________________
૨/૩/૩૩
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અહીં રહેલ મનુષ્ય-મનુષ્યોના ૪૭,૨૬૩ યોજનો અને એક યોજનના ૨૧૦ ભાગ સૂર્ય દષ્ટિપથમાં આવે છે અને આ મુહૂર્તગતિ પરિમાણ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ પૂર્વે જ ભાવિત કરેલ છે. સૂત્રકારશ્રીના પ્રસ્તાવથી ફરી કહેલ છે, તેથી પુનરક્તતા દોષ નથી. ત્યારે થતાં દિવસ-રાત્રિ સુગમ છે. તેમ પ્રાભૃત-પ્રાકૃતની પરિસમાપ્તિ સુધી છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
$ પ્રાભૃત-૩ $
- X - X — એ પ્રમાણે બીજું પ્રાકૃત કહ્યું. હવે બીજાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે. “કેટલાં મને ચંદ્ર કે સૂર્ય પ્રકાશિત કરે છે. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂત્ર-૩૪ -
કેટલાં ક્ષેત્રને ચંદ્ર-સૂર્ય અવભાસિત, ઉધોતિત, તાપિત, પ્રકાશિત કરેલ છે, તેમ કહેલ છે તે કહેવું? તેમાં નિä આ બાર પતિપતિઓ કહેલી છે.
(૧) તેમાં એક એવું કહે છે કે – તે એક હીપ • એક સમુદ્રને ચંદ્રસૂય અવભાસિત ચાવતું પ્રકાશિત કરે છે.
(૨) એક એમ કહે છે - તે ત્રણ દ્વીપ, ત્રણ સમુદ્રને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૩) વળી એક એમ કહે છે કે તે સાડા ત્રણ દ્વીપસમુદ્રમાં ચંદ્ર-સૂર્ય અવભાસિત આદિ થાય છે.
(૪) વળી એક એમ કહે છે – તે સાત દ્વીપ, સાત સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૫) એક એમ કહે છે કે તે દશ દ્વીપ, સમુદ્રમાં ચંદ્રસૂર્યને અવભાસિતાદિ કરે છે.
(૬) વળી એક એમ કહે છે કે – બાર દ્વીપ, બાર સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય અવભાસિતાદિ થાય છે. (૭) વળી એક એમ કહે છે કે – તે રદ્વીપ, ૪રસમુદ્રોમાં ચંદ્રસૂર્યો અવભાસિતાદિ કરે છે.
(૮) વળી એક એમ કહે છે કે – તે 9-દ્વીપો, સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. (૨) વળી એક એમ કહે છે કે – તે ૧૪ર-દ્વીપો, ૧૪૨ સમુદ્રોને અવભાસિતાદિ કરે છે.
(૧૦) વળી એક એમ કહે છે કે - ૧૭૨ દ્વીપ, સમુદ્રને ચંદ્રસૂર્યને અવભાસિતાદિ કરે છે. (૧૧) વળી એક એમ કહે છે - તે ૧૦૪ર દ્વીપરામુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે.
(૧) વળી કોઈ એક એમ કહે છે કે – તે ૧૦૭૨ દ્વીપ-૧૦૭૨ સમુદ્રોને ચંદ્ર, સુર્ય અવભાસિત, ઉધોતીત, તાપીત પ્રકાશિત કરે છે. તે પ્રમાણે એક અન્યતીથિંક કહે છે.
[ભગવંત કહે છે અમે એમ કહીએ છીએ કે - આ જંબૂદ્વીપ, સર્વે દ્વીપ સમુદ્રો મધ્યે યાવત પરિધિથી કહેલ છે. તે એક જમતી વડે ચોતરફથી વીંટાયેલ છે. તે જગતી, તે પ્રમાણે જ જેમ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં યાવત એ પ્રમાણે જ પૂવપિર સહિત ભૂદ્વીપમાં ૧,૫૬,ooo નદીઓ હોય છે. તેમ કહેલ છે.
- જંબૂદ્વીપ દ્વીપ પાંચ ચકભાગોમાં સંસ્થિત છે, તેમ ભગવંતે કહેવું છે તેમ કહેતું. ભગવાન ! ભૂદ્વીપ પાંચ ચકોથી કઈ રીતે સંસ્થિત છે તે કહો. તો