________________ ૧૦/૧૩/પ૦ થી 60 છે પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રાકૃત-૧૩ છે. સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૪ છે. એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું તેરમું પ્રાભૃતપામૃત કહ્યું. હવે ચૌદમું આરંભે છે. તેનો આ અધિકાર છે - “દિવસ સમિ પ્રરૂપણા કરવી જોઈએ.” તવિષયક પ્રશ્ન સૂત્ર - એ પ્રમાણે દશમા પ્રામૃતનું બારમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું, તેરમાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે - “મુહર્તાના નામોની વકતવ્યતા." તે વિષયમાં પ્રતસૂત્ર કહે છે - * સૂગ-પ થી 60 : [5] કઈ રીતે તે મુહનના નામો કહેલા છે, તે કહેવું એક-એક અહોરમના ગીશ મુહૂર્તા કહેલા છે - [58 થી 60] રૌદ્ર, શ્રેયાન, મિત્ર, વાયુ, સુપીત, અભિચંદ્ર, માહેન્દ્ર, બલવાન, of, બહુસત્ય અને ઈશાન... વણા અને ભાવિતાત્મા, વૈશ્રમણ, વરુણ અને આનંદ, વિજય, વિશ્વસેન પ્રજાપતિ અને ઉપશમ... ગંધર્વ, અનિવેશ, શtતવૃષભ, તપ અને મમ, ઋણવાન અને ભોગ, ઋષભ, સવર્થિ, સાસ * વિવેચન-૫૦ થી 60 : ભગવદ્ ! કયા પ્રકારે આપે મુહૂર્તોના નામઘેય-નામો જ * x * કહેલા છે, તેમ સ્વિશિષ્યોને કહેવું ? ભગવંતે કહ્યું - “સા ને'' ઈત્યાદિ પૂર્વવતુ. એક એક અહોરમના ત્રીશ મુહૂર્તા, કહેવાનાર નામોથી યુકત છે. તે જ નામોને હવે કહે છે - “રૌદ્ર' આદિ ત્રણ ગાયા. તેમાં પહેલું મુહૂર્ત રુદ્ર, બીજું શ્રેયાન્, ત્રીજું મિત્ર, ચોથું વાયુ, પાંચમું સુપીત, છટકું ચંદ્ર, સાતમું મહેન્દ્ર, આઠમું બલવા, નવમું બ્રહ્મા, દશમું બહુસત્ય ઈત્યાદિ સૂકાર્યવત્ જાણવું. ગ-૬૧ થી 67 ;દિલ કઈ રીતે તે દિવો કહેલા છે ? એક-એક પગના પંદર દિવસ કહેa છે, તે આ પ્રમાણે પતિપતા દિવસ, દ્વિતીય દિવસ યાવ4 પદમો દિવસ. આ 15 દિવસના 15 નામો આ રીતે - રિ થી ) પૂવગ, સિદ્ધમનોરમ, પછી મનોહર અને યશોભદ્ર અને યશોધર, સર્વકામ સમૃદ્ધ... નમૂદ્ધ ભિષિકત અને સૌમનસ, ધનંજય જાણવા, અણસિદ્ધ, અભિરત અત્યાન અને શdજય... અનિવેમ, ઉપશમ એ દિવસના નામો છે. 6i4 થી 6 કઈ રીતે તે સક્રિઓ કહેવી છે એક એક પાની પંદર રાજિઓ કહેલી છે, તે આ પ્રમાણે - પ્રતિપદારામિ, દ્વિતીયા સનિ યાવ4 પંદરમી રાશિ. આ પંદર રાશિના પંદર નામો કહ્યા છે. તે આ પ્રમાણે * ઉત્તમ અને સુkfx, ઓશ પત્યા, યશોધર અને સોમનસા તથા શ્રી સંભૂત જાણવી... વિજયા, વિજયંતા, જયંતિ અને અપરાજિતા અને ગચ્છા [fi], સમાહાસ અને તેજ તથા અતિતા.. દેવાનંદા, આ રાશિઓના નામો છે. * વિવેચન-૬૧ થી 67 : કયા પ્રકારે અથતિ કયા કમથી હે ભગવન ! આપે દિવસો કહેલા છે એમ કહેવું ? ભગવંતે કહ્યું - એક એક * x * પક્ષના પંદ-પંદર દિવસો કહેલા છે, તે વર્ચમાણ કમયુકત છે. તે જ કમને કહે છે, તે આ પ્રમાણે - પ્રતિષત : પહેલો દિવસ, દ્વિતીય બીજો દિવસ, તૃતીય - ત્રીજો દિવસ, એ પ્રમાણે પંદરમો દિવસ. તેમાં આ પંદર દિવસોના કમથી પંદર નામો કહા છે, તે આ રીતે - પહેલો પ્રતિષ લક્ષણ પૂવગ નામે, બીજો સિદ્ધમનોરમ, બીજો મનોભ, ચોથો યશોભદ્ધ, પાંચમો યશોધર, છઠ્ઠો સર્વકામ-સમૃદ્ધ, સાતમો દ્રિમૂદ્ધભિષિક્ત, આઠમો સૌમનસ, નવમો-ધનંજય, દશમો અસિદ્ધ, અગિયારમો અભિnત, બારમો યશન, તેરમો શdજય, ચૌદમો અનિવેમ્મ, પંદરમો ઉપશમ. * x - કયા પ્રકારે-કયા ક્રમથી રાત્રિએ કહેલ છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું - એક એક પક્ષની પંદર પંદર ત્રિઓ કહી છે તે આ પ્રમાણે - પ્રતિપદા સંબંધી પહેલી સમિ, દ્વિતીય દિવસ સંબંધી દ્વિતીયા સમિ, એ પ્રમાણે પંદમાં દિવસ સંબંધી પંદરમી સમિ. આ કર્મ માસની અપેક્ષાઓ જાણવી. તેમાં જ 0 પ્રાભૃતપામૃત-૧૩નો સટીક અનુવાદ પૂર્ણ 0 - x-x-x-x-x