________________
૧/૬/૪૮
૧૫૩
પુનર્વસુ પર્યત્ત નજાત શોધિત થાય છે તથા પ૪૯ પામીને ઉત્તરાફાલ્ગની સુધીના નબો શોધાય છે. વિશાખા સુધીના નબોમાં ૬૬૯ શોધવા જોઈએ. મૂળ સુધીના નણ જાતમાં ૩૪૪ શોધક છે. ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોમાં શોધનક ૮૧૯ છે. બઘાં શોધનકની ઉપરમાં અભિજિત નક્ષત્ર સંબંધી મુહૂર્તના ૬૨ ભાગો તથા ચોવીશ અને છાસઠ ચર્ણિકા ભાણ, એકના બાસઠ ભાગના ૩ ભાગો શોધવા જોઈએ.
થT$ ઈત્યાદિ. આટલા અનંતરોત શોધકોને યથા યોગ શોધીને જે શેષ બાકી રહે, તે નક્ષત્ર થાય છે આ નક્ષત્રમાં સૂર્યની સાથે ચંદ્ર અમાસને કરે છે.
એ રીતે અમાવાસ્યાના વિષયમાં ચંદ્રનો યોગ જાણવાને માટે કરણ કહ્યું. હવે પૂર્ણિમા વિષયક ચંદ્રયોગના પરિજ્ઞાનાર્થે કરણને કહે છે -
છાપુત્રના ૦ ઈત્યાદિ – જે પૂર્વે અમાવાસ્યા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાનાર્થે આવઘાર્ય શશિ કહી છે, તે જ અહીં પણ પૂર્ણિમા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાન વિધિમાં ઈણિત પૂર્ણિમાં ગુણિત - જે પૂર્ણિમાને જાણવાને ઈચ્છે છે, તે સંખ્યા વડે ગુણિત કરવું જોઈએ. ગુણિત કરાતા જ પૂર્વોક્ત શોધન કરવું જોઈએ. કેવળ અભિજિતાદિ, પણ પુનર્વસુ આદિ નહીં. શુદ્ધમાં અને શોધનકમાં જે શેષ રહે છે, તે પૂર્ણિમા યુક્ત એવું નક્ષત્ર થાય છે. તે નક્ષત્રમાં ચંદ્ર પરિપૂર્ણ પૂર્ણિમાને વિમલનિર્મલ કરે છે.
- આ પૂર્ણિમા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાન વિષયકરણ બે ગાયાનો અક્ષરાર્થ કહ્યો. હવે આની જ ભાવના કરાય છે –
કોઈક પૂછે છે - યુગની આદિમાં પહેલી પૂર્ણિમા શ્રાવિષ્ઠી કયા ચંદ્ર નક્ષત્રમાં પરિસમાપ્તિને પામે છે ? તેમાં ૬૬ મુહૂર્તી અને એક મુહૂર્તના પાંચ-બાસઠ ભાગ અને એકના બાસઠ ભાગના ૧/૩ ભાગ. એવા સ્વરૂપે અવધાર્ય શશિ થાય. પહેલી પૂર્ણિમામાં એક વડે ગુણીએ, એક વડે ગુણવાથી તે જ થાય છે. તેથી અભિજિત નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪/૬૨ ભાગ, એકના બાસઠ ભાગના ૬૬/૬૭ ભાગ, એ પ્રમાણે પરિમાણ શોધનક શોધવું જોઈએ. તેમાં ૬૬ના નવ મુહૂર્વો શુદ્ધ થતાં પછી૫૭, તેના વડે એક મુહર્ત ગ્રહીને ૬૨ ભાગીકૃત તે બાસઠ પણ બાસઠ ભાગ રાશિમાં પંચકરૂપે ઉમેરીએ. તેની ૬૩ થશે. ૬૨ ભાગો, તેના વડે ૨૪ શુદ્ધ થતાં રહે છે - ૪૩. તેમને એક રૂ૫ ગ્રહીને ૬૭ ભાગ કરાય છે. તે ૬૭ ભાગ, V૬૩ ભાગમાં ઉમેરતાં પ્રાપ્ત થશે ૬KIક ભાગ. તેનાથી ૬૬ શુદ્ધ કરતાં રહેશે *દ પછી ૩૦ -મુહર્ત વડે શ્રવણ શુદ્ધ સ્થિત, પછી ૨૬-મુહર્ત રહે.
ત્યારપછી અહીં આવે છે - ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૯ સંખ્યામાં બાસઠ ભાગમાં એકના અને બાસઠ ભાગના ૬૫ સંખ્યામાં ૬9 ભાગોમાં શેષમાં પહેલી શ્રાવિકા પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે.
જ્યારે બીજી શ્રાવિહી પૂર્ણિમા વિચારીએ ત્યારે તે યુગની આદિથી આરંભીને તેસ, યુવરાશિ ૬૬ / ૫૨/તેને તેર વડે ગુણીએ, તેથી મુહર્તાના ૮૫૮ આવે, તથા એક મુહૂર્તના ૬૫ ભાગ અને એક/બાસઠ ભાગના ૧/૩ ભાગ. એટલે સંખ્યા થશે - ૮૫૮ / ૬૫/૬ર/ ૧૩/૬૩. તેમાં ૮૧૯ મુહૂતોંમાં એક મુહૂર્તના
૧૫૪
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ૨૪: ભાગ વડે એકના અને ૬૨ ભાગના હોતા ૬૬/૩ ભાગથી એક નક્ષત્રપર્યાય શુદ્ધ થાય. તેવી રહેશે ૩૯ મુહૂર્તી અને એક મુહૂર્તના 8/દુર ભાગો અને દુર ભાગના ૧૪૭ ભાગ એટલે સંખ્યા થશે ૩૯ | Pl૨/૧૪/૭. પછી નવ મુહૂર્ત વડે એક મુહૂર્તના ૨૪ ભાગ અને ૧ર ભાગના ૬૬/ક ભાગો વડે અભિજિત નક્ષત્ર શુદ્ધ થાય છે. પછી ૩૦ મુહૂર્તી રહે છે. ૧૫ મુહૂર્તના ૬૨ ભાગ અને ૧/૬ ભાગના ૧૫/૬૩ ભાગથી સંખ્યા આવે છે - ૩૦/૧/ર/૧૫/૬૩ થાય. તેના વડે ૩૦ મુહૂર્તથી શ્રવણ શુદ્ધ છે. આવે છે ૨૯ મુહૂર્તામાં એક મુહૂર્તના હૈ૬/૨ ભાગોમાં
દુર ભાગના પર/ ભાગ બાકી રહેતા ધનિષ્ઠાના બીજી શ્રાવિષ્ઠી પૂર્ણિમાં પરિસમાપ્ત થાય છે..
જ્યારે ત્રીજી શ્રાવિષ્ઠી પૂર્ણિમાને વિચારીએ ત્યારે તે યુગની આદિના ૨૫માં, તેથી પૂર્વોક્ત ઘુવરાશિ ૬૬ / ૫/૨/૧/આવે તેને ૫ વડે ગુણીએ. તેનાથી ૧૬૫૦ થશે. ૧૨૫ના ૬૨ ભાગોના, ૧/૨ ભાગના ૫/૩ ભાગો. તેમાં ૧૬૩૮ મુહૂર્તોના, એક મુહૂર્તના 8/૨ ભાગ વડે. ૪૮-તેમાં ૧/૨ ભાગના ૧૩૨. બે નpx પર્યાયોમાં શુદ્ધિ કરીને રહેલ છે, પછી બાર મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ઉપર ભાગો. 9૫માં /૨ ભાગના ભાગ પછી તેને નવ મુહૂર્ત વડે ચોક મુહૂર્તના ૨૪ ભાગ વડે અને ૧૨ ભાગના ૬૬/ક ભાગ વડે અભિજિત નક્ષત્ર શુદ્ધ થાય છે. ત્યારપછી રહે છે. ૧૩ મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ૫/૬ ભાગ. તેમાંના ૧/૨ ભાગના ૮/૩ ભાગ.
એ રીતે આવે છે શ્રવણનક્ષત્ર. ૨૬ મુહર્તામાં એક મહત્ત્વના ૧/૨ ભાગ અને તેમાં ભાગના ૩૯Iક ભાગોમાં બાકીની ત્રીજી શ્રાવિષ્ઠી પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે.
એ પ્રમાણે ચોથી શ્રાવિષ્ઠી પૂર્ણિમાને ધનિષ્ઠા નક્ષત્ર ૧૬-મુહૂતમાં, એક સુમુહૂના 33/૬ર ભાગ અને ૧/૨ ભાગના ૨૫/૬ક ભાગોમાં બાકીનામાં પરિસમાપ્ત થાય છે.
પાંચમી શ્રાવિષ્ઠી પૂર્ણિમા શ્રવણ નક્ષત્રને બાર મુહર્તામાં, એક સમુહૂર્તમાં ૬ર ભાગોમાં ૧/૨ ભાગના ૨૨ ભાગોમાં બાકીનામાં પરિસમાપ્તિ થાય છે.
એ પ્રમાણે જે નક્ષત્રો શ્રાવિષ્ઠી પૂર્ણિમાને સમાપ્ત કરે છે તે કહ્યા. હવે જે પૌષ્ઠપદીને પૂર્ણ કરે છે, તે કહે છે –
પૌઠપદી - ભાદ્રપદી પૂર્ણિમા કેટલા નક્ષત્રોને યોગ અનુસાર ચંદ્ર સાથે જોડીને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બધે જ “યોગ કરે છે” એ પદની ભાવના કરવી જોઈએ.
ભગવંતે કહ્યું - ત્રણ નક્ષત્રો - શતભિપજુ, પૂપિઠપદા અને ઉત્તર પૌષ્ઠપદા. તેમાં પહેલી પ્રોઠપદી પૂર્ણિમા ઉત્તર ભાદ્રપદા નાગને ૨૭ મુહૂતમાં એક મુહૂર્તના ૧/૨ ભાગોમાં ૬૪માં પ૩ ભાગોમાં બાકીમાં પરિસમાપ્ત કરે છે.
બીજી પ્રોઠપદી પૂર્ણિમાને પૂર્વ ભાદ્રપદ નમને આઠ મુહૂર્તોમાં બાકીના એક