________________
૯/-/૪૧
૧૨૯
૧૩૦
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
બહુસમસ્મણીય ભૂમિ ભાગથી જેટલે સૂર્ય ઉર્જા ઉચ્ચત્તથી આટલી એક અદ્ધા વડે એક છાયાનુમાન પ્રમાણથી, ત્યાં તે સૂર્ય એક ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે.
તેમાં જેઓ એમ કહે છે કે – તે દેશે, જે દેશમાં સૂર્ય બે પરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે - તે સૂર્યની સૌથી નીચેની સૂર્ય પરિધિથી બાહ્ય અભિનિકૃષ્ટ લેસા વડે તામાણ આ રનપભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂમિભાગથી જેટલો સુર્ય ઉદd ઉચ્ચવથી આટલી બે અદ્ધા વડે બે છાયા ઉન્માન-પ્રમાણથી, અહીં તે સૂર્ય બે પોરસ છાયાને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે જાણવું યાવત તેમાં જેઓ એમ કહે છે –
તે દેશે, જે દેશમાં સર્ચ ૯૬-પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે કે – સૂર્યની સૌથી નીચેની સૂર્ય પરિધિથી બહાર અભિનિકૃષ્ટ લેગ્યા વડે તાડિક્લેમાન, આ રતનપભા પૃeળીના બામરમણીય ભૂમિ ભાગથી જેટલે સૂર્ય ઉd ઉચ્ચત્વથી આટલી ૬-છાયાનું પ્રમાણથી માપતાં અહીં તે સૂર્ય ૬ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે.
વળી અમે એમ કહીએ છીએ કે - સાતિરેક ૭૯ પોરિસિથી સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. અપદ્ધ પોરસ છાયા, દિવસને કેટલા ગયા કે બાકી રહ્યા પછી ? તે મિભાગ જતા કે બાકી રહેતા, તે પરિસિ છાયા દિવસ કેટલો જતાં કે બાકી રહેતા ? તે ચતુભગ જતા કે બાકી રહેતા, તે દ્વિપદ્ધ ઓરિસિ છાયા દિવસ કેટલો જતા કે રહેતા ? તે પાંચ ભાગ જતા કે બાકી રહેતા. એ પ્રમાણે અદ્ધ ોરિસિ છોડીને પૃચ્છા અને દિવસ ભાગ છોડીને ઉત્તર યાવતું તે અ૮ ૬૯ પોરિસિ છાયા દિવસ કેટલે જતા કે રહેતા ? તે ૧oo ભાગ જdi કે રહેતા. તે ૬૯ પોરિસિ છાયા દિવસ કેટલો જતાં કે બાકી રહેતા. ૨૨,ooo ભાગ જતા કે રહેતા, તે સાતિરેક ૬૯ પોરિસ છાયા દિવસના જતાં કે રહેતા ? કંઈપણ જતા કે રહેતા નહીં, તે પ્રમાણે છે.
તેમાં આ પચીશ નિર્વિષ્ટા છાએ કહેલી છે, તે આ રીતે - ખંભછાયા, રજુછાયા, પ્રાકારછાયા, પ્રાસાદછાયા, ઉગમ છાયા, ઉરચત છાયા, અનુલોમછાયા, આરંભિતા, સમા, પ્રતિકતા, ખીલછાયા, પક્ષછાયા, પૂર્વ ઉદગ્રા, પૂર્વકંઠ ભાવોપગત, પશ્ચિમ કંઠોપતા, છાયાનુવાદિની, કંઠાનુવાદિણી છાયા, છાયછાયા, ગોલચ્છાયા. તેમાં ગોલચ્છાયા આઠ ભેદે છે - ગોલછાયા, અપદ્ધગોલછાયા, ગાઢલગોલ છાયા, અપદ્ધગાઢ લગોલ છાયા, ગોલાવલિછાયા, આપદ્ધ બોલાવલિ છાયા, ગોલકુંજ છાયા, અપર્વગોલકુંજ છાયા.
• વિવેચન-૪૧ :
તdTE - કેટલા પ્રમાણવાળી, ભગવન ! આપે સૂર્ય પૌરુષી છાયાને ઉત્પન્ન કરતા કહેલ છે તેમ કહેવું ? એમ કહેતા ભગવંતે પ્રથમ લેયા સ્વરૂપના વિષયમાં જેટલી પરતીચિંકોની પ્રતિપત્તિ છે, તેટલી કહી છે - તે પૌરુષી છાયાના વિષયમાં લેશ્યાને આશ્રીને નિશે આ પચીશ પ્રતિપત્તિઓ કહી છે – [23/9]
તે પચીશ પરતીર્થિકોમાં એક એમ કહે છે કે – પ્રતિક્ષાણ સૂર્ય પૌરુષી છાયાને, આ વેશ્યાના વશની પૌરુષી છાયા થાય છે. તેથી કારણમાં કાર્યના ઉપચારથી પપીછાયા તે વૈશ્યા જાણવી. તેને ઉત્પાદન કરે છે, ઉત્પન્ન કરતા કહેલ છે, તેમ કહેવું. અર્થાત્ શું કહે છે ? પ્રતિક્ષણ અન્યા અન્યા સૂર્ય લેશ્યાને ઉત્પન્ન કરતાં કહેવા.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી, આ અનંતરોદિત આલાવાથી સૂર્યપાઠગમથી જે ઓજ સંસ્થિતિમાં પચીશ પ્રતિપત્તિઓ કહી છે, તે જ ક્રમથી અહીં પણ જાણવી. ત્યાં સુધી કે જ્યાં સુધી ચરમ પ્રતિપતિપાદક આ સૂત્ર છે - એક એમ કહે છે - તે મનુ • ઉત્સર્પિણી અવસર્પિણી જ સૂર્ય ઈત્યાદિ. મધ્યમ આલાપકો એ પ્રમાણે જાણવા
એક એ પ્રમાણે કહે છે - અનુમુહૂર્તથી જ સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેવું.
એ પ્રમાણે લેયા વિષયો પરસ્પતિ જણાવીને હવે તે વિષયમાં સ્વમત કહે છે - એમ વળી એ પ્રમાણે કહીએ છીએ - સુર્યનું ઉચ્ચવ અને લેશ્યાને આશ્રીને છાયા-ઉદ્દેશ છે. અર્થાત્ - જે રીતે સૂર્ય ઉચ્ચ, ઉચ્ચતરથી ઉપર જાય છે, જેમ મધ્યાહથી ઉd, નીચ્ચસ્તરને અતિક્રમે છે. આ પણ લૌકિક વ્યવહારની અપેક્ષાથી કહેવાય છે. લૌકિકો જ પ્રથમથી દૂરતરવર્તી સૂર્ય ઉદયમાન અતિ નીર્ચસ્વપ્ન જુએ છે. પછી નીકટના, અતિનીકટના થઈને ઉચ્ચ, ઉચ્ચતર મધ્યાહ્નથી ઉર્વ અને કમથી દૂર-દૂરતર થતાં નીચે-અતિ નીચે જાય, તેમ જેમ વેશ્યા સંચરે છે, તે પ્રમાણે • અતિ નીચે વતતો સૂર્ય બધી જ પ્રકાશ્ય વસ્તુની ઉપર કુદતી વસ્તુને દૂરથી પરિતાપિત કરે છે. તેથી પ્રકાશ્ય વસ્તુની મહા-મોટી છાયા થાય છે. ઉંચે-અતિ ઉંચે વધતાં સૂર્ય હોતા નીકટનું-અતિ નીકટતું પરિતાપે છે. તેથી પ્રકાશ્ય વસ્તુની હીના અને અતિહીન છાયા થાય છે. એ પ્રમાણે તેમ-તેમ વર્તતા સૂર્યના ઉચ્ચત્વ અને લેશ્યાને આશ્રીને છાયાનું અન્યથા થવાનો ઉદ્દેશો છે.
અહીં પ્રતિક્ષણ તે-તે પુદ્ગલના ઉપચય અને તે-તે પુદ્ગલની હાનિથી જે છાયાનું અન્યત્વ તે કેવલી જ જાણે છે. તે છાસ્થને ઉદ્દેશથી કહ્યું, તેથી તે છાયોદ્દેશ છે. -x • તેમ તેમ વિવર્તમાન સૂર્યનું ઉચ્ચત્વ અને છાયાને હીન, અતિ હીન અને અધિક અતિ અધિક તેમ તેમ થાય, તે આશ્રીને લેશ્યા-પ્રકાશ્ય વસ્તુનું નીકટ-અતિ નીકટ અને દૂર-અતિદૂર પરિતપન વડે ઉદ્દેશો જાણવો.
તથા લેણ્યા-પ્રકાશ્ય વસ્તુના દૂર-અતિ દૂર અને નીકટ-અતિ નીકટ પડતી છાયાને, હીન-અતિહીન અને અધિક-અધિકતર તેમ-તેમ થતી આશ્રીને સૂર્યગત ઉચ્ચત્વના તેમ તેમ વિવર્તમાન ઉદ્દેશો જાણવા. તે શું કહે છે ? ત્રણે ઘટતાં પ્રતિક્ષણ અન્યથા-અન્યથા વિવર્તે છે. તેથી એકના કે બેના તેમ તેમ વિવર્તમાનના ઉદ્દેશ પ્રાપ્ત થવાથી બીજા પણ ઉદ્દેશથી અવગમ કQો જોઈએ.
એ પ્રમાણે લેશ્યા સ્વરૂપ કહ્યું. હવે પરુષી છાયાના પરિણામ વિષયમાં પરતીથિકની માન્યતાના સંભવને કહે છે - તે પૌરુષી છાયાના પરિમાણ ચિંતાના