દિવસ થાય ત્યારે દક્ષિણાર્ધમાં ૧૨-મુહૂર્તની સત્રિ થાય છે. જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૩-મુહર્તાાર દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. ઈત્યાદિ - ૪ -
એ પ્રમાણે ૧૬-મુહૂર્ત, ૧૬-મુહૂર્તાન્તર. ૧૫-મુહૂર્ત, ૧૫-મુહૂર્તાનાર આદિ આલાવા કહેવા. ૧૨-મુહૂત્તત્તિર ગત આલાપક સાક્ષાત્ કહે છે - જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૨-મુહર્તાન્તર દિવસ હોય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં ૧૨-મુહર્તની રાત્રિ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂર્તા સત્રિ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્વોત્તર દિવસ થાય છે. • x •
ત્યારે ૧૮-મહત્તત્તિરાદિ દિવસકાળમાં જંબૂદ્વીપ-દ્વીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં ૧૫ મુહર્ત તો દિવસ કે ૧૫-મુહૂર્તની રાત્રિ થતી નથી. કેમકે તે વ્યવચ્છિન્ન છે. ત્યારે મેરુ પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ-દિન કહેવા.
આ ત્રણે પણ પ્રતિપત્તિઓ મિસ્યારૂપ છે. કેમકે ભગવંતને અનનુમત છે. જે ત્રીજા વાદી સદૈવ સઝિને બાર મુહર્ત પ્રમાણને ઈચ્છે છે, તેમાં પ્રત્યક્ષ વિરોધ છે. પ્રત્યક્ષથી જ હીનાધિક રૂપ સગિના ઉપલભ્યમાનપણાથી તેમ છે.
હવે ભગવંત સ્વમતને કહે છે – અમે વફ્ટમાણ પ્રકારથી કહીએ છીએ - x • જંબૂદ્વીપમાં બે સૂર્યો યથાયોગ મંડલ પરિભ્રમીને ભ્રમણ કરતાં મેરની ઈશાનમાં ઉગીને અગ્નિમાં આવે છે, ત્યાંથી ભરતાદિક્ષેત્ર અપેક્ષાથી અગ્નિમાં ઉગીને નૈઋત્યમાં જાય છે. ત્યાં અગ્નિદિશામાં પશ્ચિમ વિદેહની અપેક્ષાથી ઉગીને વાયવ્યમાં આવે છે. ત્યાં પણ વાયવ્યમાં ઐરાવતાદિ ક્ષેત્ર અપેક્ષાથી ઉગીને ઈશાનમાં આવે છે.
એ પ્રમાણે સામાન્યથી બંને પણ સૂર્યોની ઉદય વિધિ દર્શાવી. વિશેષથી આ - જે એક સર્ય અગ્નિમાં ઉગે છે ત્યારે બીજો વાયવ્યમાં ઉગે છે. અગ્નિકોણનો સૂર્ય ભરતાદિ લોગો મેરુ દક્ષિણ દિશાવર્તી મંડલ ભમીને પ્રકાશે છે. બીજો વાયવ્યમાં ઉગીને પછી ઉર્વ મંડલ પરિભ્રમીને ઐરાવતાદિ ક્ષેત્રો, મેરના ઉત્તર દિશાવર્તી પ્રકાશે છે. ભારતનો સૂર્ય નૈઋત્યમાં આવતા અપરવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી ઉદયમાં આવે છે, ઐરવતનો સૂર્ય ફરી ઈશાનમાં આવે છે, પૂર્વ વિદેહની અપેક્ષાએ ઉગે છે. પછી નૈઋત્યમાં ઉગેલો એવો તે ઉર્વ મંડલ ભમીને પશ્ચિમવિદેહને પ્રકાશે છે. ઈશાનમાં ઉગેલો પછી ઉદd મંડલગતિથી ચરતો પૂર્વવિદેહને પ્રકાશે છે. પછી આ પૂર્વ વિદેહ પ્રકાશક સૂર્ય ફરી અગ્નિમાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદય પામે છે. ઈત્યાદિ - ૪ -
એ પ્રમાણે જંબૂદ્વીપમાં સૂર્યોની ઉદયવિધિ કહી, હવે ક્ષેત્ર વિભાગથી દિવસરાત્રિ વિભાગને કહે છે - જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય. એક સૂર્યની દક્ષિણદિશામાં પરિભ્રમણ સંભવમાં પશ્ચિમના સુર્યની અવશ્ય ઉત્તરદિશામાં પરિભ્રમણના સંભવથી કહ્યું..
જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ છે ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ થાય છે. કેમકે ત્યાં એક પણ સૂર્યનો અભાવ છે. તેમાં જયારે જંબદ્વીપમાં મેર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ થાય છે. એક સૂર્યના પૂર્વદિભાવ સંભવમાં બીજા સૂર્યના અવશ્ય પશ્ચિમ દિશામાં છે. આ પૂર્વે કહેલ છે.
જ્યારે પશ્ચિમ દિશામાં દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતના ઉત્તર અને દક્ષિણથી સમિ થાય છે. જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે, ઉત્કૃષ્ટ અઢાર મુહર્ત પ્રમાણ દિવસ સવંત્યંતર મંડલચારિત્વમાં છે. તેમાં જે એક સૂર્ય સવચિંતર મંડલયારી હોય છે, ત્યારે બીજો અવશ્ય તે સમયશ્રેણિથી સવવ્યંતર મંડલચારી હોય છે, તેથી દક્ષિણાર્ધમાં ઉત્કૃષ્ટ દિવસ સંભવમાં ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ દિવસ સંભવ છે. જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્ત પ્રમાણ દિવસ હોય છે,
ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે, સવગંતર મંડલમાં ચાર ચરતા બંને સૂર્યો સર્વત્ર પણ સમિમાં ૧૨-મુહૂર્ત પ્રમાણ છે માટે તેમ કહ્યું.
Page #69
--------------------------------------------------------------------------
________________
૧ર૪
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૮|-|૩૯
૧૨૩ જ્યારે જંબુદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ દિશામાં ઉત્કૃષ્ટ અઢાર મુહર્તનો દિવસ થાય છે, ત્યારે મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય. કારણ દક્ષિણોત્તર અર્ધગત પૂર્વોક્તને અનુસરવું. જ્યારે મેરુ પર્વતની પશ્ચિમમાં પણ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણથી જઘન્યા બાર મુહર્તા સત્રિ થાય. અહીં પણ કારણ પૂર્વ-પશ્ચિમાદ્ધ સમિગતા પૂર્વોક્તને અનુસરવું.
એમ ઉક્ત પ્રકારથી અનંતરોક્ત આલાવાથી વર્ચમાણ પણ જાણવું. તે વર્ચમાણ કહે છે - જ્યારે મેરુ પર્વતની દક્ષિણ અને ઉત્તરાર્ધમાં કે પૂર્વ-પશ્ચિમમાં ૧-મુહૂર્તથી આગળ કંઈક ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસ હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણ-ઉત્તર અદ્ધમાં સાતિરેક ૧૨-મુહૂર્તની રાત્રિ હોય છે. એમ બાકીના પદો પણ કહેવા. સૂરપાઠ • x • આ પ્રમાણે - જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૮-મુહdeત્તર દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તાન્તર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્વોત્તર દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્વોત્તર દિવસ થાય છે ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ-પશ્ચિમમાં સાતિરેક ૧૨-મુહુર્તની રાત્રિ થાય છે. જ્યારે જંબૂદ્વીપનતા મેરુ પર્વતના પૂર્વમાં ૧૮-મુહૂારનો દિવસ થાય છે, ત્યારે પશ્ચિમમાં ૧૮-મુહૂર્વોત્તરનો દિવસ થાય છે. • x • ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતના ઉત્તર-દક્ષિણમાં સાતિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે. એમ ૧૭મુહૂર્ત દિવસાદિ પણ કહેવા.
- તેમાં જ્યારે જંબદ્વીપના દક્ષિણાદ્ધમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વરસાદનો પ્રથમ સમય હોય છે. સમકાળ તૈયત્યથી દક્ષિણાદ્ધ અને ઉત્તરાર્ધમાં બંને સૂર્યોના ચાર ભાવથી આમ કહ્યું
જ્યારે ઉત્તરાર્ધમાં વપકિાળનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવ્યવધાન અટ્રેકૃત જે - તે અનંતર પુરસ્કૃત-અનંતર બીજું, તે કાળ સમયમાં, સમય સંકેતાદિથી પણ થાય છે, તેથી તેના વ્યવચ્છેદાર્થે કાળનું ગ્રહણ કર્યું. * * * તેમાં વાકાળનો પહેલો સમય થાય છે. શું કહે છે ? જે સમયમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધના વષકાળનો પહેલો સમય થાય, તેનાથી આગળ અનંતર બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમ વર્ષાકાળનો પહેલો સમય હોય છે, તેમાં
જ્યારે જંબદ્વીપમાં મેર પર્વતની પૂર્વ દિશામાં વપકિાળનો પહેલો સમય થાય છે, ત્યારે મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે. • X -
જ્યારે પશ્ચિમ દિશામાં વર્ષાકાળનો પહેલ્લો સમય હોય, ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણથી અવ્યવધાન વડે પશ્ચાત કરાયેલ, તે કાળ સમયમાં વપકિાળનો પહેલો સમય પ્રતિપન્ન થાય છે. અહીં જે સમયમાં દક્ષિણાદ્ધ અને ઉતરાદ્ધમાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે, ત્યારપછીના આગળના બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમમાં વર્ષનો પહેલો સમય થાય છે. આટલા માત્ર ઉક્ત જે સમયમાં પૂર્વ
પશ્ચિમમાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે, તેના અનંતર પશ્ચાતુ થનારા સમયમાં દક્ષિણ-ઉત્તરાદ્ધના વર્ષાકાળના પહેલા સમયમાં થાય તેમ જાણવું.
અહીં ક્રમ-ઉત્ક્રમ વડે અભિહિત અર્થ પ્રપંચિત-જ્ઞાન શિષ્યોને અતિ સુનિશ્ચિત થાય છે, તેથી તેમના અનુગ્રહને માટે કહેલ છે. માટે તેમાં કોઈ દોષ નથી.
જેમ સમય કહ્યો, તેમ આવલિકા, પ્રાણાપાન, સ્તોક, લવ, મુહd, અહોરમ, પક્ષ, માસ, કઠતુઓ કહેવા. એ રીતે સમયના આલાપકાદિ કરીને દશ આલાવા તેના થાય. તે સ્વયં વિચારવા. જેમકે - જ્યારે જંબદ્વીપદ્વીપમાં વર્ષમાં પહેલી આવલિકા થાય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષોમાં પહેલી આવલિકા થાય છે. • x • ત્યારે જંબૂવીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં અનંતરપુરસ્કૃત્ કાળ સમયમાં વર્ષોની પહેલી આવલિકા થાય છે. જ્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં વર્ષની પહેલી આવલિકા થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ પહેલી આવલિકા થાય છે. ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનંતર પશ્ચાતકૃત કાળ સમયમાં વર્ષોની પહેલી આવલિકા થાય છે. ઈત્યાદિ - X - X -
જે રીતે વષકાળના આ અનંતરોદિત સમયાદિગત અહીં આલાવા કહ્યા, એ પ્રમાણે શીતકાળ, ઉણકાળના છે. પ્રત્યેક સમયાદિના દશ દશ લાવા ભણવા. અયનનો આલાવો સાક્ષાત્ કહે છે - તે સુગમ છે. જેમ અયનમાં આલાવા કહ્યા, તેમ સંવત્સર, યુગ-કહેવાનાર સ્વરૂપના ચંદ્રાદિ સંવાર પંચકાત્મક સો વર્ષ ચાવત્ પૂવગ, પૂર્વ, બુટિતાંગ, બુદિત, અડડાંગ, અડડ ઈત્યાદિથી શીર્ષ પ્રહેલિકાંગ સુધી કહેવું.
અહીં ૮૪ લાખ વર્ષનો એક પૂવગ, ૮૪ લાખ પૂવગ-એક પૂર્વ. પૂર્વ-પૂર્વની રાશિને ૮૪ લાખ વડે ગુણતાં ઉત્તર-ઉત્તર રાશિ થાય છે. યાવત્ ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષ પ્રહેલિકા થાય. આટલો સશિ ગણિતનો વિષય છે. તેથી આગળ ગણનાતીત સંખ્યા છે. તે પલ્યોપમાદિ છે. આ બંનેનું સ્વરૂપ સંગ્રહણી ટીકામાં કહેલ છે, આલાવા સ્વયં કહી દેવા.
અવસર્પિણી - ઉત્સર્પિણીના આલાવા સાક્ષાત્ કહ્યાં છે. તેમાં જ્યારે જંબૂદ્વીપના મેર પર્વતના દક્ષિણાર્ધમાં અવસર્પિણી પરિપૂર્ણ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ અવસર્પિણી પૂરી થાય છે. * * * * ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવસર્પિણી-ઉત્સર્પિણી નથી. કેમકે તે અવસ્થિત છે. આ પ્રમાણે પૂર્વપશ્ચિમમાં કાળ મારા વડે અને બીજા તીર્થકરો વડે પણ કહેવાયેલ છે. તેમાં અવસર્પિણીઉત્સર્પિણીનો અભાવ છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી ઉસર્પિણી લાવો કહેવો. તે આ પ્રમાણે - જ્યારે જંબુદ્વીપના દક્ષિણાદ્ધમાં પહેલી ઉત્સર્પિણી થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ પહેલી ઉત્સર્પિણી થાય છે. જ્યારે ઉત્તરાદ્ધમાં પહેલી ઉત્સર્પિણી થાય છે, ત્યારે મેર પર્વતની પૂર્વ-પશ્ચિમમાં ઉત્સર્પિણી-અવસર્પિણી નથી, કેમકે અવસ્થિતકાળ કહેલ છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૮-/૩૬
૧૨૫
એ પ્રમાણે જંબદ્વીપ વક્તવ્યતા કહી, હવે લવણ સમદ્ર વકતવ્યતા કહે છે - જેમ જંબુદ્વીપમાં ઉગવા વિશે આલાવો કહ્યો. તેમ લવણસમુદ્રમાં પણ કહેવો. તે આ રીતે- લવણસમુદ્રમાં સૂર્ય ઈશાનમાં ઉગીને અગ્નિમાં જાય છે. અગ્નિમાં ઉગીને નૈઋત્યમાં જાય છે. નૈઋત્યમાં ઉગીને વાયવ્યમાં જાય છે. આ સૂત્ર જંબૂદ્વીપગત ઉગવાના સૂત્રવત્ સ્વયં વિચારવું. માત્ર અહીં સૂર્યોચાર કહેવા. -x- તેઓ જંબૂદ્વીપના સૂર્યોની સાથે સમશ્રેણી પ્રતિબદ્ધ છે, તે આ પ્રમાણે - બે સૂર્યો, એક જંબૂદ્વીપગતના સૂર્યની શ્રેણી સાથે પ્રતિબદ્ધ છે, બીજા જંબૂદ્વીપરત સૂર્યના છે. તેમાં જ્યારે એક સૂર્ય બૂદ્વીપમાં અગ્નિ ખૂણામાં જાય છે, ત્યારે તેની સમશ્રેણિથી પ્રતિબદ્ધ બે સૂર્યો લવણસમુદ્રમાં તે જ અગ્નિખૂણામાં ઉદય પામીને તે જ જંબૂદ્વીપગત સૂર્ય સાથે તે સમશ્રેણિથી પ્રતિબદ્ધ બે બીજા લવણ સમુદ્રમાં વાયવ્યદિશામાં ઉદય પામે છે. • x
એ પ્રમાણે લવણ સમુદ્રની વતવ્યતા કહી, હવે ધાતકીખંડ વિષયક તે કહે છે – અહીં પણ ઉદ્ગમવિધિ પૂર્વવત્ કહેવી. વિશેષ એ કે - સૂર્યો બાર કહેવા. તેથી છ સૂર્યો દક્ષિણ દિશાચારી વડે જંબૂદ્વીપમત - લવણ સમુદ્ગત સૂર્ય સાથે સમ શ્રેણિ વડે પ્રતિબદ્ધ છ ઉત્તરદિશાચારી (હોય).
હવે અહીં પણ ક્ષેત્રવિભાગથી દિવસરામિ વિભાગને કહે છે - જ્યારે ધાતકીખંડ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય છે. ત્યારે ધાતકીખંડમાં મેરુ પર્વતના પૂર્વાદ્ધિ અને પશ્ચિમાદ્ધગત પ્રત્યેક પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ થાય છે. એમ ઉક્ત પ્રકારચી જેમ જંબૂદ્વીપમાં કહ્યું, તેમજ અહીં પણ કહેવું. તે ઉત્સર્પિણી આલાવા સુધી કહેવું.
કાલોદ સમુદ્રમાં, લવણ સમુદ્રની જેમ તે પ્રમાણે જ કહેવું. વિશેષ એ કે - કાલોદમાં ૪ર-સૂર્યો છે. તેમાં ૨૧ સૂર્યો દક્ષિણ દિશાચારી વડે જંબૂદ્વીપ - લવણસમુદ્ર - ધાતકીખંડગત સાથે સમશ્રેણીથી સંબદ્ધ ૨૧-ઉત્તરદિચારી વડે છે. તેથી ઉદયવિધિ દિવસરાત્રિ વિભાગ ફોક વિભાગથી પૂર્વવત્ કહેવું.
ધે અત્યંતર પુકરવરાદ્ધ વક્તવ્યતા કહે છે - સૂત્ર સુગમ છે, વિશેષ એ કે- ૩૨ સૂર્યો કહેવા. તેમાં ૩૬-દક્ષિણદિશાચારીથી જંબૂઢીપાદિગત સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ ૩૬ ઉત્તરદિારી વડે, પછી ઉદયવિધિ દિવસ-રાત્રિ વિભાગ ક્ષેત્ર વિભાગ વડે પૂર્વવત્ જાણવા. તેથી કહે છે - તે સુગમ છે.
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ® પ્રાભૃત-૯ છે.
- X - X – છે એ પ્રમાણે આઠમું પ્રાકૃત કહ્યું, હવે નવમું આરંભે છે - તેનો આ અધિકાર છે – “પૌરૂષી છાયા કેટલા પ્રમાણમાં છે ? તેથી તવિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂત્ર-૪૦ :
કેટલા પ્રમાણયુકત પુરછાયાથી સૂર્ય નિવર્તે છે, તેમ કહેલ છે, એવું કહેવું ? તેમાં નિષે આ ત્રણ પતિપત્તિઓ કહી છે –
તેમાં એક એમ કહે છે કે – જે યુગલો સૂર્યની વૈશ્યાને સ્પર્શે છે, તે યુગલો સંતતિ થાય છે. તે સંતપ્યમાન યુગલો તેની પછીના બાહ્ય પુગલોને સંતપ્ત કરે છે. આ તે સમિત તાપક્ષેત્ર છે, એક એ પ્રમાણે કહે છે.
એક વળી એમ કહે છે કે – તે જે યુગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે યુગલો સંતપ્ત થતાં નથી. તે સંતતમાન યુગલો, તેની પછીના બાહ્ય જુગલોને સંતપ્ત કરતાં નથી. આ તે સમિત તાપક્ષેત્ર છે, એક એમ કહે છે.
એક વળી એમ કહે છે કે – જે યુગલો સુર્યની લેયાને સ્પર્શે છે, તે પુગલોમાં કેટલાંકને સંતપ્ત કરતાં નથી, કેટલાંક યુગલો સંતપ્ત કરે છે. તેમાં કેટલાંક સંતપ્તમાન યુગલો પછીના બાહ્ય યુગલોમાં કેટલાંકને સંતાપે છે, કેટલાંકને સંતાપતા નથી. આ સમિત તાપક્ષેત્ર છે, એમ કેટલાંક કહે છે.
પરંતુ અમે એમ કહીએ છીએ કે, જે આ ચંદ્ર-સૂર્ય દેવોના વિમાનોથી લેયા બહારના યથોચિત આકાશક્ષેત્રને પ્રતાપિત કરે છે, આ વેશ્યાના અંતરોમાં અન્યતર છિwલેશ્યાઓ સંમૂર્શિત થાય છે, ત્યારે તે છિavલેયાઓ સંમૂર્શિત થયેલી તદ્ અનંતર બાહ્ય યુગલોને સંતાપિત કરે છે. આ તે સમિત તાપોત્ર છે.
• વિવેચન-૪૦ :
તાણા - કેટલા પ્રમાણનો પ્રકમાં જેનો છે તે અથતુિ કેટલાં પ્રમાણવાળી. આપના મતે સૂર્ય, પરુષી છાયાને નિર્ત છે, નિર્વતી કહેલી છે, તેમ કહેવું? કેટલા પ્રમાણમાં પૌરુષી છાયાને ઉત્પાદિત કરતો સૂર્ય, ભગવનું આપે કહેલ છે ? એવો પ્રશ્ન કરાતા ભગવંતે તે વિષયમાં જેટલી પ્રતિપતિઓ છે, તેટલીને દશવિ છે -
તે પૌરુષી છાયાના પ્રમાણની વિચારણામાં પહેલા તેટલી આ તાપોદ્ર સ્વરૂપ વિષયક આ ત્રણ પ્રતિપત્તિ કહેલી છે, તે આ પ્રમાણે - તે ત્રણ પરતીર્થિકોમાં પહેલો કહે છે –
જે પુદ્ગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે પુગલો સૂર્ય લેશ્યાને સ્પર્શ કરતાં, સંતાપને અનુભવે છે, તે સંતાપ અનુભવતા પુદ્ગલો, તેના પછીના - તે સંતાપ અનુભવતા પુદ્ગલોમાં અવ્યવધાનથી જે સ્થિત પુદ્ગલો છે, તે તેની પછીના, તેનાથી બાહ્ય પગલો • x " ને સંતાપિત કરે છે. એવા સ્વરૂપે તે સૂર્યનું સમિત-ઉત્પન્ન
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ |
Page #71
--------------------------------------------------------------------------
________________
૯)-૪૦
૧૨૭ તાપક્ષેત્ર છે.
વળી બીજા એક કહે છે - જે પુદ્ગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે પુદ્ગલો સંતાપને અનુભવતા નથી અને જે પીઠફલક આદિને સૂર્યની ગ્લેશ્યા સંસ્કૃષ્ટ થતાં સંતાપ પ્રાપ્ત થાય છે, તે તેના આશ્રિત સૂર્ય લેશ્યા પુદ્ગલોને જ સ્વરૂપથી છે, પણ પીઠ-ફલકાદિગત પુદ્ગલોને નહીં, તેમાં પ્રત્યક્ષ વિરોધ નથી. તે અસંતાપ્યમાન તેની પછીના બાહ્ય પુદ્ગલોને સંતાપતા નથી અર્થાત ઉણ કરતાં નથી. કેમકે તેઓ સ્વયં અસંતપ્ત છે એવા સ્વરૂપનું તે સૂર્યનું તાપોત્ર ઉત્પન્ન છે.
વળી ત્રીજા એક એમ કહે છે – પૂર્વવત્ જે પુદ્ગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે પુદ્ગલો છે, x - કેટલાંક પુદ્ગલો જે સૂર્યની વેશ્યાને સંસ્પર્શ કરતાં સંતાપને અનુભવે છે, તથા કેટલાંક પુદ્ગલો જે સંતાપ પામતાં નથી. તેમાં જે એક સંતાપ પામતા છે, તેના પછીના બાહ્ય પુદ્ગલો છે, તેથી કેટલાંકને સંતાપે છે અને કેટલાંકને સંતાપતા નથી. એવા સ્વરૂપનું તે સૂર્યનું ઉત્પન્ન તાપણો છે, એક એમ કહે છે,
આ ત્રણે પણ પ્રતિપતિઓ મિસ્યારૂપ છે, તથા તેનું ખંડન કરીને ભગવનું જુદો જ સ્વમત કહે છે –
અમે વળી વફ્ટમાણ પ્રકારથી અમે કહીએ છીએ. તે આ પ્રકારે - જે આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન ચંદ્ર-સૂર્ય દેવોના વિમાનોથી લેશ્યા નીકળે છે, તે જ કહે છે - અભિનિત એવી તે પ્રતાપિત કરે છે - બાહ્ય યથોચિત આકાશવર્તી પ્રકાશ્યને પ્રકાશિત કરે છે. આ વિમાનોથી નીકળતી લેચાના અંતરોમાં - અપાંતરાલોમાં અન્યતર છિન્નવેશ્યા સમૂચ્છે છે. તા મૂલછિન્ન લેશ્યા સંમૂર્ષિત થઈ તે પછીના બાહ્ય પુદ્ગલોને સંતાપે છે. આવા સ્વરૂપે તે સૂર્યનું ઉત્પણ તાપોત્ર છે.
એ પ્રમાણે તાપક્ષેત્રની સ્વલ્પ સંભવ કહ્યો. હવે કયા પ્રમાણમાં પૌરુષી છાયાને નિવર્તે છે, એ બોધ પમાડવાની ઈચ્છાથી પૂછતા કહે છે –
• સૂત્ર-૪૧ -
તે કેટલા પ્રમાણમાં સૂર્ય પૌરુષી છાયાને નિવર્ત છે, તેમ કહેલ છે તે કહેવું? તે વિષયમાં પચીશ પ્રતિપત્તિઓ કહેલી છે - (૧) તેમાં એક એમ કહે છે કે - અનુસમય જ સૂર્ય પરિસિછાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેતું.
(૨) બીજી કોઈ કહે છે કે અનુમુહૂર્ણ સૂર્ય વેરિસિછાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેવું. આ આલાવા વડે જાણવું કે તે જેવી જ સંસ્થિતિની પચીશ પ્રતિપતિઓ તેમજ જાણતી ચાવત અનુ ઉત્સર્પિણી જ સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેવું. એક એમ કહે છે.
પરંતુ અમે એવું કહીએ છીએ કે - તે સૂર્યનું ઉચ્ચત્વ અને લેસ્યાને આશીને છાયા ઉદ્દેશમાં ઉચ્ચત્વ અને છાયાને આશ્રીને વેચા-ઉદ્દેશમાં વેશ્યા અને છાયાને આશ્રીને ઉચ્ચત્વ ઉદ્દેશમાં છે.
તેમાં નિશ્ચ આ બે પતિપતિઓ કહેલી છે - તેમાં એક એમ કહે છે - તે દિવસે, જે દિવસમાં સૂર્ય ચતુઃોરિચિ-છાયાને ઉત્પન્ન કરે છે, તે દિવસે -
૧૨૮
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જે દિવસમાં સૂર્ય બે - પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે.
એક વળી એમ કહે છે - તે દિવસે, જે દિવસમાં સૂર્ય બે પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તે દિવસે - જે દિવસમાં સૂર્ય કોઈપણ પૌરિસિ છાયાને ઉત્પન્ન કરતો નથી.
તેમાં જેઓ એમ કહે છે કે તે દિવસે, જે દિવસમાં સૂર્ય ચતુઃોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તે દિવસે-જે દિવસમાં સૂર્ય બે પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. તેઓ એમ કહે છે, જ્યારે સૂર્ય સભ્યતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જશા ભાર મુહૂર્તની રાત્રિ છે. તે દિવસમાં સૂર્ય ચતુઃપરિસિની છાયાને ઉur કરે છે, તે ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં વેશ્યાને વધારતા, પણ ન ઘટાડતા, તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપાત ઉત્કૃષ્ટા અઢાર મુહૂર્ણ રાત્રિ થાય છે અને જઘન્ય ભાર મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પૌરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અમન મુહૂર્તમાં, વેશ્યાની વૃદ્ધિ કરતાં પણ ઘટાડો ન કરતાં.
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે - તે દિવસમાં જે દિવસમાં સૂર્ય ને પોરિસિ છાયાથી ઉત્પન્ન થાય છે, તે દિવસે જે દિવસમાં સૂર્ય કોઈ જ છાયાને ઉત્પન્ન કરતો નથી, તે એમ કહે છે કે – જ્યારે સૂર્ય સવવ્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં સૂર્ય ને પરિસિછાયાને ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અમનમુહૂર્તમાં લેચાને વધારતા, પણ ઘટાડતા નહીં.
જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મહત્તઈ રાશિ થાય છે. જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં સૂર્ય કોઈ પોરિસ છાયાને ઉત્પન્ન કરતો નથી. તે આ પ્રમાણે - ઉગમન મુહૂર્તમાં અને અત્તમન મુહૂર્તમાં લેયાની વૃદ્ધિ કરતાં કે હાનિ કરતાં, તો કેટલાં પ્રમાણમાં સૂર્ય પોરિસિછાયાને ઉત્પન્ન કરે છે તેમ કહેવું?
તેમાં આ ૬-પ્રતિપત્તિઓ કહેલી છે –
તેમાં એક એમ કહે છે – તે દેશમાં, જે દેશમાં સૂર્ય એક હોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, એમ કહે છે. વળી એક એમ કહે છે – તે દેશમાં જે દેશમાં સુર્ય ને ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે આ આલાવા વડે જાણવું યાવત્ ૧૬-ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે.
તેમાં જેઓ એમ કહે છે કે – તે દેશમાં, જે દેશમાં સૂર્ય એક ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે કે – તે સૂર્યની સૌથી નીચલી સૂર્ય પરિધિથી ભાત અભિનિકૃષ્ટ લેયા વડે તાદ્યમાન આ રતનપભા પૃવીના
Page #72
--------------------------------------------------------------------------
________________
૯/-/૪૧
૧૨૯
૧૩૦
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
બહુસમસ્મણીય ભૂમિ ભાગથી જેટલે સૂર્ય ઉર્જા ઉચ્ચત્તથી આટલી એક અદ્ધા વડે એક છાયાનુમાન પ્રમાણથી, ત્યાં તે સૂર્ય એક ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે.
તેમાં જેઓ એમ કહે છે કે – તે દેશે, જે દેશમાં સૂર્ય બે પરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે - તે સૂર્યની સૌથી નીચેની સૂર્ય પરિધિથી બાહ્ય અભિનિકૃષ્ટ લેસા વડે તામાણ આ રનપભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂમિભાગથી જેટલો સુર્ય ઉદd ઉચ્ચવથી આટલી બે અદ્ધા વડે બે છાયા ઉન્માન-પ્રમાણથી, અહીં તે સૂર્ય બે પોરસ છાયાને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે જાણવું યાવત તેમાં જેઓ એમ કહે છે –
તે દેશે, જે દેશમાં સર્ચ ૯૬-પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે કે – સૂર્યની સૌથી નીચેની સૂર્ય પરિધિથી બહાર અભિનિકૃષ્ટ લેગ્યા વડે તાડિક્લેમાન, આ રતનપભા પૃeળીના બામરમણીય ભૂમિ ભાગથી જેટલે સૂર્ય ઉd ઉચ્ચત્વથી આટલી ૬-છાયાનું પ્રમાણથી માપતાં અહીં તે સૂર્ય ૬ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે.
વળી અમે એમ કહીએ છીએ કે - સાતિરેક ૭૯ પોરિસિથી સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. અપદ્ધ પોરસ છાયા, દિવસને કેટલા ગયા કે બાકી રહ્યા પછી ? તે મિભાગ જતા કે બાકી રહેતા, તે પરિસિ છાયા દિવસ કેટલો જતાં કે બાકી રહેતા ? તે ચતુભગ જતા કે બાકી રહેતા, તે દ્વિપદ્ધ ઓરિસિ છાયા દિવસ કેટલો જતા કે રહેતા ? તે પાંચ ભાગ જતા કે બાકી રહેતા. એ પ્રમાણે અદ્ધ ોરિસિ છોડીને પૃચ્છા અને દિવસ ભાગ છોડીને ઉત્તર યાવતું તે અ૮ ૬૯ પોરિસિ છાયા દિવસ કેટલે જતા કે રહેતા ? તે ૧oo ભાગ જdi કે રહેતા. તે ૬૯ પોરિસિ છાયા દિવસ કેટલો જતાં કે બાકી રહેતા. ૨૨,ooo ભાગ જતા કે રહેતા, તે સાતિરેક ૬૯ પોરિસ છાયા દિવસના જતાં કે રહેતા ? કંઈપણ જતા કે રહેતા નહીં, તે પ્રમાણે છે.
તેમાં આ પચીશ નિર્વિષ્ટા છાએ કહેલી છે, તે આ રીતે - ખંભછાયા, રજુછાયા, પ્રાકારછાયા, પ્રાસાદછાયા, ઉગમ છાયા, ઉરચત છાયા, અનુલોમછાયા, આરંભિતા, સમા, પ્રતિકતા, ખીલછાયા, પક્ષછાયા, પૂર્વ ઉદગ્રા, પૂર્વકંઠ ભાવોપગત, પશ્ચિમ કંઠોપતા, છાયાનુવાદિની, કંઠાનુવાદિણી છાયા, છાયછાયા, ગોલચ્છાયા. તેમાં ગોલચ્છાયા આઠ ભેદે છે - ગોલછાયા, અપદ્ધગોલછાયા, ગાઢલગોલ છાયા, અપદ્ધગાઢ લગોલ છાયા, ગોલાવલિછાયા, આપદ્ધ બોલાવલિ છાયા, ગોલકુંજ છાયા, અપર્વગોલકુંજ છાયા.
• વિવેચન-૪૧ :
તdTE - કેટલા પ્રમાણવાળી, ભગવન ! આપે સૂર્ય પૌરુષી છાયાને ઉત્પન્ન કરતા કહેલ છે તેમ કહેવું ? એમ કહેતા ભગવંતે પ્રથમ લેયા સ્વરૂપના વિષયમાં જેટલી પરતીચિંકોની પ્રતિપત્તિ છે, તેટલી કહી છે - તે પૌરુષી છાયાના વિષયમાં લેશ્યાને આશ્રીને નિશે આ પચીશ પ્રતિપત્તિઓ કહી છે – [23/9]
તે પચીશ પરતીર્થિકોમાં એક એમ કહે છે કે – પ્રતિક્ષાણ સૂર્ય પૌરુષી છાયાને, આ વેશ્યાના વશની પૌરુષી છાયા થાય છે. તેથી કારણમાં કાર્યના ઉપચારથી પપીછાયા તે વૈશ્યા જાણવી. તેને ઉત્પાદન કરે છે, ઉત્પન્ન કરતા કહેલ છે, તેમ કહેવું. અર્થાત્ શું કહે છે ? પ્રતિક્ષણ અન્યા અન્યા સૂર્ય લેશ્યાને ઉત્પન્ન કરતાં કહેવા.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી, આ અનંતરોદિત આલાવાથી સૂર્યપાઠગમથી જે ઓજ સંસ્થિતિમાં પચીશ પ્રતિપત્તિઓ કહી છે, તે જ ક્રમથી અહીં પણ જાણવી. ત્યાં સુધી કે જ્યાં સુધી ચરમ પ્રતિપતિપાદક આ સૂત્ર છે - એક એમ કહે છે - તે મનુ • ઉત્સર્પિણી અવસર્પિણી જ સૂર્ય ઈત્યાદિ. મધ્યમ આલાપકો એ પ્રમાણે જાણવા
એક એ પ્રમાણે કહે છે - અનુમુહૂર્તથી જ સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેવું.
એ પ્રમાણે લેયા વિષયો પરસ્પતિ જણાવીને હવે તે વિષયમાં સ્વમત કહે છે - એમ વળી એ પ્રમાણે કહીએ છીએ - સુર્યનું ઉચ્ચવ અને લેશ્યાને આશ્રીને છાયા-ઉદ્દેશ છે. અર્થાત્ - જે રીતે સૂર્ય ઉચ્ચ, ઉચ્ચતરથી ઉપર જાય છે, જેમ મધ્યાહથી ઉd, નીચ્ચસ્તરને અતિક્રમે છે. આ પણ લૌકિક વ્યવહારની અપેક્ષાથી કહેવાય છે. લૌકિકો જ પ્રથમથી દૂરતરવર્તી સૂર્ય ઉદયમાન અતિ નીર્ચસ્વપ્ન જુએ છે. પછી નીકટના, અતિનીકટના થઈને ઉચ્ચ, ઉચ્ચતર મધ્યાહ્નથી ઉર્વ અને કમથી દૂર-દૂરતર થતાં નીચે-અતિ નીચે જાય, તેમ જેમ વેશ્યા સંચરે છે, તે પ્રમાણે • અતિ નીચે વતતો સૂર્ય બધી જ પ્રકાશ્ય વસ્તુની ઉપર કુદતી વસ્તુને દૂરથી પરિતાપિત કરે છે. તેથી પ્રકાશ્ય વસ્તુની મહા-મોટી છાયા થાય છે. ઉંચે-અતિ ઉંચે વધતાં સૂર્ય હોતા નીકટનું-અતિ નીકટતું પરિતાપે છે. તેથી પ્રકાશ્ય વસ્તુની હીના અને અતિહીન છાયા થાય છે. એ પ્રમાણે તેમ-તેમ વર્તતા સૂર્યના ઉચ્ચત્વ અને લેશ્યાને આશ્રીને છાયાનું અન્યથા થવાનો ઉદ્દેશો છે.
અહીં પ્રતિક્ષણ તે-તે પુદ્ગલના ઉપચય અને તે-તે પુદ્ગલની હાનિથી જે છાયાનું અન્યત્વ તે કેવલી જ જાણે છે. તે છાસ્થને ઉદ્દેશથી કહ્યું, તેથી તે છાયોદ્દેશ છે. -x • તેમ તેમ વિવર્તમાન સૂર્યનું ઉચ્ચત્વ અને છાયાને હીન, અતિ હીન અને અધિક અતિ અધિક તેમ તેમ થાય, તે આશ્રીને લેશ્યા-પ્રકાશ્ય વસ્તુનું નીકટ-અતિ નીકટ અને દૂર-અતિદૂર પરિતપન વડે ઉદ્દેશો જાણવો.
તથા લેણ્યા-પ્રકાશ્ય વસ્તુના દૂર-અતિ દૂર અને નીકટ-અતિ નીકટ પડતી છાયાને, હીન-અતિહીન અને અધિક-અધિકતર તેમ-તેમ થતી આશ્રીને સૂર્યગત ઉચ્ચત્વના તેમ તેમ વિવર્તમાન ઉદ્દેશો જાણવા. તે શું કહે છે ? ત્રણે ઘટતાં પ્રતિક્ષણ અન્યથા-અન્યથા વિવર્તે છે. તેથી એકના કે બેના તેમ તેમ વિવર્તમાનના ઉદ્દેશ પ્રાપ્ત થવાથી બીજા પણ ઉદ્દેશથી અવગમ કQો જોઈએ.
એ પ્રમાણે લેશ્યા સ્વરૂપ કહ્યું. હવે પરુષી છાયાના પરિણામ વિષયમાં પરતીથિકની માન્યતાના સંભવને કહે છે - તે પૌરુષી છાયાના પરિમાણ ચિંતાના
Page #73
--------------------------------------------------------------------------
________________
૯)-૪૧
૧૩૧
૧૩૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
વિષયમાં પણ આ બે પ્રતિપત્તિ જાણવી. તે આ પ્રમાણે -
તે બે પરતીર્થિકોમાં એક એમ કહે છે - તે દિવસ હોય છે, જે દિવસમાં સૂર્ય ઉદ્ગમ મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં ચતુષ્પૌરુષી - ચાર પુરુષ પ્રમાણ, પુરષ ગ્રહણ એ ઉપલક્ષણ છે, તેનાથી સર્વે પણ પ્રકાશ્ય વસ્તુની ચાર ગુણી છાયા નિવેd છે. એવો પણ દિવસ હોય છે, જે દિવસમાં ઉદ્ગમન અને અસ્તમય મુહૂર્તમાં બે પુરુષ પ્રમાણ છાયાને સૂર્ય નિર્ત છે. અહીં પણ પુરપગ્રહણ ઉપલક્ષણ છે, તેથી બધી પણ વસ્તુના પ્રકાશ્યની બમણી છાયા નિર્વતતી જાણવી.
વળી એક એમ કહે છે - તેવો દિવસ છે, જે દિવસમાં ઉદ્ગમન મુહૂર્ત અને અસ્તમય મુહર્તમાં સૂર્ય બે પુરુષ પ્રમાણ છાયાને નિર્તિ ચે. અર્થાતુ બધી જ પ્રકાશ્ય વસ્તુને બે ગણી છાયાથી તિવર્ત છે. એવો પણ દિવસ છે, જે દિવસમાં સૂર્ય અસ્તમય મુહૂર્વ અને ઉદ્ગમન મુહમાં કંઈપણ પૌરુષી છાયાને નિર્વતતી નથી.
Q આ જ મતને ભાવિત કરે છે - તે બંનેની મળે જે વાદીઓ છે, તે એમ કહે છે – એવો દિવસ છે, જે દિવસમાં ચતુષ્પરિસિ છાયાને નિવર્તિ છે. એવો દિવસ છે, જે દિવસમાં સૂર્ય બે પૌરિસિ છાયાને નિવર્તિ છે. એ પ્રમાણે સ્વમતની વિભાવનાર્થે કહે છે -
તેમાં જે કાળમાં સવ[ગંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં સૂર્ય ચતુપુરુષ પ્રમાણ છાયાને નિવર્તિ છે. તે આ રીતે- ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં. તે બંને મુહૂર્તોમાં ચતુપૌરુષી છાયાને નિર્તિ છે, વેશ્યાને વધારતા પ્રકાશ્ય વસ્તુની ઉપર કુદતા દૂર-અતિ દૂર ફેંકતા, પ્રકાશ્યવસ્તુની ઉપર ન કુદતાં નીકટ-અતિ નીકટ ફેંકતા તે પ્રમાણે છાયાના હીન અને અતિ તીનપણાનો સંભવ છે.
તેમાં જ્યારે સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહની સનિ થાય છે, જઘન્ય ૧૨-મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પુરુષ પ્રમાણ છાયાને નિર્ત છે, તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમય મુહમાં. તે ત્યારે બે પૌરુષી છાયાને તિવર્તે છે. લેશ્યાને વઘારતા પણ ઘટાડતાં નહીં. આ વાક્યનો ભાવાર્થ પૂર્વવત્ કહેવો.
તથા તે બંનેની મધ્યે જે વાદ એમ કહે છે કે – તે દિવસ પણ છે, જેમાં તે સૂર્ય બે પૌરુષી છાયાને નિવર્તિ છે, તેવો પણ દિવસ છે, જેમાં સૂર્ય કંઈપણ પૌરુષી છાયાને નિર્વતતો નથી. તેને સ્વમત વિભાવનાર્થે કહે છે –
તેમાં જ્યારે સૂર્ય સવતિર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની સમિ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પોરિસિ છાયાને નિવર્તિ છે. જેમકે - ઉદ્ગમન મુહમાં અને અસ્તમય મુહૂર્તમાં. ત્યારે તે બે પોિિસ છાયાને તિવર્તે છે. લેશ્યાને વધારે છે - ઘટાડતા નથી.
તેમાં જ્યારે સૂર્ય સર્વ બાહ્યમંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહર્તાનો પ્રમાણ દિવસ, તે દિવસમાં ઉદ્ગમન અને અસ્તમય મુહૂર્તમાં સૂર્ય કંઈપણ પૌરુષી છાયાને નિર્વ છે.
ત્યારે સૂર્ય વેશ્યાને વઘારતો કે ઘટાડતો નથી, અધિક અધિકતર છાયાને વધારવા કે હીન-હીનતર છાયાને ઘટાડવાનો પ્રસંગ સંભવે છે.
એ પ્રમાણે પરતીર્શિકની બે પ્રતિપત્તિ સાંભળીને ગૌતમસ્વામી સ્વમતને પૂછે છે - જો આ પરતીચિંકોની પ્રતિપત્તિ છે, તો ભગવત્ સ્વમતથી આપે કેટલા પ્રમાણમાં સૂર્યની પૌરુષી છાયાને નિર્વતતી કહેલી છે ?
ત્યારે ભગવત્ સ્વમતથી દેશવિભાગની પોરિસિ છાયાને તેમ તેમ અનિયત પ્રમાણને કહે છે.
પરતીચિંકો પ્રતિનિયત જ પ્રતિદિવસ દેશવિભાગ વડે ઈચ્છે છે. તેથી પહેલા તેમના મતને જ દશવિ છે –
તેમાં દેશવિભાગથી પ્રતિ દિવસ, પ્રતિનિયત પૌરુષી છાયાના વિષયમાં ૯૬ પ્રતિપત્તિઓ કહી છે.
તે ૯૬-પરતીર્થિકો મધ્ય એક આ પ્રમાણે કહે છે - એવો દેશ છે, જે દેશમાં સૂર્ય આવતા એક પૌરુષી-એક પુરુષ પ્રમાણ, પુરુષ ગ્રહણ ઉપલક્ષણથી બળ પણ પ્રકાશ્ય વસ્તુની સ્વપ્રમાણ છાયાને નિવર્તે છે.
વળી એક એમ કહે છે કે – એવો પણ દેશ છે, જે દેશમાં આવેલો સૂર્ય બે પુરણ પ્રમાણ, પુરપ ગ્રહણના ઉપલક્ષણથી બધી જ વસ્તુના પ્રકાશ્યની બે ગુણી, છાયાને નિર્ત છે.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી આ અનંતરોકત આલાવા વડે - સૂત્રપાઠગમથી, બાકીની પ્રતિપતિગત સૂણ જ્યાં સુધી ચરમ પ્રતિપત્તિગત સૂત્ર છે, ત્યાં સુધી લઈ જવું. તેને જ ખંડથી દશવિ છે - “૯૬” ઈત્યાદિ.
આને જ પરિપૂર્ણ જાણવું - વળી એક એમ પણ કહે છે - તેવો દેશ છે, જે દેશમાં સૂર્ય ૯૬ પોરિસિ છાયાને નિવર્તે છે, તેમ કક્ષ છે - તે કહેવું.
મધ્યમ પ્રતિપતિગત આલાવાઓ સુગમ હોવાથી સ્વયં વિચારી લેવા જોઈએ.
હવે આ ૯૬-પ્રતિપતિઓની ભાવનિકાને કરે છે. તેમાં ૯૬-પરતીર્થિકો મળે જે વાદીઓ એ પ્રમાણે કહે છે કે – તેવો દેશ છે, જે દેશમાં આવેલ સૂર્ય એક પૌરુષી - પ્રકાશ્ય વસ્તુની સ્વપ્રમાણ છાયાને નિર્ત છે, તે જ સ્વમત વિભાવનાર્થે કહે છે
- સૂર્યના સર્વ નીરોના સૂર્ય પ્રતિધાનથી અર્થાતુ સૂર્ય નિવેશથી બહાર નીકળેલ જે વૈશ્યા, તેના વડે તાદ્યમાનથી આ રનપભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી જેટલો સૂર્ય ઉર્વ ઉચ્ચત્વથી વ્યવસ્થિત છે એટલો માર્ગ એક છાયાનુમાન પ્રમાણથી પ્રકાશ વસ્તુના જે ઉદ્દેશથી પ્રમાણ મપાય છે, તેના વડે આ આકાશદેશમાં સૂર્ય સમીપમાં પ્રકાશ્ય વસ્તુના પ્રમાણને સાક્ષાત્ પરિગ્રહીત કરવાનું શક્ય નથી. પરંતુ દેશથી અનુમાન વડે, તેથી છાયાનુમાન પ્રમાણથી એમ કહે છે એવમિત
Page #74
--------------------------------------------------------------------------
________________
૯/-/૪૧
પરિચ્છિન્ન જે દેશ-પ્રદેશ, જે પ્રદેશમાં આવતા સૂર્ય એક પૌરુષીને - પુરુષ ગ્રહણના ઉપલક્ષણથી બધી જ પ્રકાશ્ય વસ્તુની પ્રમાણભૂત છાયાને નિર્તિ છે.
અહીં આ ભાવના છે - પહેલા ઉદયમાન સૂર્યમાં જે લેફ્સા નીકળીને પ્રકાશને આશ્રિત છે, તેના વડે પ્રકાશ્ય વસ્તુ દેશમાં ઉર્ધ્વ ક્રિયમાણ વડે કંઈક પૂર્વાભિમુખ નમેલા વડે પ્રકાશ્ય વસ્તુ વડે જે સંભાવ્ય પરિછિન્ન આકાશપ્રદેશ છે, ત્યાં આવીને સૂર્ય પ્રકાશ્યવસ્તુ પ્રમાણ છાયાને નિર્વર્તે છે. એ પ્રમાણે આગળ પણ ભાવના કરવી.
તેમાં જે તે વાદીઓ એમ કહે છે – તે દેશ છે. જે દેશમાં આવીને સૂર્ય બે પૌરુષી છાયાને નિર્વર્તે છે, તે જ સ્વમતને વિસ્ફારણને માટે કહે છે –
૧૩૩
સૂર્યના સૌથી નીચેથી સૂરપ્રિતિધિ - સૂર્યનિવેશથી બહાર નીકળતી લેશ્યા વડે તાડ્યમાન આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી ઉર્ધ્વ ઉચ્ચત્વથી વ્યવસ્થિત આ બંને અહ્વા વડે બે છાયાનુમાન પ્રમાણો વડે પ્રકાશ્ય વસ્તુ પ્રમાણો વડે પરિચ્છિન્ન જે દેશ, તેમાં સમાગત સૂર્ય બે પૌરુષી - પ્રકાશ્ય વસ્તુની બમણી છાયા નિર્વર્તે છે.
એ પ્રમાણે એક-એક પ્રતિપત્તિમાં એકૈક છાયાનુમાન પ્રમાણ વૃદ્ધિથી ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી ૯૬મી પ્રતિપત્તિ છે. તેમાં રહેલ સૂત્રો સ્વયં વિચારવા કેમકે સુગમ છે. એ પ્રમાણે પરતીર્થિકોની પ્રતિપત્તિ કહી છે.
હવે સ્વમતને દેખાડે છે – અમે વળી એ વક્ષ્યમાણ પ્રકારથી કહીએ છીએ,
તે જ પ્રકારો જણાવે છે - સતિને આદિ. ઉગવાના અને અસ્ત થવાના સમયે સાતિરેક ૫૯ પુરુષ પ્રમાણ છાયાને નિર્વર્તે છે. આ જ વાતને કહે છે –
જેમાંથી અદ્ધ ચાલી ગયેલ છે, તે પાર્દ્ર અને તે આ પૌરુષી તે પાદ્ધ પૌરુષી છાયા પુરુષગ્રહણમના ઉપલક્ષણથી બધી વસ્તુના પ્રકાશ્ય અર્ધ પ્રમાણ છાયા, એ પ્રમાણે આગળ પણ લક્ષણ વ્યાખ્યાન જાણવું.
દિવસનો કેટલો ભાગ જતા - કેટલો ભાગ જતા અથવા તે શેષ - કેટલામો ભાગ બાકી રહે છે ?
ભગવંતે કહ્યું – દિવસનો ત્રીજો ભાગ જતાં થાય છે. દિવસનો ત્રીજો ભાગ, બાકી રહેતા, તે પૌરુષી પુરુષ પ્રમાણ. પ્રકાશ્ય વસ્તુના સ્વપ્રમાણ, છાયા કેટલી જતાં • કેટલો ભાગ જતા કે કેટલો ભાગ બાકી રહેતા થાય છે ?
ભગવંત કહે છે ચોથો ભાગ જતાં કે ચોથો ભાગ બાકી રહેતા, પ્રકાશ્ય વસ્તુની સ્વ પ્રમાણભૂત છાયા બીજા ગ્રંથમાં અન્યત્ર સર્વાન્વંતર મંડલને આશ્રીને કહેલી છે. - ૪ - ૪ - આ પોિિસ પ્રમાણને ઉત્તરાયણને અંતે, દક્ષિણાયનની આદિમાં એક દિવસની થાય છે. તેના પછી અર્ધ - ૧/૬૦ ભાગ અંગુલના દક્ષિણાયનમાં વધે છે. ઉત્તરાયણમાં ઘટે છે. એ પ્રમાણે મંડલ-મંડલમાં અન્યા પોરિસિ છે.
-
આ સર્વ પણ પૌરુષી વિભાગ પ્રમાણ પ્રતિપાદન સર્વાન્વંતર મંડલને આશ્રીને જાણવું. સાદ્ધ પુરુષ પ્રમાણ છાયા દિવસના કેટલામાં ભાગમાં હોય છે, કેટલામાં ભાગે બાકી રહે છે ? ભગવંતે કહ્યું – દિવસનો પાંચમો ભાગ જતાં કે પાંચમો ભાગ બાકી
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
રહેતા થાય છે.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી અદ્ધ પુરુષ પ્રમાણ છાયાને છોડીને - પૃચ્છા. પૃચ્છા સૂત્ર જાણવું જોઈએ. પૂર્વ પૂર્વ સૂત્ર અપેક્ષાથી એક-એક અધિક દિવસ ભાગને છોડીછોડીને ઉત્તર સૂત્ર જાણવું જોઈએ. તે આ પ્રમાણે - બે પોરિસિ છાયા જતાં કે રહેતા ?
છ ભાગ જતાં કે રહેતા ? અઢી પોિિસ છાયા જતાં કે રહેતાં ? સાત ભાગ જતાં કે રહેતાં ? ઈત્યાદિ.
અને આ આટલા ત્યાં સુધી જ્યાં સુધી સાતિરેક ૫૯-પૌરુષી છાયા દિવસના પ્રારંભ સમયમાં અને પર્યન્ત સમયમાં છે. પછી કહે છે – કંઈ પણ જતાં કે રહેતા નહીં. હવે છાયા ભેદોને કહે છે – તેમાં તે છાયામાં વિચારણા કરતાં નિશ્ચે આ ૨૫પ્રકારની છાયાઓ કહેલી છે ? તે આ પ્રમાણે - સ્તંભ છાયા ઈત્યાદિ. પ્રાયઃ સુગમ છે, આ પદોનું વિશેષ વ્યાખ્યાન બીજા શાસ્ત્રોથી સંપદ્રાયાનુસાર કહેવું.
‘ગોલછાયા' એમ કહ્યું, તેથી તે જ ગોલછાયાને ભેદથી કહે છે – તે પચીશ
છાયાની મધ્યે નિશ્ચે આ ગોલછાયા આઠ ભેદે કહેલી છે, તે આ પ્રમાણે –
૧૩૪
ગોલ માત્રની છાયા તે ગોલછાયા, અપાર્દ્ર - અર્ધ માત્ર ગોળની છાયા તે અપાદ્ધ ગોલછાયા, ગોલની આવલિ તે ગોલાવલિ, તેની છાયા તે ગોલાવલિછાયા. અપાર્ણમાત્રાની ગોલાવલિની છાયા તે અપાર્દ્ર ગોલાવલિ છાયા, ગોળનો પુંજ તે ગોળપુંજ, તેની છાયા તે ગોલપુંજ છાયા. અર્ધ માત્ર ગોલપુંજની છાયા, અપાર્વંગોલપુંજ
છાયા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રામૃત-૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૦/૧/૪૨
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૨ છે
પ્રાકૃત-૧૦ છે.
-x -x - છે એ પ્રમાણે નવમું પ્રાકૃત કહ્યું, હવે દશમું કહે છે –
છે પ્રાકૃત-૧૦, પ્રાભૃત-પ્રાકૃત-૧ છે
તેનો આ અર્વાધિકાર છે, જેમકે ભગવન! આપે તે કઈ રીતે કહેલ છે ? તે વિષયમાં ઉત્તરસૂઝ કહે છે –
• સૂગ-૪ર :
યોગમાં વસ્તુનો આવલિકાનિયત કઈ રીતે થતો કહેવો ? કઈ રીતે તે યોગમાં વસ્તુનો આવલિકાનિપાત કહેલ છે ? તેમાં આ પાંચ પ્રતિપતિઓ કહેલી છે . એક એમ કહે છે કે તે બધાં પણ નશો કૃતિકાથી ભરણી સુધી છે. બીજો કહે છે – બધાં નો મઘાથી આશ્લેષા સુધી છે. ત્રીજો વળી કહે છે કે – બધાં નમો ઘનીષ્ઠાથી શ્રવણ સુધીના છે. ચોથો કહે છે - બધાં નો અશ્ચિનીથી રેવતી સુધી છે. પાંચમો કહે છે – બધાં નો ભરણીથી અશ્વિની સુધી છે. અમે એમ કહીએ છીએ કે- બધાં પણ નાઓ અભિજીતથી ઉત્તરાષાઢા સુધીના કહેલા છે. તે આ રીતે - અશ્વિની, શ્રવણ ચાવતુ ઉત્તરાષાઢા.
• વિવેચન-૪ર :
બીજા કથનીને છોડી, હાલ આ કહે છે – વોરા નક્ષત્રોની યુતિના સંબંધમાં, આવલિકા ક્રમથી નિપાત - ચંદ્ર-સૂર્ય સાથે સંપાત કહેલો મારા વડે સ્વશિષ્યોનો કહેવો, એમ કહેતા ગૌતમસ્વામી પૂછે છે - કયા પ્રકારે હે ભગવન! આપે નક્ષત્ર જાતનો આવલિકા નિપાત છે, તે આખ્યાત છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું – તેમાં નક્ષત્ર જાતની આવલિકાતિપાત વિષયમાં નિશે આ પાંચ પ્રતિપત્તિઓ - પરતીચિંકોના મતરૂપ કહેલ છે. તે આ રીતે –
તે પાંચ પરતીર્થિકોમાં એક પરતીર્થિક એમ કહે છે – બધાં જ નક્ષત્રો - કૃતિકાથી ભરણી સુધીના કહેલાં છે. એ પ્રમાણે બાકી પ્રતિપત્તિ ચતુક સૂત્રો વિચારવા, એ રીતે અન્યમત દર્શાવી હવે સ્વમતને દશવિ છે. અમે વફ્ટમાણ પ્રકારથી કહીએ છીએ - બધાં જ નમો અભિજિત આદિ ઉત્તરાષાઢા સુધી કહેલ છે.
કઈ રીતે ? અહીં બધાં સુષમાસુષમાદિરૂપ કાળ વિશેષની આદિ યુગ છે. - x • યુગની આદિમાં પ્રવર્તે છે - શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમ તિથિ, તેમાં બાલવકરણ, અભિજિત નક્ષત્રમાં ચંદ્ર સાથે યોગને પામે છે. આ કથન જ્યોતિષ કરંડકમાં પણ કહેલ છે - X • અહીં સર્વત્ર ભરત, ઐરવત, મહાવિદેહમાં, બાકી સુગમ છે. આ બધાં જ કાળ વિશેષોની આદિમાં ચંદ્રના યોગને આશ્રીને અભિજિતું નક્ષત્રના વર્તમાનપણાથી અભિજિત આદિ નક્ષત્રો કહેલા છે.
છે એ પ્રમાણે દશામાં પ્રાભૃતનું પહેલું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું હવે બીજાનો આરંભ કરે છે તેનો આ અધિકાર છે – “નક્ષત્ર વિષય મુહર્તપરિમાણ” કહેવું. તેથી તેના વિષયમાં પ્રશ્નસૂત્ર –
• સૂત્ર-૪૩ :
કઈ રીતે તે મુહર્તા કહેલા કહેવા ? આ ૨૮-નોમાં એવા પણ નામો છે, જે નવ મુહૂર્ત અને મુહૂર્તના ૨૭ ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નાનો છે, જે ૧૫ મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ૧૫ મુહૂર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નામો છે, જે ૪૫-મુહૂર્વથી ચંદ્રની સાથે યોગ કરે છે.
આ ૨૮-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૯ - ૨ મુહર્તાના ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાં નpો છે, જે ૧૫-મુહુર્તમાં ચંદ્ર સાથે યોગ કરે છે. કેટલાં નફો ૩૦ મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે. કેટલા નામો ૪૫-મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે ?
- આ ૨૮-નાગોમાં, જે નક્ષત્રો ૯ - We મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે, તે એક અભિજિત નક્ષત્ર છે. તેમાં જે નક્ષત્રો ૧૫-મુહૂથી ચંદ્ર સાથે યોગ કરે છે તે છ છે. તે આ - શતભિષફ, ભરણી, દ્ધિાં, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તેમાં જે નક્ષત્રો ત્રીશ મુહર્ત ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા ૧૫ છે, તે આ - શ્રવણ, ઘનિષ્ઠા, પૂવભિન્દ્રપદા, રેવતી, અWીની, કૃતિકા, મૃગશીર્ષ, પુણે, મઘા, પૂવફાળુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂવષાઢા, તેમાં જે નામો ૪૫-મુહૂર્તથી ચંદ્ર સાથે યોગ કરે છે, તે છ છે - ઉત્તરાભાદ્રપદ, રોહિણી,. પુનર્વસુ, ઉત્તરાફાલ્ગની, વિશાખા, ઉત્તરાષાઢા.
• વિવેચન-૪૩ -
ભગવદ્ ! કઈ રીતે પ્રતિનક્ષત્રનું મુહૂર્ત પરિમાણ કહેવું ? તેમ પૂછતા ભગવંતે કહ્યું - આ ૨૮ નક્ષત્રો મળે છે, જે નક્ષત્ર - ૯ - ૨૬ મુહૂર્ત ચાવત્ ચંદ્ર સાથે યોગ કરે છે. તથા એવા નક્ષત્રો છે જે ૧૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે, તથા એવા નક્ષત્રો છે જે ૩૦ મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગ પામે છે, તથા એવા નામો છે, જે ૪૫-મુહd સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. એ પ્રમાણે સામાન્યથી ભગવંતે કહેલ, વિશેષ નિર્ધારણાર્થે ભગવદ્ ગૌતમ પૂછે છે કે આ ૨૮ નક્ષત્રોમાં કેટલાં નબો છે જે નવ મુહૂર્ત અને એક મુહૂર્તના સતાવીશ સડસઠાંશ ભાગ સુધી ચંદ્ર સાથે યોગ કરે છે - X • ચાવત્ - X • કેટલા નક્ષત્રો છે જે ૪૫ મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે.
એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કરતાં ભગવંતે કહ્યું કે - આ ૨૮-નક્ષત્રો મળે જે નક્ષત્રો ૯ - ૨૬ મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગ જોડે છે, તે એકમાત્ર અભિજિત
૦ પ્રાભૃત-પ્રાકૃત-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૦/૨/૪૩
જાણવું. શા માટે ? તે કહે છે – આ અભિજિત નક્ષત્ર ૬૭ ખંડ કરાયેલ અહોરાત્રના ૨૧ ભાગોનું પણ મુહૂર્તગત ભાગ કરવાને માટે ૩૦ વડે ગુણીએ. તો ૬૩૦ સંખ્યા થાય છે. આટલા કાળને આશ્રીને સીમા વિસ્તાર અભિજિત નક્ષત્રનો બીજે પણ કહેલ છે - ૪ - તેમાં ૬૭ ભાગ કરાતા પ્રાપ્ત થશે - ૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૭/૬૭ ભાગ. - ૪ -
તે ૨૮-નક્ષત્રો મધ્યે જે નક્ષત્રો ૧૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગને પામે છે, તે છ છે - શતભિષક્ ઈત્યાદિ. તેથી કહે છે – આ છ એ નક્ષત્રોના પ્રત્યેકના ૬૭ ખંડ કરેલ અહોરાત્રના હોવાથી સાદ્ધ 33 ભાગ સુધી ચંદ્ર સાથે યોગ થાય છે. તેથી મુહૂર્તુગત ૬૭ ભાગ કરવાને ૩૩ વડે ગુણીએ, તો ૯૯૦ની સંખ્યા થશે. જો કે સાદ્ધને પણ ૩૦ વડે ગુણવાથી અને દ્વિક વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૧૫ મુહૂર્તના ૬૭ ભાગો, તે પૂર્વ રાશિમાં ઉમેરીએ, તો ૧૦૦૫ થશે. આ પ્રત્યેકને કાળને આશ્રીને સીમા વિસ્તાર મુહૂર્તગત ૬૭ ભાગેના ૧૦૦૫ થશે કહ્યું પણ છે કે શતભિષા, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતી, જ્યેષ્ઠા ૧૦૦૫ ભાગ સીમા વિખુંભ છે. આ ૧૦૦૫ના ૬૭ ભાગ કરતાં પ્રાપ્ત થશે ૧૫ મુહૂર્તો છે કહ્યું છે કે – શતભીષજ આદિ છ નક્ષત્રો ૧૫-મુહૂર્ત સંયોગ છે.
૧૩૭
તથા તે ૨૮ નક્ષત્રોમાં જે નક્ષત્રો ૩૦ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરે છે, તે ૧૫ છે. જેમકે - શ્રવણ ઈત્યાદિ. આનો કાળને આશ્રીને પ્રત્યેકનો સીમા વિષ્ફભ
મુહૂર્તગત ૬૭ ભાગોના ૨૦૧૦, પછી તે ૬૭ ભાગ વડે ભંગાતા પ્રાપ્ત થશે ૩૦ મુહૂર્ત. તથા જે નક્ષત્રો ૪૫-મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે, તે છ છે. તે આ રીતે - ઉત્તરાભાદ્રપદ આદિ, તેમનો જ પ્રત્યેક કાળને આશ્રીને સીમાવિષ્ફભ મુહૂર્તગત ૬૭ ભાગોના ૩૦૧૫, પછી તેમને ૬૩ ભાગ વડે ભંગાતા પ્રાપ્ત થશે - ૪૫ જ મુહૂર્તો કહ્યું છે કે ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા, આ છ નક્ષત્રો ૪૫-મુહૂર્ત સંયોગવાલા છે. - ૪ -
એ પ્રમાણે નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગ કહ્યો. હવે સૂર્યની સાથે તેને કહેવા માટે કહે છે –
• સૂત્ર-૪૪ :
આ ૨૮-નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો છે, જે ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સૂર્યની સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે છ અહોરાત્ર અને ૨૧મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નો છે, જે ૧૩ અહોરાત્ર અને ૧૨-મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. આ ૨૮ નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ચાર અહોરાત્ર અને છ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે ? - X - યાવત્ - ૪ - કેટલા નક્ષત્રો છે, જે ૨૦ અહોરાત્રમાં સૂર્ય સાથે યોગ કરે છે ?
આ ૨૮ નક્ષત્રોમાં જે નક્ષત્રો ચાર અહોરાત્ર અને છ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે તે અભિજિત છે. તેમાં જે નક્ષત્રો છ અહોરાત્ર અને ૨૧-મુહૂર્તમાં
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
સૂર્ય સાથે યોગ કરે છે તે છ કહ્યા છે – શતભિષજ, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તેમાં જે નક્ષત્રો ૧૩ અહોરાત્ર અને ૧૨-મુહૂર્તમાં સૂર્યની સાથે યોગ કરે છે, તે ૧૫ છે. તે આ શ્રવણ, ધનિષ્ઠા, પૂવભિાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશીષ, પુષ્ય, મઘા, પૂર્વાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂળ, પૂર્વાષાઢા. તેમાં જે નક્ષત્રો ૨૦-અહોરાત્ર અને ત્રણ મુહૂર્તથી સૂર્ય સાથે યોગ કરે છે, તેવા છ છે – ઉત્તરાભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગુની, વિશાખા અને ઉત્તરાષાઢા.
૧૩૮
• વિવેચન-૪૪ :
આ અનંતરોક્ત ૨૮-નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે, જે ચાર અહોરાત્ર - છ મુહૂ યાવત્ સૂર્ય સાથે યોગ કરે છે. તથા એવા પણ છે, જે છ અહોરાત્ર અને ૨૧ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ યોજે છે, તેવા પણ નક્ષત્રો છે, જે ૧૩-અહોરાત્ર અને ૧૨-મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. એવા નક્ષત્રો છે જે ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂર્તો સુધી સૂર્યની સાથે યોગ કરે છે. એ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા વિશેષ બોધ નિમિત્તે ફરી ગૌતમસ્વામી પૂછે છે ભગવંત તેનો ઉત્તર આપે છે આ ૨૮ નક્ષત્રો મધ્યે જે નક્ષત્ર ચાર અહોરાત્ર
-
પ્રશ્નસૂત્ર સુગમ છે.
-
-
અને છ મુહૂર્તોમાં સૂર્ય સાથે યોગ જોડે છે, તે એક જ અભિજિત નક્ષત્ર જાણવું. તેથી કહે છે. સૂર્ય યોગ વિષયક પૂર્વાચાર્ય પ્રદર્શિત આ પ્રકરણ છે – જે નક્ષત્ર જેટલા અહોરાત્રના સંબંધી ૬૭ ભાગોને ચંદ્ર સાથે યોગમાં જાય છે, તે નક્ષત્ર અહોરાત્રના પાંચમા ભાગોથી ત્યાં સુધી સૂર્ય સાથે જાય છે. તેમાં અભિજિત ૨૧/૬૭ ભાગોને ચંદ્ર સાથે વર્તે છે. તેથી આ પંચભાગ અહોરાત્રના સૂર્ય સાથે વર્તાતો જાણવો. ૨૧ને પાંચ વડે ભાગ કરાતા ચાર અહોરાત્ર અને ૧/૫ ભાગ રહે છે. તેના મુહૂર્ત કરવા ૩૦ વડે ગુણે છે, તેથી ૩૦ સંખ્યાને પાંચ વડે ભાગ કરાતા છ મુહૂર્ત્ત થાય. - ૪ -
તે ૨૮-નક્ષત્રોની મધ્યે જેટલા નક્ષત્રો ૬ અહોરાત્ર અને ૨૧-મુહૂર્ત સુધી સૂર્ય સાથે યોગ કરે છે. તે આ છે - શતભિષજ આદિ છ આ નક્ષત્રો પ્રત્યેક ચંદ્રની સાથે આર્દ્ર ૩૩ અને અહોરાત્રના ૬૩ ભાગ જાય છે. જેમકે અપાદ્ધ ક્ષેત્રત્વ છે. તેથી આ પાંચ ભાગ અહોરાત્રના સૂર્યની સાથે જતા જાણવા કેમકે પૂર્વોક્ત કારણનું પ્રામાણ્ય છે. ૩૩ને પાંચ ભાગ વડે ભાંગતા છ અહોરાત્ર થાય છે, પછી સાર્ધ ૩/૫ ભાગ રહે છે. તે સવર્ણનામાં સાત થાય છે. મુહૂર્ત લાવવા માટે ૩૦ વડે ગુણે છે, તેથી ૨૧૦ થાય છે. એ મુહૂર્તના અર્વંગતમાં, તેથી પરિપૂર્ણ મુહૂર્ત લાવવા માટે ૧૦ ભાગ વડે ભાંગતા ૨૧-મુહૂર્ત થાય છે. - ૪ - ૪ -
તે ૨૮-નક્ષત્રોની મધ્યે જે નક્ષત્રો ૧૩-અહોરાત્ર અને ૧૨-મુહૂર્તો સુધી સૂર્યની સાથે યોગ જોડે છે, તે ૧૫ છે - શ્રવણ ઈત્યાદિ. તેથી કહે છે – આ પરિપૂર્ણ ૬૭ ભાગ ચંદ્રની સાથે જાય છે. પછી સૂર્યની સાથે આ પાંચ ભાગ અહોરાત્રની ૬૭ સંખ્યા જાય. ૬૭ અને પાંચ ભાગ વડે પ્રાપ્ત ૧૩-અહોરાત્ર, બાકી બે ભાગ રહે છે. તે બંનેને
Page #77
--------------------------------------------------------------------------
________________
૧/૨/૩
૧૩૯
૧૪૦
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦-પ્રાકૃત-પ્રાકૃત-૩ છે.
૩૦ વડે ગુણીએ, તો ૬૦ થાય, તેને પાંચ વડે ભાગ કરતાં પ્રાપ્ત ૧૨-મુહર્ત થાય. - X - X -
તે ૨૮-નબો મળે જે નક્ષત્રો ૨૦ અહોરાનો અને ત્રણ મુહૂળ સુધી સૂર્યની સાથે યોગને પામે છે તે છ છે - તે આ પ્રમાણે - ઉત્તરાભાદ્રપદ આદિ. આ જ છે નક્ષત્રો પ્રત્યેક ચંદ્રની સાથે ૬9 ભાગોના શત અને એકના ૬૭ ભાગનું અદ્ધ જાય છે. પછી આ પંચભાગ અહોરાત્રના સૂર્ય સાથે જતાં જાણવા, ૧૦૦ને પાંચ વડે ભાગ કરાતા પ્રાપ્ત થાય ૨૦-અહોરાત્ર, જો કે એકના પાંચ ભાગના અદ્ધને ઉદ્ધરે છે, તે પણ 30 વડે ગુણતા, ૩૦ થાય, તેને ૧૦ વડે ભાંગતા ત્રણ મુહુર્ત પ્રાપ્ત થાય છે.
૦ પ્રાભૃત પ્રાકૃત-ર-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦
- X
- X
- X
- X
- X
-
૦ દશમા પ્રામૃતનું પ્રાકૃત-પ્રાકૃત ૨ કહ્યું. હવે બીજાનો આરંભ કરે છે તેનો આ અથાધિકાર “એ પ્રમાણે ભાગોના નક્ષત્રો કહેવા, " તેથી તેના વિષયમાં પ્રસૂત્ર કહે છે –
• સૂત્ર-૪૫ :
એવા ભાગના નામો કેટલા કહેલા છે, તેમ કહેવું? આ ૨૮ નામોમાં એવા નો છે જે પ્રમાણમાં અને સમક્ષેત્ર કહેલા છે. એવા નામો છે, જે પશ્ચાત્ ભાગા સમક્ષેત્ર ૩૦ મુહૂર્વવાળા છે. એવા નક્ષત્રો છે જે રાશિગત અપાતું ફોમા ૧૫-મુહૂર્તવાળા છે, એવા નામો છે, જે ઉભય ભાગ હીપાર્લોઝવાળા, ૪૫-મુહૂર્તવાળા પણ કહેલા છે.
તે આ ૨૮ નtoોમાં કેટલા નક્ષત પૂર્વ ભાગ સમક્ષેત્ર 30-મુહૂર્વવાળા કહેલા છે ? યાવ4 કેટલા નામો ઉભય ભાગા હીપાર્વત્ર ૪પ-મુહૂર્તવાળા કહેલા છે ?
આ ૨૮-નtત્રોમાં જે નક્ષત્રો પૂર્વભાગ - સમક્ષેત્ર અને 30-મુહૂર્વવાળા કહ્યા છ છે - પૂવર્ય પોષ્ઠપદા, કૃતિકા, મઘા, પૂવર ફાગુની, મૂળ, પૂવષિાઢા. તેમાં જે નામો પશ્ચાત ભાગા-સમક્ષેત્ર અને ૩૦ મુહૂર્વવાળા કહ્યા તે દશ છે • અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા અને જે નામો સમિગત અને અર્થક્ષેત્રવાળા, ૧૫-મુહૂર્વના કહ્યા, તે છ છે - શતભિષજ, ભરણી, આદ્રા, આશ્લેષણ, સ્વાતી અને જ્યેષ્ઠા. તેમાં જે નtો ઉભયભાગ-દ્ધીપાર્વરોગ અને ૪૫-મહdવાળા કહ્યા તે છ છે - ઉત્તરપૌષ્ઠપદા, રોહિણી, પુનર્વસુ, ઉત્તરા ફાલ્ગની, વિશાખા અને ઉત્તરાષાઢા.
• વિવેચન-૪૫ -
ભગવદ્ ! કયા પ્રકારે આપે વંકારા - કહેવાનાર પ્રકારે ભાગવાળા નક્ષત્રો કહેલા છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું કે- આ અઠ્ઠાવીશ નાગો મળે એવા નક્ષત્રો છે જે પૂર્વભાગ-દિવસના પૂર્વભાગમાં ચંદ્રના યોગની આદિને આશ્રીને રહેલા છે, જેમાં તે પૂર્વભાગવાળા, પૂર્ણ અહોરણ પ્રમિત ક્ષેત્રને ચંદ્રના યોગને આશ્રીને જેમાં છે તે સમક્ષેત્રવાળા. તેથી જ 30-મુહર્તા કહ્યા.
તથા તેવા પણ નમો છે, જે પશ્ચાદભાગ-દિવસના પાછળના ભાગે ચંદ્રના યોગને આશ્રીને રહે છે જેમાં, તે પશ્ચાદ્ ભાગવાળા સમોબ ૩૦-મુહૂર્તવાળા કહેલા છે. - તથા તેવા પણ નમો છે, જે રાશિમાં ચંદ્રના યોગને આશ્રીને અવકાશ જેમાં છે, તે તથા અપાદ્ધ - અદ્ધ માત્ર ક્ષેત્રવાળા છે. અર્ધમાગ ક્ષેત્ર અહોરાત્ર પ્રમિત જેમાં છે તે. તેથી ૧૫-મુહૂર્તવાળા, ચંદ્રયોગને આશ્રીને ૧૫-મુહૂર્વો રહેલા છે, જેમાં તે કહેલ છે.
તથા એવા પણ નાનો છે, જે દિવસ અને સર્ગિમાં - બંનેમાં ચંદ્રયોગની
Page #78
--------------------------------------------------------------------------
________________
૧/૩/૪૩
૧૪૧
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રાભૃત-૪ છે
આદિને આશ્રીને અવકાશ વાળા છે. તેથી કહે છે - દ્વિ-અર્ધ ક્ષેત્રવાળા. બીજું કાઈ જેને છે, તે યદ્ધ. અર્થાત્ સાદ્ધ અહોરાત્ર પ્રમિત ફોગ જેમાં છે તે. તેથી જ ૪૫મુહૂર્તા કહેલા છે.
ભગવંતે એ પ્રમાણે સામાન્યથી કહેતા, વિશેષ બોધ માટે ગૌતમસ્વામી પૂછે છે - તે પ્રશ્ન સૂણ સુગમ છે. ભગવંત તેનો ઉત્તર આપે છે - આ ૨૮ નબો મળે જે નામો પૂર્વભાગવાળા સમક્ષોત્ર ૩૦ મુહૂર્ત કહેલા છે, તે જ છે – પૂર્વ પ્રૌષ્ઠપદા ઈત્યાદિ. આ અનંતર જ પ્રાકૃતપામૃતમાં યોગની આદિમાં વિચારણા કરતા કહીશું.
તથા તે ૨૮ નક્ષત્રોમાં જે નક્ષત્રો પશ્ચાદ્ ભાગવાળા, સમક્ષેત્ર અને ૩૦ મુહૂર્તવાળા કહેલા છે, તે દશ છે – અભિજિતાદિ.
તે ૨૮ નક્ષત્રો મળે જે નબો સમિગત, અખાદ્ધ ક્ષેત્રવાળા, ૧૫-મુહૂર્તના કહેલા છે, તે જ છે – શતભિષાદિ.
તે ૨૮ નક્ષત્રો મળે જે નશો ઉભય ભાગ છે, તે હરાદ્ધક્ષેત્રવાળા, ૪૫મુહૂર્તવાળા છ કહ્યા છે, તે - ઉત્તપીઠ૫દાદિ છે. બધે જ ભાવના આગળ અનંતર જ વિચારીશું.
૦ પ્રાભૃત પ્રાભૃત-3-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦
- X
- X
- X
- X
- X
-
છે એ પ્રમાણે ત્રીજું પ્રાભૃતપ્રાભૃત કહ્યું, હવે ચોથું આરંભે છે - તેનો આ અધિકાર છે - “યોગની આદિનું કથન”, અનંતર પૂર્વ પ્રાભૃતપ્રાભૃતમાં નફાબોની પૂર્વ ભાગતાદિ કહ્યા, તે યોગની આદિના પરિજ્ઞાન વિના જાણવા શક્ય નથી, તેથી તેનું પ્રશ્ન સૂત્ર -
સંગ-૪૬ -
તે યોગની આદિ કઈ રીતે કહેલ કહેવી ? અભિજિત અને શ્રવણ બંને નtો ભાગ સમક્ષેત્ર સાતિરેક ૩૯ મુહુdવાજ છે, તે પહેલા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી સાતિરેક બીજા દિવસ સાથે, એ પ્રમાણે અભિજિત અને શ્રવણ બંને નtpો એક સનિ અને એક સાતિરેક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. યોગ કરીને યોગને અનુપરિવર્તન કરે છે. યોગને અનુપરિવર્તિત કરીને સાંજે ચંદ્રને ધનિષ્ઠા નક્ષત્રને સોપે છે.
તે ધનિષ્ઠા નક્ષત્ર પશ્ચાત ભાગ સમગ્ર ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, કરીને ચંદ્ર સાથે યોગ કર્યા પછી રાત્રિ અને બીજે દિવસ જોડાય છે. એ રીતે ઘનિષ્ઠા નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવર્તિત કરે છે, યોગને અનુપરિવર્તન કરીને સાંજે ચંદ્રને શતભિષજ નક્ષત્રને સોપે છે.
તે શતભિષજ ના વિગત, અપાર્વસ્ત્ર, ૧૫-મુહૂર્ત છે. પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. યોગ કરીને યોગને અનુપરિવર્તીત કરે છે, કરીને તે ચંદ્ર પૂર્વ પૌષ્ઠા નક્ષત્રને ચંદ્ર સમર્પિત કરે છે.
તે પૂર્વ પૌષ્ઠપદા ના પૂર્વ ભાગ સમોસ ૩૦-મુહૂર્ત છે, તે પહેલા પ્રાત:કાળે ચંદ્ર સાથે યોગ કરે છે. પછી રાત્રિના. એ પ્રમાણે પૂર્વ પૌષ્ઠપદા નામ એક દિવસ અને એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવર્તિત કરે છે, કરીને પ્રાત:કાળે ચંદ્ર ઉત્તર પૌષ્ઠપદાને સમર્પિત કરે છે.
તે ઉત્તરપૌષ્ઠયદા ના ઉભય ભાગ, દ્વિપદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહર્ત છે. તે પહેલાં પ્રાત:કાળે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી રાત્રિના, પછી બીજા દિવસે કરે છે. એ પ્રમાણે ઉત્તર પૌષ્ઠપદા નક્ષત્ર બે દિવસ અને એક રાશિમાં ચંદ્ર સાથે યોગ કરે છે, પછી રાશિના, પછી બીજે દિવસ, એ પ્રમાણે ઉત્તર પૌષ્ઠપદા નક્ષત્ર બે દિવસ અને એક સનિ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવનિ કરે છે, સાંજે ચંદ્ર રેવતી નાગને સોંપે છે.
રેવતી નક્ષત્ર પશ્ચાત ભાગ સમક્ષેત્ર ૩૦-મુહૂર્વક છે. પ્રથમ સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે. ત્યારપછી બીજા દિવસે કરે છે. એ પ્રમાણે રેવતી નક્ષત્રમાં એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગ અનુપરિવર્તિત કરે છે. પછી સાંજે ચંદ્રને અશ્વિની નખને સોપે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૦/૪/૪૬
૧૪૩
૧૪૪
સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અશ્વિની નક્ષત્ર પશ્ચિમ ભાગ સમક્ષેત્ર, ૩૦-મુહર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી બીજા દિવસે કરે. એ રીતે અશ્વિની નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. પછી યોગને અનુપરિવર્તે છે. પછી સાંજે ચંદ્રને ભરણી નક્ષત્રને સમર્પે છે.
ભરણી નક્ષત્ર રાત્રિગત, અખાદ્ધ ક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. બીજા દિવસે યોગ ન કરે, એમ ભરણી નક્ષત્ર એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવર્તે છે. પછી પ્રાત:કાળે ચંદ્ર કૃતિકાને સોંપે છે.
કૃતિકા નક્ષત્ર પૂર્વભાગ સમક્ષેત્ર ૩૦-મહત્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપરિવર્તિત કરે છે, કરીને પ્રાત:કાળે ચંદ્ર રોહિણી નક્ષત્રને સોંપે છે.
રોહિણી-ઉત્તર ભાદ્રપદ માફક, મૃગશીર-ધનિષ્ઠા માફક, આદ્ર-શતભિષા માફક, પુનર્વસુ - ઉત્તરાભાદ્રપદ માફક, પુષ્ય-ધનિષ્ઠા માફક, આશ્લેષા - શતભિષા માફક, મઘા-પૂવ ફાગુની, પૂર્વ ફાલ્ગની - પૂર્વ ભાદ્રપદવત, ઉત્તરા ફાલ્ગની • ઉત્તરા ભાદ્ધપEવતુ, હા અને ચિત્રા-ધનિષ્ઠાવતુ, રાતી-શતભિષાવતું, વિશાખાઉત્તરાભાદ્રપદવતુ, અનુરાધા-ધનિષ્ઠા વત, શતભિષા મૂળ અને પૂવષાઢા - પૂર્વભાદ્રપદવતુ અને ઉત્તરાષાઢા - ઉત્તરાભાદ્રપદ માફક ગણવું.
• વિવેચન-૪૬ :
ભગવન આપે કઈ રીતે યોગની આદિ કહેલ છે ? અહીં નિશ્ચયનય મતથી ચંદ્રયોગની આદિ છે, બધાં જ નક્ષત્રોનું પ્રતિનિયત કાળ પ્રમાણ છે, તેથી તે કરણવશથી જાણવું અને તે કરણને જ્યોતિષ કરંડકમાં યુતિપૂર્વક ભાવિત કરેલ છે, તેથી તે ત્યાંથી અવધારવું. અહીં તે વ્યવહાયને આશ્રીને બહુલતાથી જે નગની જ્યારે ચંદ્રયોગની આદિ થાય છે, તે જણાવે છે -
અભિજિત, શ્રવણ નામક બે નક્ષત્ર પશ્ચાત્ ભાગ, સમોગ છે. અહીં અભિજિત નમ સમક્ષેત્ર નથી, અપાદ્ધ ક્ષેત્ર નથી કે હુયદ્ધક્ષેત્ર પણ નથી. કેવળ શ્રવણ નક્ષત્ર સાથે સંબદ્ધ જોડવો, આ અભેદ ઉપચારથી છે. તો પણ સમક્ષેત્રને કલ્પીને સમહોત્રા એમ કહ્યું. સાતિરેક ૩૯ મુહર્ત પ્રમાણ છે. તેથી કહે છે - સાતિરેક નવ મુહd. અભિજિત 30 મુહૂર્ત છે, શ્રવણના એમ ઉભય મીલનથી થોક્ત મુહર્ત પરિમાણ થાય છે.
તેથી ચંદ્રયોગના, પહેલા સંધ્યાકાળે, આ દિવસના કેટલામાં ચરમ ભાગથી આરંભીને રાત્રિના કેટલા ભાગ સુધી, હજી સુધી પણ પરિકૂટ નામંડલ આલોક જેટલો કાળ વિશેષ, સંધ્યાકાળે વિવક્ષિત જાણવો. તેમાં સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગ જોડે છે. અહીં અભિજિત નક્ષત્ર જોડે યુગની આદિમાં પ્રાત:કાળે ચંદ્ર સાથે યોગને જોડે છે, તો પણ શ્રવણ સાથે સંબદ્ધ અહીં તેમ વિવા કરી છે, શ્રવણનામ મધ્યાહ્ન થકી ઉચે જાય છે, દિવસમાં ચંદ્ર સાથે યોગ પામરે છે. પછી તેના સાહચર્યથી
તે પણ સંધ્યા સમયે ચંદ્ર સાથે યુજ્યમાન વિવક્ષિત કરીને સામાન્યથી સંધ્યા ચંદ્ર સાથે યોગ જોડે છે તેમ કહ્યું. અથવા યુગની આદિ અતિરિચ્ય અન્યદા બહુલતાને આશ્રીને આ કહ્યું, તેથી કોઈ દોષ નથી. પછી આગળ બીજા અન્ય સાતિરેક દિવસ સુધી. આ જ ઉપસંહારથી કહે છે -
એમ ઉકત પ્રકારથી નિશ્ચયે અભિજિત અને શ્રવણ બે નક્ષત્ર સાંજના સમયથી આરંભીને એક રાત્રિ અને એક સાતિરેક દિવસ ચંદ્રની સાથે સાદ્ધ યોગ યોજે છે. આટલો કાળ યોગ જોડીને ત્યારપછી યોગને અનુપરિવર્તે છે, અથતિ પોતે ચ્યવે છે. યોગને અનુપરિવર્તીને સાંજે દિવસના કેટલામાં પશ્ચાદ્ ભાગમાં ચંદ્રને ધનિષ્ઠામાં સમર્પે છે. એ પ્રમાણે અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા સંધ્યા સમયમાં ચંદ્ર સાથે પહેલાથી યોગને જોડે છે. તેના વડે આ ત્રણે પણ ૫aiદ્ ભાગવાળા જાણવા.
પછી સર્મપણ પછી ઘનિષ્ઠા નક્ષત્ર પશ્ચાદભાગ છે. સાંજ સમયમાં તે પ્રથમથી ચંદ્ર સાથે પુજ્યમાન હોવાથી એમ કહ્યું સમક્ષેત્ર 30 મુહુર્ત તેને પ્રથમથી સંધ્યા સમયમાં ચંદ્ર સાથે યોગ કરે છે. ચંદ્ર સાથે યોગ જોડીને પછી સંધ્યા સમયથી આગળ, પછી રાત્રિ અને બીજા દિવસ સુધી યોગને જોડે છે. આ જ વાત ઉપસંહાર થકી કહે છે. તે સુગમ છે. યોગને અનુપરિવર્તાવીને સાંજ સમયમાં ચંદ્ર શતભિષજને સમર્પે છે - -
આ નક્ષત્ર સમિગત જાણવું. તથા કહે છે - તેના સમર્પણ પછી શતભિષજુ નક્ષત્ર રાત્રિગત, અખાદ્ધ ક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે, તે પહેલાથી ચંદ્રની સાથે યોગ જોડે છે અને તે તાયુક્ત હોવાથી બીજે દિવસે પ્રાપ્ત થતું નથી. કેમકે ૧૫-મુહૂર્ત પ્રમાણ છે. પરંતુ રાત્રિ પછી યોગને આશ્રીને પસિમાપ્તિ પામે છે. •x• યોગને અનુપરિવર્તિને સવારે ચંદ્ર પૂર્વ પ્રૌઠપદ - પૂર્વાભાદ્રપદને સોંપે છે.
આ પૂર્વપ્રોઠપદા નામનો પ્રાત:કાળે ચંદ્રની સાથે પહેલાથી યોગ પ્રવૃત છે, તેથી તે પૂર્વભાગ કહેવાય છે. સમર્પણ પછી પૂર્વપોષ્ઠપદા નક્ષત્ર વિશે પૂર્વભાગ સમક્ષેત્ર ૩૦ મુહૂર્ત છે. તેથી પહેલા પ્રાતઃકાળે ચંદ્રની સાથે યોગ કરે છે અને તે તે પ્રમાણે હોવાથી પ્રાત:સમયથી આગળ તે સર્વ દિવસ અને બીજી રાત્રિ સુધી વર્તે છે. • x • યોગને અનુપરિવર્તાવીને સવારે ચંદ્રને ઉત્તર પ્રોઠપદ નક્ષત્રને સમર્પે છે.
આ ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ઉકત પ્રકારથી સવારે ચંદ્ર સાથે યોગને પામે છે. માગ પહેલું ૧૫-મુહd અધિક દૂર કરીને સમોને કભીને જ્યારે યોગને વિચારે છે, ત્યારે રાત્રે પણ યોગ થાય છે, એ રીતે ઉભય ભાગને જાણવું. પછી સમર્પણ અનંતર ઉત્તર પઠપદા નક્ષત્ર નિશે ઉભયભાગ, હયદ્ધક્ષેત્ર, ૪પ-મહd છે. તે પહેલાં સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. તે તથા પ્રકારે હોવાથી તે આખો દિવસ અને બીજી રાત્રિ, પછીનો બીજા દિવસ સુધી વર્તે છે. •x• યોગને પરિવર્તિત કરીને સંધ્યા સમયે ચંદ્રને રેવતી નક્ષત્રને સમર્પે છે.
તે રેવતી નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે. તેથી તે પશ્ચાદ્ ભાગ જાણવું. * * * * * આ ચંદ્ર સાથે યુદ્ધ થઈને સંધ્યા સમયથી આગળ આખી સમિ
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૦/૪/૪૬
અને બીજો દિવસ ચંદ્રની સાથે જોડાઈને રહે છે. કેમકે સમક્ષેત્રત્વ છે. - x - ૪ - યોગને પરિવર્તન કરીને સંધ્યા સમયે ચંદ્ર અશ્વિનીને સમર્પે છે.
આ અશ્વિની નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્ર સાથે જોડાતો હોવાથી પશ્ચાદ્ ભાગ જાણવું. - ૪ - ૪ - આ અશ્વિની નક્ષત્ર સમક્ષેત્ર હોવાથી સંધ્યા સમયથી આરંભીને તે આખી રાત્રિ અને બીજા દિવસે ચંદ્ર સાથે જોડાઈને રહે છે. - ૪ - ૪ - યોગને અનુપરિવર્તિત કરીને સાંજે પ્રાયઃ સ્પષ્ટ નક્ષત્ર મંડલ આલોક સમયમાં ચંદ્રને ભરણી નક્ષત્રને સમર્પિત કરે છે.
૧૪૫
આ ભરણી નક્ષત્ર ઉક્ત યુક્તિથી રાત્રિમાં ચંદ્ર સાથે યોગ કરે છે, તેથી રાત્રિગત જાણવું. - x - આ પાદ્ધ ક્ષેત્રત્વયી રાત્રિમાં જ યોગને પરિસમાપ્ત કરે છે. તેથી ચંદ્રની સાથે બીજા દિવસે જોડાઈ રહેવું થતું નથી. - ૪ - ૪ - યોગને પરિવર્તિત કરીને સવારે ચંદ્ર કૃતિકાનક્ષત્રને સમર્પણ કરે છે.
આ કૃતિકા નક્ષત્ર ઉક્ત યુક્તિથી સવારે રચંદ્રની સાથે યોગને જોડે છે. તેથી પૂર્વભાગા જાણવું. એ જ કહે છે - x - x - આ સમક્ષેત્રત્વથી સવારના સમયથી આગળ આખો દિવસ અને પછી રાત્રિમાં પરિપૂર્ણ ચંદ્રની સાથે જોડાયેલ રહે છે. - ૪ - ૪ - યોગને અનુપરિવર્તિને સવારે ચંદ્ર રોહિણીને સમર્પિત કરે છે. આ કૃતિકા નક્ષત્ર હ્રાદ્ધ ક્ષેત્ર છે. તેથી પૂર્વોક્ત યુક્તિના વશથી ઉભય ભાગ નક્ષત્ર જાણવું.
રોહિણી, ઉત્તરાભાદ્રપદની માફક કહેવું. તે આ પ્રમાણે - રોહિણી નક્ષત્ર નિશ્ચે ઉભય ભાગ દ્વીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્તવાળું છે. તે પ્રથમ સવારે ચંદ્રની સાથે યોગને જોડે છે અને બીજી રાત્રિ, પછી બીજો દિવસ રહે છે. એ પ્રમાણે રોહિણી નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે, યોગ કરીને, યોગને પરિવર્તિત કરે છે. પછી સાંજે ચંદ્ર મૃગશીર્ષ નક્ષત્રને સમર્પે છે.
મૃગશીર્ષ નક્ષત્રની વ્યાખ્યા પૂર્વોક્ત ધનિષ્ઠાવત્ કરવી. તે આ રીતે – મૃગશીર્ષ નક્ષત્ર પશ્ચાત્ ભાગ, ૩૦ મુહૂર્તક છે તે પહેલાં સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજે દિવસે જોડાઈ રહે છે. એ પ્રમાણે મૃગશીર્ષ નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્રની સાથે યોગ કરે છે. પછીને અનુપરિવર્તે છે, પછી સાંજે ચંદ્રને આર્દ્રા નક્ષત્રને સમર્પે છે. અહીં સંધ્યા એટલે પ્રાયઃ પરિસ્ક્રૂટ નક્ષત્ર મંડલ આલોક સમય, તેથી જ આ રામિગત છે, તેથી કહે છે આર્દ્રા નક્ષત્ર, પૂર્વોક્ત શતભિષની જેમ કહેવું. તે આ પ્રમાણે - તે આર્દ્રા નક્ષત્ર રાત્રિગત, અપાદ્ધક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે, બીજો દિવસ પ્રાપ્ત થતો નથી. એ રીતે આર્દ્રા એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. પચી યોગને અનુપસ્વિર્તિત કરે છે. કરીને સવારે ચંદ્રને પુનર્વસુને સોંપે છે.
-
આ પુનર્વસુ નક્ષત્ર હ્રાદ્ધક્ષેત્રપણાથી પૂર્વોક્ત યુક્તિથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે – પુનર્વસુનક્ષત્ર, પૂર્વે ઉત્તરભાદ્રપદ કહ્યું તેમ કહેવું. તે આ પ્રમાણે – પુનર્વસુનક્ષત્ર નિશ્ચે ઉભયભાગ, દ્વીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્રની સાથે યોગ કરે છે, બીજી રાત્રે, પછી બીજા દિવસે, એ પ્રમાણે પુનર્વસુ નક્ષત્ર બે દિવરા 23/10
૧૪૬
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે, યોગ કરીને યોગને અનુપરિવર્તે છે, પછી સાંજે ચંદ્રને પુષ્યને સમર્પે છે.
-
આ પુષ્ય નક્ષત્ર સંધ્યા સમયે, દિવસ અવસાનરૂપે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પશ્ચાદ્ ભાગ જાણવું, તેથી કહે છે - પુષ્ય પૂર્વે ધનિષ્ઠા કહ્યું તેમ કહેવું. તે આ રીતે - પુષ્ય નક્ષત્ર પશ્ચાત્ ભાગ, ૩૦-મુહૂર્ત, સમયક્ષેત્ર છે. તે પહેલાં સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી બીજા દિવસે કરે છે. એ રીતે પુષ્યનક્ષત્ર એક રાત્રિઅને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે - ૪ - ચાવત્ - ૪ - સંધ્યા કાળે ચંદ્રને અભિલાષા નક્ષત્રને સમર્પે છે.
આ આશ્લેષા નક્ષત્ર સંધ્યા સમયે - ૪ - પ્રાયઃ ચંદ્ર સાથે યોગ કરે છે. તેથી
.
આ રાત્રિગત જાણવું અને અપાર્દ્ર ક્ષેત્રત્વથી તે જ રાત્રિમાં યોગને પરિસમાપ્ત કરે છે. તેથી કહે છે – જેમ પૂર્વે શતભિષર્ કહ્યું, તેમ આશ્લેષા પણ કહેવું. તે આ રીતે – આશ્લેષા નક્ષત્ર રાત્રિ ભાગ, અપાદ્ધક્ષેત્ર, ૧૫-મુહૂર્ત. તે પહેલા સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજા દિવસને પ્રાપ્ત થતાં નથી. એ પ્રમાણે આશ્લેષા નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે - ૪ - યાવત્ - x - પ્રાતઃકાળે ચંદ્ર મઘા નક્ષત્રને સમર્પે છે.
આ મઘાનક્ષત્ર ઉક્ત યુક્તિથી સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પૂર્વભાવ જાણવું. તેથી કહ્યું છે – મઘાને પૂર્વાફાલ્ગુની માફક જાણવું. તે આ રીતે – મઘા નક્ષત્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્રની સાથે યોગ કરે છે, પછી બીજી રાત્રિને. એ પ્રમાણે મઘા નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. - ૪ - યાવત્ - ૪ - સવારે ચંદ્ર પૂર્વાફાલ્ગુની નક્ષત્રને સમર્પે છે. આ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સવારે ચંદ્રની સાથે યોગને ઉક્ત રીતે કરે છે. તેથી તે પૂર્વભાગ કહેવાય છે. તેથી કહે છે – પૂર્વાફાલ્ગુનીને પૂર્વા ભાદ્રપદ માફક જાણવું. તે આ રીતે - પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, પૂર્વભાગ સમક્ષેત્ર ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજી રાત્રે કરે છે. એ રીતે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. - x - યાવત્ - ૪ - સવારે ચંદ્ર ઉત્તરા ફાલ્ગુનીને સમર્પે છે.
આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર યદ્ધક્ષેત્ર છે, તેથી પૂર્વોક્ત યુક્તિના વશથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે જેમ પૂર્વે ઉત્તરા ભાદ્રપદ કહ્યું, તેમ ઉત્તરા ફાલ્ગુની પણ કહેવું. તે આ રીતે – ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ૪૫-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, બીજી રાત્રે પણ, પછી બીજા દિવસે પણ કરે છે. એ પ્રમાણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. - X - યાવત્ - ૪ - સાંજે ચંદ્ર હસ્તને સમર્પે છે.
-
આ હસ્તનક્ષત્ર સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગને જોડે છે. તેના વડે પશ્ચાદ્ભાગ નક્ષત્ર જાણવું, ચિત્રાનક્ષત્ર કંઈક સમધિક દિવસના અંતે ચંદ્ર યોગને પામે છે. તેથી તેને પશ્ચાદ્ભાગ માનવું. તે જ કહે છે – જેમ ધનિષ્ઠા છે, તેમ હસ્ત અને ચિત્રા
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૦/૪/૪૬
૧૪૩
૧૪૮
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ પણ પૂર્વાષાઢા નક્ષત્ર સવારે ચંદ્ર સાથે યોગ ઉકત યુકિતથી પામે છે. તેથી પૂર્વભાગ જાણવું. તે જ કહે છે - પૂર્વભાદ્રપદ જેમ કહ્યું, તેમ પૂવષાઢા કહેવું. તે આ પ્રમાણે - પૂર્વાષાઢા નમ્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી સગિના કરે છે. એ પ્રમાણમાં પૂર્વાષાઢા નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપરિવર્તે છે. ચાવતું સવારે ચંદ્ર ઉત્તરાષાઢાને સમર્પે છે.
ઉત્તરાષાઢા નક્ષત્ર હયદ્ધ ક્ષેત્રપણાથી તે ઉભય ભાગ જાણવું. તેથી કહે છે - ઉત્તરાભાદ્રપદ માફક ઉત્તરાષાઢા વક્તવ્યતા જાણવી. તે આ રીતે - ઉત્તરાષાઢા નક્ષત્ર ઉભયભાગ, હીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી સગિના, પછી બીજા દિવસે કરે છે. એ રીતે ઉત્તરાષાઢા નક્ષત્ર બે દિવસ અને ચોક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. કરીને સાંજે ચંદ્રને અભિજિત-શ્રવણને સમર્પે છે.
એ પ્રમાણે બહલતાને આશ્રીને ઉક્ત પ્રકારથી જયોત કાળમાં નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી કેટલાંક પૂર્વભાગ, કેટલાંક પશ્ચાદ્ભાગ, કેટલાંક સમિગત, કેટલાંક ઉભયભાગ કહ્યા.
૦ પ્રાભૃતપાભૂત-૪-ટીકાસહિત અનુવાદ પૂર્વ ૦
કહેવું. તે આ પ્રમાણે - તે હસ્ત નખ પશ્ચાત ભાગ સમક્ષેત્ર ૩૦ મુહર્ત છે. તે પ્રથમ સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. પછી બીજો દિવસ જોડાય છે. એ પ્રમાણે હસ્તનમ એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કર છે - x • ચાવતુ - x • સાંજે ચંદ્રને ચિત્રા નક્ષત્રને સમર્પે છે.
તે ચિત્રા નક્ષત્ર પશ્ચાત્ ભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે, ત્યારપછી બીજા દિવસે પણ, એ પ્રમાણે ચિત્રા નક્ષત્ર એક સમિ અને એક દિવસ ચંદ્રની સાથે યોગ કરે છે. - x - યાવત - x - સાંજે ચંદ્ર સ્વાતિ નાગને સમર્પે છે.
સ્વાતિ નક્ષત્ર સાંજે પ્રાયઃ પરિક્રૂટ દૈશ્યમાન નાગમંડલરૂપે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી આ સમિગત નક્ષત્ર જાણવું. તેથી કહે છે – શતભિષની જેમ સ્વાતિ નબ કહેવું. તે આ રીતે – સ્વાતિ નક્ષત્ર સમિમત, અપદ્ધોગ, પંદ-મુહૂર્ત છે. તે પ્રથમ સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, પણ બીજે દિવસ કરતા નથી. એ પ્રમાણે સ્વાતિ નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. • x • ચાવતું * * * પ્રાત:કાળે વિશાખા નક્ષત્રને સમર્પે છે.
આ વિશાખા નક્ષત્ર હ્યદ્ધ ક્ષેત્ર છે, તેથી પૂર્વોક્ત યુક્તિથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે - ઉત્તરાભાદ્રપદની જેમ વિશાખા નક્ષત્ર કહેવું. તે આ રીતે - વિશાખા નક્ષત્ર ઉભય ભાગ, હીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહર્ત છે. તે પહેલાં પ્રાતઃકાળે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી સગિને, પછી બીજા દિવસને. એ પ્રમામએ વિશાખા નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને પરિવર્તિત કરે છે, કરીને સાંજે ચંદ્ર અનુરાધાને સમર્પે છે.
એ પ્રમાણે અનુરાધા નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પશાભાગ જાણવું. તેથી કહે છે - ધનિષ્ઠાની જેમ અનુરાધા કહેવું. આ રીતે - અનુરાધા નક્ષત્ર પશ્ચાત ભાગ, સમક્ષેત્ર, 30-મુહર્ત છે. તે પહેલા સંધ્યાકાળે ચંદ્રની સાથે યોગ કરે છે, પછી બીજા દિવસ સાથે. એ પ્રમાણે અનુરાધા નક્ષમ એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપરિવર્તે છે, પછી સાંજે ચંદ્ર જ્યેષ્ઠાનક્ષત્રને સમર્પે છે.
જયેષ્ઠા સંધ્યા સમયે યોગ પામે છે - x - તેથી રાત્રિભાગ, પાદ્ધ ફોમ, ૧૫મુહર્ત છે તે પ્રથમ સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે, બીજા દિવસે કરતાં નથી. એ પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્ર એક સનિ ચંદ્રની સાથે યોગ કરે છે યાવતું સવારે ચંદ્ર મૂળ નામને સોંપે છે.
મૂળ નક્ષત્ર આ કહેલ યુક્તિથી સવારે ચંદ્રની સાથે યોગને પામે છે, તે પૂર્વભાગ જાણવું. તેથી કહે છે - પૂર્વભાદ્રપદાની માફક મૂળ નક્ષત્ર પણ કહેવું. તે આ રીતે - તે મૂલ નક્ષત્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦ મુહર્ત છે. તે પ્રથમ સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજી રાત્રિએ કરે છે. એ પ્રમાણે મૂળ નાગ એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. યાવત્ પૂર્વાષાઢાને સોપે છે.
– X
- X
- X
- X
- X
-
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૦/૫/૪
૧૪૯
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૬ છે
છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-પ છે
એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ચોથું પ્રાભૃતપાબૃત કહ્યું. હવે પાંચમું આરંભે છે. તેનો આ અધિકાર છે – “કુલની વક્તવ્યતા.” –
• સૂઝ-૪૩ -
કઈ રીતે તે કુલો કહેલા કહેવા ? તેમાં આ બાર કુલો, બાર ઉપકુલો, ચાર કુલોપકુલો કહેલા છે. બાર ફુલો આ રીતે – ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃતિકા, સંહાણા, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગની, ાિ , વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા. બાર ઉપકુલો છે – શ્રવણ, પૂafપૌષ્ઠપદા, રેવતી, ભરણી, પુનર્વસુ, આશ્લેષા, પૂવ ફાગુની, હસ્ત, સ્વાતિ, જયેષ્ઠા, પૂવષાઢા, ચાર કુલોપકુલ કહ્યા છે - અભિજીત, શતભિષા, આદ્રા અને અનુરાધા.
• વિવેચન-૪૭ :
ભગવદ્ ! કયા પ્રકારે આપે કુલો કહેલા છે ? એમ કહેતા ભગવંતે કહ્યું - 'તથ' ઈત્યાદિ, અહીં ભગવંતે માત્ર કુલો કહ્યા નથી, પણ ઉપકૂલ, કુલોપકુલ પણ કહ્યા છે. પછી નિર્ધારણાર્થે પ્રતિપત્તિ માટે છે. ભગવંતે કહ્યું - તે કુલો મધ્યે નિશે આ બાર કુલો છે. - x - આ વક્ષ્યમાણ સ્વરૂપ બાર ઉપકુલો છે અને વચમાણ સ્વરૂપવાળા આ ચાર ઉપકુલો કહ્યા છે.
કુલાદિના લક્ષણ શું છે ? અહીં જે નક્ષત્રો વડે પ્રાયઃ હંમેશાં મહીનાની પરિસમાપ્તિ કરે છે અને મહિના જેવા નામો જેના છે, તે નક્ષત્રો “કુલ” સંજ્ઞાથી પ્રસિદ્ધ છે. તે આ - શ્રાવિષ્ઠ માસ પ્રાયઃ શ્રવિઠા વડે, ધનિષ્ઠા પરપયયિથી પરિસમાપ્તિ પામે છે. ભાદ્રપદ ઉત્તરભાદ્રપદા વડે, અશ્વયુજ અશ્વિની વડે, ધનિષ્ઠાદિ પ્રાયઃ માસ પરિસમાપક, માસ સદેશ નામના કુલો છે.
જે કુલોના ઉપકુલો છે, અને અધતન છે, તે કુલોપકુળ અભિજિતાદિ ચાર નક્ષત્રો છે. કહ્યું છે - માસોના પરિણામ કુલોપકુલ હોય છે જે અભિજિત, શતભિષા, આદ્રા, અનુરાધા છે. અહીં માસોના પરિણામ તે પ્રાયઃ માસોના પરિસમાપક છે, ક્યાંક માસોના સદેશ નામો" એવો પાઠ છે. તેમાં માસોના સદેશ નામોની વ્યાખ્યા કરવી. - હવે બાર કુલો, બાર ઉપકુલો અને ચાર કુલોપકુલને ક્રમથી કહે છે, તે
એ પ્રમાણે ૧૦માં પ્રાભૃતનું પ્રાભૃતપ્રાભૃત-પ-કહ્યું. હવે છઠું આરંભે છે. તેનો આ અધિકાર છે – “પૂર્ણિમા અને અમાસ”ની વક્તવ્યતા, તેથી તવિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂત્ર-૪૮ -
કઈ રીતે આપે પૂર્ણિમા કહેલી છે તેમ કહેવું? તેમાં નિશે બાર પૂર્ણિમા અને બાર અમાસ કહેલી છે. તે આ રીતે – શ્રાવિષ્ઠી, પૌષ્ઠપદી, આસોજા, કૃતિકા, મૃગશિર્ષ, પોષી, મારી, ફાલ્ગની, ચૈત્ર, વૈશાખી, જ્યેષ્ઠામૂલી, આષાઢી.
તે વિસ્કી પૂર્ણિમા કેટલા નક્ષત્રનો યોગ રે છે ? ત્રણ નોનો. તે આ - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા. પૌષ્ઠપદી પૂર્ણિમા કેટલા નક્ષત્રોને જોડે છે ? તે ત્રણ નામને જોડે છે - શતભિષા, પૂર્વાષાઢા, ઉત્તરા પૌષ્ઠપદા. તે આસોની પૂર્ણિમા કેટલા નામનો યોગ કરે છે ? બે નગોનો - રેવતી અને અશ્વિની. કાર્તિકી પૂર્ણિમા કેટલા નક્ષત્રનો યોગ કરે છે? બે નpોનો - ભરણી અને કૃતિકા. મામશિર્ષ પૂનમ કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? બે નામોનો - રોહિણી અને મૃગશિર્ષ. પોષી પૂર્ણિમા કેટલા નત્રનો યોગ કરે છે ? ત્રણ નમોનો - અદ્ધિાં, પુનર્વસુ, પુષ્ય. મારી પૂર્ણિમા કેટલા નામનો યોગ કરે છે ? બે નામોનો - આશ્લેષા અને મઘા, ફાગુની પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? બે નમોનો - પૂવફાળુની, ઉત્તરા ફાગુની. ચૈત્રી પૂર્ણિમા કેટલાં નામનો યોગ કરે છે ? બે નામોનો - હસ્ત અને ચિત્રા. વૈશાખી પૂર્ણિમા કેટલા નામોનો યોગ કરે છે? બે નક્ષત્રનો - સ્વાતિ, વિશાખા.
જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કેટલાં નમોનો યોગ કરે છે? બે નામોનો - પૂવષાઢા ઉત્તરાષાઢા.
• વિવેચન-૪૮ :
કયા પ્રકારે કર્યું નબ પરિસમાપ્ત થાય છે ? પૂર્ણિમા કહી છે. અહીં પૂર્ણિમાના ગ્રહણથી અમાસ પણ ઉપલક્ષણથી છે. તેના વડે અમાસ પણ કેમ કહી તે કહે છે - ત્યારે ભગવંતે કહ્યું - તે પૂર્ણિમા અને અમાસ મથે જાતિભેદને આશ્રીને આ બાર પૂર્ણિમા અને અમાસ કહેલ છે. તે આ રીતે – શ્રાવિઠી, પૌષ્ઠપદી આદિ. તેમાં શ્રવિઠા એટલે ધનિષ્ઠા, તેમાં થનારી તે શ્રાવિઠી - શ્રાવણ માસ ભાવિની. પૃષ્ઠપદા - ઉત્તરાભાદ્રપદા, તેમાં થનારી તે પૃષ્ઠપદી - ભાદરવા માસમાં થનારી, અશ્વયુમાં થનારી તે આશ્વયુજી - આસો માસમાં થનારી ઈત્યાદિ.
હવે જે નક્ષત્ર વડે એક-એક પૂર્ણિમાની પરિસમાપ્તિ થાય છે, તેની પૃચ્છા કરે છે. શ્રાવિષ્ઠી પૂર્ણિમા કેટલા નમોને જોડે છે ? કેટલા નબો ચંદ્રની સાથે સંયોજીને સમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – ત્રણ નક્ષત્રો ચંદ્રની સાથે યથા યોગ સંયોજીને
સુગમ છે.
૦ પ્રાભૃતપામૃત-૫ ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦
- X
- X
- X
- X
- X
–
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૦/૬/૪૮
૧૫૧
પરિસમાપ્ત કરે છે, તે આ રીતે - અભિજિતુ, શ્રવણ, ઘનિષ્ઠા. અહીં શ્રવણ અને ઘનિષ્ઠાપે બે જ નક્ષત્રો શ્રાવિષ્ઠી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. કેવલ અભિજિતુ નn શ્રવણની સાથે સંબદ્ધ છે, તેથી તે પણ પરિસમાપ્ત કરે છે, તેમ કહેવું. આ કેવી રીતે જાણવું? અહીં પ્રવચન પ્રસિદ્ધ અમાસ-પૂનમ વિષય ચંદ્યોગના જ્ઞાનચી.
[અહીં વૃત્તિકાગ્રીએ ગાવા નોધેલી છે. ત્યારપછી જ ૧૩-ગાથાની વ્યાખ્યા કરી છે, અમે વાળાને હરાવીને જ અહીં અનુવાદ કરે છે, તે પ્રમાણે છે - જે કે અમને કંઈ સમજાયેલ નથી.)
જે અમાવાસ્યાને આ • યુગમાં જાણવાને ઈચ્છો છો, જેમકે - કયા નક્ષત્રમાં વર્તમાન પરિસમાપ્ત થાય છે, તે તેવા રૂપે - જેટલી અમાસ અતિકાંત થાય તેટલી સંખ્યા છે, તે વયમાણ સ્વરૂપને અવધારે છે. પ્રથમપણે સ્થાપે છે. ઘુવરાશિ, તે અવઘાર્ય રાશિને પટ્ટિકાદિમાં સ્થાપીને ૧૨૪ પર્વ વડે ગુણવામાં આવે. હવે કયા પ્રમાણમાં આ અવઘાર્ય રાશિ છે, તેના પ્રમાણની નિરૂપણાર્થે કહે છે –
'છાયટ્ટ ' ગાથા - છાસઠ મુહૂર્ત અને એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ બાસઠ ભાગ અને એકતા બાસઠ ભાગનો ' ભાગ. આટલા પ્રમાણમાં વધાર્ય રાશિ છે. કઈ રીતે આટલા પ્રમાણની આ ઉત્પત્તિ કહી ? તે જણાવે છે - અહીં જો ૧૨૪પર્વ વડે પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તેના બે પર્વો વડે શું પ્રાપ્ત થાય ?
ત્રિયની સ્થાપના • ૧૨૪/૫/૨. અહીં અંત્ય સશિ વડે બે અંક ૫ મધ્યરાશિ પાંચ લક્ષણ ગુણવામાં આવે. તે આ રીતે - ૨ x ૫ = ૧૦ તેને ૧૨૪ વડે ભાગ કરવામાં આવતા - ૧૭/૧ર૪ થશે. ત્યારપછી છેલ્વે-છેદક રાશિને બે વડે ભાગતા પર રાશિ પ્રાપ્ત થશે. આના વડે નબો કરવા જોઈએ. નક્ષત્ર કરવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગ રૂપ વડે ગુણવામાં આવે. તેનાથી ૯૧૫૦ આવશે. છેદાશિ પણ-૬૨ પ્રમાણને ૬૭ વડે ગુણવામાં આવે તો ૪૧૫૪ની સંખ્યા આવશે.
ઉપરની સશિના મુહર્ત લાવવાને માટે કરી ૩૦ વડે ગુણવામાં આવે, તો સંખ્યા પ્રાપ્ત થશે - ૨,૨૪,૫૦૦, તેના ૪૧૫૪ સંખ્યા વડે ભાગ કરવામાં આવતા - ૬૬ મુહૂર્ત આવશે. બાકીના અંશો રહે છે - 33૬, તેના ૬૨-ભાગ લાવવાને માટે તેને ૬૨ વડે ગુણીએ તો ૨૦,૮૩૨ સંખ્યા આવશે. તેને અનંતરોત છેદ શશિ ૪૧૫૪ વડે ભાગ કરવામાં આવતા પાંચ અને બાસઠ ભાગ પ્રાપ્ત થશે અને શેષ ૬૨-રહેશે. પછી તે ૬૨-ની અપવર્તના કાય છે. તેનાથી એક આવશે. છેદશશિને પણ બાસઠ વડે અપવતનામાં પ્રાપ્ત થશે-૬. તેનાથી આવે છે - ૬૬ મુહૂd. એક મુહના પાંય, બાસઠ ભાગ અને એકના બાસઠ ભાગના 6 ભાગ.
એ પ્રમાણે અવધાર્ય સશિ પ્રમાણ કર્યું.
હવે શેષ વિધિ કહે છે rળે ગાયા અનંતરોદિત સ્વરૂપને અવધારીને રાશિ ઈચ્છા અમાવાસ્ય સંગુણ, જે અમાવાસ્યાને જાણવાને ઈચ્છે છે, તે સંખ્યા વડે ગુણિત કરવામાં આવે, તેથી આગળ નાગો શોધવા જોઈએ. તેથી અહીં આગળ નક્ષત્રોની શોધતક વિધિ • શોધતક પ્રકારને કહેવાનાર છે તે સાંભળવા.
૧૫ર
સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ તેમાં પહેલાં પુનર્વસુ શોધનકને કહે છે -
વાવીરે ગાયા-૨૨ મુહૂર્તો એક મુહૂર્તના ૪૬/૬ ભાગો, આટલા પ્રમાણથી પુનર્વમુનાગ પરિપૂર્ણ થાય છે, તે શોધવું. કઈ રીતે આ પ્રમાણની શોધનકની ઉત્પત્તિ થાય છે ? તે કહે છે - અહીં જ ૧૨૪ પર્વ વડે પાંય સૂર્ય નમ્ર પયયિો પ્રાપ્ત થાય છે. તે એક પર્વત અતિ કમીને તે એક વડે કેટલો પયિો પ્રાપ્ત થાય છે. રશિયા સ્થાપના • ૧૨૪/૫/૧ અહીં અંત્યરાશિ એક વડે મધ્યરાશિ પાંચને ગુણીએ ૫ x ૧ = ૫. તેને ૧૨૪ ભાગ વડે ભાંગવામાં આવતા પ૧ર૪ ભાગ આવશે. તેના ના લાવવા માટે ૧૮૩૦ અને ૬૭ ભાગ વડે ગુણવામાં આવે ગુણાકાર છેદ સશિઓને બે વડે અપવર્તના કરતા ગુણકાર શશિ ૯૧૫ આવે અને છેદ સશિ ૬૨ આવશે.
- પછી ઉકત સંખ્યાને પ૯૧૫ વડે ગુણવાથી આવે ૪૫૫ આવશે. છેદાશિ ૬૨ને ૬૭ વડે ગુણતા ૪૧૫૪ આવશે. તથા પુષ્યના જે / ભાગ પૂર્વોક્ત યુગચર અપર્વનું સૂર્ય સાથે યોગ તેને ૬ર વડે ગુણીએ, તો ૧૪૨૬ આવશે. આટલા પૂર્વોક્ત ૪૫૭૫ પ્રમાણથી શોધવામાં આવે તો શેષ ૩૧૪૯ આવે. તેથી આટલા મુહૂર્તો લાવવા માટે 30 વડે ગુણીએ, તો ૯૪,૪bo સંખ્યા આવશે. તેની છેદાશિ ૪૧૫૪ વડે ભાગ દેવામાં આવે તો ૨૨-મુહૂર્તા આવશે. ત્યારે શેષ રહેશે - ૩૦૮૨, આટલાને ૬૨ ભાગ લાવવાને માટે ગુણવામાં આવે ત્યારે ૧,૯૧,૦૮૪ આવે તેને છેદાશિ ૪૧૫૪ વડે ભાગ કરાય ત્યારે ૪૬ મુહૂર્તના ૬૨-ભાગો આવશે. આ પુનર્વસુનાકની શોધનક નિપત્તિ છે.
બાકીના નખોની શોધનકો ને કહે છે - વાવ ગાયા. ૧૦૭૨ ઉત્તર ફાગુનીના શોધવા. શું કહે છે ? ૧૦૨ પુનર્વસુ આદિ ઉત્તરા ફાગુની પstના નક્ષત્રો શુદ્ધ થાય છે. એ પ્રમાણે આગળ પણ ભાવાર્થ વિયાQો.
તથા વિશાખા પર્યન્ત નક્ષત્રોમાં શોઘનક ૨૯૨ છે. હવે અનંતર ઉત્તરાષાઢા પર્યન નક્ષણોને આશ્રીને શોઘવારી ૪૪૨ થાય.
rષે પુને ગાયા - આ અનંતરોક્ત શોધનક સર્વે પણ પુનર્વસુથી બાસઠ ભાગ સહિત જાણવા. આમ કહેવા માંગે છે - જે પુનર્વસુના હોતા-૨૨ મુહર્તા, તે બધાં પણ આગળના શોધનકમાં અંતઃ પ્રવિષ્ટ પ્રવર્તે છે, પણ ૬૨ ભાગો નહીં. તેથી જે શોધનક શોધાય છે, તેમાં પુનર્વસુના હોતા *5/દર ભાગ ઉપરિતન શોધવા જોઈએ. અને આ પુનર્વસુ આદિ ઉત્તરાષાઢા સુધીનો પ્રથમ શોઘનક છે, તેથી આગળ અભિજિતને આદિ કરીને બીજું શોધનક કહું છું.
તેમાં પ્રતિજ્ઞાતને જ તિવહેિ છે – ‘અભિન્ન' આદિ ચાર ગાયા. અભિજિત નક્ષત્રનો શોધનક તવ મુહd અને એક મુહdના હોવાથી ર ભાગ, એકના ૬૨ ભાગના ૬૭ છેદ કરાતા પરિપૂર્ણ ૬૬ ભાગો તથા ૧૫૯ પ્રૌઠપદા-ઉત્તર ભાદ્રપદનું શોધનક. શું કહેવા માંગે છે ? ૧૫૯ વડે અભિજિતાદિ ઉત્તરા ભાદ્રપદ સુધીના નાગો શોધાય છે. એ પ્રમાણે આગળ પણ ભાવના કસ્વી જોઈએ.
તથા ૩૦૯ રોહિણી સુધીના શોધિત કરાય છે. તથા ૯ શોધિત કરતા
Page #84
--------------------------------------------------------------------------
________________
૧/૬/૪૮
૧૫૩
પુનર્વસુ પર્યત્ત નજાત શોધિત થાય છે તથા પ૪૯ પામીને ઉત્તરાફાલ્ગની સુધીના નબો શોધાય છે. વિશાખા સુધીના નબોમાં ૬૬૯ શોધવા જોઈએ. મૂળ સુધીના નણ જાતમાં ૩૪૪ શોધક છે. ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોમાં શોધનક ૮૧૯ છે. બઘાં શોધનકની ઉપરમાં અભિજિત નક્ષત્ર સંબંધી મુહૂર્તના ૬૨ ભાગો તથા ચોવીશ અને છાસઠ ચર્ણિકા ભાણ, એકના બાસઠ ભાગના ૩ ભાગો શોધવા જોઈએ.
થT$ ઈત્યાદિ. આટલા અનંતરોત શોધકોને યથા યોગ શોધીને જે શેષ બાકી રહે, તે નક્ષત્ર થાય છે આ નક્ષત્રમાં સૂર્યની સાથે ચંદ્ર અમાસને કરે છે.
એ રીતે અમાવાસ્યાના વિષયમાં ચંદ્રનો યોગ જાણવાને માટે કરણ કહ્યું. હવે પૂર્ણિમા વિષયક ચંદ્રયોગના પરિજ્ઞાનાર્થે કરણને કહે છે -
છાપુત્રના ૦ ઈત્યાદિ – જે પૂર્વે અમાવાસ્યા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાનાર્થે આવઘાર્ય શશિ કહી છે, તે જ અહીં પણ પૂર્ણિમા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાન વિધિમાં ઈણિત પૂર્ણિમાં ગુણિત - જે પૂર્ણિમાને જાણવાને ઈચ્છે છે, તે સંખ્યા વડે ગુણિત કરવું જોઈએ. ગુણિત કરાતા જ પૂર્વોક્ત શોધન કરવું જોઈએ. કેવળ અભિજિતાદિ, પણ પુનર્વસુ આદિ નહીં. શુદ્ધમાં અને શોધનકમાં જે શેષ રહે છે, તે પૂર્ણિમા યુક્ત એવું નક્ષત્ર થાય છે. તે નક્ષત્રમાં ચંદ્ર પરિપૂર્ણ પૂર્ણિમાને વિમલનિર્મલ કરે છે.
- આ પૂર્ણિમા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાન વિષયકરણ બે ગાયાનો અક્ષરાર્થ કહ્યો. હવે આની જ ભાવના કરાય છે –
કોઈક પૂછે છે - યુગની આદિમાં પહેલી પૂર્ણિમા શ્રાવિષ્ઠી કયા ચંદ્ર નક્ષત્રમાં પરિસમાપ્તિને પામે છે ? તેમાં ૬૬ મુહૂર્તી અને એક મુહૂર્તના પાંચ-બાસઠ ભાગ અને એકના બાસઠ ભાગના ૧/૩ ભાગ. એવા સ્વરૂપે અવધાર્ય શશિ થાય. પહેલી પૂર્ણિમામાં એક વડે ગુણીએ, એક વડે ગુણવાથી તે જ થાય છે. તેથી અભિજિત નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪/૬૨ ભાગ, એકના બાસઠ ભાગના ૬૬/૬૭ ભાગ, એ પ્રમાણે પરિમાણ શોધનક શોધવું જોઈએ. તેમાં ૬૬ના નવ મુહૂર્વો શુદ્ધ થતાં પછી૫૭, તેના વડે એક મુહર્ત ગ્રહીને ૬૨ ભાગીકૃત તે બાસઠ પણ બાસઠ ભાગ રાશિમાં પંચકરૂપે ઉમેરીએ. તેની ૬૩ થશે. ૬૨ ભાગો, તેના વડે ૨૪ શુદ્ધ થતાં રહે છે - ૪૩. તેમને એક રૂ૫ ગ્રહીને ૬૭ ભાગ કરાય છે. તે ૬૭ ભાગ, V૬૩ ભાગમાં ઉમેરતાં પ્રાપ્ત થશે ૬KIક ભાગ. તેનાથી ૬૬ શુદ્ધ કરતાં રહેશે *દ પછી ૩૦ -મુહર્ત વડે શ્રવણ શુદ્ધ સ્થિત, પછી ૨૬-મુહર્ત રહે.
ત્યારપછી અહીં આવે છે - ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૯ સંખ્યામાં બાસઠ ભાગમાં એકના અને બાસઠ ભાગના ૬૫ સંખ્યામાં ૬9 ભાગોમાં શેષમાં પહેલી શ્રાવિકા પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે.
જ્યારે બીજી શ્રાવિહી પૂર્ણિમા વિચારીએ ત્યારે તે યુગની આદિથી આરંભીને તેસ, યુવરાશિ ૬૬ / ૫૨/તેને તેર વડે ગુણીએ, તેથી મુહર્તાના ૮૫૮ આવે, તથા એક મુહૂર્તના ૬૫ ભાગ અને એક/બાસઠ ભાગના ૧/૩ ભાગ. એટલે સંખ્યા થશે - ૮૫૮ / ૬૫/૬ર/ ૧૩/૬૩. તેમાં ૮૧૯ મુહૂતોંમાં એક મુહૂર્તના
૧૫૪
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ૨૪: ભાગ વડે એકના અને ૬૨ ભાગના હોતા ૬૬/૩ ભાગથી એક નક્ષત્રપર્યાય શુદ્ધ થાય. તેવી રહેશે ૩૯ મુહૂર્તી અને એક મુહૂર્તના 8/દુર ભાગો અને દુર ભાગના ૧૪૭ ભાગ એટલે સંખ્યા થશે ૩૯ | Pl૨/૧૪/૭. પછી નવ મુહૂર્ત વડે એક મુહૂર્તના ૨૪ ભાગ અને ૧ર ભાગના ૬૬/ક ભાગો વડે અભિજિત નક્ષત્ર શુદ્ધ થાય છે. પછી ૩૦ મુહૂર્તી રહે છે. ૧૫ મુહૂર્તના ૬૨ ભાગ અને ૧/૬ ભાગના ૧૫/૬૩ ભાગથી સંખ્યા આવે છે - ૩૦/૧/ર/૧૫/૬૩ થાય. તેના વડે ૩૦ મુહૂર્તથી શ્રવણ શુદ્ધ છે. આવે છે ૨૯ મુહૂર્તામાં એક મુહૂર્તના હૈ૬/૨ ભાગોમાં
દુર ભાગના પર/ ભાગ બાકી રહેતા ધનિષ્ઠાના બીજી શ્રાવિષ્ઠી પૂર્ણિમાં પરિસમાપ્ત થાય છે..
જ્યારે ત્રીજી શ્રાવિષ્ઠી પૂર્ણિમાને વિચારીએ ત્યારે તે યુગની આદિના ૨૫માં, તેથી પૂર્વોક્ત ઘુવરાશિ ૬૬ / ૫/૨/૧/આવે તેને ૫ વડે ગુણીએ. તેનાથી ૧૬૫૦ થશે. ૧૨૫ના ૬૨ ભાગોના, ૧/૨ ભાગના ૫/૩ ભાગો. તેમાં ૧૬૩૮ મુહૂર્તોના, એક મુહૂર્તના 8/૨ ભાગ વડે. ૪૮-તેમાં ૧/૨ ભાગના ૧૩૨. બે નpx પર્યાયોમાં શુદ્ધિ કરીને રહેલ છે, પછી બાર મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ઉપર ભાગો. 9૫માં /૨ ભાગના ભાગ પછી તેને નવ મુહૂર્ત વડે ચોક મુહૂર્તના ૨૪ ભાગ વડે અને ૧૨ ભાગના ૬૬/ક ભાગ વડે અભિજિત નક્ષત્ર શુદ્ધ થાય છે. ત્યારપછી રહે છે. ૧૩ મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ૫/૬ ભાગ. તેમાંના ૧/૨ ભાગના ૮/૩ ભાગ.
એ રીતે આવે છે શ્રવણનક્ષત્ર. ૨૬ મુહર્તામાં એક મહત્ત્વના ૧/૨ ભાગ અને તેમાં ભાગના ૩૯Iક ભાગોમાં બાકીની ત્રીજી શ્રાવિષ્ઠી પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે.
એ પ્રમાણે ચોથી શ્રાવિષ્ઠી પૂર્ણિમાને ધનિષ્ઠા નક્ષત્ર ૧૬-મુહૂતમાં, એક સુમુહૂના 33/૬ર ભાગ અને ૧/૨ ભાગના ૨૫/૬ક ભાગોમાં બાકીનામાં પરિસમાપ્ત થાય છે.
પાંચમી શ્રાવિષ્ઠી પૂર્ણિમા શ્રવણ નક્ષત્રને બાર મુહર્તામાં, એક સમુહૂર્તમાં ૬ર ભાગોમાં ૧/૨ ભાગના ૨૨ ભાગોમાં બાકીનામાં પરિસમાપ્તિ થાય છે.
એ પ્રમાણે જે નક્ષત્રો શ્રાવિષ્ઠી પૂર્ણિમાને સમાપ્ત કરે છે તે કહ્યા. હવે જે પૌષ્ઠપદીને પૂર્ણ કરે છે, તે કહે છે –
પૌઠપદી - ભાદ્રપદી પૂર્ણિમા કેટલા નક્ષત્રોને યોગ અનુસાર ચંદ્ર સાથે જોડીને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બધે જ “યોગ કરે છે” એ પદની ભાવના કરવી જોઈએ.
ભગવંતે કહ્યું - ત્રણ નક્ષત્રો - શતભિપજુ, પૂપિઠપદા અને ઉત્તર પૌષ્ઠપદા. તેમાં પહેલી પ્રોઠપદી પૂર્ણિમા ઉત્તર ભાદ્રપદા નાગને ૨૭ મુહૂતમાં એક મુહૂર્તના ૧/૨ ભાગોમાં ૬૪માં પ૩ ભાગોમાં બાકીમાં પરિસમાપ્ત કરે છે.
બીજી પ્રોઠપદી પૂર્ણિમાને પૂર્વ ભાદ્રપદ નમને આઠ મુહૂર્તોમાં બાકીના એક
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૦/૬/૪૮
૧૫૫ મુહૂર્તતા કેંદુર ભાગોમાં ૧ર ભાગના ૫૧/૩ ભાગોમાં બાકીમાં પરિપૂર્ણ કેર છે.
ત્રીજી પૌષ્ઠપદી પૂર્ણિમાને શતભિષ પાંચ મુહૂર્તમાં એક મુહૂર્તના ૬/૬ભાગોમાં ૧/૨ ભાગોના ૨૮/ક ભાગોમાં બાકીમાં પૂર્ણ કરે છે.
ચોથી પૌષ્ઠપદી પૂર્ણિમાને ઉત્તરાભાદ્રપદ નાગને ૪૪-મુહૂર્તામાં એક મુહૂર્તના ૪૧/૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૪/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે.
પાંચમી પ્રૌષ્ઠપદી પૂર્ણિમાને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રને એકવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના પદુર ભાગોમાંના ૧/૨ ભાગના ૧૧/૩ ભાગ બાકી રહેતા પરિણામ પામે છે,
આajજી પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું - બે નક્ષત્રોમાં યોગ કરે છે. તે આ પ્રમાણે - રેવતી અને અશ્વિની. આ ઉત્તરભાદ્રપદ નામ પણ કોઈક સાયુજી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, પછી તે પૌષ્ઠપદી પણ પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તેમાં લોકમાં તેનું પ્રાધાન્ય છે, તે નામની તપૂર્ણિમાના અભિધાનથી અહીં તેની વિવક્ષા કરી નથી, તેમાં દોષ નથી, તેથી કહે છે -
પહેલી આશ્વયુજી પૂર્ણિમાને અશ્વિની નબ ચોકવીશ મુહૂર્તોમાં અને ૧/૨ ભાગના 3 ભાગો બાકી રહેતા પરિસમાપ્ત કરે છે.
બીજી આajજી પૂર્ણિમાને રેવતી નક્ષત્ર ૧૭ મુહૂર્તમાં અને એક મુહૂર્તના 35/દુર ભાગોમાં દુર ભાગના ૫/૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે.
ત્રીજી આયુજી પૂર્ણિમાને ઉત્તરભાદ્રપદા નક્ષત્રને ચૌદ મુહૂતમાં એક મુહૂર્તના દર ભાગમાં ૧ર ભાગના 3 ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે.
ચોથી આશ્વાયુજી પૂર્ણિમાને રેવતી નક્ષત્ર ચાર મુહૂર્તામાં એક મુહૂર્તના 33/દુર ભાગોમાં ૧ર ભાગના ૨/૩ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે.
પાંચમી આશ્વયુજી પૂર્ણિમાને ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર એક મુહૂર્તના પર ભાગોમાં ૧/૨ ભાગના ૧/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
કાર્તિક પૂર્ણિમા કેટલાં નબોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું - બે નામો યોગ કરે છે - ભરણી અને કૃતિકા. અહીં અશ્વિની નક્ષત્ર પણ ક્યારેક કાર્તિકી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. પરંતુ તે આશ્વયુજી પૂર્ણિમામાં પ્રધાન છે, માટે વિવા કરી નથી.
તેમાં પહેલી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર એક મુહૂર્તના દર ભાગમાં Vર ભાગના ૬ર૬૩ ભાગો બાકી રહેતા સમાપ્ત કરે છે.
બીજી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર ૨૬-મુહૂર્તમાં એક મુહૂર્તના ૧/૬ ભાગોમાં ૧૫ ભાગના કૈFIક ભાગ બાકી રહેતાં સમાપ્ત કરે છે.
ત્રીજી કાર્તિકી પૂર્ણિમાને અશ્વિની નક્ષત્ર મુહૂર્તામાં એક મુહૂર્તના પર ભાગના ૧/૨ ભાગના 35/૬૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમા સમાપ્ત કરે છે.
ચોથી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર ૧૬-મુહૂર્તમાં એક મુહૂર્તના પર ભાગોમાં ૧૨ ભાગના ૨૨/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમા સમાપ્ત કરે છે.
૧૫૬
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ પાંચમી કાર્તિકી પૂર્ણિમાને ભરણી નક્ષત્ર નવ મુહૂર્ત એક મુહર્તના ૪૫ર ભાગોમાં ૧/ભાગના ૧/૩ ભાગમાં બાકી રહેતા પરિસમાપ્ત કરે છે.
મૃગશીર્ષ પૂર્ણિમા કેટલા નક્ષત્રો સાથે યોગ કરે છે ? ભગવંતે કહ્યું - બે નક્ષત્રોમાં, રોહિણી અને મૃગશીર્ષ. તેમાં પહેલી માર્ગશિ પૂર્ણિમાને મૃગશિર નક્ષત્ર ૮ મુહર્તામાં એક મુહૂર્ત સંબંધી ૬૨ ભાગના ૬૧/૩ ભાગ બાકી રહેતા કરે છે.
બીજી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર પાંચ મુહૂર્તામાં એક મુહૂર્તના ૨૬/ક ભાગોમાં ૧૫ ભાગના જૈ૮le ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે.
ત્રીજી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર એકવીશ મુહૂતમાં એક મુહૂર્તના પર ભાગોમાં ૧/૨ ભાગના ૪૫/૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે.
ચોથી મૃગશીર્ષ પૂર્ણિમાને મૃગશિર નક્ષત્ર બાવીશ મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૩ર ભાગોમાં ૧ ભાગના ૪૫ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે.
પાંચમી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર અઢાર મુહૂર્તામાં એક મુહૂર્તના ૪૬ર ભાગોમાં દુર ભાગના ૬ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. - પોષી પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંત કહે છે - ત્રણ નક્ષત્રો યોગ કરે છે - આદ્ર, પુનર્વસુ, પુષ્ય. તેમાં પહેલી પૂર્ણિમા પુનર્વસુ નક્ષત્રને બે મુહૂર્તમાં એક મુહૂર્તના પ૬/૬ર ભાગમાં દુર ભાગના ૬૬ ભાગમાં પૂર્ણ કરે છે.
બીજી પૌષી પૂર્ણિમાને ર૯ મુહર્તામાં એક મહત્ત્વના ૧/૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪થક ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે.
બીજી પોષી પૂર્ણિમા અધિકમાસથી પૂર્વે આદ્રનિક્ષત્રને દશ મુહૂર્તમાં એક મુહૂર્તના જૈ૮/૬ર ભાગોમાં ૧/૬ર ભાગના ૩૪/૬૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. અધિકમાસ ભાવિનીને પુનઃ તેને જ ત્રીજી પૂર્ણિમાને પુષ્યનક્ષત્રને ૧૯ મુહૂર્તમાં ચોક મુહૂર્તના 837 ભાગોમાં ૧/ભાગના 337 ભાગો બાકી રહેતા પૂર્ણિમા પૂર્ણ કરે છે.
ચોથી પોષી પૂર્ણિમાને પુનર્વસુ નક્ષત્ર ૧૬-મુહૂર્તોમાં એક મુહૂર્તના ‘દુર ભાગોમાં ૧/૨ ભાગના ૨/૩ ભાગ શેષ રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. પાંચમી પૌષી પૂર્ણિમાને પુનર્વસુ નક્ષત્રને ૪ર-મુહૂર્તામાં એક મુહૂર્તના ૩૫/દુર ભાગોમાં પૂર ભાગના ૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
માઘી પૂર્ણિમા કેટલા નબોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રોનો યોગ કરે છે - આશ્લેષા અને મઘા. ‘ત્ર' શબ્દથી કયારેક માઘી પૂર્ણિમાને પૂર્વ ફાગુની નક્ષત્ર અને ક્યારેક પુષ્ય નક્ષત્ર પણ પૂર્ણ કરે છે, તે આ પ્રમાણે • પહેલી માઘી પૂર્ણિમાને મઘા નક્ષત્ર અગિયાર મુહૂર્તામાં એક મુહૂર્તના પ૧/૨ ભાગોમાં ૧/૨ ભાગના પIBર ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે.
* બીજી માઘી પૂર્ણિમાને આશ્લેષાનક્ષત્ર આઠ મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૬/૬ ભાગોમાં ૧૫ ભાગના ૪૬/ક ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી યાદી પૂર્ણિમાને પૂર્વાફાગુની નક્ષત્ર અઠ્ઠાવીસમુહૂર્તમાં એક મુહૂર્તના 4/દુર ભાગોમાં
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૦/૬/૪૮
૧/૬૨ ભાગના ૩૨/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી માઘી પૂર્ણિમાને મઘા નક્ષત્ર પચીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૯/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી માઘી પૂર્ણિમાને પુષ્ય નક્ષત્ર છ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે.
૧૫૭
ફાલ્ગુની પૂર્ણિમાને કેટલાં નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંત કહે છે – બે નક્ષત્રો - પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની. તેમાં પહેલી ફાલ્ગુની પૂર્ણિમાને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને વીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૮/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
બીજી ફાલ્ગુની પૂર્ણિમાને પૂર્વાફાલ્ગુની નક્ષત્રને બે મુહૂર્તોનું એક મુહૂર્ત, તેના ૧૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૫/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી ફાલ્ગુની પૂર્ણિમાને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને સાત મુહૂર્તોમાં એક મુહૂર્તના 33/૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના ૩૧/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી ફાલ્ગુની પૂર્ણિમાને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ૩૩-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૮/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી ફાલ્ગુની પૂર્ણિમાને પૂર્વાફાલ્ગુની નક્ષત્રને ૧૫-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગો બાકી રહેતા પરિસમાપ્ત કરે છે.
-
ચૈત્રી પૂર્ણિમાનો કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ભગવંત કહે છે બે નક્ષત્રો યોગ કરે છે - હસ્ત અને ચિત્રા. તેમાં પહેલી ચૈત્રી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર ચૌદ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે.
બીજી ચૈત્રી પૂર્ણિમાને હસ્ત નક્ષત્ર ૧૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૪/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી ચૈત્રી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર એક મુહૂર્તમાં એક જ મુહૂર્તના ૨૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૦/૬૩ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
ચોથી ચૈત્રી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર ૨૭-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૭/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી ચૈત્રી પૂર્ણિમાને હસ્તનક્ષત્ર ૨૪-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૦/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના /૬૭ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
બે
વૈશાખી પૂર્ણિમાનો કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ભગવંત કહે છે નક્ષત્રો યોગ કરે છે, સ્વાતિ અને વિશાખા. '=' શબ્દથી અનુરાધા પણ લેવું. અહીં અનુરાધા નક્ષત્ર વિશાખાથી પર છે અને વિશાખા આ પૂર્ણિમામાં પ્રધાન છે. તેથી પછીની જ પૂર્ણિમામાં તેનું સાક્ષાત્ ગ્રહણ કરેલ નથી.
તેમાં પહેલી વૈશાખી પૂર્ણિમા વિશાખા નક્ષત્રમાં આઠ મુહૂર્તમાં એક મુહૂર્તના ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૬/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
૩૬/૬૨
-
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
બીજી વૈશાખી પૂર્ણિમાને વિશાખાનક્ષત્રને પચીશ મુહૂર્તમાં એક મુહૂર્તના ૧/૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના ૪૩/૬૭ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
૧૫૮
૨૩ ૬૨
ત્રીજી વૈશાખી પૂર્ણિમાને અનુરાધાનક્ષત્ર પચીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૯/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ચોથી વૈશાખી પૂર્ણિમાને વિશાખા નક્ષત્ર ૨૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૬/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
પાંચમી વૈશાખી પૂર્ણિમાને સ્વાતિ નક્ષત્ર ત્રણ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. જ્યેષ્ઠામૌલી પૂર્ણિમા કેટલાં નક્ષત્રનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – ત્રણ નક્ષત્રનો યોગ કરે છે, તે આ રીતે · અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ. તેમાં પહેલા જ્યેષ્ઠા મૌલી પૂર્ણિમાને મૂલનક્ષત્ર સત્તર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૫/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
-
બીજી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમા જ્યેષ્ઠા નક્ષત્રને તેર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૨/૬૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ત્રીજી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમાને મૂલ નક્ષત્ર ચાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૨/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી રોષ્ઠામૌલી પૂર્ણિમાને જ્યેષ્ઠા નક્ષત્ર એક મુહૂર્તના /૬૨ ભાગોના /૬૨ ભાગના ૧૫/૬૭ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
પાંચમી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમાને અનુરાધા નક્ષત્ર ૧૨-મુહૂર્તમાં એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગ પૂર્ણ કરાવે છે.
આષાઢી પૂર્ણિમા કેટલાં નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રો યોગ કરે છે, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. તેમાં પહેલી આષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્રને છવ્વીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
બીજી અષાઢી પૂર્ણિમાને પૂર્વાષાઢા નક્ષત્ર સાત મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ત્રીજી અષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર ૧૩-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. ચોથી આષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર ૩૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૪/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે.
પાંચમી અષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર સ્વયં પરિસમાપ્ત થઈને પૂર્ણ કરે છે અર્થાત્ - એગ પંચમી અષાઢી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અન્યત્ર ચંદ્રયોગને આશ્રીને ઉત્તરાષાઢા નક્ષત્ર, [એમ જાણવું.]
અહીં સૂત્રકારશ્રીની શૈલીથી જે-જે નક્ષત્રને પૂર્ણિમા અને અમાસ પરિસમાપ્ત
Page #87
--------------------------------------------------------------------------
________________
૧પ૯
૧/૬/૪૮ કરે છે, તે ચાવતુ શેષમાં પૂર્ણ કરે છે, તે તેને શેષ કહેવાય છે. તેથી તેના અનુરોધથી અમે પણ અહીં તેમજ કહ્યું. જેટલા વળી જેટલા અતિકાંત થઈ પૂર્ણ કરે છે, તેટલા જ પૂર્વોક્ત કરણના વશથી કહેવા જોઈએ.
ચંદ્રપ્રજ્ઞપ્તિમાં પણ તેમજ કહીશ. અમાસનો અધિકાર પણ અનંતર તેમજ કહીશું. એ રીતે જે નક્ષત્રો જે પૂર્ણિમાનો યોગ કરે છે, તે કહ્યા.
હવે મંદમતિ માટે કુલાદિ યોજનાને કહે છે – • સૂત્ર-૪૯ -
તે શ્રાવિછી પૂર્ણિમા કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે કે કુલોપકુલનો યોગ કરે છે ? તે કુલનો યોગ કરે કે ઉપકુલનો યોગ રે કે કુલપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતાં ધનિષ્ઠા નામનો યોગ કરે, ઉપકુલનો યોગ કરતાં શ્રવણ નક્ષત્રનો યોગ કરે છે. કુલોપકુલનો યોગ કરતાં અભિજિત નામનો યોગ કરે છે. [એ રીતે શ્રાવિષ્ઠી પૂર્ણિમા કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે કે કુલોપકુલનો યોગ કરે છે. કુલ-ઉપકુલ કે કુલોપકુલ સાથે જોડાયેલ અવિછી પૂર્ણિમા જોડાયેલ કહેતી.
તે પૌષ્ઠપદી પૂર્ણિમા શું કુલનો યોગ કરે, ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે ? તે કુલનો, ઉપકુલનો કે કુલપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતાં ઉત્તરપછપદા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં પૂવ પૌહાપદનtઝનો યોગ કરે છે, કુલોપકુલનો યોગ કરll adભિયજ નક્ષત્રનો યોગ કરે છે. (એ રીતે પૌષ્ઠપદી પૂર્ણિમાને કુલ, ઉપકુલ કે કુલોપકુલનો યોગ કરે છે. કુલ-ઉપકુલ કે કુલોપકુલ સાથે જોડાયેલ પૌષ્ઠપદી પૂર્ણિમાને જોડાયેલી કહેવી.
આસોજ પૂર્ણિમા એ કુલનો યોગ રે, ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે? કુલોપકુલનો યોગ પામતા નથી. કુલનો યોગ કરતાં અશ્વિની નક્ષત્રમાં યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં રેવતી નક્ષત્રનો યોગ કરે છે. [એ રીતે આસોજ પૂર્ણિમા કુલ કે ઉપકુલનો યોગ કરે છે. કુલની સાથે યુકત કે ઉપકુલની સાથે યુક્ત આસોજ પૂર્ણિમા યુકત છે તેમ કહેવાય છે.
પોષપૂર્ણિમા અને વ્હામૂલ પૂર્ણિમા ફુલોપકુલનો યોગ કરે છે. બાકીની પૂર્ણિમાને ફુલોપકુલ નથી.
શાવિહી અમાવાસ્યા કેટલા નક્ષત્રનો યોગ કરે છે ? બે નplનો યોગ કરે છે. તે - આષા અને મઘા. એ પ્રમાણે આ અભિલાપ વડે જાણવું કે પૌષ્ઠપદી બે નક્ષત્રનો યોગ કરે છે – પૂર્વ ફાળુની અને ઉત્તરાફાલ્ગની. આયુઝ હસ્ત અને ચિનો, કાર્તિકી સ્વાતિ અને વિશાખાનો. મૃગશીર્ષ અનુરાધા અને જ્યેષ્ઠા મૂલીનો, પોષી પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાનો, માળી અભિજિત શ્રવણ અને ધનિષ્ઠાનો, ફાલ્યુની શતભિષજ અને પૂર્વ પૌષ્ઠપદા અને ઉત્તર પૌષ્ઠપદીનો. ચૈત્રી રેવતી, અશ્વિનીનો. વૈશાખી ભરણી અને કૃતિકાનો, જ્યેષ્ઠામૂલી
૧૬૦
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ રોહિણી અને મૃગશીર્ષ નક્ષત્રનો યોગ કેર છે.
આષાઢી અમાવાસ્યા કેટલાં નાઝનો યોગ કરે છે ? તે ત્રણ નામનો યોગ કરે છે. તે આ - અદ્ધિ પુનર્વસુ, પુષ્યનો.
તે શ્રાવિષ્ઠી અમાવાસ્યા શું કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે કે કુલોપકુલનો યોગ કરે છે? કુલનો યોગ કરે છે કે ઉપકુલનો યોગ કરે છે. કલોપકલનો યોગ કરતી નથી. કુલનો યોગ કરતાં મઘાનtત્રનો યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં આશ્લેષનો યોગ કરે છે. કુલ કે ઉપકુલ સાથે યુકત શ્રાવિષ્ઠી અમાસ યુકત છે તેમ કહેતું. એમ જાણવું. વિશેષ એ કે – મૃગશિર્ષ, માળી, આષાઢી અમાવાસ્યા કુલપકુલનો યોગ કરે છે બાકીનીને નથી.
• વિવેચન-૪૯ :
શ્રાવિષ્ઠી પૂર્ણિમા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે, કે કુલોપકુલને જોડે છે ? ભગવંતે કહ્યું - કુલને જોડે છે. ‘વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી કુલને પણ જોડે છે અર્થ થાય. એ રીતે ઉપકુલને પણ અને કુલીપકુલને પણ જોડે છે. તેમાં કુલને જોડતાં ધનિષ્ઠાનક્ષત્રને જોડે છે. તે જ કુલપણે પ્રસિદ્ધ થયેલ શ્રાવિહી પૂર્ણિમાને. ઉપકુલને જોડતાં શ્રવણનક્ષત્રને જોડે છે. કુલપકુલને જોડતાં અભિજિત નામને જોડે છે. તે જ ત્રીજી શ્રાવિષ્ઠા પૂર્ણિમામાં બાર મુહૂર્તમાં કંઈક સમ અધિક બાકીમાં ચંદ્ર સાથે યોગ કરે છે. પછી શ્રવણની સાથે સહચરત્વથી સ્વયં પણ તે પૂર્ણિમાના પર્યાવર્તી હોવાથી તેને પણ તે પરિસમાપ્ત કરે છે, એમ વિવક્ષિતત્વથી, જોડે છે, એમ કહે છે. હવે ઉપસંહાર કહે છે – જે કારણે એ પ્રમાણે ત્રણે કુલાદિ વડે શ્રાવિષ્ઠી પૂર્ણિમાની યોજના છે, તેથી શ્રાવિષ્ઠી પૂર્ણિમા કુલને પણ જોડે છે, ઉપકુલને પણ જોડે છે, કુલોપકુલને પણ જોડે છે. એમ સ્વશિષ્યોને પ્રતિપાદન કરવું અથવા કુલથી પણ યુક્ત થઈ શ્રાવિષ્ઠી પૂર્ણિમા, ઉપકુલ વડે કે કુલોપકુલ વડે યુક્ત છે તેમ કહેવું. એ પ્રમાણે બાકીના સૂત્રનું નિગમન કરવું ચાવતુ એ પ્રમાણે બાકીની પણ પૂર્ણિમાઓ પણ જાણવી, અર્થાત પાઠક્કમ વડે કહેવો જોઈએ. ---
- - - વિશેષ એ કે પૌષી પૂર્ણિમા અને જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કુલપકુલને જોડે છે, બાકીની પૂર્ણિમાઓમાં કુલોપકુલ નક્ષત્ર નથી હોતું એમ ભાવના કરીને કહેવું જોઈએ. તે આ પ્રમાણે - કાર્તિકી પૂર્ણિમાં શું કુલને જોડે છે કે ઉપકુલને જોડે છે ? તે કુલને પણ જોડે છે અને ઉપકુલને પણ જોડે છે. કુલોપકુલને જોડતાં નથી. કુલનો યોગ કરતાં કૃતિકાનમાં યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં ભરણી નક્ષત્રનો યોગ કરે છે. તે કાર્તિકી પૂર્ણિમા કુલને અને ઉપકુલનો પણ યોગ કરે છે. કુલ કે ઉપકુલ સાથે યુક્ત કાર્તિકી પૂર્ણિમાનો યોગ કરે છે, તેમ કહેવું. એ પ્રમાણે આષાઢી પૂર્ણિમા સુધી સૂત્ર કહેવું.
એ પ્રમાણે પૂર્ણિમા સંબંધી વક્તવ્યતા કહી. હવે અમાવાસ્યા સંબંધી વક્તવ્યતા કહેવી.
બાર અમાસો કહેલી છે - શ્રાવિષ્ઠી, પૌષ્ઠપદી ઈત્યાદિ. તેમાં માસના
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૦/૬/૪૯
૧૬૧
પરિસમાપકથી શ્રવિષ્ઠા નક્ષત્રથી ઉપલક્ષિત જે શ્રાવણ માસ, તે પણ ઉપચારથી શ્રાવિષ્ઠામાં થાય તો શ્રાવિષ્ઠી. શું કહેવા માંગે છે ? શ્રવિષ્ઠા નક્ષત્ર પરિસમાપ્યમાન શ્રાવણમાસભાવિની. એ પ્રમાણે. પૌષ્ઠપદી પ્રૌષ્ઠપદા નક્ષત્ર પરિસમાપ્યમાન ભાદ્રપદમાસ ભાવિની. એ પ્રમાણે સર્વત્ર પણ વાક્યાર્થે કહેવો.
શ્રાવિષ્ઠી અમાવાસ્યા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? કેટલા નક્ષ્ણો યોગ
મુજબ ચંદ્ર સાથે જોડાઈને શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પરિસમાપ્ત કેર છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રમાં યોગ કરે છે તે આ પ્રમાણે - આશ્લેષા અને મઘા. આ વ્યવહારનયમતથી જે નક્ષત્રમાં પૂર્ણિમા થાય છે, તેથી આરંભીને પૂર્વના પંદર નક્ષત્રમાં અમાવાસ્યા થાય છે. જે નક્ષત્રમાં અમાવાસ્યા છે, ત્યાંથી આરંભીને પછી પંદર નક્ષત્રમાં પૂર્ણિમા આવે. તેમાં શ્રાવિષ્ઠી પૂર્ણિમામાં શ્રવણમાં ધનિષ્ઠામાં કહેલ છે, તેથી અમાવાસ્યામાં પણ આ શ્રાવિષ્ઠામાં આશ્લેષા અને મઘા કહ્યા છે. લોકમાં તિથિ ગણિત અનુસાર ગયેલ અમાવાસ્યામાં વર્તમાનમાં પણ એકમમાં જે અહોરાત્રમાં પહેલાથી અમાવાસ્યા થાય, તે સર્વ પણ અહોરાત્ર અમાવાસ્યા છે તેવો વ્યવહાર થાય છે. તેથી મઘાનક્ષેત્ર પણ એ પ્રમાણે વ્યવહારથી અમાવાસ્યાને પ્રાપ્ત કરે છે, તેથી કોઈ વિરોધ નથી. પરમાર્થથી
વળી આ અમાવાસ્યાને શ્રાવિષ્ઠી આ ત્રણ નક્ષત્રો પરિસમાપ્ત કરે છે તે આ - પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા.
તેથી જ કહે છે કે – અમાવાસ્યા ચંદ્રયોગ પરિજ્ઞાનાર્થ કરણ પૂર્વે કહેલ છે. તેમાં તે ભાવના કરાય છે. કોઈક પૂછે છે – યુગની આદિમાં પહેલી શ્રાવિષ્ઠી અમાવાસ્યા ક્યાં ચંદ્રયુક્ત નક્ષત્ર વડે યુક્ત થઈ સમાપ્તિને પામે છે ?
તેમાં પૂર્વાદિત સ્વરૂપ અવધારીને જે રાશિ છે તે ૬૬-મુહૂર્ત અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૧/૬૭ ભાગ એ પ્રમાણે કરીને તેને એક વડે ગુણીએ. - ૪ - એક વડે ગુણતા તે જ રાશિ થાય છે. તેથી તે ૨૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૬/૬૨ એ પરિમાણ પુનર્વસુ શોધનક શોધાય છે. તેમાં ૬૬ મુહૂર્તો વડે ૨૨-મુહૂર્તો શુદ્ધ થાય છે. તેથી રહે છે - ૪૪-તેમાંથી એક મુહૂર્ત ખેંચી લઈને તેના ૬૨ ભાગો કરાય છે. કરીને તે ૬૨ ભાગ રાશિ મધ્યે ઉમેરાય છે. તેથી થશે૬૭ સંખ્યા. તેના વડે ૪૬ શુદ્ધ થાય છે. શેષ રહે છે - ૨૧. પછી ૪૩ મુહૂર્તો વડે ૩૦ મુહૂર્વથી પુષ્ય શુદ્ધ થાય છે. ત્યારપછી રહેશે ૧૩-મુહૂર્તો. આશ્લેષા નક્ષત્ર દ્વિક્ષેત્ર છે, તેથી ૧૫-મુહૂર્ત પ્રમાણ છે. તેનાથી આ આવે છે - આશ્લેષા નક્ષત્ર એક મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૦/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૬૭ ભેદે છેદતાં ૬૬ સંખ્યા ભાગો બાકી રહેતા પહેલી અમાવાસ્યા સમાપ્તિ પામે છે તથા કહેવાય છે કે – આ પાંચ સંવત્સરોમાં પહેલી અમાવાસ્યામાં ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ?
આશ્લેષાનો [યોગ કરે છે] આશ્લેષા, એક મુહૂર્તના ૪૦/૬૨ ભાગ મુહૂર્તના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૬ ચૂર્ણિ ભાગો બાકી રહે છે. જ્યારે બીજી અમાવાસ્યાને વિચારીએ ત્યાર તે યુગની આદિથી આરંભીને ૧૩ થાય છે. તે વરાશિ ૬૬ / ૫/૬ / ૧/૬૭ ને તેર વડે ગુણીએ છીએ, ત્યારે મુહૂર્તોના ૮૫૮ થાય છે. એક મુહૂર્તના
23/11
૧૬૨
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૬૫/૬૨ ભાગો છે. ૬૫ અને ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગ તે ૧૩ થાય. તેમાં ૪૪૨ મુહૂર્ત વડે ૪૬/૬૨ ભાગો વડે ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે - મુહૂર્તના ૪૧૬ ભાગ. એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગ થાય અને ૧/૬૨ ભાગના હોવાથી ૧૩/૬૭ ભાગ થતાં સંખ્યા આ રીતે આવશે ૪૧૬ | ૧૯/૬૨ / ૧૩/૬૭. તેથી આ ૩૯૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ થતાં આ સંખ્યા આવશે - ૩૯૯ / ૨/૬૨ / ૬/૬૭
તેમાં ૪૧૬થી ૩૯૯ બાદ કરાતા પછી રહેશે ૧૭-મુહૂર્તો. તેમાંથી એક મુહૂર્ત ગ્રહણ કરીને તેના ૬૨ ભાગો કરાય છે. કરીને ૬૨ ભાગ રાશિ ઉમેરીએ, તેથી ૮૧ થશે. તેના ૨૪ શુદ્ધ કરાતા પછી રહે છે - ૫૭, તેના એકને લઈને ૬૭ ભાગો કરાય છે તેથી ૬૬ શુદ્ધ કરાતાં પછી એક સંખ્યા રહેશે. તે ૬૭ ભાગ રાશિમાં ઉમેરવામાં આવે. તો થશે ૧૪/૬૭ ભાગ. આવશે પુષ્ય નક્ષત્ર-૧૬ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૬/૬૨ ભાગોમાંથી ૧/૬૨ ભાગના ૧૪/૬૭ ભાગ અતિક્રાંત થતાં બીજી શ્રાવિષ્ઠા અમાવાસ્યા પૂર્ણ થાય છે.
-
જ્યારે ત્રીજી અમાવાસ્યાને વિચારીએ. તે યુગાદિના આરંભથી ૨૫મી છે. તે ધ્રુવરાશિ ૬૬ / Ö/૬૨ / ૧/૬૭ ને ૨૫ વડે ગુણીએ છીએ, તેથી થાય છે ૧૬૫૦ મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ૧૨૫/૬૨ ભાગ થાય. તેમાં ૧/૬૨ ભાગના ૨૫/૬૭ ભાગ થાય છે. તેમાં ૪૪૨ મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ વડે પહેલા ઉત્તરાષાઢા સુધી શોધનક શોધાયું. પછી રહે છે - મુહૂર્તના ૧૨૦૮ અને ૬૨ ભાગો. મુહૂર્તના ૭૯ અને ૧/૬૨ ભાગના ૨૫/૬૭ ભાગ થાય.
ત્યારપછી ૮૧૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગ વડે એક નક્ષત્રપર્યાય શોધાય છે. પછી રહે છે - ૩૮૯ મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ૫૪/૬૨ ભાગો છે. ૧/૬૨ ભાગના ૨૬/૬૭ ભાગ થાય છે. પછી ફરી ૩૦૯ મુહૂર્તમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે અભિજિતાદિથી રોહિણિકા સુધીના શોધિત થાય છે.
ત્યારપછી રહેશે - ૮૦ મુહૂર્તો. એક મુર્ત્તના ૨૯/૬૨ ભાગો અને ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગ છે. તે આ રીતે - ૮૦ / ૨૯/૬૨ / ૨૭/૬૭ પછી ૩૦ મુહૂર્તો વડે મૃગશિર નક્ષત્ર શોધિત થતાં બાકી રહેશે ૫૦ મુહૂર્તો. તેમાંથી ૧૫-વડે આર્દ્ર શોધાય છે. તેથી રહેશે ૩૫ મુહૂર્ત. તેથી આવશે પુનર્વસુ નક્ષત્ર. આ ૩૫ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગો જતાં ત્રીજી શ્રાવિષ્ઠી અમાવાસ્યા પૂર્ણ થાય છે.
એ પ્રમાણે ચોથી શ્રાવિષ્ઠી અમાવાસ્યા આશ્લેષા નક્ષત્ર છે, પહેલા મુહૂર્તના /૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૩ ભાગો અર્થાત્ /૬૨ / ૪૧/૬૭ જતાં અમાસ પૂર્ણ થાય છે.
પાંચમી શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પુષ્યનક્ષત્ર [પૂર્ણ કરે ત્રણ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૨/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૪/૬૭ ભાગો જતાં અર્થાત્ ૩ / ૪૨/૬૨
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૬૩
૧/૬/૪૯ / પ થી પૂર્ણ કરે છે.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી અનંતરોક્ત આલાવા વડે બાકીની પણ અમાવાસ્યાને જાણી લેવી.
વિશેષથી કહે છે – પૌષ્ઠપદી અમાવાસ્યાને કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? તે બે નાગોનો યોગ કરે છે - પૂર્વા ફાગુની અને ઉત્તરા ફાલ્ગની આ પણ વ્યવહારથી, કહે છે. પરમાર્થથી તો ત્રણ નક્ષત્રો પૌષ્ઠપદી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. તે આ પ્રમાણે - મઘા, પૂર્વાફાગુની અને ઉત્તરાફાશુની.
તેમાં પહેલી પ્રૌઠપદી અમાવાસ્યાને ઉત્તરાફાગુની નક્ષત્ર ચાર મુહૂર્તોમાં એક મુહdના ૨૬/પ૨ ભાગોમાં ૧/૨ ભાગના દક ભાગ અતિકાંત થતાં અથવું ૪ / ૨૬/૬ર/ / જતાં બીજી પૌષ્ઠપદી અમાવાસ્યાને પૂર્વકાળુની નક્ષત્ર સાત મુહૂર્તામાં એક મુહૂર્તના ૬૧/૨ ભાગોમાં /૨ ભાગના ૧૫/૩ ભાગ જતાં અથ ૭/ ૬૧/૨ / ૧૫/૬૩ જતાં અમાસ પૂર્ણ થાય છે.
ત્રીજી પૌઠપદી અમાવાસ્યાને મઘા નક્ષત્ર અગિયાર મુહર્તામાં એક મુહના ૩૪૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૮૬૩ ભાગ જતાં અર્થાત્ ૧૧ / 3/ર/ ૨૮ ભાગ જતાં અમાસ પૂર્ણ થાય છે.
ચોથી પૌષ્ઠપદી અમાવાસ્યાને પૂર્વા ફાલ્યુની નક્ષત્ર એકવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૬ર ભાગોમાં ૧૬ર ભાગના ૨/૩ ભાગ જતાં અર્થાત્ ૨૧/૧૨/૨ / ૪૨૭ જતાં અમાસ પૂર્ણ થાય.
પાંચમી પ્રોઠપદી અમાવાસ્યાને મઘા નક્ષત્ર ચોવીશ મુહર્તામાં એક મુહના ૪થર ભાગોમાં ૧દર ભાગના પપાદક ભાગો અતિક્રાંત થતાં થતુ ૨૪ | ૪૬ર/ પ૫/૬૩ જતાં અમાસ પૂર્ણ થાય.
આસોજ અમાવાસ્યા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? તે બે નક્ષત્રનો યોગ કરે છે. તે આ - હસ્ત અને ચિત્રા. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી તો અશ્વયુદ્ અમાવાસ્યાને ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. તે આ - ઉત્તરાફાગુની, હસ્ત અને મિા.
તેમાં પહેલી આસજા અમાવાસ્યાને હસ્તનાગ પચીશ મુહૂતમાં એક મુહૂર્તના ૩૧/દુર ભાગોમાં ૧૬ર ભાગના 3 ભાગો જતાં અર્થાત્ ૫ / 3/ર/18 જતાં અમાસ પૂર્ણ થાય. બીજી આસોજા અમાસ ઉત્તરાફાગુની નક્ષત્ર વડે ૪૪મુહૂર્તામાં એક મુહૂર્તના હૈદર ભાગોમાં ૧/૨ ભાગના ૧૬/૩ ભાગો જતાં બીજી અમાસ પૂર્ણ થાય.
ત્રીજી આસોજા અમાવાસ્યાને ઉત્તરાફાલ્યુનીના ૧૭મુહર્તામાં એક મુહૂર્તના BCI ભાગોમાં ૧/૨ ભાગના ૯Iક ભાગ અર્થાત્ ૧૭/ 3ર/ક ભાગ જતાં પૂર્ણ થાય છે. ચોથી આસોજા અમાસને હસ્ત નક્ષત્ર બાર મુહમાં એક મુહર્તના ૧/૨ ભાગોમાં ૧/૨ ભાગના *3/૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. પાંચમી આસોજા અમાસને ઉત્તરા ફાલ્વની નક્ષત્ર ત્રીશ મુહૂર્તામાં એક મુહૂર્તના પર/૨ ભાગોમાં ૧૨ ભાગના પ૪/૬૩ ભાગ જતાં - ૩૦/પર/ર/પ૪/૬૩ જતાં સમાપ્ત
૧૬૪
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કરે છે.
કાર્તિકી અમાવાસ્યા કેટલા નક્ષત્રનો યોગ કરે છે ? બે નફાનોનો યોગ કરે છે સ્વાતિ અને વિશાખા. આ પણ વ્યવહાર નયના મતથી છે, નિશ્ચયથી તો ત્રણ નગો કાર્તિક અમાસને પરિસમાપ્ત કરે છે. તે આ - સ્વાતિ, વિશાખા અને ચિત્રા.
તેમાં પહેલી કાર્તિકી અમાસને વિશાખા નક્ષત્ર ૧૬-મુહર્તામાં એક મુહૂર્તના 35/૨ ભાગોમાં ૧/૨ ભાગના */૩ ભાગોમાં અર્થાત્ ૧૬ //ર//૬૭ જતાં અમાસને પૂર્ણ કરે છે.
બીજી કાર્તિકી અમાસને સ્વાતિ નક્ષત્ર પાંચ મુહૂર્તમાં એક મુહૂર્તના દુર ભાગોમાં ૧દર ભાગના ૧૩ ભાગોમાં એટલે ૫ / ૨ / ૧૭ જતાં અમાસને પૂર્ણ કરે છે.
ત્રીજી કાર્તિકી અમાસને સિગાનક્ષત્ર આઠ મુહૂર્તામાં એક મુહૂર્તના દુર ભાગોમાં દુર ભાગના ૭/૬૭ ભાગો અર્થાત્ ૮ / ૨//૬૩ જતાં અમાસને પૂર્ણ કરે છે.
ચોથી કાર્તિકી અમાસને વિશાખા નક્ષત્રને ૧૩ મુહમાં એક મુહમાં ૨૨૨ ભાગોમાં ૧દુર ભાગના ૪/૬૩ ભાગ જતાં એટલે ૧૩ / પથર / પળ જતાં અમાસને પૂર્ણ કરે છે.
'મૃગશિર્ષ અમાસનો કેટલા નળ યોગ કરે છે ? તે ત્રણ નક્ષત્રનો યોગ કરે છે - અનુરાધા, જ્યેષ્ઠા, મુલ. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી વળી આ ત્રણ નક્ષત્રો માર્ગશિર્ષ અમાસને પરિસમાપ્ત કરે છે - વિશાખા, અનુરાધા અને જયેઠા. તેમાં પહેલી મૃગશિર્ષ અમાસને જ્યેષ્ઠા નક્ષત્ર સાત મુહૂતોંમાં એક મુહૂર્વના ૧/૬ ભાગના *દુર ભાગના ૧/૩ ભાગ જતાં પૂર્ણ કરે.
બીજી માર્ગશિર્ષ અમાસને અનુરાધા નક્ષત્રને ૧૧-મુહૂતમાં એક મુહૂર્તના ૧૪/૬ર ભાગના ૧ર ભાગના ૧૮/૬૭ અર્થાત્ ૧૧ / ૧૪૬ / ૧૮૬ જતાં સામાસન અમાસને પૂર્ણ કરે છે.
** .. ત્રીજી માર્ગશિર્ષ અમાસને વિશાખા નક્ષત્ર ૨૯-મુહુર્તામાં એક મુહૂર્તના
મા નક્ષત્ર ૨૯-મહર્તામાં એક મુહૂર્તના ૪૯/ર ભાગોમાં ૧૨ ભાગના ૩૧/૩ ભાગ એટલે ૨૯ / ૪૯/૨/૩૧૩ ભાગ જતાં અમાસને પૂર્ણ કરે છે.
ચોથી માર્ગશિષ અમાસને અનુરાધા નક્ષત્ર ૨૪-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૬ર ભાગોમાં ૧/૨ ભાગના સૈ૫/૩ ભાગ અર્થા ૨૪/૨૨/૫/૬૩ જતાં અમાસને પૂર્ણ કરે છે.
પાંચમી માર્ગશિર્ષ અમાસને વિશાખાન ૪૩-મુહૂર્તમાં એક મુહૂર્તના દર ભાગના પ૮૩ ભાગો જતાં પૂર્ણ થાય.
પોષી અમાસનો કેટલા નક્ષત્ર યોગ કરે છે ? બે નફાનો યોગ કરે છે - પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. આ પણ વ્યવહાર ચકી કહ્યું. નિશ્ચયથી વળી ત્રણ નાનો પરિસમાપ્ત કરે છે તે આ - મૂલ, પૂવષિાઢા અને ઉત્તરાષાઢા. તેથી કહે છે - પહેલી
Page #90
--------------------------------------------------------------------------
________________
૧/૬/૯ પૌષી અમાસને પૂવષિાઢા નક્ષત્ર ૨૮ મુહૂર્તામાં એક મુહૂર્તના કૈ૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૬/૩ ભાગ જતાં પૂર્ણ કરે છે.
બીજી પૌષી અમાસને પૂર્વાષાઢાનક્ષત્ર બે મુહૂર્તના એક મુહૂર્તના ૧૬/૬ ભાગમાં ૧/૨ ભાગના ૧૯Iક ભાગ અતિક્રાંત થતા પૂર્ણ કરે છે. ત્રીજી અધિકમાસ ભાવિની પૌષી અમાસને ઉત્તરાષાઢા નક્ષત્ર ૧૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના પI૬૨ ભાગોમાં દુર ભાગના 331 ભાગ જતાં પૂર્ણ કરે છે.
ચોથી પોષી અમાસને પૂવષિાઢા નક્ષત્ર પંદર મુહૂર્તામાં એક મુહૂર્તના પ૬/૬ર ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૬/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. પાંચમી પૌષી અમાસને મૂળ નક્ષત્ર ૧-મુહૂર્તમાં મુહૂર્તના ૫/૬૨ ભાગોના ૫૯/૬૨ ભાગ જતાં અર્થાત્ ૨૧ / પ/૬૨ / ૫૯/૬૨ ભાગ જતાં સમાપ્ત કરે છે.
માધી અમાસનો કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? ત્રણ નાનો યોગ કરે છે. તે આ - અભિજિત, શ્રવણ અને ઘનિષ્ઠા. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી વળી આ ત્રણ નાગો માઘી અમાસને પરિસમાપ્ત કરે છે - ઉત્તરાષાઢા, અભિજિતુ અને શ્રવણ. તેથી કહે છે - પહેલી માધી અમાસને શ્રવણનક્ષત્ર દશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૮/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે.
બીજી માથી અમાસને અભિજિ નક્ષત્ર ત્રણ મુહૂર્તમાં એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગમાં ૧/૨ ભાગના ૨૦/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે. બીજી માધી સામાસને શ્રવણનબ ૨૩ મુહૂર્તમાં એક મુહૂર્તના ૩૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૫/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે.
ચોથી માઘી અમાસને અભિજિત નક્ષત્ર છ મુહૂર્તમાં એક મુહૂર્તના 39/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૭/૬૭ ભાગો જતાં પૂર્ણ કરે છે. પાંચમી માળી અમાસને ઉત્તરાષાઢા નક્ષત્ર ૫-મુહૂર્તમાં એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના Iક ભાગો જતાં પૂર્ણ કરે છે.
ફાગુની અમાસનો કેટલા નક્ષત્રો યોગ કરે છે ? બે નક્ષત્રો યોગ કરે છે - શતભિષજ અને પૂર્વા ભાદ્રપદ. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી વળી આ ત્રણ નtબો ફાગુની અમાસને પરિસમાપ્ત કરે છે. તે આ - ધનિષ્ઠા, શતભિષા અને પૂર્વા ભાદ્રપદ. તેમાં પહેલી ફાગુની અમાસને પૂર્વાભાદ્રપદ નક્ષત્ર છ મુહમાં એક મુહdના ૩૧/૬ર ભાગોમાં ૧૨ ભાગના ૪૭/૬૭ ભાગો જતાં અથg ૬ / ૩૧/૬૨ ૯/૬૭ ને પૂર્ણ કરે છે.
બીજી ફાગુની અમાસને ધનિષ્ઠા નક્ષત્ર ૨૦ મુહૂતમાં એક મુહૂર્તના ૪/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૨/૬૩ ભાગ વ્યતિક્રાંત થતાં પૂર્ણ કરે છે. બીજી ફાગુની
માસને પૂવષાઢા નક્ષત્ર ૧૪-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૬/૬૭ ભાગો જતાં પૂર્ણ કરે છે.
ચોથી ફાલ્યુની અમાસને શતભિષાનક્ષત્ર ત્રણ મુહૂર્તમાં એક મુહૂર્તના ૧
૧૬૬
સૂર્યપ્રજ્ઞતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ૬૨ ભાગોમાં ૧૫૬૨ ભાગના ૪૯/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. પાંચમી ફાગુની અમાસને ઘનિષ્ઠા નક્ષત્ર છ મુહૂર્તામાં એક મુહૂર્તના પ૨/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૬૨૬૩ ભાગ જતાં અર્થાત્ ૬ / પ૬૨ / ૬૨૬૩ જતાં પૂર્ણ કરે છે.
શૈકી અમાસનો કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? ત્રણ નો યોગ કરે છે. તે આ - ઉત્તરાભાદ્રપદ, રેવતી અને અશ્વિની. આ પણ વ્યવહાચ્ચી કહ્યું, નિશ્ચયથી વળી આ ત્રણ નબો ચૈત્રી અમાસને સમાપ્ત કરે છે. તે આ - પૂર્વભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ અને રેવતી. તેમાં પહેલી ચૈત્રી અમાસને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ૨૭-મુહુર્તામાં એક મુહdના ૩૬/૬ર ભાગોમાં ૧૬ર ભાગના ૧૦/૬૩ ભાગ જતાં અર્થાત્ ૨૭/ ૩૬/૬૨ / ૧૦/૬૭ જતાં પૂર્ણ કરે છે.
બીજી વૈકી અમાસને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રને ૧૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના | ૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૩/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. બીજી ચૈત્રી અમાસને રેવતી નક્ષત્ર પાંચ મુહૂર્તામાં એક મુહૂર્તમાં ૪૯/૬ર ભાગોમાં ૧/૨ ભાગના 39/૬૭ ભાણ જતાં પૂર્ણ કરે છે. ચોથી શૈકી અમાસને ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ૨૩-મુહુર્તામાં એક મુહૂર્તના ૨૨/૬૨ ભાગોમાં ૧૫૬૨ ભાગના ૫૦/૬૭ ભાગો જતાં પૂર્ણ કરે છે. પાંચમી શૈકી અમાસ પૂવ ભાદ્રપદ નક્ષત્ર ૨૭-મુહૂત્તોંમાં એક મુહૂર્તના ૫૭/૬ર ભાગોમાં ૧/૬૨ ભાગના ૬૩/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે.
વૈશાખી અમાસને કેટલા નક્ષત્રો યોગ કરે છે ? તે નફાનો યોગ કરે છે - ભરણી અને કૃતિકા. ઓ પણ વ્યવહારચી છે. નિશ્ચયથી વળી ત્રણ નામો વૈશાખી અમાસને પરિસમાપ્ત કરે છે. તે આ છે – રેવતી, અશ્વિની, ભરણી. તેમાં પહેલી વૈશાખી અમાસમાં અશ્વિની નક્ષત્ર ૨૮-મુહુર્તમાં એક મુહૂર્તના ૪૧/૬૨ ભાગોમાં ૧/ ૬૨ ભાગના ૧૧/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે.
બીજી વૈશાખી અમાસને અશ્વિની નક્ષત્ર બે મુહર્તમાં એક મુહૂર્તના 3૯/૬૨ ભાગોમાં ૧/૬ર ભાગના ૨૩/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. બીજી વૈશાખી અમાસને ભણીનક્ષત્ર ૧૧-મુહૂર્તમાં એક મુહૂર્તના પ૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના 3૮/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે.
ચોથી વૈશાખી અમાસને અશ્વિની નક્ષત્ર ૧૫ મુહૂર્તમાં એક મુહૂર્તના ૨૭૬૨ ભાગોમાં ૧/૨ ભાગના પ૧/૩ ભાગ જતાં પૂર્ણ કરે છે. પાંચમી વૈશાખી અમાસને રેવતી નગ ૨૧ મુહૂર્તમાંના એક મુહૂર્તના બાસઠ ભાગના ૬૪/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે.
જયેષ્ઠા મૂલી અમાવાસ્યા કેટલાં નક્ષત્રો સાથે યોગ કરે છે ? તે બે નક્ષત્રો સાથે યોગ કરે છે. તે - રોહિણી, મૃગશિર્ષ. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી તો બે નક્ષત્ર જ્યેષ્ઠામૂલી અમાવાસ્યાને પૂર્ણ કરે છે - સેહિણી અને કૃતિકા.
તેમાં પહેલી જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યાને રોહિણીનાબ ગણીશ મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૬/૬ર ભાગોમાં ૧/૬ર ભાગોના ૧૨/૬૭ ભાગ – ૧૯ / /
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૦/૬/૪૯
૧૨/૬૭ જતાં પૂર્ણ કરે છે.
બીજી જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યાને કૃતિકા નક્ષત્ર ત્રેવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના ૨૫/૬૭ ભાગ અર્થાત્ ૨૩ | ૧૯/૬૨ / ૨૫/૬૭ જતાં પૂર્ણ કરે છે.
૧૬૭
ત્રીજી જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યાને રોહિણી નક્ષત્ર બાવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૯/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના ૩૯/૬૭ ભાગ અર્થાત્ ૩૨ / ૫૯/૬૨ / ૩૯/૬૭ જતાં પૂર્ણ કરે છે.
ચોથી જ્યેષ્ઠામૂલી અમાવાસ્યાને રોહિણી નક્ષત્ર છ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૨/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના ૫૨/૬૩ ભાગમાં અર્થાત્ ૬ / ૩૨/૬૨ / ૫૨/૬૭ માં પૂર્ણ કરે છે.
પાંચમી જ્યેષ્ઠામૂલી અમાવાસ્યાને કૃતિકા નક્ષત્ર દશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૬૫/૬૭ ભાગ જતાં અર્થાત્ ૧૦ | ૫/૬૨ / ૬૫/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે.
આષાઢી અમાવાસ્યા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – ત્રણ નક્ષત્રો યોગ કરે છે – આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય. આ પણ વ્યવહારથી કહ્યું છે. પરમાર્થથી તો આ ત્રણ નક્ષત્રો અષાઢી અમાસને પૂર્ણ કરે છે – મૃગશિર્ષ, આર્દ્રા, પુનર્વસુ. તેમાં પ્રથમ આષાઢી અમાસને આર્દ્રા નક્ષત્ર બાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૧/ ૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે.
બીજી આષાઢી અમાવાસ્યાને મૃગશિર્ષ નક્ષત્ર ચૌદ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૬/૬૭ ભાગ અતિક્રાંત થતાં પૂર્ણ કરે છે. ત્રીજી આષાઢી અમાવાસ્યાને પુનર્વસુ નક્ષત્ર નવ મુહૂતોમાં એક મુહૂર્તના ૨/ ૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૦/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે.
ચોથી આષાઢી અમાવાસ્યાને મૃગશિર્ષ નક્ષત્ર ૨૭-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૭/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૩/૬૭ ભાગો જતાં પૂર્ણ કરે છે.
પાંચમી આષાઢી અમાવાસ્યાને પુનર્વસુ નક્ષત્ર ૨૨-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગો સમતિક્રાંત થતાં અર્થાત્ ૨૨ / ૧૬/૬૨ / ૦ ને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બારે પણ અમાવાસ્યાના ચંદ્ર યોગથી યુક્ત નક્ષત્ર વિધિ કહી. હવે કુલાદિ યોજના કહે છે –
શ્રાવિષ્ઠી - - શ્રાવણ માસ ભાવિની અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપકુલને જોડે છે ?
ભગવંતે કહ્યું – તે કુલને પણ જોડે છે. #શબ્દ અહીં શબ્દના અર્થમાં છે. ઉપકુલને પણ જોડે છે. પણ યોગને આશ્રીને કુલોપકુલને જોડતી નથી. તેમાં કુલ સંજ્ઞક નક્ષત્ર, શ્રાવિષ્ઠી અમાસને મઘાનક્ષત્ર જોડે છે. આ વ્યવહાર થકી કહ્યું. વ્યવહારથી જ ગયેલ અમાવાસ્યામાં વર્તમાનમાં પણ એકમે જે અહોરાત્ર
૧૬૮
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ મૂળમાં અમાવાસ્ય સંબદ્ધ છે, તે સર્વે પણ અહોરાત્ર અમાસનું છે તેવો વ્યવહાર છે. તેથી એ પ્રમાણે વ્યવહારથી શ્રાવિષ્ઠી અમાસ મઘા નક્ષત્રના સંભવથી કહ્યું
કે કુલને જોડતાં મઘા નક્ષત્રને જોડે છે. પરમાર્થથી વળી કુલને જોડતાં પુષ્ય નક્ષત્રને જોડે છે, તેમ જાણવું. તે જ કુલ પ્રસિદ્ધિથી પ્રસિદ્ધ શ્રાવિષ્ઠી અમાવાસ્યાના સંભવી આમ કહ્યું – આ પૂર્વે કહ્યું જ છે. ઉત્તરસૂત્ર પણ વ્યવહારનયને આશ્રીને યથાયોગ વિચારવું.
-
ઉપકુલને જોડતાં આશ્લેષા નક્ષત્ર જોડે છે. હવે ઉપસંહારમાં કહે છે – જે કારણે ઉપ્રકારથી કુલ-ઉપકુલ બંને વડે શ્રાવિષ્ઠી અમાવાસ્યામાં ચંદ્રયોગ સમ થાય છે, કુલોપકુલ સાથે યોગ ન થાય. તેથી શ્રાવિષ્ઠી અમાસમાં કુલ ૫ણ જોડાય છે અને ઉપકુલ પણ જોડાય છે. એમ કહેવું. કુલ વડે યુક્ત અને ઉપકુલ વડે પણ યુક્ત શ્રાવિષ્ઠી અમાસ યુક્ત એમ કહેવું.
=
ઉકત પ્રકારે બાકીની અમાવાસ્યાઓ પણ કહેવી. વિશેષ એ કે – માર્ગશીર્ષી, માઘી, ફાલ્ગુની, આષાઢી અમાવાસ્યામાં કુલોપકુલને જોડે છે, તેમ કહેવું. બાકીની અમાવાસ્યામાં કુલોપકુલ નથી. હવે પાઠકના અનુગ્રહને માટે સૂમાલાપક બતાવે છે – પ્રૌષ્ઠપદી અમાવાસ્યાને શું કુલ જોડે છે, ઉપકુલ જોડે છે કે કુલોપલ જોડે છે ? કુલને જોડે છે અને ઉપકુલને પણ જોડે છે પરંતુ કુલોપકુલને જોડતાં નથી. કુલને જોડતાં ઉત્તરાફાલ્ગુનીને જોડે છે. ઉપકુલને જોડતાં પૂર્વાફાલ્ગુનીને જોડે છે. તે પ્રૌષ્ઠપદી અમારા એ રીતે કુલને જોડે છે, ઉપકુલને પણ જોડે છે. તેથી કુલ વડે પણ અને ઉપકુલ વડે પણ જોડાયેલ પ્રૌષ્ઠપદી અમાવાસ્યા મુક્ત છે, તેમ કહેવું જોઈએ.
આસોજા અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપકુલને જોડે છે ? તે કુલને ૫ણ જોડે, ઉપકુલને પણ જોડે છે, પણ કુલોકુલને જોડતા નથી. કુલને જોડતા ચિત્રા નક્ષત્રમાં જોડે છે. ઉપકુલને જોડતાં હસ્ત નક્ષત્રને જોડે છે તે આસોજા અમાવાસ્યાને કુલ જોડે છે, ઉપકુલ જોડે છે. કુલ કે ઉપકુલ વડે જોડાયેલી આસોજા અમાસ કહેવી જોઈએ.
કાર્તિકી અમાવાસ્યાને કુલ પણ જોડે છે, ઉપકુલ પણ જોડે છે, કુલોપકુલ પણ જોડે છે ? તે કુલને જોડે છે, ઉપકુલને પણ જોડે છે પણ કુલો૫કુલને જોડતાં નથી. કુલને જોડતાં વિશાખા નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતાં સ્વાતી નક્ષત્રને જોડે છે, એ રીતે કુલ અને ઉપકુલ વડે જોડાયેલ કાર્તિકી અમાવાસ્યા યુક્ત છે તેમ કહેવું જોઈએ.
મૃગશિર્ષી અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોકુલને જોડે છે ? તે કુલને પણ જોડે છે, ઉપકુલને પણ જોડે છે, કુલોપકુલને પણ જોડે છે. કુલને જોડતાં મૂળ નક્ષત્રમાં જોડે છે, ઉપકુલને જોડતાં જ્યેષ્ઠા નક્ષત્રમાં જોડે છે, કુલોપકુલને જોડતા અનુરાધાનક્ષત્રને જોડે છે. કુલ વડે, ઉપકુલ વડે, કુલોપકુલ વડે
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૦/૬/૯
૧૬૯
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃત-પ્રાભૃત-૭ છે.
પણ મૃગશિષ અમાસયુક્ત છે તેમ કહેવું.
પૌષી અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપકુલને જોડે છે ? કુલને પણ જોડે, ઉપકુલને પણ જોડે, પરંતુ કુલોપકુલનો યોગ પ્રાપ્ત ન થાય. કુલને જોડતાં પૂવષિાઢા નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતા ઉત્તરાષાઢા નક્ષત્રને જોડે છે. તે કુલ અને ઉપકુલ વડે પણ જોડાયેલ પૌષી અમાવાસ્યા કહેવી જોઈએ.
નિશ્ચયથી વળી કુલાદિ યોજના પૂર્વોક્ત ચંદ્રયોગને આશ્રીને સ્વયં વિચારવું જોઈએ.
૦ પ્રાભૃતપ્રાભૃત-૬-નો સટીક અનુવાદ પૂર્ણ ૦
– X
- X
- X
- X
- X
–
એ પ્રમાણે દશમાં પ્રાકૃતના છઠા પ્રાભૃતપાભૂતને કહ્યું હવે સાતમાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે – “પૌમાસી અને અમાવાસ્યાનો ચંદ્રયોગને આશ્રીને સંનિપાત” કહેવો. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે -
• સૂત્ર-પ૦ :
કઈ રીતે તે સન્નિપાત કહેલ છે, તેમ કહેવું? જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમા હોય છે, ત્યારે અમાવાસ્યા મઘા નક્ષત્ર યુક્ત હોય છે. જ્યારે મઘાયુકત પૂર્ણિમા હોય ત્યારે શ્રાવિષ્ઠી અમાસ હોય છે. જ્યારે પૌષ્ઠપદી પૂર્ણિમા હોય છે, ત્યારે ફાગુની અમાસ હોય છે. જ્યારે ફાલ્ગની પૂર્ણિમા હોય છે, ત્યારે પૌષ્ઠપદી અમાસ થાય છે. જ્યારે આસોજા પૂર્ણિમા હોય છે, ત્યારે ચૈત્રી અમાવાસ્યા થાય છે, જ્યારે ચૈત્રી પૂર્ણિમા હોય છે, ત્યારે આસોજા અમાસ થાય છે. જ્યારે કાર્તિકા પૂર્ણિમા હોય, તયારે વૈશાખી અમાવાસ્યા હોય છે. જ્યારે મૃગશિર્ષ પૂર્ણિમા હોય ચે ત્યારે જ્યેષ્ઠામૂલી અમાવાસ્યા થાય છે, જ્યારે જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા હોય ત્યારે મૃગશિર્ષ અમાસ થાય છે. જ્યારે પૌષી પૂર્ણિમા હોય છે, ત્યારે પાઢી અમાવાસ્યા થાય છે, જ્યારે આષાઢી પૂર્ણઇમા હોય છે, ત્યારે પૌષી અમાવાસ્યા થાય છે.
• વિવેચન-૫o :
ભગવન! કયા પ્રકારે આપે ચંદ્રયોગને આશ્રીને પૂર્ણિમા અને અમાસનો સન્નિપાત કહેલો છે તેમ કહેવું ? એમ પૂછતા ભગવંતે કહ્યું - અહીં વ્યવહારનયના મતથી જે ક્ષેત્રમાં પૂર્ણિમા થાય, ત્યાંથી આરંભી પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં નિયમથી અમાવાસ્યા (કહેવી). તેથી જ્યારે શ્રાવિષ્ઠી - શ્રવિષ્ઠા નક્ષત્ર યુકત પૂર્ણિમા થાય છે, ત્યારે તેની પર્વેની અમાવાસ્યા મઘા નક્ષત્રયુકત થાય છે. મઘા નક્ષત્રથી આરંભીને શ્રવિઠા નક્ષત્રના ૧૫મું હોવાથી કહ્યું અને આ શ્રાવણમાસને આશ્રીને કહેવું અને જ્યારે મઘા નબ યુત પૂર્ણિમા હોય, ત્યારે પાછળની અમાસ શ્રવિઠાયુકત થાય છે. મઘાથી આરંભીને પૂર્વે શ્રવિષ્ઠાનમ્ર ૧૫મું હોવાથી કહ્યું. આ માઘમાસને આશ્રીને જાણવું.
જ્યારે પ્રોઠપદી - ઉત્તર ભાદ્રપદાયુક્ત પૂર્ણિમા હોય છે. ત્યારે પૂર્વવતુ પાશ્ચાત્ય અમાવાસ્યા ફાગુની - ઉત્તર ફાગુની નક્ષત્રયુક્ત થાય છે, ઉત્તર ભાદ્રપદથી આરંભીને પૂર્વે ઉત્તર-ફાગુની નક્ષત્રના પંદરમાં પણાથી કહ્યું. જે અપાંતરાલમાં અભિજિતુ નba છે, તે થોડાં કાળ માટે હોવાથી પ્રાયઃ વ્યવહારમાર્ગમાં સ્વીકારાતું નથી. સમવાયાંગ સૂત્રમાં કહ્યું - “બૂદ્વીપ દ્વીપમાં અભિજિતને વજીને ૨૭-sizબથી વ્યવહાર વર્તે છે.” તેથી તેની ગણના કરી નથી, તેથી ઉત્તરાભાદ્રપદથી પૂર્વે પંદર્ભે પૂવફા_ની નક્ષત્ર જાણવું. આ ભાદરવા માસને આશ્રીને જાણવું.
જ્યારે કાલુની - ઉત્તરાફાગુની નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પાશ્ચાત્ય
Page #93
--------------------------------------------------------------------------
________________
૧//૫o
૧૩૧
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧
છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૮ છે.
અમાવાસ્યા પૌષ્ઠપદી-ઉત્તરાભાદ્રપદ યુક્ત હોય છે. ઉત્તરાફાલ્ગનીથી આરંભીને પૂર્વે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રનો ચૌદમો ક્રમ હોવાથી કહ્યું. આ ફાગુન માસને આશ્રીને કહેલું જાણવું.
જયારે અશ્વયુજ નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પાશ્ચાત્ય અનંતર અમાવાસ્યા ચિત્રા નક્ષત્ર સમન્વિત હોય છે. અશ્વિનીથી આરંભીને પૂર્વે ચિત્રા નક્ષત્રનો પંદરમો ક્રમ છે અને તે વ્યવહાર નયને આશ્રીને જાણવું. નિશ્ચયથી એક અશ્વયુદ્ માસ ભાવિની અમાવાસ્યાનું ચિત્ર નામનો સંભવ હોવાથી અને તે પૂર્વે જ કહેલું છે.
જ્યારે ચિત્રા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પછી પાશ્ચાત્ય અનંતર અમાવાસ્યા અajજ નાણયુક્ત હોય છે. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી એક ચૈત્રમાસ ભાવિની અમાવાસ્યામાં અશ્વિની નક્ષત્રનો અસંભવ છે, આ સૂત્ર અશ્વયુજ ચૈત્ર માસને આશ્રીને પ્રવૃત્ત કહેવું.
જ્યારે કૃતિકા નબયત પૌમિાસી હોય ત્યારે વિશાખા નક્ષત્રયુક્ત અમાસ હોય છે, કેમકે કૃતિકાથી પૂર્વે વિશાખા પંદરમું છે. જ્યારે વિશાખા નક્ષણયુક્ત પૂર્ણિમા હોય ત્યારે અનંતર પાશ્ચાત્ય અમાવાસ્યા કાર્તિકી-કૃતિકા નક્ષત્રયુક્ત હોય છે કેમકે વિશાખાથી પૂર્વે કૃતિકાનબ ૧૪-મું છે. આ કાર્તિક વૈશાખ માસને આશ્રીને કહ્યું. એ પ્રમાણે ઉત્તરસૂત્ર પણ જાણવું.
૦ પ્રાભૃતપામૃત-૭-નો સટીક અનુવાદ પૂર્ણ ૦
એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું સાતમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે આઠમું આરંભી છીએ. તેનો આ અધિકાર છે - ‘નક્ષત્રોના સંસ્થાનની વક્તવ્યતા“ તવિષયક પ્રમ્નસૂત્ર -
• સૂત્ર-૫૧ -
તે નક્ષત્ર સંસ્થિતિ કઈ રીતે કહી છે? આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં અભિજિતું નક્ષત્ર કયા આકારે છે ? ગોશીષની પંક્તિ આકારે છે. શ્રવણનક્ષત્ર કયા આકારે છે ? તે કાહાર આકારે છે. ધનિષ્ઠા નક્ષત્ર કયા આકારે છે ? તે શકુની પલીનક આકારે છે. શતભિષા નક્ષત્ર કયા આકારે છે ? પુષ્પોપચાર આકારે છે. પૂર્વપૌષ્ઠપદા નક્ષત્ર કયા આકારે છે ? અર્ધવાપી આકારે છે. એ પ્રમાણે ઉત્તરાપૌષ્ઠપદા પણ જાણવું.
રૈવતી નક્ષત્ર કયા આકારે છે ? નૌકા આકારે છે. અશ્વિની નક્ષત્ર કયા આકારે છે ? અશ્વસ્કંધ આકારે છે. ભરણીનક્ષત્ર કયા આકારે છે ? ભગ આકારે છે. કૃતિકા નક્ષત્ર કયા આકારે છે ? અસ્ત્રાની ધારના આકારે છે. રોહિણીનક્ષત્ર કયા આકારે છે ? ગાડાની ઉંઘના આકારે છે. મૃગશિર્ષ નક્ષત્ર કયા આકારે છે? મૃગના શિરની પંક્તિ આકારે ચે. આદ્રનિક્ષત્ર કયા આકારે છે ? લોહીના બિંદુ આકારે છે. પુનર્વસુ નક્ષત્ર કયા આકારે છે ? તુલા આકારે છે. પુષ્ય નક્ષત્ર કયા આકારે છે ? વર્તમાન આકારે છે.
આશ્લેષા નક્ષત્ર કયા આકારે છે ? પતાકા આકારે છે. મઘા નક્ષત્ર કયા આકારે છે ? પ્રાકાર આકારે છે. પૂર્વાફાગુની નક્ષત્ર કયા આકારે છે ? અદ્ધ પચંક આકારે છે. એ પ્રમાણે ઉત્તરા ફાલ્ગની પણ જાણવું. હસ્તનમાં કયા આકારે છે ? હસ્ત આવકારે છે. ચિત્રાનક્ષત્ર કયાં આકારે છે ? પ્રસન્ન મુખ આકારે છે. સ્વાતિ નક્ષત્ર કયા આકારે છે? ખીલા સમાન છે. વિશાખા નક્ષત્ર કયા આકારે છે ? દામની આકારે છે. અનુરાધા નક્ષત્ર કયા આકારે છે ? એકાવલિ આકારે છે. જ્યેષ્ઠા નક્ષત્ર કયા આકારે છે ? ગજદંત આકારે છે. મૂલનામ કયા આકારે છે ? વીંછીની પુંછના આકારે છે. પૂર્વાષિાઢા નક્ષત્ર કયા આકારે છે ? ગજ વિક્રમ આકારે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર કયા આકારે છે ? સ્વાતિ આકારે છે.
• વિવેચન-૫૧ -
કયા પ્રકારે ભગવનું નાકોના સંસ્થાન કહેલા છે તેમ કહેવું ? એ પ્રમાણે કહીને કરી પ્રત્યેક પ્રશ્નને ધારણ કરવા. આ અનંતરોક્ત ૨૮ નક્ષત્રો મળે જે અભિજિતુ નબ છે તે કોના જેવા આકારે કહેલ છે ? ભગવંતે કહ્યું - x • આ અનંતરોક્ત ૨૮-નક્ષત્રોની મદયે અભિજિત નક્ષત્ર ગોશીર્ષની પંક્તિ આકારે છે.
- X
- X
- X
- X
- X
-
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૮/પ૧
૧૩૩
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૯ @
ગાયનું મસ્તક, તેની પંક્તિ- તે પુદ્ગલોની દીર્ધરૂપ શ્રેણિ, તેના જેવો આકાર કહેલ છે. એમ બાકીના સૂત્રો પણ કહેવા.
વિશેષ એ કે - પશુ બંધન, બાકી પ્રાયઃ સુગમ છે. સંસ્થાના સંગ્રાહિકા આ જંબૂદ્વીપ પ્રાપ્તિની ત્રણ ગાથા છે - ગોશીષવલિ, કાહાર, શકુની, પુષ્પોપચાર, વાપી, નૌકા, અશ્વનો અંધક, ભગ, અઆની ધાર ઈત્યાદિ - X - X - X -
૦ પ્રાભૃતપામૃત-૮-નો સટીક અનુવાદ પૂર્ણ ૦
- X
- X
- X
- X
- X
-
એ પ્રમાણે દશમાં પ્રામૃતનું આઠમું પ્રાકૃતપ્રાભૃત કહ્યું. હવે નવમું આરંભે છે. તેનો આ અર્વાધિકાર છે – “પ્રતિ નક્ષત્ર તારા પ્રમાણની વક્તવ્યતા.” તેથી વિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂત્ર-પર :
કઈ રીતે તે તારાઓનું પ્રમાણ કહેલ છે ? આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં અભિજિતુ નક્ષત્ર કેટલાં તારાવાળું છે? ત્રણ તારાવાળું છે. શતભિષજુ નક્ષત્ર કેટલાં તારાવાળું છે ? સાત તારાવાળું છે. પૂર્વ પૌષ્ઠપદા કેટલાં તારાવાળું છે ? બે તારક છે. એ રીતે ઉત્તરા પૌષ્ઠપદા પણ જાણવું. રેવતી નક્ષત્ર કેટલાં તારાવાળું છે ? બત્રીશ તાક છે. અશ્વિની નક્ષત્ર કેટલાં તારાવાળું છે ? મિતાક છે. એ પ્રમાણે બધે જ પૂછવું જોઈએ.
ભરણી 2 તારક, કૃતિકા છ તારક, રોહિણી પંચ તારક, શ્રવણ મિતારક, આદ્ર એક તાક, પુનર્વસુ પંચ તારક, પુષ્ય નક્ષત્ર મ તારક, આશ્લેષા છ તાક, મઘા સાત તારક, પૂર્વાફાલ્ગની બે તારક, એ પ્રમાણે ઉત્તરા ફાલ્ગની પણ જાણવું. હસ્ત પાંચ તાક, ચિત્રા એક તાક, સ્વાતિ એક તાક, વિશાખા, પાંચ તાક, અનુરાધા પાંચ તાક, જ્યેષ્ઠા ગિતારક, મૂલ એક માસ્ક, પૂવષાઢા ચાર તારક અને ઉત્તરાષાઢા નક્ષત્ર ચાર તારવાળું કહેલ છે..
• વિવેચન-પર :
કયા પ્રકારે ભગવદ્ ! આપે નક્ષત્રોનું તારાપમાણ કહેલ છે, તેમ કહેવું ? એમ સામાન્ય પ્રશ્ન કરીને હવે પ્રતિનક્ષત્ર પૂછે છે – આ ૨૮ નક્ષત્રોમાં અભિજિતું નક્ષત્ર ત્રણ તારાવાળું કહેલ છે. એ પ્રમાણે બાકીના પ્રશ્ન અને ઉત્તર સૂત્રો કહેવા.
તારાઓના પ્રમાણની સંગ્રાહિકા આ ગાથાઓ જંબૂદ્વીપ પ્રજ્ઞતિમાં છે - ત્રણ, ત્રણ, પાંચ, સાત, બે, બે, બત્રીશ, ત્રણ, ત્રણ, છ, પાંચ, ત્રણ, એક, પાંચ, ત્રણ, એક, સાત, બે, બે, પાંચ, એક, એક, પાંચ, ચાર, ત્રણ, અગિયાર, ચાર, ચાર એ પ્રમાણે તારાઓનું પ્રમાણ કહેલ છે.
૦ પ્રાભૃતપાત-નો સટીક અનુવાદ પૂર્ણ
- X
- X
- X
- X
- X
–
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦/૫૩
૧૭૫
છે પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રામૃત-૧૦
એ પ્રમાણે દશમાં પ્રાભૂતનું નવમું પ્રાભૃપામૃત કહ્યું. હવે દશમું આરંભે છે • તેના આ અર્થાધિકાર છે - “કેટલા નક્ષત્રો સ્વયં અસ્તગમન વડે અહોરાત્ર પરિસમાપ્તિ કરીને કયા માસને લઈ જાય છે ?'' તદ્વિષયક પ્રશ્નસૂત્ર કહે છે– • સૂત્ર-૫૩ ઃ
કઈ રીતે નક્ષત્રરૂપ નેતા કહેલ છે ? વર્ષના પહેલા માસને કેટલાં નક્ષત્રને પૂર્ણ કરે છે ? ચાર નક્ષત્રને, તે આ ઉત્તરાષાઢા, અભિજિત્, શ્રવણ અને ધનિષ્ઠા. ઉત્તરાષાઢા ચૌદ અહોરાત્રથી પૂર્ણ થાય, અભિજિત્ સાત અહોરાત્રથી, શ્રવણ આઠ અહોરાત્રથી, ધનિષ્ઠા નક્ષત્ર એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ચાર અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે મારાના ચરિમ દિવસમાં બે પાદ અને ચાર અંગુલો પોરિસિ થાય છે.
-
તે વર્ષના બીજા માસને કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? ચાર નક્ષત્રો - ધનિષ્ઠા, શતભિષજા, પૂર્વૌષ્ઠપદા, ઉત્તરપૌષ્ઠપદા. ધનિષ્ઠા ચૌદ અહોરાત્રથી, શતભિષજા સાત અહોરાત્રથી, પૂર્વાભાદ્રપદા આઠ અહોરાત્રથી અને ઉત્તરા પ્રૌષ્ઠપદા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં આઠ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના ચરિમ દિવસે બે પાદ અને આઠ આંગળ પોરિસિ હોય છે.
તે વર્ષાનો ત્રીજો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? તેને ત્રણ નક્ષત્રો પૂર્ણ કરે છે – ઉત્તરપ્રૌષ્ઠપદા, રેવતી, અશ્વિની. ઉત્તરાપૌષ્ઠપદા ચૌદ અહોરમથી, રેવતી પંદર અહોરાત્રથી, અશ્વિની એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં બાર ગુલ પોરિસિછાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદોની પોરિસિ થાય છે.
તે વર્ષાનો ચોથો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – અશ્વિની, ભરણી, કૃતિકા. અશ્વિની ચૌદ અહોરાત્રથી, ભરણી પંદર અહોરાત્રથી, કૃતિકા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ૧૬ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ અને ચાર ગુલ પોરિસિ હોય છે.
તે હેમંતના પહેલા માસને કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – કૃતિકા, રોહિણી, સંસ્થાન. કૃતિકા ચૌદ અહોરાત્રથી, રોહિણી પંદર અહોરાત્રથી, સંસ્થાન એક અહોરાત્રથી પૂર્ણ કરે છે, તે જ માસમાં વીશ અંગુલ પોરિસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદો અને આઠ અંગુલ પોરિસી થાય છે.
તે હેમંતના બીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કેર છે ? ચાર નક્ષત્રો
૧૭૬
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
સંસ્થાન, આર્દ્રા, પુનર્વસ, પુષ્ય. સંસ્થાન ચૌદ અહોરાત્રથી, આર્દ્ર સાત અહોરાત્રથી, પુનર્વસુ આઠ અહોરાત્રથી, પુષ્ય એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ૨૪ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાની
ચાર પદ પોરિસિ થાય છે.
તે હેમંતના ત્રીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કેર છે ? ત્રણ નક્ષત્રો પૂર્ણ કરે છે – પુષ્ય, આશ્લેષા, મઘા, પુષ્પ ચૌદ અહોરાત્રથી. આશ્લેષા પંદર અહોરાત્રથી, મઘા એક અહોરાત્રથી પૂર્ણ કરે ચે. તે માસમાં વીશ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદ અને આઠ ગુલ પોરિસિ થાય છે.
તે હેમંતનો ચોથો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની. મઘા ચૌદ અહોરાત્રથી, પૂર્વા ફાલ્ગુની. પંદર અહોરાત્રથી, ઉત્તરા ફાલ્ગુની એક અહોરાત્રથી પૂર્ણ રે છે. તે માસમાં ૧૬ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પોરિસિ હોય.
-
તે ગ્રીષ્મનો પહેલો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે? ત્રણ નક્ષત્રો – ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા. ઉત્તરા ફાલ્ગુની ચૌદ અહોરાત્રથી, હસ્ત પંદર અહોરાત્રથી, ચિત્રા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં બાર અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે રેખાસ્થાયી ત્રણ પદ પૌરિસિ થાય છે.
તે ગ્રીષ્મનો બીજો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કેર છે ? ત્રણ નક્ષત્રો – ચિત્રા, સ્વાતી, વિશાખા, ચિત્રા ચૌદ અહોરાત્રથી, સ્વાતી પંદર અહોરાત્રથી, વિશાખા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં આઠ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે બે પદ આઠ અંગુલ પોરિસિ હોય છે.
ગ્રીષ્મનો ત્રીજો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠામૂલી, વિશાખા ચૌદ અહોરાત્રથી, અનુરાધા સાત [પંદર] અહોરાત્રથી, જ્યેષ્ઠામૂલ એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ચાર અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે બે પાદ અને ચાર અંગુલ પોરિસિ થાય છે.
ગ્રીષ્મના ચોથો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? તે ત્રણ નક્ષત્રો – મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. મૂલ ચૌદ અહોરાત્રથી, પૂર્વાષાઢ પંદર અહોરાત્રથી, ઉત્તરાષાઢા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં વૃત્ત - સમચતુસ્ર સંસ્થિત-ન્યગ્રોધ પરિમંડલ-સકાય અનુરંગિણી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાયી બે પાદ પોરિસિ થાય છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦/૫૩
૧e
૧૩૮
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧
• વિવેચન-૫૩ -
કયા પ્રકારે ભગવદ્ ! આપે સ્વયં અસ્ત થઈને અહોરાત્ર પરિ સમાપ્ત કરનાર નક્ષત્રરૂપ નેતા કહેલ છે, તેમ કહેવું? આ જ વાત પ્રતિમાસ માટે પૂછવાને માટે કહે છે - વષકાળના ચાર માસ પ્રમાણમાં પહેલો માસ શ્રાવણ નામે છે તેને કેટલા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપ્તિ પ્રતિ લઈ જાય છે ? ભગવંતે કહ્યું - ચાર નમો સ્વયં અસ્ત થઈને અહોરાકને પરિસમાપ્તપણે ક્રમથી લઈ જાય છે. તે આ પ્રમાણે – ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા.
તેમાં ઉત્તરાષાઢા પહેલા ચૌદ અહોરમને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપિતપણે લઈ જાય છે પછી અભિજિત નક્ષત્ર સાત અહોરમથી લઈ જાય છે. પછી શ્રવણનક્ષત્ર આઠ અહોરાત્રથી લઈ જાય છે. એ પ્રમાણે સર્વ સંકલનાથી શ્રાવણ માસના ૨૯-અહોરાત્ર થાય છે. પછી શ્રાવણ માસ સંબંધી છેલ્લા એક અહોરાત્રને ધનિષ્ઠાનક્ષત્ર સ્વયં અસ્ત થઈ અહોરણ પરિસમાપકપણે લઈ જાય છે. એ પ્રમાણે ચાર નક્ષત્રો શ્રાવણ માસને પૂર્ણ કરે છે.
તે શ્રાવણમાસમાં ચાર અંગુલ અધિક પૌરુષી છાયાથી સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત કરે છે. અર્થાત શ્રાવણમાસમાં પ્રથમ અહોરાત્રથી આરંભીને પ્રતિદિન અચાન્ય મંડલ સંક્રાંતિ વડે તે રીતે કંઈક પણ પરાવર્તિત કરે છે. જેથી તે શ્રાવણ માસના અંતે ચાર
ગુલ અધિક બે પાદ પોરિસિ હોય છે. તે જ સુપ્રકારશ્રી કહે છે કે – તે શ્રાવણ માસના છેલ્લા દિવસ બે પાદ ચાર ગુલ પોરિસ થાય છે.
તે વષકાળના ચતુમતિ પ્રમાણમાં બીજા ભાદ્રપદ નામે માસને કેટલાં નબો પૂર્ણ કરે છે ? આ વાક્યનો ભાવાર્થ પૂર્વવત્ કહેવો, ભગવંત કહે છે - ચાર નક્ષત્રો પૂર્ણ કરે છે. તે આ રીતે - ધનિષ્ઠા, શતભિષજ, પૂવપિઠપદા અને ઉત્તરાપૌઠપદા. તેમાં ઘનિષ્ઠા, તે ભાદ્રપદ માસમાં પહેલા ચૌદ અહોરાત્રને સ્વયં અસ્ત થઈને અહોરમને પૂર્ણતા પ્રતિ લઈ જાય છે. ત્યારપછી શતભિષકુ ન સાત અહોરાત્રથી, પછી પરમ આઠ અહોરાત્રથી પૂર્વ પ્રૌઠપદા, પછી એક અહોરાત્રથી ઉત્તર પ્રોઇપદા, એ પ્રમાણે ભાદ્રપદ માસને ચાર નક્ષત્રો પૂર્ણ કરે છે.
તે ભાદ્રપદ માસને આઠ અંગુલ અધિક પૌરુપીછાયાથી સૂર્ય પ્રતિ દિવસ પરાવર્તિત કરે છે. અહીં પણ આ ભાવાર્થ છે - ભાદરવા માસમાં પ્રથમ અહોરમથી, આરંભીને પ્રતિદિવસ અચાન્ય મંડલ સંક્રાંતિ વડે તેવી કોઈક રીતે પરાવર્તિત કરે. છે, જેથી તે ભાદ્રપદ માસના અંતે આઠ અંગુલ પોરિસિ થાય છે. * *
આ પ્રમાણે બાકીના માસગત સૂત્રો પણ વિચારવા. વિશેષ એ કે - સ્થા - રેખા એટલે પાદ પર્યન્તવર્તિની સીમા, તે સ્થાનયુક્ત ત્રણ પાદ પોરિસિ થાય છે. અથતિ પરિપૂર્ણ ત્રણ પાદ પોરિસિ થાય છે. આ ચાર અંગુલ પ્રતિમાસ વૃદ્ધિ ત્યાં સુધી, જાણવી જ્યાં સુધી પૌષ માસ આવે છે. ત્યારપછી પ્રતિમાસ ચાર અંગુલની હાનિ કહેવી. તે ત્યાં સુધી, જ્યાં સુધી અષાઢ માસ આવે તે રીતે અષાઢ પર્યન્ત બે પાદ [23/12].
પોરિસિ થાય છે.
આ પોરિસિ પ્રમાણ વ્યવહારચી કહ્યું. નિશ્ચયથી સૌદ્ધ ગીશ અહોરાત્ર વડે ચાર ગુલની વૃદ્ધિ કે હાનિ જાણવી. તથા નિશ્ચય થકી પોરિસિ પ્રમાણ પ્રતિપાદનાર્થે આ પૂર્વાચાર્ય પ્રદર્શિત કરણ ગાથાઓ છે. અહીં વૃત્તિકારશ્રીએ આઠ ગાથાઓ નોંધી છે. પછી આઠ ગાથની કમથી વ્યાખ્યા કહી છે. તે ભાણાનો અનુવાદ આ છે.)
યુગના મધ્યમાં જે પર્વમાં, જે તિથિમાં પોરિસિ પ્રમાણ જાણવાને ઈચ્છે છે, તે પૂર્વ યુગની આદિથી આરંભીને જેટલા પર્વો અતિક્રાંત કરે છે, તે ગ્રહણ થાય છે. પછી તેને પંદર વડે ગુણીએ છીએ. ગુણીને વિવક્ષિત તિથિથી જે પૂર્વે અતિક્રાંત તિથિઓ છે, તેના સહિત કરાય છે. કરીને ૧૮૬ વડે તેનો ભાગ કરાય છે.
અહીં એકમાં લઈ જવા ૧૮૩ મંડલ પરિમાણમાં ચંદ્ર નિપ્પાદિત તિથિના ૧૮૬ થાય છે. તેથી તે માણ વડે વિભાણ કરીને જે માણ પ્રાપ્ત થાય છે, તે જાણીને સખ્યણ અવધારવી.
તેમાં જો લબ્ધ વિષમ થાય છે, જેમ એક, ત્રિક, પંચક, સપ્તક, નવક, ત્યારે તેનું પર્યાવત દક્ષિણ અયન જાણવું. હવે ‘સમ’ પ્રાપ્ત થાય છે, તે આ રીતે - બે, ચાર, છ, આઠ, દશ. ત્યારે તે પર્યાવર્તી ઉતરાયણ જાણવું.
એ પ્રમાણે દક્ષિણાયન અને ઉત્તરાયણ પરિજ્ઞાનોપાય કહ્યો.
હવે ૧૮૬ ભાગથી ભાગ કરાયેલ જે શેષ બાકી રહે છે, અથવા ભાગ અસંભવથી જે શેષ રહે છે, તેની વિધિ કહે છે -
જે પૂર્વ ભાગથી હરાતા કે ભાગના અસંભવથી શેપી ભૂત અયનગત તિથિ સશિ વર્તે છે તે ચાર વડે ગણીએ. ગણીને પર્વપાદથી - યુગમળે જે સર્વ સંગાથી ૧૨૪ પર્વો, તેના પાદ-ચતુથશ અંશથી ૩૧ થાય છે. તે ભાગ વડે હરાતા જે પ્રાપ્ત થાય તે અંગુલો – કારથી ગુલાંશ પોરિસિની ક્ષય વૃદ્ધિ જાણવી.
દક્ષિણાયનમાં પદ ધ્રુવ રાશિની ઉપર વૃદ્ધિ જાણવી અને ઉત્તરાયણમાં પદ ધુવરાશિથી ક્ષય જાણવો જોઈએ.
હવે આ ગુણાકારની કે ભાગાકારની ઉત્પત્તિ કઈ રીતે થાય છે ? તે કહે છે - જો ૧૮૬ તિથિ વડે ૨૪-અંગુલ ક્ષય કે વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તો એક તિથિમાં શું વૃદ્ધિ કે ક્ષય થાય. રાશિ ત્રણની સ્થાપના - ૧૮૬ ૨૪ ૧. અહીં અંત્ય સશિ વડે એક લક્ષણથી મધ્યમ સશિ ચોવીશને ગુણીએ. તો ૨૪-જ આવશે. પછી આધ શશિ ૧૮૬ રૂપ સંખ્યા વડે ભાંગવામાં આવે. તેમાં ઉપરિતન રાશિથી થોડાપણાંથી ભાણ કરી શકાતો નથી. તેથી છેધ-છેદક રાશિની છ સંખ્યા વડે અપવર્તતા કરાય છે. તેનાથી ઉપરની રાશિ ચાર [૨૪ - ૬] અને નીચેની રાશિ એકબીશ [૧૮૬-૬] થાય છે..
એક તિથિમાં ૪૩૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેટલી ક્ષય કે વૃદ્ધિથી ચક ગુણાકાર ઉકત ૩૧ ભાગહાર. અહીં જે પ્રાપ્ત થયા, તે અંગુલ ક્ષય કે વૃદ્ધિમાં
Page #97
--------------------------------------------------------------------------
________________
૧/૧૦/૫૩
૧ee
૧૮૦
સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
જાણવા, તેમ કહ્યું.
તેમાં કયા અયનમાં, કેટલા પ્રમાણ ધૃવરાશિની ઉપર વૃદ્ધિ કે કયા અયનમાં કેટલો પ્રમાણ ધુવાશિનો ક્ષય થાય, તેની નિરૂપણાર્થે કહે છે - દક્ષિણાયનમાં બે પાદ • બે પદની ઉપર અંકુલની વૃદ્ધિ જાણવી. ઉત્તરાયણમાં ચાર પાદ વડે ગુલની હાનિ થાય.
તેમાં યુગમણે પહેલાં સંવત્સરમાં દક્ષિણાયનમાં જે દિવસથી આરંભીને વૃદ્ધિ છે, તેનું નિરૂપણ કરે છે - યુગના પહેલા સંવત્સરમાં શ્રાવણ માસમાં વદ પક્ષમાં એકમે પોરિસિ બે પાદ પ્રમાણ ધ્રુવ હોય છે. પછી તે એકમથી આરંભીને પ્રતિતિથિના ક્રમથી ત્યાં સુધી વધે છે, જ્યાં સુધી સૂર્ય માસ વડે સાદ્ધ ત્રીશ અહોરાત્ર પ્રમાણથી ચંદ્રમાસની અપેક્ષાથી ૩૧ તિથિ અર્થ થાય છે. ચાર અંગુલ વધે છે. તે કઈ રીતે જાણવું?
- જેમ સર્ચ માસથી સાદ્ધ બીશ અહોરાત્ર પ્રમાણથી ગીશ તિથ્યાત્મક વડે આ કહે છે - જે કારણે એક તિથિમાં ચાર એકબીશાંશ [૩૧] ભાગ વધે છે અને આ પૂર્વવત્ વિચારવું. પરિપૂર્ણ થતાં દક્ષિણાયનમાં વૃદ્ધિ ચાર પદો પરિપૂર્ણ થાય છે. પછી સૂર્ય માસથી સાદ્ધ ગીશ અહોરાત્ર વડે એકઝીશ તિથ્યાત્મક વડે કહેલ છે. એ પ્રમાણે વૃદ્ધિ કહી.
ધે હાનિને કહે છે - યુગના પહેલાં સંવત્સરમાં માઘ માસના કૃષ્ણપક્ષમાં સાતમીથી આરંભીને ચોથા પાદથી પ્રતિ તિથિ એકગીશ ભાગ ચતુટ્ય હાનિ *િ/૩૧ ભાગ હાનિ ત્યાં સુધી જાણવી, જ્યાં સુધી ઉત્તરાયન પર્યામાં બે પાદ પોરિસિ છે. આ પહેલી સંવત્સરગત વિધિ કહી.
બીજ સંવત્સરમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં તેરશને આદિમાં કરીને વૃદ્ધિ [કહેવી. માઘ માસમાં શુક્લ પક્ષમાં ચોથને આદિ કરીને ક્ષય કિહેવો.]
ત્રીજા સંવત્સરમાં શ્રાવણ માસમાં શુક્લપક્ષમાં દશમ એ વૃદ્ધિની આદિ છે. માઘ માસમાં કૃષ્ણ પક્ષમાં એકમ ક્ષયની આદિ છે.
ચોથા સંવત્સરમાં શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં સાતમ વૃદ્ધિની આદિ છે. માઘ માસમાં કૃષ્ણ પક્ષમાં તેરસ ક્ષયની આદિ છે.
પાંચમાં સંવત્સરમાં શ્રાવણ માસમાં શુક્લપક્ષમાં ચોથ વૃદ્ધિની આદિ છે. માઘ માસમાં શુક્લ પક્ષમાં દશમ એ ક્ષયની આદિ કહી છે. આ કરણ ગાયા ગ્રહણ કરી, તો પણ પૂર્વાચાર્ય પ્રદર્શિત વ્યાખ્યાનથી જાણવી. હવે ઉપસંહાર કહે છે -
ઉકત પ્રકારથી પોરિસિ વિષયમાં વૃદ્ધિ-ક્ષય યથાક્રમે દક્ષિણાયન-ઉત્તરાયણમાં જાણવો. એ પ્રમાણે અક્ષરાર્થને આશ્રીને કરણગાવાની વ્યાખ્યા કરી.
હવે આ કરણની ભાવના કરીએ છીએ. કોઈ પણ પૂછે છે – યુગમાં આદિથી આરંભીને ૮૫માં પર્વમાં પંચમી તિથિમાં કેટલી પોરિસિ થાય છે ? તેમાં ૮૪ ગ્રહણ કરાય છે. તેની નીચેથી પંચમી તિથિમાં પૂછ્યું, તેથી પાંચ, ૮૪ ને ૧૫ વડે ગુણવામાં
આવતા થાય છે - ૧૨૬૦. આમાં નીચેના પાંચ ઉમેરવામાં આવે. તેનાથી ૧૨૬૫ની સંખ્યા આવશે. તેને ૧૮૬ ભાગો વડે વિભાગ કરાય છે. તેથી પ્રાપ્ત થશે છે. આવેલ છ અયનને અતિક્રમીને સાતમાં અયનમાં વર્તે છે. તેમાં શેપ વધી છે ૧૪૯. આ શેષને ચાર વડે ગુણીએ. [૧૪૯ x ૪] તેનાથી પ૯૬ આવશે. તેમાંથી ૩૧ ભાગ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે ૧૯ અને શેષ વધે છે સાત.
તેમાં બાર અંગુલ પાદ, તેથી ૧લ્લા ૧૨ વડે પદ પ્રાપ્ત થાય અને શેષ રહે છે સાત અંગુલ. છ અયન-ઉત્તરાયન, તેમાં સાતમું જતા દક્ષિણાયન વર્તે છે - પછી એક પદ સાત અંગુલ પ્રમાણ એવા બે પદ પ્રમાણ ધવરાશિમાં ઉમેરીએ. તેથી ત્રણ પદો અને સાત અંગુલ થાય. જે ૩૧ ભાગ શેષ રૂપે વર્તે છે. તેના ‘ચવ' કરીએ. તેમાં આઠ યવે એક ગુલ થાય, તે માપથી સાતને આઠ વડે ગુણીએ, ત્યારે છપ્પન થશે. તેના ૩૧ ભાગ કરાતા એક યવ થશે. બાકી રહે છે યવના ૫૨૧ ભાગો. તેનાથી આવશે ૮૫માં પર્વમાં પાંચ વડે ત્રણ પદો અને સાત અંગુલ, એક ચવ અને એક ચવના ૫ ભાગ. આટલી પોરિસિ રહે છે.
તથા બીજો કોઈ પૂછે છે કે - ૯૭ માં પર્વમાં પાંચમની તિથિમાં કેટલા પાદ પોરિસિ થાય ? તેમાં ૯૬ને લેવામાં આવે. તેની નીચેથી પાંચ. ૯૬ ને પણ ૧૫ વડે ગુણીએ, તો થશે ૧૪૪૦, તેમાં નીચેના પાંચ ઉમેરીએ. તેનાથી સંખ્યા આવશે ૧૪૪પ. તેના ૧૮૬ ભાગ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે સાત અયનો. શેષ વધે છે ૧૪૩. તે ૧૪૩ને ચાર વડે ગુણીએ. તેથી આવશે પ૩૨. આ પકને ૩૧ વડે ભાંગવામાં આવતા પ્રાપ્ત થશે ૧૮ અંગુલ. તેમાં ૧૨ ગુલ વડે પદવી પ્રાપ્ત થશે એક પદ અને છ અંગલ. ઉપરના અંશો ઉદ્ધરતા ૧૪ આવશે. તેના યવ કરવાને માટે આઠ વડે ગુણતાં થશે ૧૧૨, આ ૧૧૨ને ૩૧ વડે ભાંગતા ત્રણ યવ આવશે અને શેષ વધે છે. યવના ૧૯૩૧ ભાગ. સાત અયનોને ઓળંગી જતાં આઠમું અાયન વર્તે છે. આ આઠમું અયન ઉતરાયન છે.
ઉત્તરાયણમાં ચાર પદ રૂપ ધ્રુવરાશિથી હાનિ કહેવી.
તેથી એક પદ, સાત અંગુલ, ત્રણ યવ અને એક યવના ૧૯૩૧ ભાગ થાય, તે ચાર પદથી પાતિત કરાતા, શેષ રહે છે - બે પદ, પાંચ અંગુલ, ચાર યવ, એક ચવના ૧૨/૩ ભાગ. આટલા યુગમાં આદિથી આરંભીને ૯૭માં પર્વમાં પાંચમી તિથિમાં પોરિસિ છે. એ પ્રમાણે બધે વિચારવું.
હવે પોરિસિ પ્રમાણથી અયનગત પરિમાણ જાણવા માટે આ કરણગાથા છે - પોરિસિમાં જેટલી વૃદ્ધિ કે હાનિ જોઈ, તેના હોવાથી દિવસ જતાં કે પ્રવર્તતા ઐરાશિક કમનુસારણથી જે પ્રાપ્ત થાય તે અયનનું તેટલું પ્રમાણ જાણવું. આ કરણગાથાનો અક્ષરાર્થ કહેલ છે.
ભાવના આ પ્રમાણે છે - તેમાં દક્ષિણાયનમાં બે પદની ઉપર ચાર આંગળની વૃદ્ધિ કહેવી.
Page #98
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦/૫૩
-
પછી કોઈ પણ પૂછે છે દક્ષિણાયનના કેટલા જતાં ? અહીં ઐરાશિક કવિતાર છે. જો ચાર ગુલનયા એકત્રિશ ભાગ વડે એક તિથિ પ્રાપ્ત થાય, તો ચાર ગુલ વડે કેટલી તિથિ પ્રાપ્ત થાય? રાશિત્રય સ્થાપના - ૪ | ૧ | ૪
અહીં અંત્ય રાશિ અંગુલરૂપ ૩૧ ભાગ કરવાને માટે ૩૧ વડે ગુણીએ. તેથી ૧૨૪ સંખ્યા આવશે. તેના વડે મધ્ય રાશિ ગુણીએ. ત્યારે પણ ૧૨૪ આવશે કેમકે ૧૨૪ × ૧ = ૧૨૪ જ થાય. તેનો ચાર લક્ષણ આદિ રાશિ વડે ભાગ કરાતા, પ્રાપ્ત થશે ૩૧-તિથિઓ. તેનાથી આવશે દક્ષિણાયનમાં ૩૧મી તિથિમાં ચાર અંગુલ પોરિસિની વૃદ્ધિ. [એ પ્રમાણે જાણવું.]
તથા ઉત્તરાયણમાં ચાર પદથી અંગુલ આઠ હીન એ પૌરિસિ પ્રાપ્ત થતાં કોઈ પૂછે છે - ઉત્તરાયણની કેટલી છે?
૧૮૧
અહીં પણ ઔરાશિક - જો ચાર અંગુલના એકત્રીશ ભાગ વડે એક તિથિ થાય છે તેને આઠ અંગુલ વડે હીનથી કેટલી તિથિ પ્રાપ્ત થાય છે ? સાશિત્રય સ્થાપના
- ૪|૧|૮
અહીં અંત્ય રાશિના ૩૧ ભાગ કરવાને માટે ૩૧ વડે ગુણીએ તેનાથી થાય ૨૪૮. આ ૨૪૮ને મધ્ય રાશિ એક વડે ગુણવામાં આવતા થાય છે - ૨૪૮. તે ૨૪૮ને
આધ રાશિ ચાર છે, તેના વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે ૬૨. તેથી આવે છે - ઉત્તરાયણમાં ૬૨મી તિથિમાં આઠ અંગુલ પોરિસિ હીન.
તે અષાઢ માસમાં પ્રકાશ્ય વસ્તુના વૃતની વૃત્તતા, સમચતુરસ સંસ્થાન સ્થિતની સમચતુરસ સંસ્થાન સંસ્થિતા, ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાનની ન્યગ્રોધ પરિમંડલની ન્યગ્રોધ પરિમંડલ વડે ઉપલક્ષણથી આ શેષ સંસ્થાન સંસ્થિત પ્રકાશ્ય વસ્તુના શેષ સંસ્થાન સંસ્થિતાથી, અષાઢ માસમાં પ્રાયઃ બધી પણ પ્રકાશ્ય વસ્તુના દિવસનો ચોયો ભાગ અતિ ક્રાંત થતાં કે શેષ રહેતા સ્વ પ્રમાણ છાયા થાય છે. નિશ્ચયથી વળી અષાઢ માસના છેલ્લાદિને. તેમાં પણ સવન્વિંતર મંડલમાં વર્તતો સૂર્ય, તેથી જે પ્રકાશ્ય વસ્તુનું જે સંસ્થાન થાય છે, તેની છાયા પણ તેવું સંસ્થાન ઉપજાવે છે. તેથી કહ્યું - વૃત્તની વૃત્તતા આદિ.
એ જ વાત કહે છે – સ્વાયમનુશિયા - પોતાની છાયા નિબંધન વસ્તુના શરીર તે સ્વકાય, તેને અનુકાર ધારણ કરે છે, એવું શીલ. તે સ્વકાય અનુરંગિણી છાયા વડે સૂર્ય પ્રતિ દિવસ પરાવર્તિત થાય છે - પાછો ફરે છે. એવું કહે છે કે – અષાઢના પહેલા અહોરાત્રથી આરંભીને પ્રતિદિવસ અન્ય અન્ય મંડલ સંક્રાંતિ વડે, તે પ્રમાણે કંઈક પણ સૂર્ય પાછો ફરે છે, જે રીતે બધી જ પ્રકાશ્ય વસ્તુના દિવસનો ચોથો ભાગ અતિક્રાંત થતા બાકીની અથવા સ્વ અનુત્તર અને સ્વપ્રમાણ છાયા થાય છે. ૦ પ્રાકૃપામૃત-૧૦નો સટીક અનુવાદ પૂર્ણ ૦
— x = * — * — x = x =
૧૮૨
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રાકૃત-૧૧ છે
૦ એ પ્રમાણે દશમાં પ્રામૃતનું દશમું પ્રામૃત પ્રાભૂત કહ્યું. હવે અગિયારમાંનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે. “નક્ષત્રને આશ્રીને ચંદ્રમાર્ગની વક્તવ્યતા.’ તદ્વિષયક પ્રશ્ન સૂત્ર –
• સૂત્ર-૫૪ :
તે ચંદ્રમાર્ગ કઈ રીતે કહેલો છે તેમ કહેવું? આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે, જે સદા ચંદ્રને દક્ષિણેથી યોગ કરે છે એવા પણ નક્ષત્રો છે, જે સદા ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ અને ઉત્તરથી પણ પ્રમદર્દરૂપ છતાં પણ યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ પ્રમદરૂપ, છતાં પણ યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે જે ચંદ્રને સદા પ્રમરૂપ યોગ કરે છે.
તે અઠ્ઠાવીશ નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો જે સદા દક્ષિણથી યોગ કરે છે, પૂર્વવત્ ચાવર્તી કેટલા નક્ષત્રો છે, જે સદા ચંદ્રને પ્રમરૂપ યોગ કરે છે ?
આ ૨૮-નક્ષત્રોમાં જે નક્ષત્રો સદા ચંદ્રને દક્ષિણેથી યોગ કરે છે, તે છ છે, તે આ રીતે – સંસ્થાન, આર્ટ, પુષ્ય, આશ્લેષા, હસ્ત, મૂલ. તેમાં જે નક્ષત્રો સદા ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે, તે બાર છે. તે આ છે – અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરૌષ્ઠપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વાફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની અને સ્વાતિ.
-
તેમાં જે નો ચંદ્રને દક્ષિણથી પણ, ઉત્તરથી પણ પ્રમર્દરૂપ પણ યોગ કરે છે, તે સાત છે કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, તેમાં જે નક્ષત્રો ચંદ્રને દક્ષિણેથી પ્રમર્દરૂપ યોગ કરે છે, તે જે આષાઢાઓ છે. તે સર્વ બાહ્ય મંડલમાં યોગ કર્યો હતો, કરે છે અને યોગ કરશે. તેમાં જે નક્ષત્ર જે સદા ચંદ્રને પ્રમદ યોગ કરે છે તે એક છે - જ્યેષ્ઠા.
• વિવેચન-૫૪ :
કયા પ્રકારે નક્ષત્રોના દક્ષિણથી, ઉત્તરથી, પ્રમર્દથી અથવા સૂર્ય નક્ષત્રથી વિરહિતપણે - અવિરહિતપણે ચંદ્રનો માર્ગ-ચંદ્રનો મંડલગતિથી પરિભ્રમણરૂપ કે મંડલરૂપ માર્ગ કહેલો છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું – આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો છે, જે સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે સદા ચંદ્રની ઉત્તર દિશામાં રહીને યોગ કરે છે. તથા એવા પણ નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણ દિશામાં પણ રહીને અને ઉત્તર દિશામાં પણ રહીને યોગ કરે છે. પ્રમર્દ - પ્રમર્દરૂપ યોગ કરે છે - તથા એવા પણ નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે - પ્રમર્દ રૂપ યોગ કરે છે. તેવા પણ નક્ષત્ર છે, જે સાદા ચંદ્રને પ્રમર્દરૂપ યોગ કરે છે. એ પ્રમાણે સામાન્યથી ભગવંતે કહ્યું ત્યારે ગૌતમ
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૧/૫૫
૧૮૩
૧૮૪
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
સ્વામીએ વિશેષ બોધને માટે ફરી પૂછે છે - ૪ -
ભગવંતે કહ્યું - આ પૂર્વે કહેલા અઠ્ઠાવીશ નક્ષત્રોમાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. તે છ છે. તે આ રીતે- મૃગશિર્ષ, આદ્ર, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. આ બધાં પણ નક્ષત્રો પંદરમાં ચંદ્રમંડલની બહાર ચાર ચરે છે, તેથી કરણ વિભાવનામાં કહ્યું છે - પંદરમાં ચંદ્રમંડલની બહાર મૃગશિર્ષ, આદ્રા, પુષ્ય, આશ્લેષા, હસ્ત, મૂલ.
જંબૂદ્વીપ પ્રાપ્તિમાં પણ કહ્યું છે - સંસ્થાન, આદ્ર, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. બાહ્ય મંડલની બહાર છે નક્ષત્રો છે.
તેથી સદૈવ દક્ષિણ દિશામાં રહેલ તે ચંદ્રની સાથે યોગ કરતાં રહે છે, અન્યથા નહીં. તથા તે અઠ્ઠાવીશ નક્ષત્રોમાં જે તેવા નક્ષત્રો છે જે સદા - સર્વકાળ ચંદ્રની ઉત્તર દિશામાં રહીને યોગ કરે છે. તે બાર છે, તે આ પ્રમાણે - અભિજિતું આદિ. આ જ બાર નક્ષત્રો સર્વાગંતર ચંદ્રમંડલમાં ચાર ચરે છે.
તથા કરણ વિભાવનામાં કહ્યું છે - તે પહેલાં સર્વ અત્યંતર ચંદ્રમંડલમાં નક્ષત્રો છે તે આ - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાગુની, ઉત્તરા ફાગુની, સ્વાતિ.
જ્યારે આની સાથે ચંદ્રનો યોગ થાય, ત્યારે સ્વભાવથી ચંદ્ર, બાકીના જ મંડલોમાં વર્તે છે. તેથી સદૈવ આટલા ઉત્તર દિશા વ્યવસ્થિત જ ચંદ્રમાની સાથે યોગને જોડે છે.
તથા તે અઠ્ઠાવીશ નબોમાં એવા પણ નક્ષત્રો છે, જે નબો ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. ઉત્તર દિશામાં પણ રહીને યોગ કરે છે, પ્રમર્દરૂપ યોગા પણ કરે છે, તે સાત છે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, કેટલાંક વળી જ્યેષ્ઠા નક્ષત્રને પણ દક્ષિણ-ઉત્તર-પ્રમર્દ યોગ કરનાર માને છે. તેથી લોકશ્રિયામાં કહેલ છે -પુનર્વસુ, રોહિણી, ચિત્રા, મઘા, જ્યેષ્ઠા, અનુરાધા, કૃતિકા, વિશાખા એ આઠ નક્ષત્રો ચંદ્રના ઉભય યોગી છે. ‘ઉભયયોગી'ની વ્યાખ્યા
- આટલા નક્ષત્રો ઉભયયોગી - ચંદ્રને ઉત્તરથી અને દક્ષિણ યોગ કરે છે. કયારેક ભેદને પણ પામે છે અને તે વફ્ટમાણ જયેષ્ઠા સૂત્રની સાથે વિરોધી છે, એમ પ્રમાણ નથી.
તથા તે અઠ્ઠાવીશ નબો મળે જે નક્ષત્રો સદા ચંદ્રને દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે, પ્રમરૂપ યોગ યુક્ત છે. તે બે અષાઢા છે . પૂવષાઢા અને ઉત્તરાષાઢા. તે પ્રત્યેક ચાર તારાવાળા છે. તથા પૂર્વે પણ કહેલ છે - પૂર્વાષાઢા ચાર તારાવાળું કહેલ છે. તેમાં બબ્બે તારા સર્વબાહ્ય પંદરમાં મંડલના અત્યંતરથી બન્ને બહાર છે. તેથી કરણ વિભાવનામાં કહ્યું છે - પૂર્વ, ઉત્તરના અષાઢના બળે તારાઓ અવ્યંતર, બળે સર્વબાહ્ય મંડલની બહાર છે. તેથી જે બળે તારા, અગંતસ્થી તેની મધ્યેથી ચંદ્ર જાય છે, ત્યારે તેની અપેક્ષાએ પ્રમÉયોગ કરે છે.
જે બળે તારા બહાર છે, તે ચંદ્રના પંદરમાં મંડલમાં ચાર ચરે છે. ત્યારે સદા દક્ષિણ દિશામાં રહે છે. તેથી તે અપેક્ષાથી દક્ષિણથી યોગ કરે છે, તેમ કહ્યું.
હવે આ બંનેના પ્રમÉયોગ ભાવનાર્થે કંઈક કહે છે - તે પૂવષિાઢા અને ઉત્તરાષાઢાપે બંને નખ ચંદ્ર સાથે યોગને જોડેલ હતો, જોડે છે અને જોડશે. સદા સર્વબાહ્ય મંડલમાં રહે છે, તેથી જો પૂવષાઢા અને ઉત્તરાષાઢા સાથે ચંદ્ર યોગ કરે છે. ત્યારે નિયમથી અસ્વંતર તારકો મળે જાય છે. તેની અપેક્ષાથી પ્રમર્દ યોગ જોડે છે, એમ કહેલ છે.
તથા તે અઠ્ઠાવીશ નબો મળે જે-તે નક્ષત્ર જે સદા ચંદ્રને પ્રમર્દરૂપ યોગ જોડે છે, તે એક જ્યેષ્ઠા છે.
એ પ્રમાણે મંડલગતિથી પરિભ્રમણરૂપ ચંદ્રમાર્ગ કહ્યો.
હવે મંડલરૂપ ચંદ્રમાને કહેવાને માટે પહેલા તેના વિષયના પ્રશ્નસૂત્રને કહે છે
• સૂત્ર-પ૫ :
તે ચંદ્રમંડલો કેટલા કહેલા છે ? તે પંદર ચંદ્રમંડલ કહેલા છે. આ પંદર ચંદ્રમંડલોમાં એવા ચંદ્રમંડલો છે, જે સEI નાગથી વિરહિત છે. એવા પણ ચંદ્ર મંડળે છે, જે સૂર્ય-ચંદ્ર-નોને સામાન્ય હોય છે. એવા પણ મંડલો છે, જે સદા સૂર્યથી વિરહિત છે.
આ પંદર ચંદ્રમંડલોમાં કયા ચંદ્રમંડલો છે, જે સદા નામોથી અવિરહિત છે યાવતુ કેટલાં ચંદ્ર મંડલો છે, જે સદા સૂર્યવિરહિત છે ?
આ પંદર ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલો છે, જે સદા નક્ષત્રથી અવિરહિત છે, તે આઠ છે - પહેલું ચંદ્રમંડલ, ત્રીજું ચંદ્રમંડલ, છટકું ચંદ્રમંડલ, સાતમું ચંદ્રમંડલ, આઠમું ચંદ્રમંડલ, દશમું ચંદ્રમંડલ, અગિયારમું ચંદ્રમંડલ, પંદરમું ચંદ્રમંડલ.
તેમાં જે ચંદ્રમંડલો છે, જે સદા નpોથી વિરહિત રહે છે, તે સાત છે - બીજું ચંદ્રમંડલ, ચોથું ચંદ્રમંડલ, પાંચમું ચંદ્રમંડલ, નવમું ચંદ્રમંડલ, ભારમું ચંદ્રમંડલ, તેરમું ચંદ્રમંડલ, ચૌદમું ચંદ્રમંડલ.
તેમાં જે તે ચંદ્રમંડલ, જે ચંદ્ર-સૂર્ય-નોમાં સમાન હોય છે, તે ચાર છે. તે આ પ્રમાણે - પહેલું ચંદ્રમંડલ, બીજું ચંદ્રમંડલ, અગિયારમું ચંદ્રમંડલ, પંદરમું ચંદ્રમંડલ.
તેમાં જે ચંદ્રમંડલો, જે સદા સૂર્ય વિરહિત છે, તે પાંચ છે - છટકું ચંદ્રમંડલ, સાતમું ચંદ્રમંડલ, આઠમું ચંદ્રમંડલ, નવમું ચંદ્રમંડલ, દશમું ચંદ્રમંડલ.
• વિવેચન-પ૫ :
કેટલી સંખ્યામાં ચંદ્રમંડલો કહેલા છે ? ભગવંતે કહ્યું – પંદર ચંદ્રમંડલો કહેલા છે. તેમાં પાંચ ચંદ્રમંડલો જંબૂદ્વીપમાં અને બાકીના દશ મંડલો લવણ સમુદ્રમાં
Page #100
--------------------------------------------------------------------------
________________
૧/૧૧/૫૫
૧૮૫
૧૮૬
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
છે તથા જંબદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે કે – “ભગવન! જંબદ્વીપ દ્વીપમાં કેટલું અવગાહીને કેટલાં ચંદ્રમંડલો કહ્યાં છે ? ગૌતમ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજના જઈને અહીં પાંચ ચંદ્રમંડલો કહેલા છે.
ભગવદ્ ! લવણ સમુદ્રમાં કેટલું જઈને કેટલાં ચંદ્રમંડલો કહ્યા છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં 130 યોજન જઈને અહીં દશ ચંદ્રમંડલો કહેલા છે.
આ પ્રમાણે પૂવપરથી જંબૂદ્વીપ અને લવણ સમુદ્રમાં થઈને પંદર ચંદ્રમંડલો થાય છે, એમ કહેવું.
આ પંદર ચંદ્ર મંડલોની મળે એવા પણ ચંદ્રમંડલો છે જે સદા નામોથી વિરહિત છે. તથા એવા પણ ચંદ્રમંડલો છે જે સદા નામોથી વિરહિત છે. તથા એવા પણ ચંદ્રમંડલો પણ છે, જે સૂર્ય-ચંદ્ર-નણોમાં સાધારણ છે. શું કહે છે?
સૂર્ય પણ તે મંડલમાં જાય, ચંદ્ર પણ અને નક્ષત્ર પણ.
એવા પણ મંડલો છે, જે ચંદ્રમંડલો સદા સૂર્યોથી વિરહિત રહે છે. જેમાં ક્યારેય પણ બે સૂર્યોમાંથી એક પણ સૂર્ય જતો નથી.
આ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા ગૌતમસ્વામી વિશેષ બોધ માટે ફરી પ્રશ્ન પૂછે છે - સુગમ છે.
ભગવંત કહે છે - આ પંદર ચંદ્રમંડલોમાં જે- જે ચંદ્ર મંડલો સદા નક્ષત્રથી રહિત હોય છે, તે આઠ છે, તે આ પ્રમાણે - પહેલું ચંદ્ર મંડલ ઈત્યાદિ. તેમાં પહેલાં ચંદ્રમંક્ષમાં અભિજિતાદિ બાર નક્ષત્રો છે. તેની સંગ્રહણી ગાયા - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષ, બંને ભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી બંને ફાગુની, સ્વાતિ. આ બાર નક્ષત્ર પહેલાં મંડલમાં હોય.
બીજા ચંદ્ર મંડલમાં પુનર્વસુ, મઘા. છઠ્ઠા ચંદ્રમંડલમાં કૃતિકા, સાતમામાં રોહિણીચિમા, આઠમામાં વિશાખા, દશમામાં અનુરાધા, અગિયારમામાં ઠા, પંદરમામાં મૃગશીર્ષ - આદ્ર - પુષ્ય-આશ્લેષા-હસ્ત-મૂલ-પૂવષાઢા અને ઉત્તરાષાઢા. તેમાં પહેલા છ નક્ષત્રો જો કે પંદરમાં મંડલની બહરા ચરે છે, તો પણ તે તેની નીકટના હોવાથી તેમાં ગણેલ છે.
તે પંદર ચંદ્રમંડલોમાં જે - તે ચંદ્રમંડલો સદા નક્ષત્રથી વિરહિત છે, તે સાત છે. તે આ પ્રમાણે - બીજું ચંદ્ર મંડલ આદિ.
તે પંદર ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલો સૂર્ય-ચંદ્ર-નાગોમાં સામાન્ય છે, તે પૂર્વવતું ચાર છે. તે આ પ્રમાણે - પ્રથમ ચંદ્રમંડલ ઈત્યાદિ (સૂત્રવત્ જાણવા.]
તે પંદર ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલોમાં જે ચંદ્રમંડલો સદા સૂર્યોથી વિરહિત છે, તેવા પાંચ છે. તે આ પ્રમાણે - છઠું ચંદ્રમંડલ ઈત્યાદિ સુગમ છે અને આમ કહેવાથી જે અત્યંતર પાંચ ચંદ્રમંડલો છે, તે આ પ્રમાણે- પહેલું, બીજું, ત્રીજું, ચોથે, પાંચમું. જે સર્વબાહ્ય ચંદ્રમંડલો છે, તે આ પ્રમાણે – અગિયારમું, બારમું, તેરમું, ચૌદમું, પંદરમું. આ દશે નક્ષત્રો સૂર્યના પણ સાધારણ છે. તથા અન્ય પણ કહ્યું
છે કે- દશ મંડલો અસ્વંતર-બાહ્ય સૂર્ય ચંદ્રમાં સામાન્ય છે તેમ નિયમથી જાણવું.
ઉક્ત ગાથાની અક્ષગમનિકા - પાંચ અત્યંતર અને પાંચ બાહ્ય સર્વસંખ્યાથી દશમંડલો નિયમથી સુર્ય-ચંદ્રમાં સાધારણ છે, બાકીના જે ચંદ્રમંડલો છ થી દશ પર્યા છે, તે પ્રત્યેક અર્થાત અસાધારણ, ચંદ્રના જ છે. તે મંડલોમાં ચંદ્ર જ જાય છે, પણ ક્યારેય સૂર્ય જતો નથી, એવું કહેવાનો ભાવ છે.
અહીં કર્યું ચંદ્રમંડલ, કેટલા ભાગથી સૂર્યમંડલ વડે સ્પર્શીત થતું નથી, અથવા કેટલા ચંદ્રમંડલના અપાંતરાલમાં સુર્ય મંડલો કઈ રીતે છ આદિ દશ પર્યન્ત પાંચ ચંદ્રમંડલ સૂર્ય વડે સ્પર્શીત થતાં નથી. એ વિચારણામાં વિભાગ દર્શન પૂર્વાચાર્ય વડે કરાયેલ છે. તે શિષ્યજનના ઉપકાર માટે કહે છે –
તેમાં પહેલાં આની વિભાવના માટે વિકંપ ફોત્ર કાષ્ઠાનું નિરૂપણ કરાય છે. અહીં સૂર્યની વિકંપોઝ કાઠા ૫૧૦ યોજન છે તેથી કહે છે – જો સૂર્યનો એક અહોરાત્રથી વિકંપ બે યોજનમાં એક યોજના ૪૮૧ ભાગ પ્રાપ્ત થાય, પછી ૧૮૩ અહોરાત્ર વડે શું પ્રાપ્ત થાય ? રાશિત્રય સ્થાપના - ૧ ૨૮/ ૧ / ૧૮૩. અહીં સવર્ણનાર્થે બે યોજનને ૬૧ વડે ગુણીએ. ગુણીને ઉપરના કૈ૮/૧ ભાગને ઉમેરીએ. તેનાથી સંખ્યા આવશે - ૧૩૦. તેને ૧૮૩ અંત્ય સશિ વડે ગુણવામાં આવે, તો સંખ્યા આવશે ૩૧,૧૧૦, પછી આ રાશિના યોજન લાવવાને માટે ૬૧ વડે ભાગાકાર કરવામાં આવે તો પ્રાપ્ત થશે - ૫૧૦. આ સૂર્યની વિકંપક્ષેત્ર કાઠા છે.
ચંદ્રમાની વિકંપ હોમ કાઠા પ૦૯ યોજન અને એક યોજનના પBIE૧ ભાગ છે. તેથી કહે છે - જો ચંદ્રમાં એક અહોરાત્રથી વિકંપ ૩૬-યોજન અને એક યોજનના ૫૬૧ ભાગમાં ૧૬૧ ભાગના *12 ભાગ પ્રાપ્ત થાય છે. તેને ૧૪ અહોરાત્ર વડે શું પ્રાપ્ત થાય ?
અહીં સવર્ણનાર્થે પહેલાં ૩૬ને ૬૧ વડે ગુણીએ. પછી ગુણીને ઉપરિતના ૨૫૧ ભાગ તેમાં ઉમેરીએ, તેથી થશે ૨૨૨૧. આને સાત વડે ગુણીએ, ગુણીને ઉપરના * ભાગ તેમાં ઉમેરીએ, તેનાથી સંખ્યા પ્રાપ્ત થશે ૧૫,૫૫૧. તેના યોજના કરવાને માટે છેદ શશિ પણ ૬૧-સંખ્યાને સાત વડે ગુણીએ. તેનાથી સંખ્યા પ્રાપ્ત થશે • ૪૨૩. પછી ઉપરિતન રાશિ ચૌદ વડે અંત્ય સશિ રૂપ વડે ગુણીએ. તેનાથી આવશે - ૨,૧૩,૧૫. પછી છેધ-છેદક રાશિઓને સાત વડે અપવતના કરીએ. ત્યારે ઉપરિતન રાશિ આવશે - ૩૧,૧૦૨ અને છેદ રાશિ આવે છે - ૬૧.
ત્યારપછી તે ૬૧ વડે ભાગાકાર કરતાં આવશે પ૦૯ યોજના અને એક યોજનના પ૩/૧ ભાગ. આટલી ચંદ્રમાની વિકંપ ક્ષેત્ર કાઠા કહેલી છે.
સૂર્યમંડલનું સૂર્યમંડલથી પરસ્પર અંતર બળે યોજન છે. ચંદ્રમંડલનું ચંદ્રમંડલથી પરસ્પર અંતર ૩૫ યોજન અને એક યોજનના /૬૧ ભાગ, તથા ૧/૬૧ તે ભાગના ૪ ભાગ છે.
જંબૂદ્વીપ પ્રાપ્તિમાં કહેલું છે કે – “ભગવન્! એક સૂર્યમંડલનું બીજા
Page #101
--------------------------------------------------------------------------
________________
૧/૧૧/૫
૧૮૩
૧૮૮
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
સૂર્યમંડલથી કેટલું અવ્યાબાધ અંતર કહેલ છે ? ગૌતમ ! એક સૂર્યમંડલથી બીજા સૂર્યમંડલનું અબાધાથી અંતર બે યોજન કહેલ છે તથા ભગવદ્ ! ચંદ્રમંડલનું બીજા ચંદ્રમંડલથી અંતર અવ્યાબાધથી કેટલું કહ્યું છે ? ગૌતમ! ૩૫-યોજન અને એક યોજનના 3 ભાગોમાં ૧૬૧ ભાગને સાત વડે છેદીને ચાર ચૂર્ણિકા ભાગો શેષ ચંદ્રમંડલનું અબાધા અંતર કહેલ છે.
આ સૂર્ય મંડલ અને ચંદ્રમંડલના સ્વ-સ્વ મંડલ વિઠંભ પરિમાણયુકત સૂર્ય અને ચંદ્રનું વિકંપ પરિમાણ જાણવું અહીં વૃત્તિકારે મૂકેલ ગાથાની અક્ષગમનિકા
એક સૂર્ય વિકંપ થાય છે. અનંતર જ આંતર્ય. - x • x • મંડલની આંતરિકા તે મંડલાંતરિકા. અહીં મંડલ શબ્દથી મંડલ વિકંભ કહે છે. પરિમાણમાં પરિમાણવત્ ઉપચારથી આમ કહ્યું. તેથી મંડલ સાથે - મંડલ વિઠંભ પરિમાણથી પરિમાણ વડે વર્તે છે, તેથી સમંડલ, શું કહેવા માંગે છે ?
એક સૂર્યમંડલ અંતરનું જે પરિમાણ બે યોજનરૂપ છે, તે એક સૂર્યમંડલ વિઠંભ પરિમાણથી ૪૮/૬૧ ભાગ લક્ષણી સહિત એક સૂર્યમંડલના વિકંપ પરિમાણ છે. તથા મંડલાંતરિક ચંદ્ર મંડલાતર પરિમાણ ૩૫-યોજન અને એક યોજનના 30 ભાગના ૧૧ ભાગના * ભાગ, એ પ્રમાણે એવા મંડલવિહેંભ પરિમાણથી સહિત એક ચંદ્ર વિકંપ થાય છે.
જો વિકંપ ોગકાષ્ઠા દર્શનથી વિકંપ પરિમાણ જાણવાને ઈચ્છે છે, તે પ્રતિ આ પૂર્વાચાર્ય ઉપદર્શિત કરણગાથા છે - x • x - જેની અક્ષગમનિકા આ પ્રમાણે છે - જે ચંદ્ર કે સૂર્યના વિકંપા. કેવા સ્વરૂપના છે ? તે કહે છે - સ્વસ્વ મંડલ વિઠંભ પરિમાણ સહિત સ્વસ્વ મંડલાંતરિયારૂપ. - x - વવવિકપ યોગ્ય ક્ષેત્ર પરિમાણના • x • સ્વસ્વમંડલ સંખ્યા વડે ભાગાકાર કરતાં જે પ્રાપ્ત થાય ત્યાં સુધી પરિમાણ તે સ્વ વિકંપ થાય છે.
તેથી જ કહે છે - સૂર્યની વિકંપ ક્ષેત્ર કાઠા ૫૧૦ યોજન છે. તેના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણીએ. તેનાથી થશે ૩૧,૧૧૦. સૂર્યના મંડલનું વિકંપ થોત્ર ૧૮૩ છે. તેથી તેના યોજન લાવવાને માટે ૧૮૩ મંડલને ૬૧ વડે ગુણીએ. તેનાથી સંખ્યા આવશે - ૧૧,૧૬૩. આના વડે પૂર્વ રાશિનો ભાગાકાર કરાતા પ્રાપ્ત થાય છે - બે યોજન અને ઉપરની શેષ રહે છે - ૮૩૮૪.
ત્યારપછી હવે ૬૧ ભાગોને લાવવા માટે નીચેની છેદરાશિ જે ૧૮૩ છે. તેના વડે ભાગાકાર કરાતા પ્રાપ્ત થશે - ૪૮. આટલું એકૈક સૂર્ય વિકુંભનું પરિમાણ છે.
તથા ચંદ્રની વિકંપોઝ કાઠા ૫૦૯ યોજન અને એક યોજના પ૩/૧ ભાગ છે. તેમાં યોજનના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા છે. ૩૧,૦૪૯, પછી ઉપરના પBI૧ ભાગ ઉમેરીએ. તેનાથી સંખ્યા આવશે ૩૧,૧૦૨. ચંદ્રના વિકંપગ મધ્યે મંડલ ૧૪, તેથી યોજન લાવવાને માટે ૧૪ને ૬૧ વડે ગુણવામાં આવે, તો તેનાથી આવશે ૮૫૪ તેના વડે પૂર્વ શશિનો ભાગાકાર કરાયા
છે, તેનાથી આવે છે અને શેષ વધે છે ૩૫૮. હવે આગળના ૬૧ ભાગ લાવવા જોઈએ. પછી ૧૪-૩૫ નીચેની છેદાશિ છે. તેના વડે ભાગાકાર કરાતા પ્રાપ્ત થશે ૫ અને શેષ વધે છે આઠ. સાત ભાગ કરવાને માટે સાત વડે ગુણીએ, ત્યારે આવે છે . ૫૬. તેને ૧૪-ભાગ વડે ભાગાકાર કરાતા આવે છે - ચાર. તેથી */ ભાગ થયા. આટલું પરિમાણ એ એક-એક ચંદ્રની વિકંપક્ષેત્ર કાઠા જાણવી.
એ પ્રમાણે ચંદ્રની અને સૂર્યની વિકંપોઝ કાષ્ઠા અને ચંદ્રમંડલોનું તથા સૂર્યમંડલોનું પરસ્પર અંતર કહ્યું.
હવે પ્રસ્તુતને જણાવે છે - તેમાં સવગંતર ચંદ્રમંડલમાં સવસ્વિંતર સૂર્યમંડલ સર્વથા પ્રવેશે છે. કેવલ ૬૬૧ ભાગ ચંદ્રમંડલની બહાર શેષ વર્તે છે. ચંદ્રમંડલથી સૂર્યમંડલના /૬૧ ભાગ હીનપણે હોવાથી એમ કહ્યું.
પછી બીજા ચંદ્રમંડલની પૂર્વના અપાંતરાલમાં બાર સૂર્ય માર્ગો છે. તેથી કહે છે - બે ચંદ્રમંડલનું અંતર ૩૫ યોજનો અને એક યોજનના 39/૧ ભાગ અને તે ૧/૬૧ ભાગના */ભાગો છે. તેમાં યોજનોના ૬૧-ભાગ કરણાર્થે ૬૧ વડે ગુણીએ. ગુણીને ઉપરિતન 3/૧ ભાગ ઉમેરીએ. તેનાથી સંખ્યા પ્રાપ્ત થશે - ૨૧૬૫. સૂર્યનો વિકંપ બે યોજન અને એક યોજનના સૈ૮ભાગ છે. તેમાં બે યોજનને ૬૧ વડે ગુણવામાં આવે છે. તેથી પ્રાપ્ત થસે - ૧૨૨. પછી ઉપરિતન ૮/૬૧ ભાગ યોજનના છે, તે ઉમેરીએ. તેનાથી ૧૩૦ સંખ્યા આવશે, તેના વડે પૂર્વરાશિનો ભાગાકાર કરીએ. તેનાથી ૧૨-સંખ્યા આવશે. આટલા અપાંતરાલમાં સૂર્ય માર્ગ થાય છે. • •
ત્યાપછી શેષ વધે છે - ૧૨૫. તેમાં ૧૨૨ વડે બારમાં સૂર્યમાર્ગની ઉપર બે યોજન પ્રાપ્ત થતાં શેષ વધે છે , ભાગ. જે પણ પહેલાં ચંદ્રમંડલમાં સૂર્યમંડલથી શેષ ‘૧ ભાગો છે, તે પણ અહીં ઉમેરીએ. તેનાથી થશે ૧૧૧ ભાગ. તેનાથી અહીં આવશે બારસમાં સૂર્ય માર્ગથી પછી બીજા ચંદ્રમંડલથી પૂર્વે બે યોજન અને એક યોજનના ૧૧, ભાગ. તેમાંના ૫૧ ભાગના */ ભાગ એવી સંખ્યા પ્રાપ્ત થશે.
તેમાં બે યોજન પછી સૂર્યમંડલવાળા બીજા ચંદ્રમંડલથી પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ સૂર્યમંડલ ૧૧/૧ ભાગના હોતા * ભાગ. પછી ૩૬/૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના 2/3 ભાગ. એ પ્રમાણે આટલું પરિમાણ સૂર્યમંડલ ચંદ્રમંડલ સંમિશ્ર છે.
પછી સૂર્યમંડલથી આગળ બહાર નીકળતું ચંદ્રમંડલ ૧૧ ભાગ અને તેમાંના ૧/૧ ભાગના / ભાગ. તેનાથી પછી ફરી ત્રીજા ચંદ્રમંડલની પૂર્વે ચોકત પરિમાણ અંતર, તે આ પ્રમાણે –
- ૩૫ યોજના અને એક યોજનના /૧ ભાગ. તેમાંના ૧૧ ભાગના */ ભાગ લેવા. આટલું અંતર બાર સૂર્ય માર્ગનું પ્રાપ્ત થાય. ઉપરના બે યોજન અને એક યોજનના 2૧ ભાગ અને તેમાંના ૧૧ ભાગના *o ભાગ. તેથી અહીં પૂર્વોક્ત બીજા ચંદ્રમંડલના હોતાં સૂર્ય મંડલથી બહાર નીકળતા ૧૯I૧ ભાગ,
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૧/૫૫
તેમાંના ૧/૬૧ ભાગના કેં/૰ ભાગ ઉમેરીએ. તેથી પ્રાપ્ત થશે ૨૩/૬૧ ભાગ, તેમાંના ૧/૬૧ ભાગ હોતા તેના ૧/૭ ભાગ લેવા, તેનાથી અહીં આવશે - બીજા ચંદ્રમંડલથી પછીનો બારમો સૂર્યમાર્ગ.
૧૮૯
આ બારમાં સૂર્યમાર્ગથી પછી બે યોજન અતિક્રમ્યા પછી સૂર્યમંડલ અને તે ત્રીજા ચંદ્રમંડલની પૂર્વેના અત્યંતર પ્રવિષ્ટ ૨૩/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૧/૩ ભાગ આવે.
ત્યારપછી બાકીના ૨૪/૬૧ ભાગમાંના ૧/૬૧ ભાગના ૬/૭ ભાગ લેવા. તે સૂર્યમંડલના ત્રીજા ચંદ્રમંડલ સંમિશ્ર છે.
ત્યારપછી ત્રીજા ચંદ્રમંડલ, સૂર્યમંડલથી બહાર નીકળતા ૩૧/૬૧ ભાગો, તેમાંના ૧/૬૧ ભાગના ૧/૭ ભાગ લેવા.
ત્યારપછી ફરી પણ યયોક્ત ચંદ્રમંડલ પછી, તેમાં બાર સૂર્યમાર્ગ પ્રાપ્ત થાય છે. બારમાં સૂર્ય માર્ગની ઉપરના બે યોજન અને એક યોજનના ૩/૬૧ ભાગમાંના ૧/૬૧ ભાગના /૰ ભાગ લેવા. ત્યારપછી જે અહીં ત્રીજું મંડલ હોતા સૂર્ય મંડલથી બહાર નીકળેલા એક યોજનના ૩૧/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૧/૭ ભાગને તેમાં ઉમેરીએ. તેનાથી આવશે - ૩૪/૬૧ ભાગ. અને તેમાંના ૧/૬૧ ભાગના ૫/૩ ભાગ આવે.
તેનાથી આ વસ્તુતત્ત્વ આવશે - ત્રીજા ચંદ્રમંડલથી આગળ બાર સૂર્ય માર્ગ અને બારમાં સૂર્યમાર્ગથી આગળ બે યોજન અતિક્રમ્યા પછી સૂર્યમંડલ અને તે ચોથા ચંદ્રમંડલની પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ ૩૪/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૫/૭
ભાગ.
ત્યારપછી શેષ સૂર્યમંડલના ૧૩/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના બે ભાગો આવે છે. આટલું ચોથું ચંદ્રમંડલ સંમિશ્ર કહેવાયેલ જાણવું.
ચોથા ચંદ્રમંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા ૪૨/૬૧ ભાગોમાંના ૧/૬૧ ભાગોના ૫/૩ ભાગ થાય.
ત્યારપછી ફરી પણ યથોદિત પરિમાણ ચંદ્રમંડલાંતર છે. તેમાં બાર સૂર્ય માર્ગો પ્રાપ્ત થાય છે. બારમાં સૂર્ય માર્ગની ઉપર બે યોજન અને એક યોજનના ૩/૬૧ ભાગ, તથા તેમાંના ૧/૬૧ ભાગના ૪/૰ ભાગ લેવા. તેમાં પહેલા ચોથા ચંદ્રમંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા ૪૨/૬૧ ભાગ, અને તેમાંના ૧/૬૧ ભાગના ૫/૭ ભાગ
લઈ, અહીં રાશિમાં ઉમેરવા.
ત્યારપછી આવશે ૪૬/૬૧ ભાગ અને ૨/૬૧ ભાગના હોતા સાત ભાગો લેવા. તેથી એ પ્રમાણે વસ્તુ સ્વરૂપ જાણવું –
ચોથા મંડલથી આગળ બાર સૂર્ય માર્ગ અને બારમાં સૂર્ય માર્ગથી આગળ બે યોજન અતિક્રમ્યા પછી સૂર્યમંડલ.
અને તે પાંચમાં ચંદ્રમંડલથી પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ ૪૬/૬૧
ભાગોના બે માંના
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૧/૬૧ ભાગના સપ્તમાંશ ભાગ છે.
બાકીના સૂર્ય મંડલના ૧/૬૧ ભાગ અને એકના ૧/૬૧ ભાગના ૫/૭ ભાગો, એટલું આ પરિમાણ પંરામ ચંદ્રમંડલ સંમિશ્ર છે.
૧૯૦
તે પાંચમાં ચંદ્રમંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા ૫૪/૬૧ ભાગો, તેમાંના ૧/૬૧ ભાગના ૨/૩ ભાગ. એ પ્રમાણે પાંચ સર્વત્યંતર ચંદ્રમંડલ અને સૂર્યમંડલ સંમિશ્ર છે.
ચોથા ચંદ્રમંડલાંતરમાં બાર-બાર સૂર્યમાર્ગો એ રીતે જાણવા. હવે છ થી દશ પર્યન્ત પાંચ ચંદ્રમંડલ-સૂર્યમંડલ સંસ્કૃષ્ટ ભાવિત કરવું જોઈએ.
તેમાં પાંચમાં ચંદ્રમંડલથી પછી ફરી છઠું ચંદ્રમંડલ, તેને આશ્રીને અંતર ૩૫યોજન અને એક યોજનના ૩૦/૬૧ ભાગોના ૧/૬૧ ભાગના હોવાથી ૪/ ભાગો છે. તેમાં ૩૫-યોજનોના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણવામાં આવે. ગુણીને ઉપરિતન ૩૦/૬૧ ભાગો ઉમેરીએ, તેનાથી સંખ્યા આવશે - ૨૧૬૫.
જે પણ પાંચમા ચંદ્ર મંડલના સૂર્યમંડલથી બહાર નીકળતા ૫૪/૬૧ ભાગો
અને બેમાંના ૬૧ ભાગના હોતા સાત ભાગો છે, તેને અહીં ઉમેરવામાં આવે છે, તેનાથી સંખ્યા આવે છે - ૨૨૧૯.
સૂર્યનો વિકંપ બે યોજન અને એક યોજનના ૪૮/૬૧ ભાગ અધિક છે તેમાં બે યોજનને ૬૧ વડે ગુણીએ, તેનાથી આવે છે ૨૨/૬૧ ભાગો. પછી ઉપરિતન ૪૮/૬૧ ભાગો તેમાં ઉમેરવામાં આવે, તેનાથી પ્રાપ્ત સંખ્યા - ૧૭૦ છે. તેના વડે પૂર્વ રાશિનો ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે - ૧૩ અને શેષ વધશે - નવ એકના એકસઠ ભાગ, તેના હોતા /૰ ભાગ આવશે.
તેનાથી આ આવે છે - પાંચમાં ચંદ્ર મંડલથી પછી તેર સૂર્યમાર્ગ અને તેરમાં સૂર્ય માર્ગની ઉપર છટ્ઠા ચંદ્રમંડલથી પૂર્વે અંતર ૯/૬૧ યોજન અને એક યોજનના ૬૧ ભાગના હોવાથી તેના /૰ ભાગ સંખ્યા પ્રાપ્ત થશે.
ત્યારપછી છઠ્ઠું ચંદ્રમંડલ. તે ૫૬/૬૧ ભાગાત્મક છે તેથી આગળ સૂર્યમંડલની પૂર્વે અંતર આવશે ૫૬/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૧/૩ ભાગ થાય.
ત્યારપછી સૂર્યમંડલ અને તેનાથી આગળ ૬૧ ભાગોના ૧૦૪ વડે એકના
એકસઠ ભાગના હોવાથી સાત ભાગ વડે હીન, તે યથોક્ત પ્રમાણ ચંદ્રમંડલ પછી પ્રાપ્ત થાય, એ પ્રમાણે તે સૂર્યમંડલથી આગળ બીજા બાર સૂર્ય માર્ગો પ્રાપ્ત થાય. ત્યારપછી સર્વસંકલનાથી તે જ અંતરમાં તેર માર્ગો અને તે તેરમાં સૂર્યમાર્ગની ઉપર સાતમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર એકવીશ એકસઠાંશ ભાગ અને એકના એકસઠ ભાગના ૩/ ભાગો પ્રાપ્ત થાય છે. [અને]
ત્યારપછી સાતમું ચંદ્રમંડલ અને તે સાતમાં ચંદ્ર મંડલથી આગળ ૪૪/૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૪/૭ ભાગ પછી સૂર્યમંડલની પ્રાપ્તિ થશે.
ત્યારપછી ૯૨ સંખ્યા વડે ૬૧ ભાગથી ચાર ભાગ વડે એકના એકસઠ
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૧/૫૫
૧૯૧
ભાગના હોવાથી સાત ભાગ વડે ચૂન ચોક્ત પ્રમાણ ચંદ્રમંડલ અંતર આવે છે,
ત્યારપછી પરમ એવા બીજા પણ બાર સૂર્યમાર્ગો આવે.
ત્યારે તે અંતરમાં સર્વસંકલના વડે તેર સૂર્યમાર્ગો અને તેમાં સૂર્યમાર્ગની બહાર આઠમાં ચંદ્રમંડલની પૂર્વે અંતર તેત્રીશ-એકસઠાંશ ભાગ આવે.
ત્યારપછી આઠમું ચંદ્રમંડલ, તે આઠમાં ચંદ્રમંડલથી આગળ 32/૬૧ ભાગ વડે સૂર્યમંડલ. પછી ૮૧ સંખ્યા વડે ૬૧ ભાગથી જૂન યથોક્ત પ્રમાણ ચંદ્રમંડલ અંતર આગળ વિધમાન છે.
તેનાથી આગળ અન્ય પણ બાર સૂર્યમાર્ગો છે. તેથી તે પણ અંતરમાં સર્વ સંકલનાથી તેર સુર્ય માર્ગો અને તેમાં સૂર્ય માર્ગથી આગળ નવમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર ૪૪/૧ ભાગ અને એકના એકસઠ ભાગના ૪ ભાગો છે.
ત્યારપછી નવમાં ચંદ્રમંડલ અને તે નવમાં ચંદ્ર મંડલથી આગળ ૧/૧ભાગ વડે અને એકના એકસઠ ભાગના 3, ભાગ વડે સૂર્યમંડલ, તેથી ૬૯ સંખ્યા વડે૬૧ ભાગથી એકના ૬૧-ભાગના 39 ભાગ વડે પરિહીન યચોક્ત પ્રમાણ ચંદ્ર મંડલાંતર, તેમાં બીજા બાર સૂર્ય માર્ગો.
એ પ્રમાણે આ અંતરમાં સર્વ સંકલનાથી તેર સૂર્યમાર્ગો. તે તેરમાં સૂર્યમાર્ગની ઉપર દશમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર છે - /૬૧ ભાગ અને તેમાંના ૧/૬૧ ભાગના ૧/૩ ભાગ.
- ત્યારપછી દશમું ચંદ્રમંડલ અને તે દશમાં ચંદ્રમંડલથી આગળ SI ભાગો વડે અને તેમાંના ૧૦ ભાગના ૬, ભાગ વડે સૂર્યમંડલ આવે. પછી પણ ભાગ વડે અને તેમાંના /૧ ભાગના 5 ભાગ વડે ચૂતપૂર્વોક્ત પરિમાણ ચંદ્રમંડલાંતર,
ત્યારપછી ફરી પણ બાર સૂર્ય માર્ગો પ્રાપ્ત થાય છે. તેથી તે અંતરમાં પણ સર્વ સંકલનાથી તેર સૂર્ય માર્ગો છે. તેથી તેમાં સૂર્યમાર્ગની ઉપર અને અગિયારમાં ચંદ્રમંડલથી પૂર્વે અંતર ૬૧ ભાગ અને તેમાંના ૧૧ ભાગના " ભાગ.
એ પ્રમાણે પાંચ ચંદ્રમંડલો, છઠ્ઠા આદિથી દશમાં સુધીના સૂર્ય સંમિશ્ર કહ્યા. છઠા ચંદ્રમંડલાંતરમાં તેર સૂર્યમાર્ગો એ પ્રમાણે થયેલા છે.
હવે આનાથી અનંતર કહે છે - તેમાં અગિયારમાં ચંદ્ર મંડલમાં પw/૧ ભાગ અને એકના એકસઠ ભાગના 9 ભાગ, એ પ્રમાણે આટલું સૂર્યમંડલથી અત્યંતર પ્રવિષ્ટ એક-એકસઠ ભાગ અને એકના એકસઠભાગના પાંચ-સપ્તમાંશ ભાગો. એટલા પ્રમાણમાં સૂર્યમંડલ સંમિશ્ર અગિયારમાં ચંદ્રમંડલથી બહાર નીકળતું સૂર્યમંડલ, ૪૬/૧ ભાગ અને એકના એકસઠભાગના બે સપ્તમાંશ ભાગ, તે આટલા હીન પછી ચંદ્રમંડલાંતર હોય છે, એ રીતે બાર સૂર્યભાગો પ્રાપ્ત થાય છે.
ત્યારપછી પરમ ૧/૬૧ ભાગો વડે, તેમાંના ૬૧ ભાગના જે ભાગે બારમું ચંદ્રમંડલ છે અને તે બારમું ચંદ્રમંડલ. સૂર્ય મંડલથી અત્યંતર પ્રવિણ ૪૨૧ ભાગોના એકના ૬૧ ભાગોના પાંચ-સપ્તમાંશ ભાગ થાય. બાકીના ૧૩ ભાગ
૧૯૨
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ યોજનના એકના એકસઠ ભાગના બે-સપ્તમાંશ ભાગ, એ પ્રમાણે આટલા પ્રમાણમાં સૂર્યમંડલ સંમિશ્ર થાય.
તે બારમાં ચંદ્રમંડલથી બહાર નીકળતાં સૂર્યમંડલ 3૪/૧ ભાગ યોજનના એક ભાગના ૬૧-ભાગોના " ભાગો છે. તેથી આટલા મામથી હીન, તેથી આગળ ચંદ્રમંડલાંતર.
તેમાં બાર સુર્ય માર્ગો પ્રાપ્ત થાય છે અને બાદમાં સૂર્યમાર્ગથી આગળ ૯૦ સંખ્યા વડે ૬૧-ભાગો વડે એકના ૬૧-ભાગના હોવાથી 6/ભાગ વડે તેરમું ચંદ્રમંડલ આવે.
તે તેરમું ચંદ્રમંડલ, સૂર્યમંડલથી અત્યંતર પ્રવિષ્ટ છે. ૩૧/૬૧ ભાગોમાં એકના એકસઠમાં ભાગના /ભાગ થયા પછી બાકી રહે છે - /૬૧ ભાગ. એકના ૬૧ભાગના 6/3 ભાગ, એ રીતે આટલાં પ્રમાણમાં સૂર્યમંડલ સંમિશ્ર અને તે તેરમાં ચંદ્રમંડલથી બહાર સૂર્યમંડલથી નીકળતાં ૨૩/૧ ભાગોમાં એકના ૬૧-ભાગના હોતાં ૧૩ ભાણ કરવા, ત્યારપછી આટલો હીન થતાં આગળ ચંદ્રમંડલાંતર આવે છે.
તેમાં બાર સૂર્યમાર્ગો છે અને બારમાં સૂર્યમાર્ગથી આગળ ૬૧-ભાગોના ૧૦૨ વડે એકના એકસઠ ભાગના 3 વડે ચૌદમું ચંદ્રમંડલ આવે છે (અને) -
તે ચૌદમું ચંદ્રમંડલ સૂર્યમંડલથી અત્યંતર પ્રવિષ્ટ ૧૯૬૧ ભાગ અને તેમાંના ૧/૪ ભાગના */ ભાગો થાય. તેથી આટલું હીન થયોક્ત પરિમાણ ચંદ્રમંડલાંતર છે અને તેમાં બાર સૂર્યમાર્ગો [કહેલા છે, વળી તે -1.
બારમાં સૂર્યમાર્ગથી આગળ એકસઠ ભાગોના ૧૧૪ સંખ્યા વડે પંદરમું ચંદ્રમંડલ આવે છે અને તે -
પંદરમું ચંદ્રમંડલ સૌથી છેલ્લા સૂર્યમંડલની પૂર્વે અત્યંતર પ્રવિષ્ટ ‘૧ (આઠેએકસઠાંશ) ભાગો છે. બાકી શેષ રહેશે ૪૮/૧ ભાગ સૂર્યમંડલ સંમિશ્ર.
એ પ્રમાણે આ અગિયારથી પંદર સુધીના પાંચ ચંદ્ર મંડલો સૂર્યમંડલ સંમિશ્રા હોય છે. ચોથા ચરમમાં ચંદ્રમંડલાંતરમાં બાર-બાર સૂર્ય માર્ગો છે. એ પ્રમાણે જે અન્યત્ર ચંદ્રમંડલાંતરમાં સૂર્યમાર્ગ પ્રતિપાદન કર્યુ છે. • x • x -
૦ પ્રાભૃતપામૃત-૧૧નો સટીક અનુવાદ પૂર્ણ ૦
- X
- X
- X
- X
- X
-
Page #104
--------------------------------------------------------------------------
________________ 10/12/56 છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૨ છે. 194 સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કહેલી છે - પ્રહા, વિષ્ણુ, વરુણ, અજ, ત્યારપછી - અભિવૃદ્ધિ, પૂર્ણ, ગંધર્વ, તેના પછી “યમ” હોય છે. અગ્નિ, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતી, બૃહસ્પતિ. નાગ, પિતૃ, ભાગ, અર્યમા, સવિતૃ, dષ્ટ્ર અને વાયુ. ઈન્દ્રાગ્નિ, મિત્ર અને ઈન્દ્ર, નિગતિ, આયુ અને વિશ્વ. એ નામના દેવતાઓ હોય છે. જે નમોના ક્રમથી જાણવા. 0 પ્રાભૃતપાભૂત-૧૨-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - X - એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું અગિયારમું પ્રાકૃતપ્રાકૃત કહ્યું. હવે બારમાંનો આરંભ કરો છો. તેનો આ અધિકાર છે - “દેવતાના અધ્યયનોની વાથતા" તે વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે - * સૂત્ર-૫૬ - કઈ રીતે તે દેવતાના આધ્યયનો કહેલા છે, તેમ કહેતું ? ફાવીશ નક્ષત્રોમાં અભિજિત નક્ષના દેવતા કોણ કહ્યાં છે ? બ્રહ્મદેવતા કહેલ છે. શ્રવણનગના દેવતા કોણ કહ્યા છે ? વિષ્ણુ દેવતા કહ્યા છે. ધનિષ્ઠા નામના દેવતા કોણ કહ્યા છે ? વસુદેવતા કહેલ છે. શતભિષજ નફાનના દેવતા કોણ કહl છે ? વરુણદેવતા કહેલ છે. પૂર્વ પૌષ્ઠપદાના કોણ દેવતા કહ્યા છે ? આજ દેવતા કહેલ છે. ઉત્તરપૌષ્ઠાદાના દેવતા કોણ કહ્યા છે ? અભિવૃદ્ધિ દેવતા કહેલ છે. એ પ્રમાણે બધે પ્રશ્નનો કરવા જોઈએ. રેવતીના પુષ્ય દેવતા, અશ્વિનીના અશ્વ વતા, ભરણીના યમ દેવતા, કૃતિકાના આનિ દેવતા, રોહિણીના પ્રજાપતિ દેવતા, સંસ્થાન અથતિ મૃગશિર્ષના સોમ દેવતા, આધ્વનિતા રુદ્ધ દેવતા, પુનર્વસના અદિતિ દેવતા, પુણના બૃહસ્પતિ દેવતા, આશ્લેષાના સઈ દેવતા, મઘા નક્ષમના પિતૃ દેવતા કહેલ છે. [પછી–]. એ રીતે પૂતફિાળુનીના ભગ દેવતા, ઉત્તરાફાલ્ગનીના અર્થમાં દેવતા, હતાના સવિતૃ દેવતા, ચિત્રના તક્ષ કે તન્દ્ર દેવતા, વાડીના વાયુ દેવતા,. વિશાખાના ઇન્દ્રાનિ દેવતા, અનુરાધાના મિત્ર દેવતા, જ્યેષ્ઠાના ઈન્દ્ર દેવતા, મૂલના નિઋતિ દેવતા, પૂવષાઢાના આયુ દેવતા, ઉત્તરાષાઢા નક્ષત્રના વિશ્વ દેવતા કહેલ છે. * વિવેચન-૫૬ : ભગવન્! કયા પ્રકારથી આપે નક્ષત્રાધિપતિ દેવતાના અધ્યયનો-ભણાય છે, જ્ઞાન થાય છે જેના વડે તે અધ્યયનોના નામો કહેલા છે, તેમ [સ્વશિષ્યોને કહેવું ? એમ પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું - આ અનંતરોક્ત અઠ્ઠાવીશ નાગોમાં અભિજિતુ નબ કયા નામના દેવતા કહેલ છે ? ભગવંતે કહ્યું. 'તા' ઈત્યાદિ પૂર્વવતું. બ્રહ્મદેવતા - બ્રહ્મ નામે દેવતા કહેલ છે. શ્રવણ નક્ષત્રનો કયો દેવતા કહેલ છે ? ભગવંતે કહ્યું - તેના વિષ્ણુ નામે દેવતા કહેલ છે. એ પ્રમાણે બાકીના પણ સૂત્રો વિચારવા. દેવતાના નામની સંગ્રાહિકા આ ત્રણ પ્રવચન પ્રસિદ્ધા સંગ્રહણી ગાથાઓ [23/13
Page #105
--------------------------------------------------------------------------
________________ ૧૦/૧૩/પ૦ થી 60 છે પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રાકૃત-૧૩ છે. સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૪ છે. એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું તેરમું પ્રાભૃતપામૃત કહ્યું. હવે ચૌદમું આરંભે છે. તેનો આ અધિકાર છે - “દિવસ સમિ પ્રરૂપણા કરવી જોઈએ.” તવિષયક પ્રશ્ન સૂત્ર - એ પ્રમાણે દશમા પ્રામૃતનું બારમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું, તેરમાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે - “મુહર્તાના નામોની વકતવ્યતા." તે વિષયમાં પ્રતસૂત્ર કહે છે - * સૂગ-પ થી 60 : [5] કઈ રીતે તે મુહનના નામો કહેલા છે, તે કહેવું એક-એક અહોરમના ગીશ મુહૂર્તા કહેલા છે - [58 થી 60] રૌદ્ર, શ્રેયાન, મિત્ર, વાયુ, સુપીત, અભિચંદ્ર, માહેન્દ્ર, બલવાન, of, બહુસત્ય અને ઈશાન... વણા અને ભાવિતાત્મા, વૈશ્રમણ, વરુણ અને આનંદ, વિજય, વિશ્વસેન પ્રજાપતિ અને ઉપશમ... ગંધર્વ, અનિવેશ, શtતવૃષભ, તપ અને મમ, ઋણવાન અને ભોગ, ઋષભ, સવર્થિ, સાસ * વિવેચન-૫૦ થી 60 : ભગવદ્ ! કયા પ્રકારે આપે મુહૂર્તોના નામઘેય-નામો જ * x * કહેલા છે, તેમ સ્વિશિષ્યોને કહેવું ? ભગવંતે કહ્યું - “સા ને'' ઈત્યાદિ પૂર્વવતુ. એક એક અહોરમના ત્રીશ મુહૂર્તા, કહેવાનાર નામોથી યુકત છે. તે જ નામોને હવે કહે છે - “રૌદ્ર' આદિ ત્રણ ગાયા. તેમાં પહેલું મુહૂર્ત રુદ્ર, બીજું શ્રેયાન્, ત્રીજું મિત્ર, ચોથું વાયુ, પાંચમું સુપીત, છટકું ચંદ્ર, સાતમું મહેન્દ્ર, આઠમું બલવા, નવમું બ્રહ્મા, દશમું બહુસત્ય ઈત્યાદિ સૂકાર્યવત્ જાણવું. ગ-૬૧ થી 67 ;દિલ કઈ રીતે તે દિવો કહેલા છે ? એક-એક પગના પંદર દિવસ કહેa છે, તે આ પ્રમાણે પતિપતા દિવસ, દ્વિતીય દિવસ યાવ4 પદમો દિવસ. આ 15 દિવસના 15 નામો આ રીતે - રિ થી ) પૂવગ, સિદ્ધમનોરમ, પછી મનોહર અને યશોભદ્ર અને યશોધર, સર્વકામ સમૃદ્ધ... નમૂદ્ધ ભિષિકત અને સૌમનસ, ધનંજય જાણવા, અણસિદ્ધ, અભિરત અત્યાન અને શdજય... અનિવેમ, ઉપશમ એ દિવસના નામો છે. 6i4 થી 6 કઈ રીતે તે સક્રિઓ કહેવી છે એક એક પાની પંદર રાજિઓ કહેલી છે, તે આ પ્રમાણે - પ્રતિપદારામિ, દ્વિતીયા સનિ યાવ4 પંદરમી રાશિ. આ પંદર રાશિના પંદર નામો કહ્યા છે. તે આ પ્રમાણે * ઉત્તમ અને સુkfx, ઓશ પત્યા, યશોધર અને સોમનસા તથા શ્રી સંભૂત જાણવી... વિજયા, વિજયંતા, જયંતિ અને અપરાજિતા અને ગચ્છા [fi], સમાહાસ અને તેજ તથા અતિતા.. દેવાનંદા, આ રાશિઓના નામો છે. * વિવેચન-૬૧ થી 67 : કયા પ્રકારે અથતિ કયા કમથી હે ભગવન ! આપે દિવસો કહેલા છે એમ કહેવું ? ભગવંતે કહ્યું - એક એક * x * પક્ષના પંદ-પંદર દિવસો કહેલા છે, તે વર્ચમાણ કમયુકત છે. તે જ કમને કહે છે, તે આ પ્રમાણે - પ્રતિષત : પહેલો દિવસ, દ્વિતીય બીજો દિવસ, તૃતીય - ત્રીજો દિવસ, એ પ્રમાણે પંદરમો દિવસ. તેમાં આ પંદર દિવસોના કમથી પંદર નામો કહા છે, તે આ રીતે - પહેલો પ્રતિષ લક્ષણ પૂવગ નામે, બીજો સિદ્ધમનોરમ, બીજો મનોભ, ચોથો યશોભદ્ધ, પાંચમો યશોધર, છઠ્ઠો સર્વકામ-સમૃદ્ધ, સાતમો દ્રિમૂદ્ધભિષિક્ત, આઠમો સૌમનસ, નવમો-ધનંજય, દશમો અસિદ્ધ, અગિયારમો અભિnત, બારમો યશન, તેરમો શdજય, ચૌદમો અનિવેમ્મ, પંદરમો ઉપશમ. * x - કયા પ્રકારે-કયા ક્રમથી રાત્રિએ કહેલ છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું - એક એક પક્ષની પંદર પંદર ત્રિઓ કહી છે તે આ પ્રમાણે - પ્રતિપદા સંબંધી પહેલી સમિ, દ્વિતીય દિવસ સંબંધી દ્વિતીયા સમિ, એ પ્રમાણે પંદમાં દિવસ સંબંધી પંદરમી સમિ. આ કર્મ માસની અપેક્ષાઓ જાણવી. તેમાં જ 0 પ્રાભૃતપામૃત-૧૩નો સટીક અનુવાદ પૂર્ણ 0 - x-x-x-x-x
Page #106
--------------------------------------------------------------------------
________________ 10/14/61 થી 60 196 સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર * સટીકઅનુવાદ/૧ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૧૫ છે. પક્ષેપો પરિપૂર્ણ ૧૫-અહોરણ સંભવે છે, માટે તેમ કહ્યું. તેમાં આ પંદર ત્રિના યથાક્રમે આ પંદર નામો કહેલા છે, તે આ પ્રમાણે - પ્રથમ પ્રતિપ સંબંધી રાત્રિ ઉતમા-ઉત્તમા નામે છે. દ્વિતીયા-સુનક્ષત્રા, બીજી લાપત્યા, ચોથી યશોધરા, પાંચમી-સૌમનસી ઈત્યાદિ સૂગાવત્ જાણવું. 0 પ્રાભૃતપામૃત-૧૪-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X -X - એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ચૌદમું પ્રાભૃતપ્રાભૃત કહ્યું. હવે પંદરમું આરંભે છે, તેનો આ અધિકાર છે - “તિથિઓની વક્તવ્યતા.” તેના વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - * સૂત્ર-૬૮ : તે તિથિ કઈ રીતે કહેલ છે, તેમ કહેવું? તેમાં નિષે આ બે ભેદે તિથિ કહેલી છે, તે આ રીતે - દિવસતિથિ, રાગિતિથિ. કઈ રીતે તે દિવસતિથિ કહેલી છે, તેમ કહેવું? તે એકએક પક્ષમાં પંદર-પંદર દિવસ તિથિઓ કહેલી છે. તે આ પ્રમાણે - નંદા, ભદ્રા, જયા, તુચ્છા, પૂણf તે પક્ષાની પાંચમી તિથિ છે. ફરી પણ નંદા, ભદ્રા, જયા, તુચ્છા અને પક્ષની દશમી તિથિ-પૂણ. ફરી પણ નંદા, ભદ્રા, જયા, તુચ્છા અને પક્ષની પંદરમી તિથિ-પૂણ. એ પ્રમાણે બધાં દિવસોની ગુI તિથિઓ છે. કઈ રીતે તે સમિતિથિ કહેલ છે, તેમ કહેવું એક-એક પક્ષની પંદપંદર સમિ તિથિઓ કહેલી છે, તે આ પ્રમાણે - ઉગ્રવતી, ભોગવતી, યશસ્વતી, સાવસિદ્ધા, શુભનામા. ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશસ્વતી, સર્વ સિદ્ધા, શુભનામાં. ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશસ્વતી, સર્વસિદ્ધા અને શુભનામા. એ પ્રમાણે બધી સગિની આ ત્રિગુણ તિથિઓ છે. * વિવેચન-૬૮ - ભગવદ્ ! કયા પ્રકારે, કયા ક્રમથી તિથિઓ કહેલી છે, તેમ સ્વ શિષ્યોને કહેવું ? o શંકા- દિવસથી તિથિઓમાં શું વિશેષ/ભેદ છે, જેથી તેને અલગથી પૂછેલ છે ? કહે છે - અહીં સૂર્ય વડે નિષ્પાદિત અહોરાત્ર છે અને ચંદ્ર વડે નિપાદિત તિથિઓ છે. તેમાં ચંદ્ર વડે વૃદ્ધિ અને હાતિઓ થકી તિથિઓને નિપાદિત કરે છે. તથા કહે છે - તું ત્રિસુરુચિ, કુમુદશ્રી સાભ ચંદ્રની પૂજાને સ્થાવ. લોકમાં “તિથિ”એ પ્રમાણે નિયત કહેવાય છે, જેની વૃદ્ધિ વડે અને હાનિ વડે [તિથિ કહી.] તેમાં વૃદ્ધિ-હાનિ ચંદ્રમંડલની છે, સ્વરૂપવી નહીં. પણ રાહુ વિમાનાવરણઅનાવરણથી કરાયેલ છે. તેથી કહે છે - રાહુ અહીં બે ભેદે છે - પર્વરાહુ અને ઘુવરાહુ. તેમાં જે પર્વરાહુ છે, તદ્ગત વિચારણા અહીં અનુપયોગી છે, તેથી આગળ કહીશું. અથવા ફોગ સમાસ ટીકાથી જાણી લેવી.. જે ઘુવરાહુ છે, તેનું વિમાન કૃષ્ણ છે અને તે ચંદ્રમંડલ નીચેથી ચાર અંગુલ
Page #107
--------------------------------------------------------------------------
________________ 10/15/68 19 ન પામીને ચાર ચરે છે તેમાં ચંદ્રમંડલ બુદ્ધિ વડે ૬૨-સંખ્યા ભાગથી કલાવામાં આવે છે. કલ્પીને તેના ભોગને 15 ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત સંખ્યા *દર છે અને શેષ બે ભાગ રહે છે. તે બે ભાગ સદા વૃદ્ધિ-અનાવૃત રહે છે. આ ચંદ્રમાની સોળ કળારૂપે પ્રસિદ્ધિ પામેલ છે. તેમાં કૃષ્ણપક્ષમાં એકમે ધ્રુવરાહુ વિમાન જે કૃષ્ણ છે, અને તે ચંદ્રમંડલની નીચે ચાર અંગુલને ન પામીને ચાર ચરે છે. તે પોતાના પંદર ભાગ વડે બે-બાસઠ ભાગો, જે સદા અનાવાર્ય સ્વભાવી છે, તેને છોડીને બાકીના સાઈઠ ભાગરૂપ ચંદ્રમંડલને એક-ચતુર્ભાગાત્મક, પંદરમાં ભાગને આવરે છે. બીજે પોતાના બે-પંદર ભાગો વડે, બે પંદરાંશ ભાગને બીજે પોતાના ત્રણપંદર ભાગો વડે ત્રણ-પંદરાંશ ભાગોને, એ પ્રમાણે અમાવાસ્યા સુધીમાં પંદર ભાગોને આવરે છે. ત્યારપછી શુક્લપક્ષમાં પ્રતિપદામાં ૧પ ભાગને પ્રગટ કરે છે, બીજમાં 15 ભાગોને, બીજમાં 15 ભાગોને એ પ્રમાણે પૂર્ણિમા [પંદરમી તિથિમાં પંદર ભાગોને પણ અનાવૃત કરે છે, ત્યારે સર્વથા પરિપૂર્ણ ચંદ્રમંડળ લોકમાં પ્રગટ થાય છે. આ અર્થને આગળ પણ સૂત્રમાં કહ્યો છે - તેમાં જે યુવરાહુ છે, તે કૃષ્ણ પક્ષની પ્રતિપદાને પંદર ભાગ વડેo ઈત્યાદિ કહેલ છે. તેમાં જેટલા કાળ વડે કૃષ્ણ પક્ષમાં સોળ ભાગ/બાસઠ ભાગ વડે ચાર ભાગરૂ૫ હાનિને પામે છે, તે તેટલાં કાળ વિશેષને તિથિ એમ કહે છે. તથા જેટલા કાળ વડે શુક્લ પક્ષમાં 16 ભાગ/બાસઠ ભાગથી ચાર ભાગ પ્રમાણથી વધે છે. તેટલું પ્રમાણ - કાળ વિશેષ તેને તિથિ કહેવાય છે. કહ્યું પણ છે કે - સોળ ભાગો કરીને ચંદ્ર પંદર ભાગ ઘટાડવામાં આવે, તેટલા માત્ર ભાગથી વળી જ્યોસ્તા વૃદ્ધિ પામે. કાળ વડે જે સોળ ભાગો ઘટે છે, તે તિથિ કહેવાય છે. તે પ્રમાણે જ વૃદ્ધિમાં પણ એ રીતે તિથિની ઉત્પતિ જાણવી. ઉક્ત ગાથામાં ‘જ્યોના'નો અર્થ શુક્લ પક્ષ કરવો. બાકીની ગાથા સુગમ છે. અહીં પૂર્વાચાર્યની પરંપરાથી આવેલ ઉપદેશ આ છે - અહોરાકના બાસઠ ભાગ પ્રવિભક્તના જે એકસઠ ભાગો છે, તેટલા પ્રમાણમાં “તિથિ" [એમ કહ્યું.] ધે અહોરાત્ર ત્રીશ મુહૂર્ત પ્રમાણ સુપતીત છે. પૂર્વે જ સૂમકાશ્રીએ તેના તેટલા પ્રમાણપણાથી અભિધાન છે. તિથિ કેટલા મુહૂર્ત પ્રમાણ છે? કહે છે. પરિપૂર્ણ ૨૯-મુહૂર્તા અને એક મુહૂર્તના 3ર ભાગો છે. તે કઈ રીતે જાણવું ? અહીં અહોરાત્રના બાસઠ ભાગ કરીને તેમાં 61 ભાગરમાણ એ તિથિ કહેવાય છે. તેમાં ૬૧ને 30 વડે ગુણવામાં આવતા થયા-૧૮૩૦. આ બાસઠ ભાગી. કરાયેલ સર્વ તિથિગત મુહૂર્તથી અંશો. તેથી મુહૂર્ત લાવવાને માટે, તેને 62 ભાગ Boo સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વડે ભાગ કરતા, પ્રાપ્ત 29 મુહૂર્તી અને એક મુહૂર્તના દુર ભાગો. આટલા મુહૂર્ત પ્રમાણને “તિથિ' કહેવાય છે.. આટલા કાળ વડે ચંદ્રમંડલગત પૂર્વોક્ત પ્રમાણ-સોળ ભાગ હાનિને પામે છે. તેથી આટલો જ તિથિનો પરિમાણકાળ છે. તેથી એ પ્રમાણે અહોરાત્રથી તિથિમાં વિશેષતા છે. એ પ્રમાણે તિથિ વિષયક પૃથક પ્રશ્ન કહો. ગૌતમ વડે પ્રશ્ન કરતા ભગવંતે કહ્યું - તે તિથિના વિચારના વિષયમાં નિશે આ વક્ષ્યમાણ સ્વરૂપા બે પ્રકારની તિથિઓ કહેલી છે, તે આ પ્રમાણે - દિવસ તિથિ અને સકિ તિથિ. તેમાં તિથિનો જે પૂર્વાદ્ધ ભાગ છે, તે દિવસ તિથિ કહેવાય છે અને જે પશ્ચાદ્ધ ભાગ છે તે સમિતિથિ. કયા પ્રકારે - કયા નામો વડે (તિચિની) પરિપાટી છે ? અથ દિવસની તિથિ કહેલી છે, તે અમને કહો. ત્યારે ભગવંતે કહ્યું કે - એક એક પક્ષમાં પંદર દિવસ તિથિઓ કહેલી છે. તે આ પ્રમાણે છે - પહેલી નંદા, બીજી ભદ્રા, બીજી જયા, ચોથી તુચ્છા, પાંચમી પૂણ. ફરી પણ છ થી દશ તિથિના નામો નંદાથી લઈને પૂણ સુધી કહેવા. ત્રીજી વખત પણ અગિયારથી પંદરમી તિથિના નામો નંદાથી પૂણ સુધી એમ જ કહેવા. એ પ્રમાણે ઉક્ત પ્રકારે - x - x * આ અનંતરોક્ત તિથિઓ નંદાદિ * નંદા આદિ અન્ય, અન્યતર કહેલ તિથિનામો છે. તે ત્રિગુણિત કહેલા છે. જે બધાં જ પક્ષમાં અંતર્વર્તિની દિવસની તિથિના નામો છે. કયા પ્રકારે, કયા નામોની પરિપાટી વડે, હે ભગવન્ ! આપે રાત્રિની તિથિઓ કહેલા છે, તેમ કહેવું? ભગવંતે કહ્યું * * * * એકએક પક્ષની પંદ-પંદર સનિ તિથિઓ કહેલી છે ? તે આ પ્રમાણે છે - પહેલી ઉગ્રવતી, બીજી ભોગવતી, ત્રીજી યશોમતી, ચોથી સર્વસિદ્ધા, પાંચમી શુભનામા. ત્યારપછી છઠ્ઠીથી દશમી તિથિમાં આ જ ઉગ્રવતીથી શુભનામાં નામે પાંચ તિથિઓ કહેવી. ફરી પણ અગિયારમીથી પંદરમી તિથિમાં આ જ ઉગ્રવતી આદિ પાંચ નામો રકારશ્રીએ બતાવેલા છે, તે જાણવું. એ પ્રમાણે આ બિગુણ તિથિનામો કહેલા છે. બધી સકિ તિથિઓમાં આ નામો કહેવા જોઈએ. 0 પ્રાભૃતપાભૂત-૧૫-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - x x x - x - x -
Page #108
--------------------------------------------------------------------------
________________ 10/16/69 છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૧૬ છે એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું પંદરમું પ્રાભૃતપ્રાકૃત કહ્યું. હવે સોળમાંનો આરંભ કરે છે. તેના આ અધિકાર છે - “ગોગોની વક્તવ્યતા” તેથી તે વિષયક પ્રશ્નસૂર * સૂત્ર-૬૯ - કઈ રીતે તે નક્ષત્રોનાં] ગોત્ર કહેલા છે, તેમ કહેવું ? આ અઠાવીશ નtત્રોમાં અભિજિત નક્ષત્રનું કયું ગોત્ર છે ? તેનું ગોત્ર મુગલાયન કહેલ છે. શ્રવણ નtઝનું કયું ગોત્ર કહેલ છે ? તેનું સંખ્યાયન ગોત્ર કહેલ છે. ધનિષ્ઠા નtત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? તે અગ્રતાપસ કહેલ છે. શતભિષા નામનું કર્યું ગોત્ર કહેલ છે ? તે કલોચન ગોત્ર કહેલ છે. પૂર્ણ પૌષ્ઠપદા નtઝનું કયું ગોમ કહેલ છે ? જાતુકર્ણિક ગોત્ર કહેલ છે. ઉત્તરાપોહપદા નtatNનું કર્યું ગોત્ર કહેલ છે ? ધનંજય ગોઝ કહેલ છે. રેવતી નામનું શું ગોત્ર કહેલ છે ? પુષ્યાયન ગૌત્ર કહેલ છે. અશ્વિની નામનું શું ગોત્ર કહે છે આશયન ગમ કહેલ છે. ભરણીનામનું શું ગોત્ર કહેલ છે ? ભાગવિશ ગોત્ર કહેલ છે. કૃતિકાનનું કયું ગોત્ર કહેલ છે ? તેનું અનિવેશ નામે ગોત્ર કહેલું છે. રોહિણી નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? ગૌતમ ગોત્ર કહેલ છે. સંસ્થાના [મૃગશિપ) નp4નું કર્યું ગોત્ર કહેલ છે ? ભારદ્વાજ ગોત્ર કહેલ છે. આદ્રા નફtત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? લોહિત્યાયન ગૌત્ર કહેલ છે. પુનર્વસુ નામનું કયું ગોત્ર કહેલ છે ? વાશિષ્ઠ ગોત્ર કહેલ છે. પુષ્ય નાનું કર્યું ગોત્ર કહેલ છે ? ઉmયણ ગોમ કહેલ છે. આશ્લેષા નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? તેનું માંડવ્યાયન નામક ગોત્ર કહેલ છે. મઘાનt»નું કયું ગોત્ર કહેલ છે ? પિંગલાયન ગોત્ર કહેલ છે. પૂવફાળુની નામનું કયું ગોત્ર કહેલ છે ? ગોવલ્લામણ ગોત્ર કહેલ છે. ઉત્તરાફાગુની નામનું કયું ગોત્ર કહેલ છે ? ગોવલ્લામણ ગોત્ર કહેલ છે. ઉત્તરાફાલ્યુની નtત્રનું કયું ગોત્ર કહેલ છે ? કાશ્યપ ગોત્ર કહેલ છે. હસ્તનtત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? કૌશિક ગૌત્ર કહેલ છે. ચિત્રા નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? દર્બિયાયણ ગોમ કહેલ છે. સ્વાતી નવું કર્યું ગોત્ર કહેલ છે ? ચામચ્છાયણ ગોત્ર કહેલ છે. વિશાખા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? શૃંગાયન ગૌત્ર કહેલ છે. અનુરાધા નtઝનું કયું ગોત્ર કહેલ છે ? ગોલભાયણ ગોમ કહેલ છે જ્યોછાનત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? ચિકિત્સાયન ગોત્ર કહેલ છે. મુલનામનું કયું ગોમ કહેલ છે. કાત્યાયન ગોત્ર કહેલ છે. પૂવષાઢા નામનું કયું ગોત્ર કહેલ છે ? કાત્યાયન ગોત્ર કહેલ છે. પૂર્વાષાઢા નામનું કયું ગોમ કહેલ છે ? સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વાસ્યાયન ગોત્ર કહેલ છે. ઉત્તરાષાઢા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? વ્યાઘાયન ગોત્ર કહેલ છે. * વિવેચન-૬૯ : અહીં નક્ષત્રોમાં સ્વરૂપથી ગોત્રનો સંભવ નથી, જેથી આ ગોત્રનું સ્વરૂપ લોકપ્રસિદ્ધિથી સ્વીકારેલ છે - પ્રકાશક આધપુરપના અભિધાનથી, તેના પત્ય સંતાન તે ગોગ. જેમ - ગર્ગના અપત્ય સંતાનનું ગર્ગ નામે ગોત્ર છે. આવું સ્વરૂપ નક્ષત્રોના ગોગનું ન સંભવે, કેમકે તેનું ઔપપાતિકવ છે. તેથી અહીં ગોગનો સંભવ બતાવે છે - જે નામમાં શુભ કે અશુભ ગ્રહ વડે સમાન જે ગોત્રનું અથાકમે શુભ કે અશુભ થાય છે, તે તેનું ગોત્ર, તેથી પ્રશ્નની ઉપપત્તિ કહી. આપે કઈ રીતે નબોના ગોગો કહ્યા છે, તે કહેવું ? ભગવતે કહ્યું - આ અઠ્ઠાવીશ નફો મળે અભિજિતુ નક્ષત્ર મોડ્વલાયન ગોત્ર - મોદ્ગલ્યાયન સાથે ગોમ વર્તે છે. તે શ્રવણ નક્ષત્ર શાંક્યાયન ગોત્ર છે. એ પ્રમાણે બાકીના પણ સૂત્રો કહેવા. ક્રમથી ગોત્રસંગ્રાહિકા આ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની ચાર ગાથા બતાવે છે - મૌદ્ગલ્લામણ, શંખાયણ, અગ્રભાવ, કર્ણલ્લ, જોતુકર્ણ, ધનંજય... પુષ્યાયન, અશાયત, ભગ્નવેમ્, અનિવેશમ, ગૌતમ, ભારદ્વાજ, લોહિત્ય, વાશિષ્ઠ... ઉજ્જાયણ, મંડવાયણ, પિંગાયણ, ગોવલ્લ, કાશ્યપ, કૌશિક, દર્મિક, ચામરચ્છા, શૃંગાય... ગોલવાયણ, તિબિંછાયત, કાત્યાયન, વાત્સ્યાયન, વ્યાઘાપત્ય. નામક નિકોના અઠ્ઠાવીશ] ગોત્ર ક્રમથી કહેલા છે. 0 પ્રાભૃતપામૃત-૧૬-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - X -
Page #109
--------------------------------------------------------------------------
________________ 1/1/so 203 છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૧૭ છે. 204 સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કાર્ય સાધવામાં આવે છે, અતિ શું કહેવા માંગે છે ? કૃતિકા નક્ષત્રમાં પ્રાધ્ધ કાર્ય દહીં ખાઈને પ્રાયઃ નિર્વિને સિદ્ધિને પામે છે. એ પ્રમાણે બાકીના સૂત્રોમાં પણ ભાવના કસ્વી. 0 પ્રાભૃતપાભૂત-૧૦-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - X - એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ૧૬મું પ્રાભૃતામૃત કહ્યું હવે ૧૭માંનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે - “ભોજનનું કથન” તેથી તવિષયક પ્રશ્ન સૂત્ર કહે છે - * સૂઝ-90 - કઈ રીતે તે નિક્ષત્રોની ભોજન કહેલ છે, તેમ કહેવું ? આ અઠ્ઠાવીશ નાસ્ત્રોમાં કૃતિકામાં દહીં-ભાત ખાઈને કાર્ય સાધવું. રોહિણીમાં ઘતુરાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. મૃગશિર્ષમાં ઈન્દ્રાવારણી ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. દ્ધિમિાં માખણ ખાઈને કાર્ય સાધવું પુનર્વસુમાં ઘી ખાઈને કાર્ય સાધવું. પુષ્યમાં ખીર ખાઈને કાર્ય સાધવું. આશ્લેષામાં અજમાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. મઘામાં કસ્તુરી ખાઈને કાર્ય સાધવું, પૂવફાળુનીમાં મંડુક પર્ણિા ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. ઉત્તરા ફાગુનીમાં વાઘનખીનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. હસ્તમાં ચોખાની કાંજી ખાઈને કાર્ય સાધવું. ચિત્રમાં મગનું સુપ ખાઈને કાર્ય સાધવું. સ્વાતીમાં ફળો ખાઈને કાર્ય સાધવું. વિશાખામાં અગસ્તિ ખાઈને કાર્ય સાધવું. અનુરાધામાં મિશ્રિકૃત કુર ખાઈને કાર્ય સાધવું. જ્યેષ્ઠામાં બોરનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. પૂવષાઢામાં આમળાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. ઉત્તરાષાઢામાં બિલ્વફળ ખાઈને કાર્ય સાધવું. અભીજિતમાં પુષ્પ ખાઈને કાર્ય સાધવું. શ્રવણમાં ખીર ખાઈને કાર્ય સાધવું. શતભિષામાં તુવેર ખાઈને કાર્ય સાધવું. પૂળ પૌષ્ઠપદામાં કારેલા ખાઈને કાર્ય સાધવું, ઉત્તરપૌષ્ઠયદામાં વરાહકંદ ખાઈને કાર્ય સાધવું. રેવતીમાં જલચર વનસ્પતિ ખાઈને કાર્ય સાધવું. અશિનીમાં તિત્તિર કે વૃત્તક વનસ્પતિ ખાઈને કાર્ય સાધવું, ભરણીમાં તલ નંદુલક ખાઈને કાર્ય સાધવું. * વિવેચન-૭૦ : વૃિત્તિકારશ્રીની વૃત્તિનો અનુવાદ કરતાં પૂર્વે એક સ્પષ્ટતા આવશ્યક છે - કેમકે વૃત્તિકારશ્રીએ ભોજfell શાળeોન અ બતાવ્યા નથી. સુષમાં પ્રયોજાયેલ શબ્દોનો પ્રયાસ અર્ણ કરવા જઈએ તો જૈન ધર્મની પાયાની માતાથી વિસંગત અર્થ નિur aઈ જશો. જેમકે * અનેક ભોજમાં ''fe'' શબ્દ પ્રયોજાયેલ છે, જેનો સીધો અર્થ કોઈપણ ‘માંસ' એવો જ કરે વળી fETTER એટલે મૃમનું માંસ 'મિસ એટલે મેંઢનું માંસ એવા અe vીકળે, જે અe iયિત fell. અમે અહીં ગંગાતરણી અર્થો કયાં છે, વૃત્તિકારશ્રીએ જ efaelii. સાથ અર્થ શું હોઈ શકે છે તો બહુશ્રુત જ કહી શકે. - X - X - X - કયા પ્રકારે નક્ષત્ર વિષયક ભોજન કહેલા છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું - x * આ અનંતર કહેલ અટ્ટાવીશ નમોમાં કૃતિકા વડે પુરુપ દહીં સાથે ભાત ખાઈને
Page #110
--------------------------------------------------------------------------
________________ 10/18/31 205 છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૮ છે. 206 સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે - અભિજિત નક્ષત્ર સંયુક્ત સૂર્ય યુગમણે પાંચ સંખ્યક ચાર ચરે છે. આ કઈ રીતે જાણવું ? અહીં યોગને આશ્રીને સૂર્યના સર્વ નાગોમંડલની પરિસમાપ્તિ એક સૂર્ય સંવત્સરથી થાય છે. એક યુગમાં પાંચ સૂર્યસંવત્સર થાય છે. તેથી પ્રતિ નક્ષત્ર પર્યાય એકૈક વખત અભિજિત નક્ષત્ર સાથે યોગના સંભવથી ઘટી શકે છે. અભિજિત નક્ષત્ર સાથે સંયુક્ત સૂર્ય યુગમાં પાંચ વાર ચરે છે, એ પ્રમાણે શેષ નક્ષત્રમાં પણ ભાવના ભાવવી. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૦, પ્રાભૃતપાભૂત-૧૮નો સટીક અનુવાદ પૂર્ણ 6 ભાગ-૨૩-સમાપ્ત થ5 - - - e - 7 - 7 - 7 - એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ૧૩મું પ્રાભૃત-પ્રાકૃત કહ્યું. હવે અઢારમું આરંભે છે. તેનો આ અધિકાર છે - “ચંદ્ર-સૂર્ય ચારની વક્તવ્યતા.” તેના વિષયનું પ્રશ્ન સૂત્ર કહે છે - * સૂઝ-૩૧ કઈ રીતે તે ચાર [ગતિ ભેદ] કહેલો છે, તેમ કહેવું? તેમાં નિધે આ બે ભેદે ચાર કહેલ છે. તે આ પ્રમાણે - સૂર્યનો ચાર અને ચંદ્રનો ચાર [ગતિભેદ) કઈ રીતે તે ચંદ્રચાર કહેલ છે, તેમ કહેવું? પંચ સંવત્સર વડે એક યુગ થાય, તેમાં અભિજિત નક્ષત્ર 8 ચાર વડે ચંદ્રની સાથે યોગ કરે છે. શ્રવણ નક્ષત્ર ૬ચાર વડે ચંદ્રની સાથે યોગ કરે છે. એ પ્રમાણે યાવત્ ઉત્તરાષાઢા નક્ષત્ર ૬ચાર વડે ચંદ્રની સાથે યોગ કરે છે. તેમ જાણવું.) કઈ રીતે તે સૂર્યનો ચાર કહેલ છે, તેમ કહેવું? તે પાંચ સંવત્સરનો એક યુગ થાય છે. તેમાં અભિજિત નક્ષત્ર પાંચ ચાર વડે સૂર્યની સાથે યોગ કરે છે. એ પ્રમાણે સાવ ઉત્તરાષાઢા નક્ષત્ર પાંચ ચાર વડે સૂર્યની સાથે યોગ કરે છે. * વિવેચન-૭૧ : કયા પ્રકારે, કયા પ્રમાણની સંખ્યા વડે ચાર કહેલ છે ? ભગવંતે કહ્યું - x * ચાના વિચારના વિષયમાં નિશે વફ્ટમાણ-સ્વરૂપે-બે પ્રકારે ચાર કહેલ છે. તે વૈવિધ્યને કહે છે - સૂર્યનોચાર અને ચંદ્રનો ચાર. ‘ત્ર' શબ્દ સમુચ્ચયમાં છે. તેમાં પહેલાં ચંદ્રયારના પરિજ્ઞાનાર્થે તે વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે. *x* કયા પ્રકારે, કઈ સંખ્યા વડે, આપે હે ભગવન ! ચંદ્ર ચાર કહેલ છે ? ભગવંતે કહ્યું - x* પંચ સાંવત્સરિક - ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, ચંદ્ર, અભિવર્ધિત રૂપ પાંચ સંવત્સર પ્રમાણ યુગમાં અભિજિતુ નક્ષત્ર 63 વાર સુધી ચંદ્રની સાથે યોગ કરે છે. અર્થાત્ ચંદ્ર અભિજિતુ નક્ષત્ર સાથે સંયુક્ત યુગમણે ૬૭-સંખ્યામાં ચાર ચરે છે. આ કઈ રીતે જાણવું ? અહીં યોગને આશ્રીને સર્વ નક્ષત્રમંડલ પરિસમાપ્તિમાં એક નક્ષત્ર માસ વડે થાય છે અને નક્ષત્ર માસ સુગમાં 67 છે. આ વાત આગળ વિચારીશું. પછી પ્રતિક્ષાગપયય એકૈક ચાર અભિજિત નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ સંભવે છે - x * બધાં નો કહેવા. સૂર્યના ચાર વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે - x * કયા પ્રમાણ સંખ્યા વડે ભગવદ્ ! આપે સૂર્યનો ચાર કહેલ છે ? ભગવંતે કહ્યું - પંચ સાંવત્સરિક - ચંદ્રાદિ પંચ સંવત્સર પ્રમાણ યુગ મળે અભિજિત્ નક્ષત્ર પાંચ વાર સુધી સૂર્યની સાથે યોગ જોડે છે. અહીં પણ આ ભાવાર્થ
Page #111
--------------------------------------------------------------------------
________________ વિભાગીકરણ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ભાગ 23 | વિભાગીકરણ પ્રાભૃત-૧ થી પ્રાભૃતપ્રાભૃત-૧૦/૧૮ પ્રાભૃતપ્રાભૃત-૧૦/૧૯થી સંપૂર્ણ તથા ચંદ્રપ્રાપ્તિ ઉપાંગસૂત્ર
Page #112
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.