________________ 10/15/68 19 ન પામીને ચાર ચરે છે તેમાં ચંદ્રમંડલ બુદ્ધિ વડે ૬૨-સંખ્યા ભાગથી કલાવામાં આવે છે. કલ્પીને તેના ભોગને 15 ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત સંખ્યા *દર છે અને શેષ બે ભાગ રહે છે. તે બે ભાગ સદા વૃદ્ધિ-અનાવૃત રહે છે. આ ચંદ્રમાની સોળ કળારૂપે પ્રસિદ્ધિ પામેલ છે. તેમાં કૃષ્ણપક્ષમાં એકમે ધ્રુવરાહુ વિમાન જે કૃષ્ણ છે, અને તે ચંદ્રમંડલની નીચે ચાર અંગુલને ન પામીને ચાર ચરે છે. તે પોતાના પંદર ભાગ વડે બે-બાસઠ ભાગો, જે સદા અનાવાર્ય સ્વભાવી છે, તેને છોડીને બાકીના સાઈઠ ભાગરૂપ ચંદ્રમંડલને એક-ચતુર્ભાગાત્મક, પંદરમાં ભાગને આવરે છે. બીજે પોતાના બે-પંદર ભાગો વડે, બે પંદરાંશ ભાગને બીજે પોતાના ત્રણપંદર ભાગો વડે ત્રણ-પંદરાંશ ભાગોને, એ પ્રમાણે અમાવાસ્યા સુધીમાં પંદર ભાગોને આવરે છે. ત્યારપછી શુક્લપક્ષમાં પ્રતિપદામાં ૧પ ભાગને પ્રગટ કરે છે, બીજમાં 15 ભાગોને, બીજમાં 15 ભાગોને એ પ્રમાણે પૂર્ણિમા [પંદરમી તિથિમાં પંદર ભાગોને પણ અનાવૃત કરે છે, ત્યારે સર્વથા પરિપૂર્ણ ચંદ્રમંડળ લોકમાં પ્રગટ થાય છે. આ અર્થને આગળ પણ સૂત્રમાં કહ્યો છે - તેમાં જે યુવરાહુ છે, તે કૃષ્ણ પક્ષની પ્રતિપદાને પંદર ભાગ વડેo ઈત્યાદિ કહેલ છે. તેમાં જેટલા કાળ વડે કૃષ્ણ પક્ષમાં સોળ ભાગ/બાસઠ ભાગ વડે ચાર ભાગરૂ૫ હાનિને પામે છે, તે તેટલાં કાળ વિશેષને તિથિ એમ કહે છે. તથા જેટલા કાળ વડે શુક્લ પક્ષમાં 16 ભાગ/બાસઠ ભાગથી ચાર ભાગ પ્રમાણથી વધે છે. તેટલું પ્રમાણ - કાળ વિશેષ તેને તિથિ કહેવાય છે. કહ્યું પણ છે કે - સોળ ભાગો કરીને ચંદ્ર પંદર ભાગ ઘટાડવામાં આવે, તેટલા માત્ર ભાગથી વળી જ્યોસ્તા વૃદ્ધિ પામે. કાળ વડે જે સોળ ભાગો ઘટે છે, તે તિથિ કહેવાય છે. તે પ્રમાણે જ વૃદ્ધિમાં પણ એ રીતે તિથિની ઉત્પતિ જાણવી. ઉક્ત ગાથામાં ‘જ્યોના'નો અર્થ શુક્લ પક્ષ કરવો. બાકીની ગાથા સુગમ છે. અહીં પૂર્વાચાર્યની પરંપરાથી આવેલ ઉપદેશ આ છે - અહોરાકના બાસઠ ભાગ પ્રવિભક્તના જે એકસઠ ભાગો છે, તેટલા પ્રમાણમાં “તિથિ" [એમ કહ્યું.] ધે અહોરાત્ર ત્રીશ મુહૂર્ત પ્રમાણ સુપતીત છે. પૂર્વે જ સૂમકાશ્રીએ તેના તેટલા પ્રમાણપણાથી અભિધાન છે. તિથિ કેટલા મુહૂર્ત પ્રમાણ છે? કહે છે. પરિપૂર્ણ ૨૯-મુહૂર્તા અને એક મુહૂર્તના 3ર ભાગો છે. તે કઈ રીતે જાણવું ? અહીં અહોરાત્રના બાસઠ ભાગ કરીને તેમાં 61 ભાગરમાણ એ તિથિ કહેવાય છે. તેમાં ૬૧ને 30 વડે ગુણવામાં આવતા થયા-૧૮૩૦. આ બાસઠ ભાગી. કરાયેલ સર્વ તિથિગત મુહૂર્તથી અંશો. તેથી મુહૂર્ત લાવવાને માટે, તેને 62 ભાગ Boo સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વડે ભાગ કરતા, પ્રાપ્ત 29 મુહૂર્તી અને એક મુહૂર્તના દુર ભાગો. આટલા મુહૂર્ત પ્રમાણને “તિથિ' કહેવાય છે.. આટલા કાળ વડે ચંદ્રમંડલગત પૂર્વોક્ત પ્રમાણ-સોળ ભાગ હાનિને પામે છે. તેથી આટલો જ તિથિનો પરિમાણકાળ છે. તેથી એ પ્રમાણે અહોરાત્રથી તિથિમાં વિશેષતા છે. એ પ્રમાણે તિથિ વિષયક પૃથક પ્રશ્ન કહો. ગૌતમ વડે પ્રશ્ન કરતા ભગવંતે કહ્યું - તે તિથિના વિચારના વિષયમાં નિશે આ વક્ષ્યમાણ સ્વરૂપા બે પ્રકારની તિથિઓ કહેલી છે, તે આ પ્રમાણે - દિવસ તિથિ અને સકિ તિથિ. તેમાં તિથિનો જે પૂર્વાદ્ધ ભાગ છે, તે દિવસ તિથિ કહેવાય છે અને જે પશ્ચાદ્ધ ભાગ છે તે સમિતિથિ. કયા પ્રકારે - કયા નામો વડે (તિચિની) પરિપાટી છે ? અથ દિવસની તિથિ કહેલી છે, તે અમને કહો. ત્યારે ભગવંતે કહ્યું કે - એક એક પક્ષમાં પંદર દિવસ તિથિઓ કહેલી છે. તે આ પ્રમાણે છે - પહેલી નંદા, બીજી ભદ્રા, બીજી જયા, ચોથી તુચ્છા, પાંચમી પૂણ. ફરી પણ છ થી દશ તિથિના નામો નંદાથી લઈને પૂણ સુધી કહેવા. ત્રીજી વખત પણ અગિયારથી પંદરમી તિથિના નામો નંદાથી પૂણ સુધી એમ જ કહેવા. એ પ્રમાણે ઉક્ત પ્રકારે - x - x * આ અનંતરોક્ત તિથિઓ નંદાદિ * નંદા આદિ અન્ય, અન્યતર કહેલ તિથિનામો છે. તે ત્રિગુણિત કહેલા છે. જે બધાં જ પક્ષમાં અંતર્વર્તિની દિવસની તિથિના નામો છે. કયા પ્રકારે, કયા નામોની પરિપાટી વડે, હે ભગવન્ ! આપે રાત્રિની તિથિઓ કહેલા છે, તેમ કહેવું? ભગવંતે કહ્યું * * * * એકએક પક્ષની પંદ-પંદર સનિ તિથિઓ કહેલી છે ? તે આ પ્રમાણે છે - પહેલી ઉગ્રવતી, બીજી ભોગવતી, ત્રીજી યશોમતી, ચોથી સર્વસિદ્ધા, પાંચમી શુભનામા. ત્યારપછી છઠ્ઠીથી દશમી તિથિમાં આ જ ઉગ્રવતીથી શુભનામાં નામે પાંચ તિથિઓ કહેવી. ફરી પણ અગિયારમીથી પંદરમી તિથિમાં આ જ ઉગ્રવતી આદિ પાંચ નામો રકારશ્રીએ બતાવેલા છે, તે જાણવું. એ પ્રમાણે આ બિગુણ તિથિનામો કહેલા છે. બધી સકિ તિથિઓમાં આ નામો કહેવા જોઈએ. 0 પ્રાભૃતપાભૂત-૧૫-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - x x x - x - x -