Page #1
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
S
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૬ માં છે...
આ ભાગ -
સ્થાન-૨
૦ “રથાન” – અંગp-૩-ના...
- અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
–– સ્થાન-૪
અને
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
–૦-
સ્થાન-૫
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
-X
- X
- X
- X
- X
- X
- X
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631
[6/1]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
0 વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
આગમ સટીક અનુવાદના
આ ભાગ | ૬ | ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી આ પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી Aિ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે
શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ
- સુરત
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
66
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧
१- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો
€
આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪૦ પ્રકાશનો
આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૧
૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
- આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય -
૦ સમાધિમરણ ઃ
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના
૦ શ્રાવક અંતિમ આરાધના
૧૫
(૫) વિધિ સાહિત્ય :
• દીક્ષા-યોગાદિ વિધિ
૦ વિધિ સંગ્રહ ભાગ-૧
૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૬) પૂજન સાહિત્ય -
૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
(૭) યંત્ર સંયોજન :
૦ ૪૫-આગમ યંત્ર
૦ વિશતિ સ્થાનક યંત્ર
3
3
૧
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ
સંગ્રહ છે.
d શત્રુંજય ભક્તિ
• शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય -
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
.
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
= = X =
E
G
મ
Page #16
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
CIC-- | (3) સ્થાનાંગણ-૩/૨
અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા :
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ત્રીજું આગમ છે. અગિયાર અંગસૂત્રોમાં બીજું “સ્થાનાંગ" સૂત્ર છે. જેનું મૂળ નામ કાજ અને સંસ્કૃતમાં સ્થાન કહે છે. તેવા આ સ્થાનાંગ સૂગને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. [ભાગ-૫, ૬, a] જેમાં આ છઠો ભાગ છે. સ્થાન-૧ થી 3નું વિવરણ ભાગ-૫-માં કરાયું. આ ભાગમાં સ્થાન [અધ્યયન) ૪ અને ૫નું વિવરણ છે.
અમારી જાણ મુજબ ઠાણાંગ સૂત્રની કોઈ સ્વતંત્ર નિયુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ મળેલ નથી. હાલ શ્રી અભયદેવસૂરિસ્કૃત વૃત્તિ [ટીકા] ઉપલબ્ધ છે. જેનો આ અનુવાદમાં સમાવેશ કરેલ છે.
અહીં મળ સત્ર સાથે ટીકાનો અનુવાદ કરતાં કોઈ સંદર્ભો ઉમેરાયા પણ છે, તો વ્યાકરણ અને ન્યાયાદિ પ્રયોગ છોડી પણ દીધા છે. ત્યાં ત્યાં પ્રાયઃ - X - X - આવી નિશાની મૂકેલી છે.
આ છઠો ભાગ, પાંચમાં ભાગના અનુસંધાન છે, કેમકે ઠાણાંગ સૂત્ર સાધ્યયન૧ થી 3 ત્યાં કહેવાઈ ગયા છે, તેની પ્રસ્તાવના પણ ત્યાંથી જોવી.
૬ ઠાણાંગ સૂત્ર - ટીકા સહિત અનુવાદ 9
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે સ્થાન-૪ - ઉદ્દેશો-૧ છે
- X - X - X - X - X - • સૂત્ર-૨૪૯ -
ચાર અંતક્રિયાઓ કહી છે. તેમાં પ્રથમ અંતક્રિયા આ :- કોઈ અકર્મી આત્મા મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડ થઈને ગૃહવાસ છોડી શણગારપણે પ્રવજિત થઈને ઉત્તમ સંયમ, ઉત્તમ સંતર, ઉત્તમ સમાધિવાળો થઈ, રાવૃત્તિ, પાર પામવાનો અર્થી, ઉપધાન તપ કરનારો, દુઃખાય કરતો તપસ્વી થાય છે, તેને ઘોર તપ કરવો પડતો નથી, ઘોર વેદના થતી નથી એવો પ્રશ્ય દીધયુ ભોગવી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે, સર્વે દુઃખોનો અંત કરે છે. જેમ ચાતુરંત ચક્રવર્તી ભરત, - આ પહેલી આંતક્રિયા.
- હવે બીજી આંતક્રિયા - કોઈ જીd મહાકર્મી થઈને મનુષ્યભવમાં ઉતox થાય છે, તે મુંડ થઈ ઘરથી નીકળી અણગારપણે પતંજિત થઈને ઉત્તમ સંયમ, ઉત્તમ સંવર યાવતુ ઉપધાન તપ કરનારો, દુઃખ ક્ષય કરનારો, તપસ્વી થાય. તેને ઘોર તપ કરવો પડે, દુક્સહ વેદના સહેવી પડે, એવો પુરષ અલ્પકાળનો પયરય પાળીને સિદ્ધ થાય છે ચાવતુ અંત કરે છે. જેમ કે ગજસુકુમાલ અણગાર - આ બીજી અંતક્રિયા.
હવે ત્રીજી અંતક્રિયા - મહાકર્મવાળો મનુષ્યત્વને યાવત્ પ્રાપ્ત કરે, મુંડ થઈને, ઘરથી નીકળી અણગાર પdજ્યા પામીને ઈત્યાદિ બીજી અંતક્રિયા મુજબ જણવું. વિશેષ એ કે - દીર્ધકાળની પ્રવજ્યા વડે સિદ્ધ થાય છે ચાવતું સર્વે દુ:ખોનો અંત કરે છે. જેમ સનકુમાર ચકી. આ ત્રીજી આંતક્રિયા.
હવે ચોથી અંતક્રિયા - અભ કર્મવાળો મનુષ્યત્વને પામીને, મુંડ થઈને યાવ4 dજ્યા પામીને ઉત્તમ સંયમી યાવત ઘોર તપ ન કરે, દુસહ વેદના ન વેદ, તેવો પણ અવાકાલીન પ્રવજ્યા વડે સિદ્ધ થાય યાવત સર્વ દુઃખોનો અંત કરે. જેમ મરુદેવી ભગવતી. આ ચોથી અંતક્રિયા છે.
• વિવેચન-૨૪૯ :
આનો સંબંધ આ છે - પૂર્વના છેલ્લા સૂરમાં કર્મનો ચય આદિ કહ્યા. અહીં પણ કમ કે તેના કાર્યભૂત ભવનો અંત કરનારી કિયા કહેવાય છે. અથવા મેં સાંભળેલ છે કે આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યું છે, તેથી તેમણે જે કહેવાયેલું કહ્યું તેમ આ બીજું પણ તેમનું કહેલું કહે છે, માટે આવા પ્રકારના આ સંબંધની વ્યાખ્યા કરાય છે. અંતક્રિયા એટલે ભવનો અંત કરવો. તેમાં (૧) - જેને તથાવિધ તપ નથી, તથાવિધ પરિષહજ વેદના નથી, પણ દીર્ધ પ્રવજયા પર્યાય વડે સિદ્ધિ થાય છે તે પહેલી અંતક્રિયા છે.
(૨) જેને તથાવિધ તપ-વેદના છે, અા પ્રવજ્યા પર્યાય વડે સિદ્ધિ થાય તેને બીજી અંતક્રિયા છે. - (3) - જેને ઉત્કૃષ્ટ તપ-વેદના છે, દીર્ધ પ્રવજ્યા પર્યાય વડે સિદ્ધિ થાય તેને બીજી અંતક્રિયા છે. - (૪) - જેને તથાવિધ તપ-વેદના નથી, અથ
હું સ્થાન-જ છે
- X - X - X — • ભૂમિકા :
ત્રીજા અધ્યયન (સ્થાન] નું વ્યાખ્યાન કરાયું. હવે સંખ્યાના ક્રમ સંબંધથી “ચાર સ્થાન” નામક ચોથાનો આરંભ કરીએ છીએ. આનો પૂર્વની સાથે સંબંધ વિશેષ છે - સ્થાન-3માં વિવિધ જીવ-અજીવ દ્રવ્ય-પર્યાયિો કહ્યા, અહીં પણ તે જ કહે છે. આ સંબંધે આવેલા અધ્યયનના ચાર ઉદ્દેશકોમાંના પહેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર 6િ/2]
Page #17
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૪૯
«
પર્યાય વડે સિદ્ધિ થાય છે, તે ચોથી અંતક્રિયા છે.
અંતક્રિયાની એકરૂપતા હોવા છતાં સાધનાના ભેદથી ચતુર્વિધવ છે. આ સમુદાય અર્થ કહ્યો. અવયવાર્થ આ રીતે - ભગવંતે ચાર અંતક્રિયાઓ કહીં છે “તે ચારના મધ્યે” એવો અર્થ છે. * * - આ અનંતર કહેવાનાર હોવાથી સાક્ષાતુરૂપ તે પહેલી, બીજીની અપેક્ષાએ આધ અંતક્રિયા - અહીં કોઈ પુરુષ દેવલોકાદિમાં જઈને, ત્યાંથી ચાલા કર્મો વડે પ્રત્યાયીત - મનુષ્યત્વ પામ્યો તે અલાકર્મ પ્રત્યાખ્યાત એમ જણાય છે. અથવા એક સ્થળે ઉત્પન્ન થઈને ત્યાંથી અપકર્મી થઈને જ પાછો મનુષ્ય થાય તે અર્થાત લઘુકમપણાએ ઉત્પન્ન.
આગળ કહેવાનાર મહાકર્મની અપેક્ષાએ જે ‘a' છે તે સમુચ્ચયાર્ચે છે, પિ - સંભાવનાર્થે છે. આ પક્ષની પણ સંભાવના છે, મવતિ - હોય, છે - આ. દ્રવ્યથી મસ્તક લુચન કરવા પડે અને ભાવથી સગાદિને દૂર કરવાથી, ITR - દ્રવ્યથી ઘર થકી, ભાવથી સંસારાભિનંદી જીવોના નિવાસભૂત અવિવેકરૂપ ઘરથી નીકળીને એમ જાણવું. ‘અનગારિતા' અમારી એટલે ગૃહસ્થ - અસંયત, તેનો નિષેધ કરવાથી અનગારી - સંયત, તેનો ભાવ તે સાધુતા. પ્રજિત એટલે પ્રાપ્ત. અથવા વિભક્તિ પરિણામથી નિર્ગુન્થપણે પ્રવજ્યાને પામેલ.
તે કેવો છે ? પૃથ્વી આદિના સંરક્ષણરૂપ સંયમ વડે અધિક તે સંયમ બહુલ અથવા સંયમ જેને વિશેષ છે તે. એ રીતે સંવર બહુલ પણ જાણવું. વિશેષ એ કે આશ્રવ નિરોધ તે સંવર. અથવા ઇન્દ્રિય-કક્ષાયનો નિગ્રહ આદિ ભેદ. અહીં સંવરબલનું ગ્રહણ પ્રાણાતિપાતની વિરતિનું પ્રાધાન્ય જણાવે છે. કહ્યું છે કે - પ્રાણાતિપાતરૂપ એક જ વ્રત સમસ્ત જિનવરોએ કહ્યું છે, બાકીના તેની રક્ષા માટે છે. આ બીજું પણ રાગાદિના ઉપશમયુક્ત ચિત્તની વૃત્તિથી થાય છે, તેથી કહે છે - સમાધિ બહલ. Harfધ - પ્રથમવાહિતા અથવા જ્ઞાનાદિ, વળી સમાધિ સ્નેહરહિતને જ હોય છે, માટે કહ્યું - ‘રૂક્ષ’ . શરીર અને મનમાં દ્રવ્ય-ભાવરૂપ નેહરહિતપણાએ કઠોર, અથવા કર્મમળને દૂર કરે તે કૂવ.
આ કઈ રીતે સંવૃત છે, તે કહે છે - તીર - ભવસમુદ્રના પારને પ્રાર્થે છે, ગોવા સ્વભાવવાળો તે તીરાર્થી અથવા તીરસ્થાયી અથવા તીસ્થિતિ. તેથી જ ઉપધાનવાળો - જેના વડે શ્રુત સ્થિર કરાય તે ઉપધાન અર્થાત્ શ્રુતવિષય તપના ઉપચારવાળો, આ કારણથી દુ:ખ થતુ સુખ કે તેના કારણપણાથી કર્મ, તેનો જે ક્ષય કરે તે દુ:ખ ક્ષય, તપના નિમિતે કર્મનું ખપવું થાય છે તેથી કહે છે - ‘તપસ્વી' તપ-અત્યંતર, કર્મરૂપ ધંધનને બાળનાર અગ્નિ જેવો, જેનું નિરંતર શુભ ધ્યાન લક્ષણ છે, તે તપસ્વી. જે આ પ્રકારનો છે તેને તથા પ્રકાર - વર્ધમાન સ્વામી જેવો અત્યંત ઘોર તપ ન હોય, વળી તથા પ્રકાર-અતિ ભયંકર ઉપસર્નાદિ વડે પ્રાપ્ત દુ:ખને વિશે રહેનારી વેદના ન હોય કેમકે તે અવાકર્મ વડે આવેલ છે, તેથી તવાવિધ અભકર્મ પ્રત્યાયાતાદિ વિશેષણસમૂહ યુક્ત પુરુષ બહુકાલીન પ્રવજયા પર્યાય વડે
fષત્તિ - અણિમાદિ યોગથી કૃતાર્થ અથવા વિશેષથી મોક્ષગમન યોગ્ય
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ થાય છે. કેમકે સકલ કર્મનાયક મોહનીયનો નાશ કરે છે, તેથી ચાર ઘાતિકર્મના નાશથી યુવતે - કેવળજ્ઞાનભાવથી સર્વ વસ્તુને જાણે છે, તેથી પુતે - ભવોપગાહી કર્મો વડે મૂકાય છે, તેથી નિર્વાતિ - સર્વ કર્મો વડે વિકારના સમૂહનું નિરાકરણ થવાથી શીતળ થાય છે. - x - શારીરિક, માનસિક સર્વે દુઃખોનો અંત કરે છે. જેને તથાવિધ તપ-વેદના નથી તે દીર્ધકાલિન પર્યાય વડે - X - પ્રથમ જિનના પ્રથમ પુત્ર, એક સો પુગમાં મોટો, પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર અને હિમવંત પર્વતરૂપ ચાર અંત પૃથ્વીના સ્વામીપણે ચાતુરંત, એવો જે ભરત ચક્રવર્તી, તે પૂર્વભવે લઘુકમ, સવર્થિસિદ્ધ વિમાનથી ચ્યવીને ચકવર્તીપણે ઉત્પન્ન થઈ રાયાવસ્થામાં જ કેવલજ્ઞાન પામીને રોક લાખ પૂર્વની પ્રdયાવાળા, તથાવિધ તપ અને વેદનારહિત જ મોક્ષ પામ્યા.
હવે બીજી અંતક્રિયા-પૂર્વની અપેક્ષાએ અન્ય - બીજા સ્થાને કહેવાથી બીજીમહાકર્મીપણે - ગુરકમતાથી પ્રત્યાયાત કે પ્રત્યાજાત, તે મહાકર્મ પ્રત્યાયાત, તેનો ક્ષય કરવાને તથા પ્રકારે ઘોર તપ કરે છે - કર્મોદયથી પ્રાપ્ત એવી વેદના સહે છે. અલપકાળમાં - જે કૃષ્ણના લઘુબંધુ ગજસુકુમાલ, તેને ભગવંત અરિષ્ટનેમિ પાસે પ્રવજ્યા સ્વીકારી, સ્મશાનમાં કાયોત્સર્ગરૂપ મહાતપ કર્યો, શિર પર મૂકેલ જાજવલ્યમાન અંગારાથી ઉત્પન્ન અત્યંત વેદનાવાળા અય એવા પર્યાય વડે સિદ્ધ થયા. શેષ સુગમ છે.
હવે ત્રીજી - ચોથા ચક્રવર્તી સનકુમાર, તે મહાતપવાળા, રોગ હોવાથી મહાવેદનાવાળા હતા, તેમણે દીર્ધ પર્યાય વડે તે ભવમાં સિદ્ધિના અભાવે ભવાંતરમાં સિદ્ધિ પ્રાપ્તિરૂપ કરી તે બીજી અંતક્રિયા.. હવે ચોથી - જેમ મરુદેવી, પ્રથમ જિનના માતા સ્થાવરત્વમાં પણ ક્ષીણ પ્રાયઃકર્મવથી અપકમાં, વળી તપ અને વેદનારહિત સિદ્ધ થયા. ઉત્તમ હાથી પર આરૂઢ થયેલા અને આયુ સમાપ્ત થતાં સિદ્ધત્વ પામ્યા.. આ દાણાંન્તિક અર્થોનું સર્વથા સાધર્મ ન વિચારવું. દેશરૂપ દૃષ્ટાંત વિચારવું. કેમકે મરદેવીને ‘મુંડ’ થયા આદિ વિશેષણો ઘટતા નથી, પણ ફળથી સર્વથા સાધર્મ છે.
પુરુષ વિશેષની અંતક્રિયા કહી, તેનું સ્વરૂપ નિરૂપણ કરતાં સૂત્રો કહે છે
સૂત્ર-૨૫૦ :૧. ચાર પ્રકારે વૃક્ષો કહે છે - દ્રવ્યથી ઉંચા-ભાવથી ઉંચા, દ્રવ્યથી ઉંચાભાવથી નીચા, દ્રવ્યથી નીઆ ભાવથી ઉંચા, દ્રવ્યથી નીચા ભાવથી નીu. ૨. એ રીતે ચાર પ્રકારે પુરુષો કહા - દ્રવ્યથી ઉંચા ભાવથી ઉંચા તે પ્રમાણે ચાવ4 દ્રવ્યથી નીચા-ભાવથી નીચા.
૩. ચાર પ્રકારે વૃક્ષો કહે છે - દ્રવ્યથી ઉંચા-ભાવથી શુભ પરિણત દ્રવ્યથી ઉંચા-ભાવથી અશુભ પરિણત દ્રવ્યથી નીચા-ભાવથી શુભ પરિણત, દ્રવ્યથી નીચા-ભાવથી અશુભ પરિણત. ૪. એ રીતે પરપો ચાર પ્રકારે કહ્યા • દ્રવ્યથી ઉંચા અને ભાવથી ઉચ્ચ પરિણd. એ રીતે ચારે ભેદો કહેવા.
૫. ચાર પ્રકારે વૃક્ષો કહે છે - ઉત અને ઉacરૂપ, એ રીતે ચાર ભેછે. ૬. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષો કા - ઉid અને ઉicરૂપ . ચાર ભેદ
Page #18
--------------------------------------------------------------------------
________________
૪/૧/૫o
૨૨
પરણો કહ્યા - દ્રવ્યથી ઉad-ભાવથી ઉguત મનવાળા આદિ ચાર,
આ પ્રમાણે - ૮, સંકલ્પ, ૯. પ્રજ્ઞા, ૧૦. દૈષ્ટિ, ૧૧. શીલાચાર, ૧ર. વ્યવહાર, ૧૩, પરાક્મ. આ ‘મન’ આદિમાં પુરુષના ભેદ જાણવા, વૃક્ષનાં સૂત્ર નથી.
૧૪ થી ૨૬ : ચાર પ્રકારે વૃક્ષો કહ્યા - કોઈ જુ- 25 કોઈ જુ • વક, એમ ચાર ભંગો જાણતા. એ રીતે પુરયો ચાર પ્રકારો કહા - કોઈ જુ • ઋજુ એ રીતે ઉand-aણત વડે આલાલ કા તેમ ઋજુ-વકને ‘પરાક્રમ' સુધી કહેવા..
વિવેચન-૫૦ :
સુગમ છે. પરંતુ - જે છેદાય તે વૃક્ષ, ભગવંતે વિવક્ષા વડે ચાર ભેદે કહ્યા. તેમાં ઉન્નત - દ્રવ્યથી ઊંચો, એક - કોઈ વૃક્ષ વિશેષ, તે જ વૃક્ષ જાત્યાદિ ભાવથી ઉad - અશોકાદિ, આ એક ભંગ, કોઈ એક દ્રવ્યથી ઉન્નત પણ જાત્યાદિભાવે પ્રણત-હીન લીંમડો આદિ, એ બીજો ભંગ. કોઈ દ્રવ્યથી નીચો, તે જ જાત્યાદિ ભાવે ઉંચો-અશોકાદિ, તે ત્રીજો ભંગ. કોઈ દ્રવ્યથી નીયો, તે જ જાત્યાદિથી પ્રણત હીનલીમડો આદિ તે ચોથો ભંગ અથવા પૂર્વે ઉંચો-હાલ પણ ઉંચો, તે કાલથી ચાર ભંગ.
એ પ્રમાણે વૃક્ષવત્ ચાર પ્રકારે પુરુષ તે સાધુ કે ગૃહસ્થ છે. કુળ, ઐશ્વર્ય આદિ લૌકિક ગુણો વડે અથવા ગૃહસ્થ પર્યાયમાં શરીર વડે ઊંચો અને લોકોત્તર જ્ઞાનાદિ વડે દીક્ષા પયયિમાં શ્રેષ્ઠ અથવા ઉત્તમ ભાવ વડે ઉન્નત, વળી કામદેવ વગેરે માફક શભ ગતિ વડે શ્રેષ્ઠ, આ પહેલો ભંગ. વૃક્ષ સૂત્રની જેમ ચાવતુ “પ્રણત નામ એક પ્રણત" એમ ચાર ભંગ પર્યન્ત કહેવું. તેમાં કુલાદિ વડે ઉન્નત અને જ્ઞાનવિહારાદિ વડે પ્રણત-હીનપણાથી શૈલક રાજર્ષિ માફક કે બ્રહ્મદdવતુ બીજો ભંગ જાણવો. વળી સંવેગ પ્રાપ્ત શૈલક અથવા મેતાર્ય માફક બીજો ભંગ અને ઉદાયીનૃપને મારનાર માફક કે કાલશોકિવત્ ચોથો ભંગ જાણવો.
એ રીતે દષ્ટાંત-દાણનિક સૂત્રમાં સામાન્યથી કહીને તેના વિશેષ સૂત્રોનું કહે છે • ઊંચાઈપણે એક વૃક્ષ, ઉmત પરિણત - અશુભ સાદિ૫ નીયપણાને છોડીને શુભ રસાદિરૂપ શ્રેષ્ઠપણે પરિણત છે, આ એક ભંગ.
બીજા ભાગમાં પ્રણત પરિણત-ઉત્તલક્ષણ ઉન્નતપણાના ત્યાગી અને એ બેના આધારે ત્રીજા અને ચોથો ભંગ જાણવો.
વિશેષ સૂત્રતા આ છે : પહેલાં ઉન્નતવ-પ્રણdવ સામાન્યથી કહ્યું. અહીં પૂર્વાવસ્થાથી અવસ્થાંતર પામવા વડે વિશેષિત છે. એ રીતે દાણિિક્તકે પણ પરિણત સૂત્ર જાણવું...પરિણામ આકાર, બોધ, ક્રિયા ભેદથી ત્રણ પ્રકારે છે, તેમાં આકારને આશ્રીને રૂ૫ સૂત્ર છે. તેમાં ઉન્નતરૂપ સંસ્થાન અને અવયવાદિના સૌંદર્યથી... ગૃહસ્થ પુરુષને પણ એમ જ જાણવા. પ્રવજિત તો સંવિગ્ન-સાધુવેશધારી છે.
બોધ પરિણામની અપેક્ષાવાળા ચાર સૂત્રો છે. તેમાં જાત્યાદિ ગુણો વડે કે ઊંચાઈ વડે ઉન્નત, સ્વભાવે ઔદાર્યાદિયુક્ત મનવાળો, એ રીતે બીજા પણ ત્રણ ભંગ જાણવા. એ રીતે સંકપાદિ સૂત્રોમાં ચતુર્ભગીનો અતિદેશ લાઘવાર્થે કર્યો છે. સંકલા
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વિકલ્પ એટલે વિશેષ વિયાર, આનું ઉન્નતપણું ઔદાર્યાદિયુકતપણે અથવા સત્ પદાર્થના વિષયપણાથી છે.
પ્રકૃષ્ટ જ્ઞાન તે પ્રજ્ઞા-માર્થનું વિવેચકત્વ, તેનું શ્રેષ્ઠપણું અવિસંવાદિતાથી છે...દર્શન-દૈષ્ટિ-ચક્ષુજ જ્ઞાન કે નય અભિપ્રાય. તેનું ઉadવ અવિસંવાદિતાથી છે... ક્રિયા પરિણામ અપેક્ષાએ ત્રણ સૂત્રોમાં શીલાચાશીલ એટલે સમાધિ, તપ્રધાન આચાર કે સમાધિનો આયા-અનુષ્ઠાન તે શીલ વડે કે સ્વભાવ વડે આચાર. તેના નિર્દૂષણવથી આનું ઉન્નતવ છે, વાસનાંતરમાં શીલ અને આચાર # ભેદ વડે કહેવાય છે.
વ્યવહાર - અન્યોન્ય લેવું-દેવું અથવા વિવાદ, આનું ઉન્નતપણું તો પ્રશંસાયોગ્યવ વડે છે...પરાકમ-પરાક્રમ વિશેષ અથવા શત્રુઓનું આક્રમણ કરવું, તેનું ઉન્નતપણું અપતિતતત્વ અને શોભન વિષયવથી છે. ઉન્નતથી વિરુદ્ધ પ્રણતત્વ સર્વત્ર વિચાર્યું. * * આ મન વગેરે ચૌભંગીના સાત સૂત્રોમાં એક જ પુરુષજાત આલાપક જાણવો - પ્રતિપક્ષ - દષ્ટાંતભૂત વૃક્ષ સૂત્ર નથી, કેમકે દૃષ્ટાંતભૂત વૃક્ષોમાં દષ્ટિિિક્તક પુરુષના ધર્મોનો - મન વગેરેનો અસંભવ છે.
જ-પૂર્વવતુ કોઈક સરળ વૃક્ષ, ઋજુ અવિપરીત સ્વભાવ, ઔચિત્ય વડે ફલા આદિના સંપાદનથી એક ભંગ. બીજા ભંગમાં બીજું પદ - વક અતિ ફલાદિમાં વિપરીત, બીજા ભંગમાં પહેલું પદ - વક એટલે કુટિલ અને ચોથો ભંગ સુગમ છે. અથવા પહેલા ઋજુ એટલે અવક, પછી પણ ઋજુ એટલે અવક અથવા મૂળમાં સરળ અને અંતે પણ સરળ એમ ચઉભેગી કરવી.
- ઉક્ત દષ્ટાંતરૂપ છે. પુરુષ તો હજુ એટલે બહારથી શરીર, ગતિ, વાણી અને ચેષ્ટા વગેરેથી સરળ તેમજ અંતરથી માયારહિતત્વથી સુસાધુ માફક બાજુ, આ એક ભંગ.. તથા ઋજુ તો બહારથી વક્ર અને અંતરથી કારણવશાત્ સરલભાવ બતાવનાર દુષ્ટ સાધુવતુ, એ બીજો ભંગ.. બીજો ભંગ કારણવશાતુ બહાચી વક્ર પણ અંતરથી માયારહિત, પ્રવચન ગોપનની રક્ષામાં પ્રવર્તેલ સાધુવતું.. ચોથો ભંગ તો ઉભયથી વક, તથાવિધ શઠવતુ અથવા કાળભેદ વડે પણ વ્યાખ્યા કરવી.
હવે કાજુ અને હજુ પરિણત આદિ અગિયાર ચતુર્ભગી લાઘવ માટે અતિદેશ વડે કહે છે - આ શબ્દ વડે ઋજુનામ ઋજુ ઇત્યાદિથી બતાવેલ ક્રમભંગ ક્રમ વડે જે પ્રકારે પરિણત પાદિ વિશેષણ વડે વિશેષિતપણાએ જુ-વક છે, ઉન્નત અને પ્રણત વડે પરસ્પર પ્રતિપક્ષભૂત સદેશ પાઠ છે. તથા તે પ્રકાર વડે પરિણત-રૂપાદિ બે વિશેષણવાળાથી ગઠજ-વક શબ્દ વડે પણ પાઠ કહેવો. તે પાઠ ભાવતુ પરાક્રમ' શબ્દ સુધી કહેવો.
કાજુ-વક વૃક્ષ સૂત્રથી ચાવતું. તેર સૂp પર્યા, તેમાં કાજુ - ૨, બાજુ પરિણત-૨, જુરૂપ-૨ લક્ષણવાળા છ સૂત્રો, વૃક્ષાર્દષ્ટાંત - પુરુષ દષ્ટિર્તિક સ્વરૂપ છે. અને મન પ્રમુખ સાત સૂત્રો દેટાંત રહિત છે.
• સૂત્ર-૫૧ થી ૫૩ - [૫૧] પ્રતિમાઘાત આણગારને ચાર ભાષા બોલવી કહ્યું, તે આ •
Page #19
--------------------------------------------------------------------------
________________
૪/૧/૫૧ થી ૨૫૩
૨૪
ચારાની, પ્રચ્છની, અનુજ્ઞાપની, વ્યાકરણી...[૫] ચાર પ્રકારે ભાષા કહી છે - સત્યાભાષા, મૃષાભાષા, સત્યા-મૃષાભણ, અસત્યા-અમૃષા ભાષા.
રિ૫] ચાર પ્રકારે વો કહા છે - એક શુદ્ધ-શુદ્ધ, એક શુદ્ધ-અશુદd, એક અશુદ્ધ-શુદ્ધ, એક શુદ્ધ-અશુદ્ધ. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષો કહ્યા છે • એક શુદ્ધ-શુદ્ધ ઈત્યાદિ ચાર ભંગ જાણવા... એ રીતે પરિણત અને રૂપથી વટાની ચૌભંગી કહેવી . એ રીતે પ્રો પણ જાણવા.
ચાર પ્રકારે પુરણ કહ્યા છે - શુદ્ધ અને શુદ્ધ મનવાળા, ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે સંકલ્પ યાવતુ પરાક્રમના ચાર ભંગ જાણવા.
• વિવેચન-૨૫૧ થી ૨૫૩ :
[૫૧] પ્રતિમા-સિદ્ધાંત પ્રસિદ્ધ બાર ભિક્ષ પ્રતિમા, તેને સ્વીકારનાર વડે જે યાચના કરાય છે, તે યાયની - પાણી વગેરેની યાચના, મને આમાંથી આટલું પાણી આપો ઇત્યાદિ સિદ્ધાંત પ્રસિદ્ધ ક્રમ વડે..તથા પ્રચ્છની-માર્ગ આદિ અથવા કથંચિત સૂણાર્થ..તથા અનુજ્ઞાપની - અવગ્રહની..વ્યાકરણી-કોઈએ પૂછેલા અર્થ આદિનું પ્રતિપાદન કરવું તે. - રિ૫૨] ભાષાના પ્રસ્તાવથી ભાષાના ભેદોને કહે છે - ચાર ભાષાદિ માત - ઉત્પતિ ધર્મક, તે વ્યક્તિરૂપ વસ્તુ, તેથી ભાષાથી ઉત્પન્ન થયેલ વ્યક્તિરૂપ વસ્તુ, મેર - પ્રકારો ભાષાજાત, તેમાં વિધમાન મુનિઓ, ગુણો કે પદાર્થોના માટે હિતરૂપ તે સત્ય, સૂત્રની અપેક્ષાએ પ્રથમ અથવા જેના વડે જે બોલાય તે ભાષા અથવા બોલવું તે ભાષા, કાય યોગ વડે ગૃહિત અને વચનયોગ વડે નીકળેલ ભાષાદ્રવ્ય વMણાનો જે પ્રકાર તે ભાષાજાત “આત્મા છે', ઇત્યાદિ વતું. સૂત્રકમથી બીજું મૃષા-અસત્ય, ‘આત્મા નથી' ઇત્યાદિવતું. ત્રીજી સત્યમૃષા-dદુભય સ્વભાવ - “આત્મા છે - કિત છે." ઇત્યાદિવç. ચોથી અસત્યા-અમૃષા-અનુભય સ્વભાવ વ્યવહારભાષા કહેવાય છે.] આ સંબંધે બે ગાથા છે
સત્પષોના હિતને માટે તે સત્યા અથવા સારા મુનિ માટે ગુણો તથા પદાર્થો માટે હિતરૂપ, - તેનાથી વિપરીત તે મૃષા અને સત્ય-અસત્ય બંને સ્વભાવવાળી તે મિશ્રભાષા. જે ત્રણ ભાષામાં સ્વીકારેલ નથી, માત્ર શબ્દરૂપ છે, તે અસત્યામૃષા. આ ચારે સભેદ-સલક્ષણ-સોદાહરણ જેમ સૂત્રમાં કહેલી છે તેમ જાણવી..
પુરુષભેદ નિરુપણ માટે તેર સૂબો છે–
સૂત્રો સ્પષ્ટ છે, વિશેષ એ કે - શુદ્ધ વર-પવિત્ર તંતુ વગેરે કારણ વડે બનાવેલ હોવાથી, વળી શુદ્ધ-નવીન મલના અભાવથી અથવા પહેલા શુદ્ધ હતું અને હાલ પણ શુદ્ધ જ છે. વિપક્ષ સુગમ જ છે. હવે દાણતિક યોજના કહે છે - જાત્યાદિથી શુદ્ધ અને નિર્મળ જ્ઞાનાદિ ગુણપણે શુદ્ધ અથવા કાળની અપેક્ષાએ શુદ્ધ. ચાર ભાંગાનો સમુદાય તે ચતુર્ભગી - x -.
તેનો આ અર્થ છે - વસ્ત્ર માફક ચાર ભાંગા પુરુષને વિશે કહેવા. જેમ શુદ્ધ પદથી શુદ્ધ પદમાં દાખિિાક સહિત ચાર ભાંગાવાળું વસ્ત્ર કહ્યું એ રીતે જેના
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પૂર્વપદમાં શુદ્ધ પદ છે એવા પરિણતપદ અને રૂપપદમાં ચાર ભાંગાવાળા વસ્ત્રો પ્રતિપક્ષ સહિત દાષ્ટાંતિક સહિત કહેવા - તે આ રીતે - ચાર વસ્ત્રો કહ્યા છે - એક શુદ્ધ-શુદ્ધ પરિણતની ચતુર્ભગી. એ રીતે પુરષજાત સૂત્રની ચૌભંગી, એ રીતે શુદ્ધ વસ્ત્ર અને શુદ્ધ રૂપની ચૌભંગી એ પ્રમાણે જ પુરુષમાં ચૌભંગી કરવી. વ્યાખ્યા પૂર્વવતું જાણવી.
ઘર, આદિ-બહારથી શુદ્ધ અને અંતર્થી શુદ્ધ મનવાળો. એ રીતે શુદ્ધ સંકલ્પ, શુદ્ધ પ્રજ્ઞ, શુદ્ધ દૃષ્ટિ, શુદ્ધ શીલાચાર, શુદ્ધ વ્યવહાર, શુદ્ધ પરાક્રમ આ સૂત્રોમાં વસ્ત્રોને છોડીને પુરુષો જ ચાર બંગવાળા કહેવા. વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. આ જ કારણથી કહે છે á. - પુરુષ ભેદાધિકારે સૂર
• સૂત્ર-૨૫૪ થી ૫૬ :[૫૪] ચાર યુગો કહ્યા છે - અતિજાત, અનુજાત, અવજાત, કુલાંગાર,
[૫૫] ચાર પ્રકારે પુરુષો કહ્યા છે . એક સત્ય · સત્ય, એક સત્યઅસત્ય ઇત્યાદિ ચાર ભંગ..એ પ્રમાણે પરિણત યાવત્ પરાક્રમ જણાવા.
વસ્ત્રો ચાર પ્રકારે કહા - એક શુચિ-શુચિ, એક શુચિ-આશુચિ, ઇત્યાદિ ચાર ભંગ જાણવા. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ કા છે - એક શુચિ-શુચિ, ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે શુદ્ધ વસ્ત્રવત શુચિ ચાવત્ પરાક્રમ કહેવા.
[૫૬] ચાર પ્રકારના કોક કહ્યા છે - આમફલ કોક, તાડફલ કોક, વલ્લીફલ કોટક, મેંઢવિષાણ કોટક. આ પ્રમાણે ચાર પ્રકારે પણ કહ્યા છે . મફળ કોક સમાન ચાલતુ મેંઢવિણ કોક સમાન.
• વિવેચન-૫૪ થી ૨૫૬ :
[૫૪] સુતા - પુત્રો, ૧- અફનાત - પિતાની સંપદાનું ઉલ્લંઘીને થયેલ અથવા • x • પિતાથી અતિ વિશેષ સંપદાને પામેલ - અતિ સમૃદ્ધિવાનું, તેથી અતિજાત કે અતિયાત - 25ષભદેવવતુ. - મનુનાત - પિતાની સમાન સંપત્તિવાળો તે કાનુજાત અથવા અનુગત-પિતાની ઋદ્ધિ વડે અનુસરનાર - પિતા સમાન, મહાયશાવતું, આદિત્યયશા પિતા વડે તેનું તુલ્યપણું હોવાથી,
3- અર્વ નાત - અપ એટલે હીન, પિતાની સંપત્તિથી હીન થયેલ, પિતાથી કંઈક હીન ગુણવાળો, ભરતયકીની તુલનાએ હીનપણું હોવાથી આદિત્યયશા માફક. ૪કુલાંગાર - પોતાના કુળમાં અંગારા જેવો, દોષ અથવા સંતાપનો કરનાર હોવાથી - કંડરીકની માફક. આ રીતે શિષ્યો ચાર પ્રકારે છે–
સુત શબ્દથી શિષ્ય અર્થ પણ પ્રવૃત છે. તેમાં ૧- અતિજાત - સિંહગિરિ અપેક્ષાએ વજસ્વામી, ૨- અનુજાત - શય્યભવ અપેક્ષાએ યશોભદ્ર માફક,
3- અપજાત - ભદ્રબાહુસ્વામી અપેક્ષાએ સ્થૂલભદ્ર મા. ૪- કુલાંગાર - કુલવાલક વતુ અને ઉદાયિનૃપ મારક હતું.
[૫૫] યથાવત વસ્તુને કહેવાથી અને યથાપ્રતિજ્ઞા કરવાથી સત્ય, વળી સત્ય એટલે સંયમીપણા વડે સત્વોને હિત હોવાથી અથવા પૂર્વે સત્ય હતું, હમણાં પણ સત્ય
Page #20
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૫૪ થી ર૫૬
૨૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
જ છે એવી રીતે ચૌભંગી કસ્વાથી. એ રીતે સૂત્રોનો અતિદેશ કરતા કહે છે - ‘ra'fખત્યાર, સ્પષ્ટ છે, વિશેષ આ રીતે સૂકો છે - ચાર પ્રકારે પુરષ કહ્યા • ચોક સત્ય : સત્ય પરિણત - ૪-, એ પ્રમાણે સત્યમન, સત્યસંકલ્પ, સત્યપજ્ઞા, સત્યર્દષ્ટિ, સત્ય શીલાચાર, સત્ય વ્યવહાર, સત્ય પરાક્રમ એ બધાંની ચૌભંગી જાણવી. પુરુષોના અધિકારમાં જ આ બીજું સૂત્ર કહે છે
ચાર વો. ઇત્યાદિ શુચિ એટલે સ્વભાવથી પવિત્ર, વળી સંસ્કાર અથવા કાળભેદ વડે. પુરુષની ચૌભંગીમાં શુચિ પુરુષ દુર્ગન્ધરહિત શરીર વડે અને શુચિ સ્વભાવ વડે. શુચિ પરિણત અને શુચિરૂપ આ બે સૂત્રો દૈટાંત અને દાણાંતિકા સહિત છે. શુચિમન ઇત્યાદિ, પુરુષ માત્રને આશ્રિત જ સાત સૂગ અતિદેશથી કહ્યા છે. - X -
[૨૫૬] પુરુષાધિકારમાં જ અન્યસૂત્ર કહે છે - ૧. આંબો, તેનું પુનર્થ • ફળ, તેનું ર વ - ઉત્પન્ન કરનાર પુત - કલિકા, એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે- તાત - વૃક્ષ વિશેષ, વલ્લી - કાલિંગાદિની વેલડી, મેંઢ વિષાણ-મૈઢાના શીંગડા સમાન ફળવાળી વનસ્પતિની જાતિઆવળ, તેનું કોક. આ ચાર જ કોરક ટાંતપણે ગ્રહણ કરેલા છે, માટે ચાર કહ્યું, પણ લોકમાં ચાર જ કોક નથી, ઘણાં જણાય છે. વે. ત્યારે સુગમ છે, વિશેષ એ કે - ઉપનય આ પ્રમાણે જાણવો - જે પુરુષ, સેવાયો હોય અને યોગ્ય કાળમાં ઉચિત ઉપકાર રૂ૫ ફળને આપે છે તે આમપ્રલંબા કોટક સમાન છે, જે પુરષ, સેવકને દીર્ધકાળે કષ્ટથી મહાનું ઉપકાસ્ક ફળને કરે છે, તે તાલપ્રલંબ કોરક સમાન, જે કલેશ વિના તત્કાળ ફળને આપે તે વલ્લી પ્રલંબા કોક સમાન, જે સેવાયા છતાં સારા વચન માત્ર કહે પણ ઉપકાર ન કરે તે મેંઢવિષાણકોક સમાન છે. • x - હવે પુરુષ અધિકારમાં જ ધુણના સૂરને કહે છે–
• સૂત્ર-૨૫૩ :
ચાર પ્રકારે ધુણ કહેલા છે - વસા ખાનાર, છાલ ખાનાર, કાઇ નાર, સાર ખાનાર.. આ પ્રમાણે ચાર ભિક્ષ કહ્યા છે વસા ખાનાર સમાન ચાવતું સાર ખાનાર સમાન, વચા ખાનાર સમાન ભિક્ષનું તપ સર ખાનાર સમાન કહ્યું છે, સાર ખાનર સમાન ભિક્ષુનું ષ વચા ખાનાર સમ કહ્યું છે, છાલ ખાનાર સમાન ભિક્ષુનું તપ કાષ્ઠ ખાનાર સમાન કહ્યું, કાષ્ઠ ખનિર સમાન ભિક્ષુનું તપ છાલ ખાનાર સમાન કર્યું છે.
વિવેચન-૨૫૭ :
વચા-બહારની છાલ, જે ખાય છે તે “વફખાદ'. એ રીતે ત્રણે જાણવા. વિશેષ એ કે - “છલિ'- દરની છાલ, કાઠ-લાકડું, સાર-કાઠનો મધ્ય ભાગ. ઈશ્વમેવે આદિ ઉપનય સૂત્ર છે ભિક્ષણશીલ-ભિક્ષણધર્મી કે ભિક્ષામાં સાધુ તે ભિક્ષાક. વચાને ખાનાર ધુણા સમાન - અત્યંત સંતોષીપણે - આયંબિલ આદિમાં તુચ્છ આહાર ખાનાર હોવાથી ત્વચા ખાનાર જેવા.
એ રીતે છાલ ખાનાર સમાન-લેપરહિત આહારક હોવાથી. કાષ્ઠ ખાદ સમાન
વિગઈ રહિત આહારકતાથી. સાર ખાદ સમાન - સર્વકામગુણ આહારવણી. આ ચારે ભિક્ષુઓના તપ વિશેષને કહેનારું સૂત્ર - તરવરણીય, સુગમ છે. ભાવાર્થ એ છે કે - બહારની છાલ જેવા અસાર આહાર વાપરનારૂં આસકિતપણું ન હોવાથી કર્મના ભેદને સ્વીકારીને વજસાર જેવું તપ હોય છે, માટે કહે છે
સાર ખાનાર હોવાથી સાર ખાનાર ધુણાનું સામર્થ્ય, વજ મુખવથી સારને ખાનાર સમાન ઉકત લક્ષણવાળા સાધુનું સરાણપણાને બહારની છાલ ખાનાર સમાન તપ હોય છે, તે કર્મસાર ભેદ પ્રતિ અસમર્થ છે. અંતર છાલને ખાનાર ધુણા જેવા સાધુને બહારની છાલ ખાનાર ધુણા જેવાની અપેક્ષાએ કંઈક વિશિષ્ટ ભોજન કરવા વડે કંઈક સરાપણું હોવાથી અને કચ્છના સાર અને કાષ્ઠને ખાનાર ધુણા સમાન સાધુ અપેક્ષાએ હલકા ભોજન વડે આસક્તિ ન હોવાથી કર્મના ભેદન પ્રત્યે કાઠ ખાનાર સમ તપ કહ્યું. - x - કાઠને ખાનાર ધુણા જેવા સાધુને સારને ખાનાર ધુણા જેવાની અપેક્ષાએ સારરહિત ભોજન કરવા વડે આસકિત ન હોવાથી વકુ અને અંતરછાલને ખાનાર ધુણા જેવા સાધુની અપેક્ષાએ વિશેષ સારા ભોજન વડે સરાણપણું હોવાથી છાલને ખાનાર ધણા સમાન તપ કહ્યું. - X - ઇત્યાદિ.
પ્રથમ વિકલામાં પ્રધાનતર તપ, બીજામાં અપધાનતર, ત્રીજામાં પ્રધાન અને ચોથા વિકલામાં અપધાન તપ છે - હવે વનસ્પતિ પ્રરૂપણા -
• સૂત્ર-૨૫૮ થી ૨૬૦ -
[૫૮] તૃણ વનસ્પતિકાયિકો ચાર ભેદે કહેલ છે - અગ્રણીજ મૂલભીજ, પdબીજ અને સ્કંધબીજ.
[૫૯] ચાર કારણે તકાળ ઉત્પન્ન નારક, નકલોકથી મનુષ્યલોકમાં શીઘ આવવાને છે, પણ તે મનુષ્યલોકમાં આવવાને સમર્થ ન થાય, ૧. હમણાં ઉત્પન્ન નૈરયિક નકલોકમાં ઉત્પન્ન વેદના વેદો મનુષ્ય લોકમાં શીઘ આવવા
છે પણ તે આવી ન શકે. ૨. હમણાં ઉત્પન્ન ઔરયિક, નકલોકમાં નરકમાલો વડે વારંવાર આક્રમણ કરાતા મનુષ્યલોકમાં શીઘ આવવા ઇચ્છે પણ આવી ન શકે. ૩. હમણાં ઉત્પન્ન નૈરયિક નરકવેદનીય કર્મ ક્ષીણ ન થવાથી અવેદનઅનિર્જરાને કારણે મનુષ્યલોકમાં આવવા સમર્થ થતો નથી. ૪. આ પ્રમાણે નકામુ કર્મ ક્ષીણ ન હોવાથી યાવત આવવા સમર્થ થતો નથી. આ ચાર કારણે હમણાં ઉત્પન્ન નૈરસિક યાવત મનુષ્યલોકમાં શીઘ આવવા સમર્થ ન થાય.
[૨૬] સાળીઓને ચાર સંઘાટિકા ધારવી અને પહેરવી કો બે હાથ પહોળી એક, ત્રણ હાથ પહોળી બે, ચાર હાથ પહોળી એક.
• વિવેચન-૨૫૮ થી ૨૬૦ :
[૫૮] વનસ્પતિ પ્રસિદ્ધ છે. તે જ કાય-શરીર જેઓનું છે તે વનસ્પતિકાય, તે જ વનસ્પતિકાયિકો, વૃણ જાતિના તે તૃણ વનસ્પતિકાયિકો અથતુિ બાદો. જેને આગળ બીજ છે તે અણબીજ - કોરંટક આદિ, અથવા જેઓનું આગળ બીજ છે તે અણબીજો • વ્રીહી આદિ. જેઓને મૂલમાં બીજ છે તે મૂલબીજ-કમલ કંદ આદિ.
Page #21
--------------------------------------------------------------------------
________________
૪/૧/૧૮ થી ૨૬૦
એ રીતે પdબીજ-શેલડી વગેરે, સ્કંધબીજ - સલકી આદિ. સ્કંધ એટલે થડ. આ સૂણો બીજા વનસ્પતિ જીવોનો નિષેધ કરનારા નથી. તેથી બીજરૂહ અને સમૂચ્છનાજ આદિનો અભાવ ન માનવો. જેથી સૂત્રાંતર વિરોધ ન થાય. વનસ્પતિજીવ કહા.
હવે જીવના સામર્થ્યથી નરજીવાશ્રિત કથન
[૫૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - હા - કારણ, તત્કાળ ઉત્પન્ન - નીકળી ગયેલ છે શુભકર્મમાંથી તે નિરા - નક, તેમાં ઉત્પન્ન તે નૈરયિક. તેનું અનન્ય ઉત્પત્તિ સ્થાનવ બતાવવા કહે છે - નકલોકમાં, ત્યાંથી આ મનુષ્યલોકક્ષેત્રમાં શીઘ આવવા ઇચ્છે. નો - નહીં સંવાડું - આવી શકે નહીં સમુળભૂથ - અત્યંત પ્રબળપણા ઉત્પન્ન, પાઠાંતરથી - થોડીવારમાં ઉત્પન્ન થયેલી, પાઠાંતરથી જે મહાનું નથી તેને મહાનું થયું તે મહબૂત, તેની સાથે જે તે સમહરભૂતા, એવી દુ:ખરૂપ વેદનાને અનુભવતો ઇચ્છા કરે. આ મનુષ્યલોકમાં આવવાની ઇચ્છાનું પહેલું કારણ.
અસમર્થનું કારણ છે, કેમકે તીવ્ર વેદનાથી પરાભવ પામેલ આવવા સમર્થ નથી. બ આદિ નષ્કપાલો વડે વારંવાર આક્રમણ કરાયેલો નાક મનુષ્યલોકમાં આવવાને ઇચ્છ, આ આગમનની ઇચ્છાનું બીજું કારણ.
આગમન અશક્તિનું એ જ કારણ છે, કેમકે તેઓ વડે દબાયેલ છે તથા નરકભૂમિમાં જે અનુભવાય કે જે વેદનીય તે નિરય વેદનીય, અત્યંત શુભ નામકર્મ આદિ કે અસાતા વેદનીય, તે કર્મસ્થિતિ વડે અક્ષીણ, વિપાક વડે ન અનુભવેલ, જીવપ્રદેશોથી ન નિજેરેલ હોવાથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છા કરે, પણ આવી ન શકે. અવશ્ય વેધ કર્મ બેડીને કારણે અસમર્થ.
* * * નરકાયુષ કર્મ ક્ષીણ ન થવાથી યાવતું આવેધ ઇત્યાદિ પાંઠ જેવો. નિચોડ કહે છે - આ ચાર પ્રકારના કારણોથી આવી ન શકે.
[૨૬] હમણાં નરકનું સ્વરૂપ કહ્યું - નાસ્કો સંયમ સહાયક પરિગ્રહ થકી ઉત્પન્ન થાય છે. માટે તેના વિપક્ષીભૂત પરિગ્રહ વિશેષને કહે છે–
- કલો છે - યુક્ત છે, ગ્રન્યરી - બંધના હેતુભૂત સુવર્ણાદિયી અને મિથ્યાત્વ આદિથી નિર્ગત તે નિર્ગુન્શી - સાધ્વીઓ, તેણીને સંઘાટી - ઉત્તરીય વર વિશેષ કિપડો] સ્વીકારવા અને પહેરવાનું, બે હાથની પહોળાઈવાળી - x • ઇત્યાદિ. ધારણા કરવા કે પરિભોગ કરવાનું, તેમાં પહેલી ઉપાશ્રયમાં ઓઢવા યોગ્ય છે, ત્રણ હાથ પહોળી બેમાંથી એક ગૌચરી જવામાં, બીજી સ્પંડિલ ભૂમિ જવામાં અને ચોથી સમવસરણમાં. - x • ઓઢયા સિવાય ક્યારેય ખુલ્લા શરીરે ન રહેવું. • • નારકપણું ધ્યાન વિશેષ હોય, ધ્યાન વિશેષાર્થે જ સંઘાટી આદિ પરિગ્રહ છે, એ હેતુથી હવે ધ્યાનનું વર્ણન કરે છે–
• સૂત્ર-૨૬૧ - ધ્યાન ચાર ભેદે છે . આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મદિયાન, શુકલધ્યાન.
૧. આધ્યાન ચાર ભેદે છે - અમનોજ્ઞ વસ્તુનો સંબંધ થવાથી તેને દૂર કરવાની ચિંતાથી થતું, મનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિ થતાં તે દૂર ન થાય તેની ચિંતા,
૨૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આતંક-રોગની પ્રાપ્તિ થતા તેનો વિયોગ થવાની ચિંતા, સેવાયેલા કામભોગનો સંબંધ થવાથી તેનો વિયોગ ન થવાની ચિંતારૂપ.
આદિમાનના ચાર લક્ષણો છે - કંદના, શોચનતા, તિપ્રણતા, વિલાપ.
૨. રીંદ્રયાન ચાર ભેદે છે - હિંસાનુબંધી, મૃણાનુબંધી, તેયાનુબંધી, સારક્ષણાનુબંધી.. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે - વસન્ન દોષ, બહુ દોષ, અજ્ઞાન દોષ, આમરણંત ઘs.
3. ધર્મધ્યાન ચાર ભેદે છે - આજ્ઞા વિચય, અપાય વિચય, વિપક વિચય, સંસ્થાના વિચય.. ધર્મ ધ્યાનના ચાર લક્ષણો છે - આજ્ઞારુચિ, નિયરુિચિ,
અરચિઅવગાઢરચિ.. ધર્મધ્યાનના ચાર આલંબન છે - વાચના, પૃચ્છના, પરિવર્તના, અનપેક્ષા.. ધર્મધ્યાનની ચાર અનપેક્ષાઓ છે - એકત્તાનપેક્ષા, અનિત્યાનુપેક્ષા, શરણાનપેક્ષા, સંસારાનપેક્ષા.
૪. શુકલધ્યાન ચાર પ્રકારે, ચાર પદોમાં પ્રત્યાવસારિત છે - પૃથકૃત્વ વિતર્ક સવિચારી, એકcવવિતર્ક અવિચારી, સુમક્રિયા અનિવૃત્તિ, સમુચ્છિન્ન કિયા અપતિપાતી.. શુક્લ ધ્યાનના ચાર લક્ષણો છે - આવ્યથ, અસંમોહ, વિવેક, સુત્સર્ગ.. શુકલ ધ્યાનના ચાર અલંબન છે - ક્ષમા, મુક્તિ માર્દવ, આવે. શુકલ ધ્યાનની ચાર અપેક્ષા છે - અનંતવૃત્તિતાનપેક્ષા, વિપરિણામોનપેક્ષા, અશુભનિપેક્ષા, અપાયાનુપેક્ષા.
• વિવેચન-૨૬૧ :
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - દણાવવું તે ધ્યાન - અંતર્મુહર્ત માત્ર કાલ ચિતસ્થિરતા લક્ષણયુક્ત. કહ્યું છે કે - કોઈ એક વસ્તુમાં અંતમુહૂર્ત માત્ર ચિતની સ્થિરતા તે છઠાસ્થોનું ધ્યાન અને યોગનિરોધ તે કેવલીનું સ્થાન છે તેમાં - (૧) ઋત-દુ:ખ, તેનું નિમિત્ત અથવા નિમિત્તે થયેલ કે પીડિતતામાં થયેલ તે આર્તધ્યાન • દેઢ અધ્યવસાય રૂ૫. (૨) હિંસાદિ અતિ કુરતા વડે આવેલું ધ્યાન તે રૌદ્ર, (3) શ્રત અને ચારિત્ર ધર્મથી યુક્ત ધ્યાન તે ધર્મ ધ્યાન. (૪) આઠે પ્રકારના કર્મમલને શોધે તે શુક્લ.
જેના ચાર ભેદો છે તે. અમનોજ્ઞ - અનિષ્ટ, આત્માને પિય શબ્દાદિ વિષય કે તેના સાઘનવનો સંબંધ તે અમનોજ્ઞ [અસ્વમનોજ્ઞ] સંપયોગ સંપયુક્ત. અમનોજ્ઞા શબ્દાદિના વિપયોગાર્ટે ચિંતાને જે જીવ સંપ્રાપ્ત થાય છે તે અભેદ ઉપચારથી આd કહેવાય છે - x• અથવા અમનોજ્ઞ સંપ્રયોગ સંપ્રયુક્ત જે પ્રાણી છે પ્રાણીને અનુકમથી અમનોજ્ઞ શબ્દાદિ વસ્તુના વિયોજનમાં જે ચિંતન, તેનું સમાગમન તે વિપયોગ સ્મૃતિ સમન્વાગત. અથવા અમનોજ્ઞ વસ્તુના સંયોગયુકત પ્રાણીમાં અમનોજ્ઞ શબ્દાદિના વિપ્રયોગની ચિંતાવાળું આર્તધ્યાન થાય છે. - x - આ પહેલો ભેદ.
આ રીતે પછીના ભેદો જાણવા. વિશેષ એ કે - મનોજ્ઞ એટલે વલ્લભ. ધનધાન્યાદિના અવિયોગની ચિંતા તે આર્તધ્યાનનો બીજો ભેદ, આતંકરોગ એ બીજું તથા સેવાયેલા જે કામો-ઇચ્છવા યોગ્ય, ભોગો-શબ્દાદિ અથવા કામ-શબ્દ અને રૂપ,
Page #22
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૬૧
ભોગ-ગંધ, રસ, સ્પર્શ. - X~ શબ્દાદિ ભોગમાં જોડાયેલ કે કામભોગોના સંબંધ વડે જે યકત તે નિષેવિત કામભોગ સંપ્રયોગ સંપયુક્ત અથવા જયદિ વડે ક્ષીણ થયેલ અને કામભોગો વડે જોવાયેલ જીવ તેને કામભોગના જ અવિયોગની સ્મૃતિ તે પણ આર્તધ્યાન કહેવાય.
બીજો ભેદ ધન આદિના વિષયવાળો અને ચોથો ભેદ ધનાદિથી મળેલ શબ્દાદિ ભોગના વિષયવાળો છે. આ પ્રમાણે આ બંનેનો ભેદ છે. શાસ્ત્રાંતમાં બીજા અને ચોથા ભેદનું એકપણું ત્રીજા વડે કહેલું છે અને ચોથો ભેદ ત્યાં નિદાન કહેલ છે. કહ્યું છે કે - અમનોજ્ઞ શબ્દાદિ વિષયના સાધનભૂત વસ્તુઓની હેપ વડે મલિના થયેલ જીવને એના વિયોગની અતિ ચિંતા - x • તે પ્રથમ ભેદ... શૂળ-મસ્તક રોગાદિની પીડાના વિયોગનું દેઢ ચિંતન અને ભવિષ્યમાં રોગ ન થવા રૂપ ચિંતા કે. તે રોગ પ્રતિકાર કરવામાં વ્યાકુલ મનવાળાને હોય, તે આ બીજો ભેદ..
ઇષ્ટ વિષયાદિ અનુભવ વડે રાગરા થયેલને તેનો વિયોગ ન થવાનો. અધ્યવસાય અને તેના સંયોગના અભિશાપરૂપ ધ્યાન તે આ બીજો ભેદ.. દેવેન્દ્ર, ચક્રવર્તીત્વાદિ ગુણ અને ઋદ્ધિની પ્રાર્થનારૂપ અધમ નિયાણાનું ચિંતન, તે અત્યંત અજ્ઞાનથી થયેલું હોય છે. આ ચોથો ભેદ.
ધે આર્તધ્યાનનાં લક્ષણો કહે છે - ચિત્તની વૃત્તિરૂપ હોવાથી પરોક્ષા છતાં પણ જેના વડે આર્તધ્યાન કરાય છે તે લક્ષણો, તેમાં ૧- કંદનતા - મોટા શબ્દોથી રડવું, ૨- શોચનતા - દીનપણું, 3 તેપનતા - પ્તિ ધાતુ ક્ષરણ અર્થમાં હોવાથી આંસનું ખરવું, ૪- પરિદેવનતા - વારંવાર ખેદથી બોલવું. આ જણાવેલ કંદનાદિ ઇષ્ટ વિયોગ, અનિષ્ટસંયોગ, રોગવેદના જનિત શોક રૂપ આર્તધ્યાનનાં લક્ષણો છે. • x - અન્ય નિદાનના બીજા લક્ષણોને કહે છે. કહ્યું છે કે - નિજ કાર્યોને નિંદે, બીજાની વિભૂતિને વિસ્મય સહ પ્રશંસે, પ્રાર્થના કરે અને પ્રાપ્ત ઋદ્ધિમાં રામવાળો, મેળવવા તત્પર બને છે.
હવે રૌદ્રધ્યાનના ભેદો કહે છે - હિંસા એટલે વિવિધ વધબંધનાદિ વડે પ્રાણીઓને પીડા પ્રત્યે નિરંતર પ્રવૃત કરે છે, એવા સ્વભાવવાળું પ્રણિધાન અથવા હિંસાનો અનુબંધ જેમાં છે, તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન. કહ્યું છે કે - પ્રાણીનો વઘ, વેધ, બંધન, બાળવું, અંકન કરવું, મારવું વગેરેમાં અતિ ક્રોધરૂપ ગ્રહથી ગૃહીત દેઢ અધ્યવસાયરૂપ રૌદ્રધ્યાન નિર્દય મનવાળાને હોય છે અને તે અધમ ફળવાળું થાય છે.
તથા પૃષા - અસત્ય, તેનો અનુબંધ કરાવે, જે પિશુન-અસભ્ય-અછતું આદિ વચન ભેદે કહેવાય છે, તે મૃષાનુબંધી ધ્યાન કહ્યું છે કે - પિશુન, સભ્ય, અસભૂત, ઘાતાદિ વચનના પ્રણિધાનરૂપ રૌદ્રધ્યાન માયાવી, કોઈને ઠગવામાં તત્પર અને ગુપ્ત પાપ કરનારને હોય છે.
સ્તન-ચોરનું કાર્ય તે સ્તેય, તે પ્રત્યે તીવ્ર ક્રોધાદિથી વ્યાકુળપણે અનુબંધવાળું જે ધ્યાન તે તેયાનુબંધી. કહ્યું છે - તીવ્ર ક્રોધ - લોભથી વ્યાકુળ થયેલને અનાર્યરૂપ,
30
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રાણીઘાતરૂપ, પરદ્રવ્યહરણચિતવાળું અને પરલોકના અપાયથી અપેક્ષારહિત હોવું રૌદ્રધ્યાન તે ત્રીજો ભેદ.
સંરક્ષણ - સર્વ ઉપાયો વડે વિષયના સાધનભૂત ધનનું રક્ષણ કરવામાં અનુબંધ છે જેમાં તે સંરક્ષણાનુબંધી. કહ્યું છે કે - શબ્દાદિ વિષયના સાધનભૂત, ધન રક્ષમાં ઉધમવાળું, સારા માણસોને ઇચ્છવા યોગ્ય નહીં એવું, બધાં પરત્વે શંકારૂપ, ઉપઘાત કલુષ વડે આકુળ ચિત્તરૂપ એવું રૌદ્રધ્યાન હોય છે.
હવે રૌદ્ર યાનનાં લક્ષણો કહે છે - વસન્નદોષ - હિંસાદિ ચારમાંથી કોઈપણ ભેદમાં બહલતાએ વિરામ ન પામવાથી જે દોષ અથવા હિંસાદિ કોઈ એકને વિશે પ્રવૃત્તિનું જે બહુલપણું તે જ દોષ તે અવસન્ન દોષ.
વળી હિંસાદિ સર્વમાં પ્રવૃત્તિરૂપ દોષ તે બહુદોષ અથવા ઘણા પ્રકારે હિંસા અને અસત્યાદિ દોષ તે બહુદોષ... અજ્ઞાન-કુશાસ્ત્રના સંસ્કારી નરકાદિના કારણભૂત અધર્મસ્વરૂપ હિંસાદિને વિશે ધર્મ બુદ્ધિ વડે અમ્યુદય અર્થે પ્રવૃત્તિરૂપ જે દોષને અજ્ઞાન દોષ અથવા કહેલ લક્ષણ વિશિષ્ટ અજ્ઞાન જ દોષ, તે અજ્ઞાન દોષ અન્યત્ર ‘નાનાવિધ દોષ' પાઠ છે - કહેલ લક્ષણવાળા હિંસાદિ દોષને વિશે અનેકવાર પ્રવૃત્તિ તે નાનાવિધ દોષ... મરણ એ જ અંત તે મરણાંત, મરણના અંત સુધી તે આમરણાંત, જેને ખેદ નથી તે કાલસૌરિકાદિની હિંસાદિમાં જે પ્રવૃત્તિ તે આમરણાંત દોષ.
- હવે સ્વરૂપ વડે ધર્મધ્યાન ચાર પ્રકારે કહે છે - સ્વરૂપ, લક્ષણ, આલંબન, અનપેક્ષા રૂપ ચાર પદોનો વિશે વિચારણીયપણાએ જેનો અવતાર છે, તે ચતુષ્પદાવતાર અથવા ‘ચાર પ્રકારનો' જ આ પર્યાયવાચી શબ્દ છે. પાઠાંતરથી ચાર પદોને વિશે પ્રત્યવતાર છે જેનો - એમ જાણવું.
(૧) આજ્ઞાવિયય - મ - અભિવિધિથી જણાય છે અર્થો જેના વડે તે ‘આજ્ઞા, તે વિવરે - નિર્ણય કરાય છે અથવા જેના વિશે વિચારાય છે કે, પ્રાકૃતપણાથી વિના શબ્દ છે. જે આજ્ઞા વિનય - અધિગમ દ્વારા પરિચિત કરાય છે જેમાં તે આજ્ઞા વિજય. એ રીતે શેષ ગણ ભેદો જાણવા.
વિશેષ એ કે - (૨) મપાય , પ્રાણીઓને સમાદિથી ઉત્પન્ન થયેલ આલોક તથા પરલોકના અનોં.. (3) વિપાલ - કર્મોનું ફળ - જ્ઞાનાદિને રોકવું.. (૪)
સ્થાન લોક દ્વીપ સમુદ્ર અને જીવાદિના આકારો. કહ્યું છે - આM વચન સ્વરૂપ પ્રવચનના અર્થનો નિર્ણય કરવો તે આજ્ઞા વિયય, આશ્રવ વિકથા ગૌરવ પરીષહાદિથી થતા દોષનું ચિંતન તે અપાય વિજયશુભાશુભ કર્મ વિપાકનું અનુચિંતન તે વિપાક વિજય., દ્રવ્ય-ક્ષેત્ર આકૃતિનું ચિંતન તે સંસ્થાન વિજય.
- - હવે ધર્મધ્યાનના લક્ષણો કહે છે
૧. આજ્ઞારુચિ • મા • સૂર વ્યાખ્યાનરૂપ નિયુક્તિ આદિ, આજ્ઞામાં કે આજ્ઞા વડે, - શ્રદ્ધા. તે આજ્ઞારુચિ. એમ બીજી રચિમાં પણ જાણવું. વિશેષ એ કે - નિસાન - રવાભાવિક, ઉપદેશ વિના. સૂત્ર - આગમ, તેમાં કે તેથી. સર્વI૪ - અવગાહવું તે, દ્વાદશાંગીને વિસ્તારથી જાણવી, તે વડે રચિ અથવા T4 - સાધુની
Page #23
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૬૧
૩૨
સમીપમાં રહીને સાધુના ઉપદેશથી રુચિ. કહ્યું છે - આગમથી, ઉપદેશથી, નિસર્ગથી જે જિનપણીત ભાવોનું શ્રદ્ધાન કરવું તે ધર્મધ્યાનના લક્ષણો છે. તવાર્થ શ્રદ્ધાનુરૂપ સમ્યકત્વ તે ધર્મનું લક્ષણ છે.
હવે ધર્મના આલંબનો કહે છે - ધર્મધ્યાનરૂપ મહેલ પર ચડવા માટે જે આલંબન લેવાય તે આલંબન કહેવાય, તે આ -૧- શિષ્યને કર્મની નિર્જરા માટે થતું સૂત્રનું દાન તે વાયના. -- સૂત્રાદિમાં શંકા થતા શંકા દૂર કરવા ગુરુને પૂછવું તે પ્રતિપરછના. • • અહીં પ્રતિ શબ્દ ધાતુના જ અર્થવાળો છે, તથા પૂર્વે ભણેલા સમાદિની વિસ્મૃતિ ન થાય, નિર્જરા થાય માટે જે અભ્યાસ તે પરિવર્તના. -- સુઝના અર્થનું ચિંતન તે અનુપેક્ષા.
હવે ચાર અનુપ્રેક્ષા છે -૧- મનુ - ધ્યાનની પાછળ, પ્રેક્ષurrfન • સારી રીતે વિચારો કરવા તે અનપેક્ષા. તેમાં હું એકલો છું, મારું કોઈ નથી, હું અન્ય કોઈનો નથી, જેનો હું છું, તેને જોતો નથી, ભાવિમાં મારું કોઈ થાય એમ નથી. એ રીતે એકાકી આત્માની અનપેક્ષા-ભાવના તે એકાનપેક્ષા. -૨- કાયા, તરત નાશ પામનારી છે, સંપત્તિ આપત્તિનું સ્થાન છે, સંયોગો વિયોગવાળા છે, જે ઉત્પન્ન થાય છે તે ક્ષણ ભંગુર છે, એ રીતે અનિત્ય જીવન આદિની અનુપેક્ષા તે અનિત્યાનુપેક્ષા. -1- જન્મ, જરા, મરણ ભયથી પરાભવ થતાં વ્યાધિની પીડા વડે ગ્રસ્ત થતા આ લોકમાં જીવને જિનવચન સિવાય કોઈ શરણ લોકમાં નથી, એ રીતે શરણરહિત આત્માની અનુપેક્ષાઅશરણાનપેક્ષા. ૪- આ સંસારમાં માતા થઈને પુત્રી, બહેન અને પત્ની થાય છે, દીકરો થઈને પિતા, ભાઈ કે ભુ પણ થાય છે. આ રીતે ચાર ગતિમાં, સવિસ્થામાં ભ્રમણ રૂપ સંસારની અનુપેક્ષા તે સંસારા,પેક્ષા.
હવે શુક્લ ધ્યાન કહે છે - (૧) પૃયત્વ - એક દ્રવ્ય આશ્રિત ઉત્પાદ આદિ પર્યાયોના ભેદ વડે કે મૃત્વથી - વિસ્તારપણે, વિતર્ક એટલે વિકલા, તે પૂર્વગત શ્રુતના અવલંબનરૂપ વિવિધ નયના અનુસરણ લક્ષણ વડે જેને વિશે છે તે પૃથકત્વ વિતર્ક. વિતર્કને શ્રત પણ કહ્યું છે .• x • વિચરણ એટલે અર્થી શબ્દમાં, શબ્દથી
અર્થમાં તથા મન આદિ કોઈ એક યોગથી બીજા યોગમાં જવું તે વિચાર. * * * વિચાર સહિત તે સવિચારી. • x -
કહ્યું છે કે - ઉત્પાત, સ્થિતિ, નાશ આદિ પર્યાયિોને જે એક દ્રવ્યમાં પર્વગત શ્રુતાનુસાર વિવિધ નય વડે અનુસરણ. વિચાર-અર્થ અને શબ્દનું, તેમજ યોગાંતરમાં સંક્રમણ તે શુક્લ યાનનો પ્રથમ ભેદ પૃચકવ વિતર્ક, રામભાવવાળાને હોય છે - બીજો ભેદ - એકQવિતર્ક. તે આ
અભેદ વડે ઉત્પાદાદિ પર્યાયોમાંથી કોઈ એક પર્યાયના અવલંબનપણાને વિતર્ક-પૂર્વગત શ્રુતાશ્રયવાળો શબ્દ કે અર્થરૂપ, જે જીવને છે તે એકત્વ વિતર્ક. તથા અર્થ કે શબ્દ અને મન વગેરે રોગોનું પરસ્પર ગમન વિધમાન નથી • x • જેને તે અવિચારી, પૂર્વવતુ જાણવું. - X -
હવે ત્રીજો ભેદ - સૂમક્રિય એટલે નિવણગમન કાલે મનોયોગ, વચનયોગનો
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નિરોધ અને કાયયોગનો અર્ધવિરોધ કરેલ એવા કેવલીને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ
ધ્યાન હોય છે. કાયાસંબંધી ઉગ્વાસાદિ સૂમ કિયા હોવાથી સૂક્ષ્મક્રિય, પ્રવર્ધમાન પરિણામથી અનિવૃત્તિ સ્વભાવ છે.
હવે ચોથો ભેદ - સમુચિત્તકિય-શૈલેશીકરણમાં યોગનિરુદ્ધત્વથી કાયિકાદિ ક્રિયા જેને વિશે નાશ થયેલ છે તે સમચ્છિન્નક્રિય, જેનો વિરામ નહીં પામવાવાળો સ્વભાવ છે તે; સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી. - x -
શુક્લધ્યાનના છેલ્લા બે ભેદમાં કેવલીને અંતર્મુહૂર્ણ કાલે મોક્ષ જવાનું હોય ત્યારે વેદનીયાદિ ભવોપણાહી કર્મ, સમુદ્ગાતથી કે સ્વભાવે જે સમાન સ્થિતિક હોવા છતાં યોગનિરોધ કરે છે. પર્યાપ્ત માત્ર સંજ્ઞી જઘન્ય યોગવાળા જીવને મનોદ્રવ્ય અને તેનો વ્યાપાર જે પ્રમાણમાં હોય તેનાથી અસંખ્યાત ગુણહીનનું સમયે સમયે રંઘના કરતા અસંખ્યાત સમયે સર્વ મનોયોગ રુંધે છે. પર્યાપ્ત બેઇન્દ્રિય જીવના વચનયોગના પયરયોથી અસંખ્યાતગુણહીન વચનયોગને સમયે સમયે રુંધતા અસંખ્યાત સમયે સર્વથા વચનયોગને રંધે છે. પછી પ્રથમ સમયોત્પન્ન સૂક્ષ્મ પનકનો જે નિશે જઘન્ય યોગ છે, તેથી અસંખ્યાત ગુણહીન એકૈક સમયમાં વિરોધ કરતા દેહના બીજા ભાગને મૂકતા સંખ્યાતીત સમયમાં સ્વકાર યોગનો વિરોધ કરતા શૈલેશીભાવને પ્રાપ્ત થાય છે.
મેરુ માફક સ્થિરતા તે શૈલેશી. મધ્યમ રીતે પાંચ હૂસ્વાક્ષર જેટલા કાળ વડે ઉચ્ચાર કરાય, તેટલો કાળ શૈલેશી અવસ્થા હોય છે. કાયયોગ નિરોધથી સમ્રક્રિયા અનિવૃતિ૫ ધ્યાવે છે, પછી શૈલેશી અવસ્થામાં સમુચ્છિન્ન કિયા પ્રતિપાતી ધ્યાન કરે છે.
હવે શુક્લધ્યાનનાં લક્ષણો કહે છે - દેવાદિ કૃત ઉપસદિ જનિત ભય કે ચલનરૂપ વ્યથાનો અભાવ તે વ્યથ, તથા દેવાદિ કૃત માયાજનિત સૂક્ષ્મ પદાર્થ વિષયક મૂઢતાનો નિષેધ તે અસંમોહ તથા દેહથી આત્માનું કે આત્માથી સર્વ સંયોગોનું બદ્ધિ વડે પૃથક્કરણ તે વિવેક તથા નિસંગપણે દેહ-ઉપધિનો ત્યાગ તે વ્યત્સર્ગ.
અહીં વિવરણ ગાથા કહે છે
પરિષહ-ઉપસર્ગોથી ધીર પુરુષ ચલિત થતો કે ભય પામતો નથી, સૂક્ષ્મ ભાવો અને દેહ માયામાં સંમોહ પામતો નથી, દેહ-આત્માને પૃથક્ તથા આત્માને સર્વ સંજોગોથી ભિન્ન માને છે, દેહ-ઉપધિનો ત્યાગ તે વ્યર્ગ.
આલંબન સૂત્ર સ્પષ્ટ છે, તે સંબંધી ગાથા-ક્ષાંતિ, માર્દવ, આર્જવ, નિલભતા આ ચાર જિનમતમાં પ્રધાન છે, આ આલંબન દ્વારા શુક્લ ધ્યાન પ્રત્યે જીવ આરોહણ કરે છે. હવે ધર્મધ્યાનની અનુપેક્ષા કહે છે–
અત્યંત વિસ્તૃત વૃતિ જેની છે, તે અથવા અનંતપણે વર્તે છે, તે અનંતવર્તી, તેનો ભાવ તે અનંતવર્તિતા, જે ભવ પરંપરાની જાણવી, તેની અપેક્ષા તે અનંતવર્તિતાનુપ્રેક્ષા. કહ્યું છે - આ અનાદિ જીવ સાગરવતુ દુસ્તર સંસારમાં નારક, તિર્યચ, મનુષ્ય, દેવના ભવોને વિશે પરિભ્રમણ કરે છે. એ રીતે બીજી અનુપેલામાં પણ જાણવું. વિશેષ
Page #24
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૬૧
૩૪
એ કે • વિવિધ પ્રકારે પરિણમત થવું તે વિપરિણામ. કહ્યું છે કે - આ લોક અને દેવલોકમાં સર્વે સ્થાનો અશાશ્વત છે, સુર-અસુર-મનુષ્યાદિકની અદ્ધિ અને સુખ અશાશ્વત છે.
સંસારનું અશુભવ જાણવું. જેમકે - સંસારને ધિક્કાર છે, કે જેને વિશે પરમ રૂપ ગર્વિત યુવાન મરીને પોતાના જ ફ્લેવરમાં કીડો થાય છે તથા અપાય-આશ્રવના દોષો કહે છે - અનિવૃહીત કોઇ અને માન, વૃદ્ધિ પામતા માયા અને લોભ આ ચારે દાટ કપાયો પુનર્ભવવૃક્ષના મૂલને સિંચે છે. ભાવના સંબંધી ગાથા છે, પૂર્વવતુ જાણવી.
- હવે દેવસ્થિતિ કહે છે. • સૂત્ર-૨૬૨,૨૬૩ -
[૨૬] દેવોની સ્થિતિ ચાર ભેદે છે - કોઈ સામાન્ય દેવ, કોઈ નાતક દેવ, કોઈ પુરોહિત દેવ, કોઈ જુતિપાઠક દેવ... ચાર પ્રકારે સંવાસ કર્યા છે - કોઈ દેવ દેવી સાથે સંવાસ કરે, કોઈ દેવ સ્ત્રી કે તિર્યંચણી સાથે સંવાસ કરે, મનુષ્ય કે નિયચિ દેવી સાથે સંવાસ રે, કોઈ મનુષ્ય-તિર્યંચ માનુષી કે તિયચણી સાથે સંવાસ કરે.
રિ૬૩] ચાર કષાયો કહા - ક્રોધકષાય, માનકષાય, માયાકષાય, લોભકષાય, એ પ્રમાણે નૈરયિક ચાવતું વૈમાનિકને હોય... ક્રોધના ચાર આધાર કહ્યા + આત્મા-પર-દુભય-પ્રતિષ્ઠિત અને અપતિષ્ઠિત, એ રીતે નૈરયિક ચાવતું વૈમાનિકને હોય... એ પ્રમાણે યાવત - લોભને વૈમાનિક પર્યન્ત જાણવો... ચાર
સ્થાને ક્રોધોત્પતિ થાય છે - ક્ષેત્ર નિમિતે, વજી નિમિતે, શરીર નિમિતે, ઉપાધિ નિમિતે, એ રીતે નૈરયિક યાવત વૈમાનિકને હોય. એ પ્રમાણે ચાવ4 લોભને વૈમાનિક પર્યન્ત જાણવો...ક્રોધ ચાર ભેદે છે - અનંતાનુબંધી, અપત્યાખ્યાન, પ્રત્યાખ્યાન/વરણ, સંજવલન ક્રોધ, એ રીતે તૈરાયિક યાવતુ વૈમાનિકને જાણવું. એ રીતે ચાવતુ લોભમાં, વૈમાનિક પર્યા... ક્રોધ ચાર પ્રકારે - આભોગ નિવર્તિત, અનાભોગ નિવર્તિત, ઉપશાંત, અનુપશાંત, એ રીતે બૈરયિક યાવત વૈમાનિકને જાણવા. એ રીતે યાવત લોભમાં યાવ4 વૈમાનિકને જાણવું.
• વિવેચન-૨૬૨,૨૬૩ -
[૨૬] fથતિ - ક્રમ, મનુષ્ય સ્થિતિવતુ દેવોમાં પણ રાજા, પ્રધાન વગેરે મર્યાદા છે. દેવ-સામાન્ય, કોઈ એક દેવ પ્રધાન, દેવ કે દેવોનો સ્નાતક એવો વિગ્રહ છે, એમ બાકીના ભેદોમાં પણ જાણવું. વિશેષ એ - પુરોહિત એટલે શાંતિકર્મ કરનાર, પાનr - ચારણની જેમ પ્રશંસા કરીને બીજા દેવોને તેજસ્વી કરે. દેવની સ્થિતિના પ્રસ્તાવથી તેના વિશેષભૂત સંવાસ સૂત્રને કહે છે—
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંવાસ - મૈથુન માટે એકત્ર વસવું. છવ - વચાના યોગથી દારિકાદિ શરીર, તેથી યુક્ત નારી કે તિર્યચણી અથવા નર કે તિર્યચ. સંવાસ કહ્યો, તે વેદલક્ષણ મોહના ઉદયથી થાય. તેથી મોહના વિશેષભૂત કપાય પ્રકરણને કહે છે[6/3]
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ | [૨૬] ચાર કષાય, કમરૂપ ક્ષેત્રને ખેડે તે - સુખદુ:ખ ફલને યોગ્ય કરે કે જીવને મલિન કરે તે નિયુક્ત વિધિથી કષાય કહેવાય. કહ્યું છે - X • પ્રાણીને હણે છે તે પ- કર્મ કે સંસાર, તેના લાભનો હેતુ હોવાથી કમર તે કષાય, પ્રાણીને ઉત #પ પ્રતિ લઈ જાય તે કષાય. - x • તેમાં
ક્રોધન કે જેનાથી કુદ્ધ થાય તે ક્રોધ, ક્રોધ મોહનીયના ઉદયથી સંપાધ જીવની પરિણતિ વિશેષ અથવા ક્રોધમોહનીયકર્મ એ જ ક્રોધ. એ રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ એ કે - “હું જાત્યાદિ ગુણવાનું છું” એમ માનવું કે જેના વડે મનાય તે માન. માથા - હિંસા, ઠગવું, જેની દ્વારા ઠગે તે માયા. નીમ - અભિકાંક્ષા અથવા જેના વડે લુબ્ધ થાય તે લોભ.
આ પ્રમાણે સામાન્યથી ચાર કષાય કહ્યા. વિશેષથી નારકો, અસુરો યાવત ચોવીશમાં પદમાં વૈમાનિકોને (આ ચાર કષાય હોય.],
૨૩fgs • આત્મ, પર, ઉભય અને તેનો અભાવ એ ચારમાં રહેલ તે ચતુ પ્રતિષ્ઠિત, તેમાં-૧-આત્મપ્રતિષ્ઠિત - પોતાના અપરાધ વડે પોતાના વિષયમાં આલોક પરલોકના દોષના દર્શનથી. • પર પ્રતિષ્ઠિત - બીજા વડે આક્રોશ આદિથી ઉદીરિત અથવા બીજાના વિષયવાળો. 3- ઉભય પ્રતિષ્ઠિત - આત્મ અને પર વિષયક • આક્રોશાદિ કારણ નિરપેક્ષ. ૪- અપ્રતિષ્ઠિત - માગ ક્રોધ વેદનીયના ઉદયથી જે થાય છે. કહ્યું છે કે
ફળના અનુભવોમાં કર્મ સાપેક્ષ અને નિરપેક્ષ છે. જેમ આયુષ્ય કર્મ સોપકમ અને નિરપકમ કહ્યું છે. આ ચોથો ભેદ જીવ પ્રતિષ્ઠિત હોવા છતાં આત્માદિ વિષયમાં અનુત્પન્ન હોવાથી પ્રતિષ્ઠિત કહ્યો. પણ સર્વથા અપ્રતિષ્ઠિત નથી, કેમકે તેથી ચાર પ્રતિષ્ઠિતપણાના અભાવનો પ્રસંગ આવે.
એકેન્દ્રિય, વિકસેન્દ્રિયને ક્રોધનું આત્માદિ પ્રતિષ્ઠિતવ પૂર્વભવમાં તે પરિણામ પરિણત મરણ વડે ઉત્પન્ન છે. એ રીતે માન, માયા, લોભ વડે પણ ત્રણ દંડક સૂત્રો કહેવા. • • ક્ષેત્ર • નારકાદિને પોત-પોતાના ઉત્પત્તિ સ્થાનને આશ્રીને, એમ વસ્તુસચિવાદિ પદાર્થ કે વાસ્તુ-ઘર, દુ:સંસ્થિત કે વિરૂપ શરીર, જે જેનું ઉપકરણ તે ઉપધિ એકેન્દ્રિયોને ભવાંતરાપેક્ષા છે.
એવી રીતે માન આદિ ત્રણ દંડકો પણ જાણવા. * - અનંત ભવની પરંપરાને કરે છે એવા સ્વભાવવાળો જે કષાય તે અનંતાનુબંધી અથવા અનંત અનુબંધ છે. જેનો તે અનંતાનુબંધી, સદનના સહભાવી ક્ષમાદિ સ્વરૂપ ઉપશમ વગેરે ચાસ્ત્રિના લેશને અટકાવનાર છે, કેમકે અનંતાનુબંધી ચાસ્ટિમોહનીયરૂપ છે. ઉપશમાદિ વડે જ ચાત્રિી ન કહેવાય. કેમકે અલાવાદિ કે અમનક સંજ્ઞી નથી, પણ મહાન મૂલગુણાદિરૂપથી ચારિત્ર વડે ચાસ્ત્રિી કહેવાય છે. આ કારણથી જ ત્રણ પ્રકારે દર્શનમોહનીય અને પચ્ચીશ પ્રકારે ચારિત્ર મોહનીય છે.
શંકા-પ્રથમ કષાયના ઉદયે નિશ્ચયે સમકિતનો અભાવ હોય, પણ ચામિ આવકની સમ્યકત્વ આવકવથી ઉત્પત્તિ નહીં થાય, તેથી સાત પ્રકારે દર્શન
Page #25
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૬૨,૨૬૩
૩૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
મોહનીય અને એકવીશ પ્રકારે ચારિત્ર મોહનીય છે, એ મત યોગ્ય લાગે છે.
સમાધાન-પ્રથમ કષાયના ઉદયે આદિ કહ્યું તે અનંતાનુબંધી કષાયોનો સમ્યકત્વ આવરકપણે નહીં, પણ સમ્યકત્વ સહભાવી ઉપશમાદિના ચટકાવ વડે કહ્યું, અન્યથા અનંતાનુબંધી વડે જ સમ્યકત્વનું આવૃતપણું હોવાથી અન્ય મિથ્યાવથી શું પ્રયોજન છે ? • x • કષાયોનો ક્ષય થયા સિવાય કેવલજ્ઞાનનો લાભ ન થાય, અહીં કષાયોનું કેવલજ્ઞાનને આવરણ કરવાપણું નથી છતાં કપાયનો ક્ષય કેવલજ્ઞાનના કારણપણે કહ્યો છે. -x- એ રીતે અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમમાં જ સમ્યકત્વનો લાભ કહેવાય છે. જેથી અનંતાનુબંધીના ઉદયે મિથ્યાત્વ ક્ષયોપશમને ન પામે અને
યોપશમના અભાવે સમ્યકત્વ થતું નથી. જે સપ્તવિધ દન મોહનીય કહેલ છે તે • x - ચારિત્રના અંશરૂપ ઉપશમાદિ ગુણોને વિશે સમ્યકત્વ કહ્યું છે, તેમ માનવું.
અણુવ્રતાદિ પ્રત્યાખ્યાન જેને વિધમાન નથી તે અપ્રત્યાખ્યાન કષાય, તે દેશવિરતિ આવક છે...પ્રત્યાખ્યાનાવરણ - મર્યાદા વડે જે સર્વવિરતિને આવરણ કરે તે...સંજવલનકષાય-સર્વ સાવધાની વિરતિને તપાવે અથવા ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિને વિશે પ્રદીપ્ત થાય તે યથાખ્યાત યાત્રિને આવક છે. એ રીતે માન, માયા, લોભમાં પણ અનંતાનુબંધી આદિ ચારે કહેવા.
- આ ચારેને પૂજ્યોએ આ પ્રમાણે કહ્યા - જે અનંત જન્મોનો અનુબંધ કરાવે તેથી અનંતાનુબંધી કહેવાય, તે ક્રોધાદિમાં પ્રથમ કહ્યા. અા પણ પ્રત્યાખ્યાનને ન
સ્વીકારે તે ‘અપ્રત્યાખ્યાન' નામે કહ્યા એ બીજો ભેદ છે. સર્વ સાવધ વિરતિ વિષયક પ્રત્યાખ્યાનને આવરે તે પ્રત્યાખ્યાનાવરણ એ ત્રીજા કહ્યા. શબ્દાદિ વિષયોને મેળવીને વારંવાર પ્રદીપ્ત કરે તે સંજવલન ચોથો કષાય કહો. - X -
જ્ઞાનપૂર્વક થયેલ તે આભોગ નિવર્તિત, તે ક્રોધના વિપાકાદિ જાણવા છતાં દોષ કરે, જે અજાણપણે કરે તે અનાભોગ નિવર્તિત, ઉદય અવસ્થાને ન પામેલ, તે ઉપશાંત, ઉદયમાં ન આવેલ તે અનુપશાંત. એકેન્દ્રિયાદિને ભોગ નિવર્તિત, સંજ્ઞીના પૂર્વભવની અપેક્ષાએ કહેલ છે. અનાભોગ નિવર્તિત તે ભવની અપેક્ષાએ પણ છે. વિશિષ્ટ ઉદયના અભાવે નારકાદીને ઉપશાંત ક્રોધ છે, અનુપશાંત માટે વિચારવા જેવું નથી. એ રીતે માનાદિ પણ કહેવા.
હવે કષાયોનાં જ ત્રણ કાળ સંબંધી ફળ વિશેષને કહે છે– • સૂત્ર-૨૬૪,૨૬૫ -
[૬૪] જીવો ચાર કારણો વડે આઠ કર્મપકૃતિઓ એકઠી કરતા હતા - ક્રોધ વડે, માન વડે, માયા વડે, લોભ વડે. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું. એ રીતે એકઠી કરે છે અને એકઠી કરશે. એ રીતે ત્રણ દંડકો જાણવા...
એ જ રીતે - ઉપચય બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા કર્યા છે - કરે છે - જો ચાવત વૈમાનિક, ચોવીશે દંડકમાં “નિર્જરા” પર્યન્ત ત્રણ-ત્રણ દંડકો કહેવા જોઈએ.
[૬૫] ચાર પ્રતિમા કહી છે - સમાધિ, ઉપધાન, વિવેક અને વ્યુત્સર્ગ.ચાર
પ્રતિમાઓ કહી છે . ભદ્રા, સુભદ્રા, મહાભદ્ધા, સર્વતોભદ્રા...ચાર પ્રતિમાઓ કહી છે . લધુમોકપ્રતિમા, મહામોકપ્રતિમા, જવમળા, વજમણા.
• વિવેચન-૨૬૪,૨૬૫ -
[૨૬] સૂત્રનો અર્થ પૂર્વે કહેવાયેલ છે. વિશેષ - વયન - કપાય પરિણત જીવને કર્મયુગલોનું ઉપાદાન મા... ૩પયન - ચયિત અબાધાકાળ છોડીને જ્ઞાનાવરણીયાદિ રૂપે નિપેક. આ રીતે - પ્રથમ સ્થિતિમાં અત્યંત કર્મલિક સ્થાપે, બીજી સ્થિતિમાં વિશેષહીનને, એ રીતે યાવતું ઉત્કૃષ્ટ વિશેષહીનને સ્થાપે. • x - ... પાન - જ્ઞાનાવરણીયાદિ રૂપે નિષિક્તને ફરી પણ કષાય પરિણતિ વિશેષથી નિકાચન કરે... વીરા - અનુદય પ્રાપ્તને કરણ વડે ખેંચીને ઉદયમાં લાવવા... વૈન - સ્થિતિ ક્ષયથી ઉદયમાં આવેલ કે ઉદીરણા કરણ વડે ઉદયમાં લાવેલ કર્મોને અનુભવવા... નિ નરા - કર્મનું અકર્મવ થવું, અહીં દેશનિર્જરા લેવી.
સર્વનિર્જરા ચોવીશે દંડકમાં અસંભવ છે. નિર્જરામાં કોધાદિ કારણ થતાં નથી, ક્રોધાદિનો ક્ષય જ તેના કારણપણે છે. - ૪ -
[૨૬૫] નિર્જરા કહી, તે વિશિષ્ટ પ્રતિમાદિથી થાય માટે પ્રતિમા સૂર
આ સૂત્રો બીજા સ્થાનમાં કહ્યા છે, અહીં ચાર સ્થાનને આશ્રીને તે કહે છે. એની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. માત્ર સ્મરણાર્થે કંઈક કહે છે - સમાધિ - શ્રુત અને ચારિત્રરૂપ છે, તે સંબંધી પ્રતિજ્ઞાઅભિગ્રહ તે સમાધિપતિમા અથવા દ્રવ્યસમાધિ પ્રસિદ્ધ છે, તે વિષયક અભિગ્રહ તે સમાધિપ્રતિમા.
એ રીતે બીજી પણ જાણવી. વિશેષ એ કે - ૩પથાન એટલે તપ. વિન - અશુદ્ધ, અતિરિક્ત ભક્તપાન, વસ્ત્ર, શરીર, શરીરના મળ આદિનો ત્યાગ. વિકાસ • કાયોત્સર્ગ. - તથા - પૂવદિ ચાર દિશા સન્મુખ રહેલ સાધુને પ્રત્યેક દિશામાં ચા-ચાર પ્રહર કાયોત્સરૂપ મા પ્રતિમા, બે અહોરાત્રિ વડે તે સમાપ્ત થાય. સુપટ્ટા પ્રતિમા એમ જ સંભવે છે, સ્વરૂપ જાણેલ નથી. મહfમા - એ રીતે અહોરમ પ્રમાણ કાયોસ, ચાર સગિએ સમાત થાય, જે દશે દિશાએ અહોરણ પ્રમાણ કાયોસ કરવારૂપ છે તે સર્વ તો માં પ્રતિમા, જે દશ અહોરાત્રિએ સમાપ્ત થાય છે... મોજ પ્રતિમા • પ્રશ્રવણ પ્રતિજ્ઞા, તેમાં “લઘુ” સોળભક્ત વડે અને “મહા' અઢાર ભક્ત વડે સમાપ્ત થાય છે. નવEMા જવની જેમ દરિ-કવલ વડે મધને હીન, મધ્ય વૃદ્ધિવાળી છે, વનમથ્યા - આધો વૃદ્ધિવાળી, મધ્ય હીન છે -- પ્રતિમા જીવાસ્તિકાયમાં જ હોય, તેથી વિપરીત અજીવાસ્તિકાયનું સૂત્ર કહે છે
• સૂઝ-૨૬૬ થી ૨૬૮ -
[૬૬] ચાર અસ્તિકાયને અજીતકાય કહ્યા છે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાલિકાય, પુદ્ગલાસ્તિકાય... ચાર અસ્તિકાય અરૂપીડાય કહ્યા છે. ધમસ્તિકાય, અધમત્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય.
[૨૬] ચાર ફળો કહ્યા • કાચું છતાં કંઈક મીઠું, કાયુ છતાં અધિક મીઠું, પાકુ છતાં કંઈક મીઠું, પાકું છતાં અધિક મીઠું. આ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ
Page #26
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૬૬ થી ૨૬૮
૩૩
કહl છે - ક્ષિત અને વયl] કાચો છતાં અલ્ય મીઠા ફળ સમાન; ઇત્યાદિ.
રિ૬૮] ચાર ભેદ સત્ય છે : કાયસરળતા, ભાણાસરળતા, ભાવસરળતા, વિસંવાદનાયોગ... ચાર ભેદે મૃષા છે - કાય વક્રતા, ભાષા વક્રતા, ભાવ વકતા વિસંવાદના યોગ... ચાર ભેદે પ્રણિધાન કહ્યું છે - મનપણિધાન, વચન પ્રણિધાન, કાયણિાધાન, ઉપકરણપણિશન; એ રીતે નૈરયિક, પંચેન્દ્રિય યાવતુ વૈમાનિકને હોય છે... ચાર સુપરણિધાન કહ્યા. મન સુપ્રણિધાન યાવત્ ઉપકરણ સુપરણિધાન; એ પ્રમાણે સંયત મનુષ્યોને પણ હોય છે... ચાર ભેદે દુપ્પણિધાન કહા - મન દુuણિધાન યાવત ઉપકરણ દુપ્પણિધાન; એ રીતે પાંચેન્દ્રિયોને યાવતું વૈમાનિકોને હોય છે.
વિવેચન-૨૬૬ થી ર૬૮ :
[૨૬૬] તિ - ત્રિકાળ વચન નિપાત છે - હતા, છે, થશે. તેથી અતિ એટલે પ્રદેશોની કાયોની રાશિ. તિ શબ્દથી ક્વચિત પ્રદેશો કહેવાય છે. તેથી તેના ય તે અસ્તિકાય. અચેતનવથી તે જીવકાય છે.
અસ્તિકાય મૂd-અમૂર્ત હોય છે, અમૂર્ત પ્રતિપાદનાર્થે અસ્તિકાય સૂગ છે. રૂપ એટલે આકારવાળું-વર્ણવાળું, તે જેને છે તે રૂપી, તેના નિષેધથી અરૂપી. જીવાસ્તિકાય કહ્યું, તદ્ધિશેષભૂત પુરુષના નિરૂપણાર્થે ફળ સૂ
૨૬] - અપકવ છતાં થોડું મધુર [આદિ ચારે મૂલાર્થ મુજબ છે.] પુરુષ તે ૧- નામ - વય અને મૃતથી અવ્યક્ત, આમ મધુર ફલ સમાન કેમકે અR ઉપશમરૂપ માધુર્યનો ભાવ છે. -- વય અને શ્રુતથી અવ્યક્ત છતાં • x • શ્રેષ્ઠ ઉપશમાદિ ગુણયુક્ત, •3- વય-શ્રુતથી પરિણત - x • ઉપશમ આદિ માધુર્યનું અાવ, -- વય-શ્રુતથી પરિણત અને શ્રેષ્ઠ ઉપશમાદિ ગુણયુક્ત - એ રીતે પક્વ મધુર કહ્યો, તે સત્યગુણના યોગથી હોય છે. તેથી સત્ય અને વિપરીત મૃષા તથા સત્યાસત્ય પ્રણિધાનને કહે છે
[૨૬૮] સૂત્રનો અર્થ કહેલો છે. વિશેષ એ - 27 - અમારીનો ભાવ કે કર્મ, કાયાની સરળતા તે કાય-બાજુકતા... ભાવ એટલે મન, કાયાજુકતા આદિ શરીર, વાણી, મનની યથાર્થ સ્વરૂપ જણાવવાની પ્રવૃત્તિ. તથા અનાભોગ આદિથી ગાય આદિને અશ્વ આદિ જે કહેવું અથવા કોઈના માટે કંઈક સ્વીકારીને જે ન કરે તે વિસંવાદન, તેનો વિપક્ષ તે અવિસંવાદના યોગ.
પૃપા - અસત્ય, કાયાની વકતા. furfધ - પ્રણિધાન એટલે પ્રયોગ. તેમાં મનનું પ્રણિધાન - આd, રૌદ્ર ધમદિરૂપથી પ્રયોગ તે મનપ્રણિધાન. એ રીતે વચન, કાયાનું પણ છે. ઉપવાસન • લૌકિક અને લોકોત્તરરૂપ વસ્ત્ર, પાસાદિ સંયમ અને અસંયમના ઉપકારને માટે પ્રણિધાન તે ઉપકરણપ્રણિધાન, જેમ સામાન્યથી કહ્યું તેમ નૈરયિકોને પણ કહેવું. તથા ચોવીશ દંડકમાં પણ જે પંચેન્દ્રિયો છે, તેઓને વૈમાનિક પર્યન્ત આ રીતે કહેવું. એકેન્દ્રિયાદિને મન વગેરેનો અસંભવ હોવાથી પ્રણિધાનનો પણ અસંભવ છે.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રણિધાન-સુપ્રણિધાન અને દુપ્રણિધાન બે ભેદે છે. સંયમના હેતુવાળું પ્રણિધાનમન વગેરે પ્રયોજન તે સુપ્રણિધાન. તે સંયત મનુષ્યોને જ હોય કેમકે સુપ્રણિધાન ચારિત્ર પરિણતિરૂપ હોય. દુપ્પણિધાન સૂત્ર સામાન્ય સૂત્રવત જાણવું. વિશેષ એ કે - તે અસંયમ મનોવ્યાપારાદિ છે - હવે પુરુષ સૂત્રો
• સૂત્ર-૨૬૬ -
ચાર પ્રકારે પુરષ કહા - આપાત ભદ્રક પણ સંવાસે અભદ્રક, સંવાસ ભદ્રક પણ આપાતે અભદ્રક, આપાતભદ્રક અને સંપાdભદ્રક, આપાતઅભદ્રક અને સંપાતઅભદ્રક... ચાર પ્રકારે પુરુષ કહ્યા - પોતાના પાપ જુએ બીજાના નહીં, ઈત્યાદિ ચાર ભેદ... ચાર પ્રકારે પુરુષ કહ્યા - પોતાના પાપને ઉદીરે, બીજાના નહીં આદિ ચાર... પોતાના પાપ ઉપશમાવે બીજાના નહીં તેવા ચાર..
ચાર પ્રકારે પુરુષ કા - પોતે ઉભો થાય, બીજાને ન થવા દે આદિ ચાર આ રીતે વંદન, સકાર, સન્માન, પૂજ, વાચના, પ્રતિકૃચ્છના, વ્યાકરણ અાદિની ચૌભંગી કહેવી. કોઈ સૂટાધર હોય અધિર ન હોય, બધિર હોય સૂાધર ન હોય, ઇત્યાદિ.
• વિવેચન-૨૬૯ :
સૂબો સુગમ છે. વિશેષ એ ૧- સાપાત - પ્રથમ મિલાપ. તેમાં દર્શન-આલાપ આદિથી સુખકર હોવાથી ભદ્રકારી, સંવાત - લાંબા સહવાસે ભદ્રક નહીં, કેમકે હિંસક હોવાથી સંસાના કારણમાં જોડનાર છે. -- સંવાસભદ્રક- સાથે વસનારાઓને અતિ ઉપકારી પણ અનાલાપ અને કઠોર ભાષણથી પહેલા મિલનમાં ભદ્રક નહીં, •૩,૪- એ રીતે બીજા બે ભંગ. - વજન - છોડાય તે વર્ય, અવધમાં અકારનો લોપથી વજ - હિંસા, જૂઠ આદિ વજ જેવા ભારે પાપથી. કોઈ પોતાના પાપકર્મને કલહ આદિમાં જુએ છે, કેમકે પશ્ચાતાપ સહિત હોય છે, પણ ઉદાસીન હોવાથી બીજાના પાપને ન જુએ. અહંકારી બીજાના પાપને જુએ, પોતાના નહીં. યથાવસ્તુના બોધથી કોઈ ઉભયના પાપને જુએ, વિમૂઢતાથી કોઈ બંનેના પાપ ન જુએ... કોઈ પોતાના પાપને જોઈને કહે કે - મેં આ પાપ કર્યું, કે શાંત થયેલમાં ફરી પ્રવૃત્ત થાય કે વજરૂપ કર્મને ઉદીરે આદિ.
એ રીતે -- ઉપશમાવે - પાપકર્મ દૂર કરે... -- પોતે ઉભો થાય, પણ બીજાને ન કરાવે તે સંવિજ્ઞપાક્ષિક કે લઘુપયચી, ઉભા કરાવે તે ગુરુ. ઉભા થાય અને કરાવે તે ગીતાદિ, અનુભયવૃત્તિ - જિનકભી, અવિનિત.
એ રીતે વંદનાદિ સૂત્રોમાં પણ ચાર ભંગ. વિશેષ એ - દ્વાદશાવદિ વડે વંદન, વદિ દાનથી સકાર, સ્તુત્યાદિથી સન્માન, ઉચિત દ્રવ્યોથી પૂજા, ચા વયતિ • ભણાવે છે પણ ભણે નહીં તે ઉપાધ્યાય, બીજો ભેદ-શિષ્ય, બીજા ભેદે-વિદ્વાન, ચોથા ભેદે - જિનકભી છે. એમ બધે જાણવું. - X - X -.
• સત્ર-૨૩૦ થી રર :સુરેન્દ્ર અસુરાજ ચમરને ચાર લોકપાલો કહા - સોમ, યમ, વરુણ,
Page #27
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૩૦ થી ૨૩૨
36
૪૦
વૈશ્રમણ, બલીન્દ્રના પણ ચાર - સોમ, યમ, વૈશ્રમણ, વરણ.. ધરણેન્દ્રના કાલપાલ, કોલપાલ, શૈલપાલ, શંખપાલ.. ભૂતાનંદના ચાર-કાલપાલ, કૉલપાલ, શંખલ, શૈલપાલ.. વેણુદેવના - ચિત્ર, વિચિત્ર, ચિપક્ષ, વિચિત્રપા.. વેણુદાલિના • ત્રિ, વિચિત્ર, વિચિત્રપક્ષ, ચિત્રપક્ષ. હરિકાંતના-પ્રભ સુપભ, પ્રભકાંત, સુપભકાંત. હરિસ્સહના-પ્રભખુભ, સુપભકાંત, પ્રભકાંત..
- અનિશિખના-તેજસુ, તેજ:શિખ, તેજસ્કાંત, તેજપ્રભ.. અનિમાનવના • તેરૂ, તેજ:શિખ, તેજાભ, તેજસ્કાંત.. પૂના-રૂપ, પાંશ, રૂપકાંત, રૂપાભ. વિશિષ્ટના રૂપ, રૂપાંશ, રૂપભ, રૂપકાંત. જાલકાંતના જલ, જલરત, જાલકાંત, જલપભ.. જલપભના : જલ, જલરત, જલપભ, જHકાંત.. અમિતગતિના - વરિતગતિ, ક્ષિપગતિ, સિંહગતિ, સિંહવિક્રમગતિ. અમિત વાહનના • વરિતગતિ, પિગતિ, સિંહવિક્રમગતિ, સિંહગતિ.. વેલંબના - કાલ, મહાકાલ, અંજન, રિષ્ટ, પ્રભંજનના - કાલ, મહાકાલ, રિસ્ટ, અંજન.. ઘોષના-આવતું, વ્યાdd, નંદિકાવર્ત, મહાનંદિકાવત્ત.. મહાઘોષના-આઉત્ત, વ્યાવ7, મહાનંદિકાdd, નંદિકાdd.
શકેન્દ્રનાક્સોમ, યમ, વરણ, વૈશ્રમણ.. ઈશાનેન્દ્રના - સોમ, યમ, વૈશ્રમણ, વરણ. એવી રીતે એકાંતરિત ચાવતુ અમ્યુકેન્દ્રની [ચાર-ચાર લોકપાલો.]
વાયુકુમાર ચાર ભેદે છે - કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન. રિ૧] ચાર ભેદે દેવો કહા - ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક, રિ૩૧] ચાર ભેદે પ્રમાણ - દ્રામાણ, ક્ષેત્રમાણ, કાળપમાણ, ભાવ માણ. • વિવેચન-૨૩૦ થી ૨૭૨ :
[eo] દેવપુરષ વિશેષ - લોકપાલ સૂત્રાદિ સુગમ છે. વિશેષ એ કે - પરમ શર્ય યોગથી પ્રભુ તે ઇન્દ્ર.. દીપતો કે શોભાવાળો હોવાથી અથવા આરાધ્ય હોવાથી સજા. બંને એકાઈક છે. દક્ષિણના લોકપાલોના નામથી જે બીજો લોકપાલ છે, તે ઉત્તરના નામથી જોયો છે અને ચોથો તે બીજો છે. એ રીતે જે નામવાળા શકના લોકપાલ છે, તે નામવાળા ત્રીજા, પાંચમા, સાતમા, નવમા કલ્પના છે. જે નામવાળા ઇશાનના છે, તે નામના ચોથા, છટ્ટા, આઠમાદિના છે. કાલ આદિ વાયુકુમારો પાતાળકળશના સ્વામી છે.
(૨૭૧] દેવો ચાર પ્રકારે કહ્યા, તે સંખ્યા પ્રમાણ માટે છે, માટે પ્રમાણ
[૨૨] જે પ્રમાણ કરે અથવા જેના વડે પદાર્થ નિર્ણય કરાય તે પ્રમાણ. તેમાં દ્રવ્ય એ જ પ્રમાણ, દંડાદિ દ્રવ્યદિ કે ધનુષ્યાદિથી શરીરાદિનું પ્રમાણ કે હરત આદિથી નિર્ણય તે દ્રવ્ય પ્રમાણ. જીવ આદિ દ્રવ્યોનું પ્રમાણ કે પરમાણુ આદિ પચયિોનો નિર્ણય, તે દ્રવ્ય પ્રમાણ, એ રીતે ગાદિમાં જાણવું.
ત્યાં દ્રવપ્રમાણ બે ભેદે - પ્રદેશનિua, વિભાગ નિષa. તેમાં પહેલું પરમાણુથી આરંભી અનંતપદેશિક સ્કંધ પર્યન્ત, બીજું વિભાગનિપજ્ઞ પાંચ પ્રકારે - ૧- માનધાન્યનું સેતિકાદિ, સનું કર્યાદિ. - ઉન્માન-તુલાકાદિ. 3- અવમાન-હરતાદિ,
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૪- ગણિત - એક, બે આદિ, ૫- પ્રતિમાન-ગુંજાદિ.
ક્ષેત્ર-આકાશ-બે ભેદે - (૧) પ્રદેશ નિષ્પન્ન - એક પ્રદેશથી અસંખ્ય પ્રદેશ અવગાઢાંત. (૨) વિભાગ નિપજ્ઞ - ગુલાદિ... કાલ-સમયનું માન બે ભેદે - (૧) પ્રદેશ નિષ્પન્ન - એકથી અસંખ્યાત સમય સ્થિતિ. (૨) વિભાગનિપજ્ઞ - સમય, આવલિકા આદિ. ફોત્ર-કાળમાં દ્રવ્યવ છતા ભેદ નિર્દેશ જીવાદિ દ્રવ્ય વિશેષપણાને હોત્ર અને કાલમાં તે દ્રવ્યોનું પર્યાયપણું છે. ભાવ એ જ પ્રમાણ • x • તે ગુણ, નય, સંખ્યા ભેદે ત્રણ પ્રકારે છે. તેમાં - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ છે. જ્ઞાન પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા, આગમરૂપ છે. નય-નૈગમાદિ ઇત્યાદિ. • x -
સૂગ-૨૭૩ થી ૨૫ -
[૨૭] ચાર પ્રધાન દિશાકુમારી છે - સૂપ, રૂપાંa, સુરૂષા, પાવતી... ચાર પ્રધાન વિધુતકુમારી છે - ચિત્રા, ચિત્રકનકા, શહેરા, સૌદામિની.
[૭૪] દેવેન્દ્ર દેવરાજ શકની મધ્યમ પર્મદાના દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ છે. દેવેન્દ્ર દેવરાજ ઇશાનની મધ્યમ કદની દેવીને સ્થિતિ તે જ છે.
[૩૫] સંસાર ચાર ભેટે છે - દ્રવ્યસંસાર, કાલ-ફોત્ર-ભાવસંસાર. • વિવેચન-૨૭૩ થી ૨૭૫ -
[૨૩] સુગમ છે. વિશેષ - દિશાકુમારી એવી અત્યંત શ્રેષ્ઠ દેવી • x • તે દિકકુમારી મહdરિકા. તે મધ્યરચકમાં રહેનારી છે, જન્મેલ અરિહંતની નાલ છેદનાદિ કરે છે. વિધકમારી ચકની વિદિશામાં વસનારી છે, જમેલ ભગવંતની ચારે દિશાઓમાં ઉભી રહીને હાથમાં દીપ લઈ ગીતો ગાય છે.
[૨૭૪-૨૫] આ દેવો સંસારી છે, તેથી સંસાર સૂત્ર, અહીં-તહીં ભમવું તે સંસાર, તેમાં “સંસાર' શબ્દાર્થ જ્ઞાતા, પણ તેમાં ઉપયોગ ન હોય અથવા જીવ અને પુલ લક્ષણ દ્રવ્યોનું યથાયોગ્ય ભ્રમણ તે દ્રવ્ય સંસાર.. તેઓનું જ ચૌદ રાજ પ્રમાણ ક્ષેત્રમાં સંસરણ કે જે ક્ષેત્રમાં સંસારની વ્યાખ્યા થાય તે જ ફોમ સંસાર.. - x • દિવસ, પક્ષ, માસ આદિ લક્ષણ કાળનું સંસરણ અથવા કોઈ જીવનું નરકાદિને વિશે પલ્યોપમાદિ કાળ વડે ભમવું તે અથવા પોરસ આદિ જે કાળમાં સંસારની વ્યાખ્યા કરાય તે કાળ સંસાર - સંસાર શબ્દાર્થ જ્ઞાતા અને તેમાં ઉપયુકત અથવા જીવ અને પુદ્ગલ સંબંધી સંસરણ માત્ર. ગૌણ કરાયેલ અથવા દાયિકાદિ કે વદિ સંસરણ પરિણામ તે ભાવસંસાર છે. આ સંસાર અનેક નયો વડે દષ્ટિવાદમાં વિચારાય છે તેથી
• સૂત્ર-૨૩૬,૨૭૭ :[૨૬] cૌષ્ટિવાદ ચાર ભેદે છે - પરિકર્મ, સૂત્ર, પૂવગત, અનુયોગ.
રિ૭] પ્રાયશ્ચિત્ત ચાર ભેદે - જ્ઞાન, દર્શન, ચા»િ, વ્યકતકૃત્ય પ્રાયશ્ચિત્ત... પ્રાયશ્ચિત્ત ચાર ભેદે - પ્રતિસેવના, સંયોજના, આરોપણા, પરિફુચના
• વિવેચન-૨૩૬,૨૩૭ :[૨૬] જેના વડે દષ્ટિ-દર્શનો અર્થાત્ નયો કહેવાય અથવા જેને વિશે નયો
Page #28
--------------------------------------------------------------------------
________________
૪/૧/૩૬,૨૩૩
૪૧
૪૨
અવતરે તે દષ્ટિવાદ કે દષ્ટિપાત - બારમું અંગ, ૧- તેમાં સૂાદિ ગ્રહણ યોગ્યતા સંપાદન સમર્થ પરિકર્મ, ગણિત પરિકર્મવતુ. -- તે સિદ્ધસેનિક આદિ, નડજસૂત્રાદિ બાવીશ સૂરો છે, અહીં સર્વ દ્રવ્ય-પર્યાય-નયાદિ અર્ચના સૂચનથી સૂત્રો છે. •3- સમસ્ત મૃતથી પહેલાં ચાયેલ હોવાથી પૂર્વો, તે ચૌદ છે. તેના નામો આ પ્રમાણે - ઉત્પાદ, અગ્રાયણીય, વીર્યપવાદ, અસ્તિનાસ્તિવવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિધાનુવાદ, અવંધ, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, અને લોકબિંદુસાર,
ઉત્પાદકોડ પદ, ગ્રાયણીય-૯૬ લાખ, વીર્ય-90 લાખ, અતિ નાસ્તિ-૬૦ લાખ, જ્ઞાનપ્રવાદ - એક પદ ન્યૂન કોડ, સત્યપવાદ-૧ ક્રોડ, છ પદ, આત્મપ્રવાદ૨૬ કોડ, કર્મપ્રવાદ-૧ ક્રોડ-૮૦ લાખ, પ્રત્યાખ્યાન પ્રવાદ-૮૪ લાખ, વિધાનુવાદ-૧ ક્રોડ-દશ હજાર, અવંધ્ય-ર૬ ક્રોડ, પ્રાણાયુ-૧ ક્રોડ-૫૬ લાખ, ક્રિયાવિશાલ-૯ ક્રોડ, બિંદુસાર-શી લાખ પદ સંખ્યા છે.
તેઓને વિશે રહેલું જે શ્રુત તે પૂર્વગત - પૂર્વો - અંગપ્રવિષ્ટ - x • સૂત્રનો પોતાના વિષય સાથે યોગ તે અનુયોગ. તીર્થકરોને પ્રથમ સમકિત પ્રાપ્તિ અને પૂર્વભવાદિ જે વર્ણન તે મૂલ પ્રામાનુયોગ કહેવાય છે. જે કુલકર આદિ વકતવ્યતા જણાવનાર તે ગંડિકાનુયોગ.
[૨પૂર્વગત શ્રુત કહ્યું, તેમાં પ્રાયશ્ચિત પ્રરૂપણા હતી, પ્રાયશ્ચિત્ત સૂત્ર કહે છે - તેમાં જ્ઞાન જ પ્રાયશ્ચિત્ત, કેમકે તે જ પાપને છેદે છે, અથવા પ્રાયઃ ચિતને શુદ્ધ કરે તે જ્ઞાન પ્રાયશ્ચિત. એમ દર્શનાદિમાં પણ જાણવું. ભાવથી ગીતાર્થનું જે કૃત્ય તે વ્યકતકૃત્ય પ્રાયશ્ચિત, ગુરૂ-લઘુ પર્યાલોચન વડે જે કંઈ કરે, તે બધું પાપ વિશોધક જ હોય અથવા જ્ઞાનાદિ અતિચાર વિશુદ્ધિ અર્થે જે પ્રાયશ્ચિત - આલોચનાદિ વિશેષ તે જ્ઞાન પ્રાયશ્ચિત્ત.
વિયત્ત - વિશેષ અવસ્થાદિ ઔચિત્યથી ન કહેલ છતાં આપ્યું, - x • જે કંઈ મધ્યસ્થ ગીતાર્થ વડે કરાયેલ, તે વિદત્તકૃત્ય પ્રાયશ્ચિત્ત. પાઠાંતર થકી “પ્રીતિકૃત્ય વૈયાવૃત્ય” અર્થ થાય છે. પ્રતિપૈવન - અકૃત્યનું સેવન. તે પરિણામ ભેદથી કે પ્રતિસેવનીય ભેદથી બે પ્રકારે છે.
પ્રતિસંવના ભાવ છે, તે કુશલ-અકુશલ બે ભેદે છે. કુશલ વડે જે થાય તે કલા પ્રતિસેવના, અકુશલ ભાવ વડે થાય તે દર્પ પ્રતિસેવના. સંક્ષેપથી પ્રતિસેવનાના બે ભેદ મૂલગુણા-ઉdણ્ણા . મૂલગુણા પાંચ ભેદે છે, ઉત્તણુણા ડિવિશોધ્યાદિરૂપ છે. પ્રતિસેવનામાં પ્રાયશ્ચિત, આલોચના આ રીતે - આલોયના, પ્રતિકમણ, મિશ્ર, વિવેક, વ્યર્ન, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારસંચિત. એ પ્રતિસેવના પ્રાયશ્ચિત છે.
બીજું સંયોજન એક જાતિવાળા અતિચારોનું મિલન તે સંયોજના, જેમ શય્યાતર પિંડ લીધેલ, તે પણ ભીના હાથ આદિ વડે, તે પણ સામે લાવેલ, તે પણ આધાકમાં; તેનું જે પ્રાયશ્ચિત, તે સંયોજના પ્રાયશ્ચિત્ત, તયા
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આરોપણા, એક અપરાધના પ્રાયશ્ચિત્તમાં ફરી ફરી દોષ સેવનથી અન્ય પ્રાયશ્ચિતનું આરોપણ. જેમ પાંચ અહોરમ પ્રાયશ્ચિત્તને પામેલ, ફરી તે દોષ સેવે તો દશ અહોરાત્ર પ્રમાણ, એ રીતે - x - છ માસ પર્યન્ત આપવું. અધિક નહીં. • x - કેમકે વર્તમાન તીર્થમાં છ માસનું જ તપ કહેલ છે. • x• આરોપણા વડે પ્રાયશ્ચિત્ત તે આરોપણા પ્રાયશ્ચિત... પરિકુંચન - દ્રવ્ય, ફોન, કાળ, ભાવ સંબંધી અપરાધનું ગોપવવું, એક રીતે હોવા છતાં બીજી રીતે કહેવું. •x - આ પરિક્ચના કે પરિવંચના ચાર ભેદે - સચિત્તને અચિત કહે, જનપદને બદલે માર્ગમાં સેવ્યો કહે, સુભિક્ષને બદલે દુર્મિક્ષમાં કહે, નિરોગપણે સેવવા છતાં ગ્લાનપણે સેવ્યો કહે, તે અનકમે દ્રવ્યાદિ પરિકંચના છે. પરિક્ચનાનું પ્રાયશ્ચિત્ત તે પરિકંચના પ્રાયશ્ચિત. અહીં વિશેષ વ્યવહાર સૂગથી જાણવું. પ્રાયશ્ચિત કાલની અપેક્ષાએ અપાય છે. માટે કાળનિરૂપણ સૂત્ર
• સૂત્ર-૨૭૮ થી ૨૮૦ :[૮] કાળ ચાર ભેદ : પ્રમાણ, યથાયુષ્યનિવૃત્તિ, મરણ, અદ્ધ-કાળ. [૨૯] પુગલ પરિણામ ચાર ભેદે - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ-પરિણામ.
[૨૮] ભરત અને ઐરાવત વક્ષેત્રમાં પહેલા : છેલ્લા વજીને વચ્ચેના બાવીશ અરહંત ભગવંતો ચાર યામ ધર્મને પ્રપે છે . સર્વથા પ્રાણાતિપાતું વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા શહિદ્ધાદાના [પરિગ્રહ વિરમણ... સર્વ મહાવિદેહ ક્ષેત્રને વિશે અરિહંત ભગવંત ચારયામ ધર્મ પ્રરૂપે છે . સર્વથા પ્રાણાતિપાત વિરમણ યાવત્ સર્વથા બહિદ્ધાદાન વિસ્મણ.
• વિવેચન-૨૭૮ થી ૨૮o :
[૨૩૮] જેના વડે વર્ષશત, પલ્યોપમાદિ મપાય, તે પ્રમાણ. તે જ કાળ તે પ્રમાણકાળ. તે દિવસાદિ લક્ષણવાળો અને મનુષ્યક્ષેત્રવર્તી અદ્ધાકાળ વિશેષ જ છે. બે ભેદે પ્રમાણમાળ છે - દિવસ પ્રમાણ, રાત્રિ પ્રમાણ. તે બંને ચાર-ચાર પોરિસી પ્રમાણ છે... જે પ્રકારે નારકાદિ ભેદે આયુષ તે યથાયઃ, તેને રૌદ્રાદિ ધ્યાનથી બાંધવું, તેના સંબંધથી જે કાળ-જીવોની નાકાદિત સ્થિતિ તે યથાનિવૃત્તિકાળ છે. અથવા આયુષ્યની નિવૃત્તિ મુજબ નાકાદિ ભવમાં રહેવું તે યથાનિવૃત્તિકાળ, આ પણ આયુકમના અનુભાવ વિશિષ્ટ સર્વ સંસારી જીવોના વર્તનાદિરૂપ અદ્ધાકાલ જ છે • x •
| મૃત્યુનો જે સમય તે મરણકાળ, આ પણ અદ્ધા સમય વિશેષ જ છે. અથવા મરણ વિશિષ્ટ કે મરણ એ જ કાળ, કેમકે તે કાળનો પર્યાયવાચી શબ્દ છે. કહ છે . ‘કાળ' શબ્દ મરણવાચક છે, જેમ મરણ ગતને કાલગત કહેવાય છે. પ્રાણીનો મરણકાળ કાળ-કાળ કહેવાય છે... આ અદ્ધાકાળ સૂર્યના ભ્રમણ વિશિષ્ટ મનુષ્ય ક્ષેત્રમાં વર્તતો સમયાદિરૂપ જાણવો. કહ્યું છે - સૂર્યક્રિયા વિશિષ્ટ, ગોદોહાદિ ક્રિયાથી નિરપેક્ષ એવો સમયક્ષેત્રમાં જે સમયાદિ કહેવાય તે અદ્ધાકાળ જાણવો.
સમય, આવલિકા, મુહૂર્ણ, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, પુિદ્ગલ) પરાવર્ત થાય છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૩૮ થી ૨૮૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
દ્રવ્ય પર્યાયભૂતકાળના ચાર સ્થાનક કહ્યા, પર્યાય અધિકારથી પુદ્ગલના પર્યાયભૂત પરિણામોના ચાર સ્થાનકો કહે છે–
[૨૯] પરિણામ - એક અવસ્થાથી બીજી અવસ્થાને પામવું. કહ્યું છે કે - બીજી અવસ્થાને પામવું તે પરિણામ, સર્વચા મૂલ સ્વરૂપે ન રહેવું, સર્વથા નાશરૂપ પણ નહીં એવો જે પરિણામ તે જ્ઞાનીઓને ઇષ્ટ છે... પરિણામમાં કાલાદિ વર્ણનો પરિણામઅન્યથા થવું અથવા બીજા વર્ણના ત્યાગપૂર્વક કાલાદિ વર્ણ વડે પુગલનો પરિણામ તે વર્ણ પરિણામ, એ રીતે ગંધાદિમાં પણ જાણવું. અજીવદ્રવ્યપરિણામો કહ્યા.
હવે જીવદ્રવ્યના વિચિત્ર પરિણામો કહે છે–
[૨૮૦] ભરત આદિ સૂત્ર સ્પષ્ટ છે - પહેલા અને છેલ્લાને વર્જીને • x • મધ્યે બાવીશ તીર્થકર કહ્યા. યમ એ જ યામ તે ચાર છે. જેમાં હિંસાદિ નિવૃત્તિ છે. દ્વી - મૈથુન, પરિગ્રહ વિશેષ. આવાન - પરિગ્રહ. તે બંનેનું એકત્વ છે. અથવા ગ્રહણ કરાય તે આદાન-પરિગ્રાહ્ય વસ્તુ, તે ધમોંપકરણ હોય છે. તેથી ધમપકરણ સિવાય તે પરિગ્રહ. મૈથુન, પરિગ્રહની અંતર્ગત્ છે. કેમકે અપરિગૃહીતા શ્રી ભોગવાતી નથી. પ્રત્યાખ્યાન દ્વારા - X - ધર્મ-ચતુર્યામ છે.
અહીં આ ભાવના છે - મધ્યમ બાવીશ અને મહાવિદેહના તીર્થકરો ચતુર્યામ ધર્મની અને આદિ-અંત્ય તીર્થકરો પંચયામ ધર્મ શિષ્યાપેક્ષાએ પ્રરૂપે છે, પરમાર્થથી તો બંનેની પાંચયામની પ્રરૂપણા છે. પહેલા-છેલ્લા તીર્થકરના તીર્થમાં સાધુ ઋજુ જડ અને વક જડ હોય છે. તેથી પરિગ્રહ-વર્જનના ઉપદેશ છતાં મૈથુનત્યાગ જાણવા સમર્થ થતા નથી. જ્યારે - x- શેષ તીર્થના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી મૈથુનને જાણવા-તજવા સમર્થ હોય છે.
કહ્યું છે કે - પ્રથમ તીર્થંકરના સાધુઓ ઋજુ-જડ છે, છેલ્લાના વક-જડ, મધ્યમના કાજુ-પ્રાજ્ઞ હોવાથી બે ભેદે તેમનો ધર્મ કહ્યા છે. પ્રથમ તીર્થકરના સાધુને ધર્મ દુબણ છે, છેલ્લાને દુ:ખે પાળી શકાય છે, મધ્યમના સાધુને ધર્મ સુબોધ્ય અને સુખ પાત્ર છે - અનંતરોક્ત પ્રાણાતિપાતાદિથી અટકેલા • ન અટકેલાને સુગતિદુર્ગતિ થાય છે, તે ગતિવાળા જીવો સુગત-દુર્ગત હોય છે માટે ગતિ-સુગતિ, દુગતસુગતના ભેદો કહે છે.
• સૂઝ-૨૮૧,૨૮૨ -
[૨૮] ચાર ગતિઓ કહી છે - નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય, દેવદુર્ગતિ... ચાર સુગતિઓ કહી છે - સિદ્ધ, દેવ, મનુષ્ય, સુકુલમાં જન્મસુગતિ... ચાર દુર્ગતિ કહ્યા છે - નૈરયિક, તિયચયોનિક, મનુષ્ય, દેવ-દુતિ... ચાર સુગત કહેલ છે - સિદ્ધ, દેવ, મનુષ્ય, સુકુલ જન્મ પ્રાપ્ત-સુગત...
રિ પ્રથમ સમય જિનની ચાર કર્મ પ્રકૃતિ નાશ પામે છે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય... ઉત્પન્ન જ્ઞાન-દર્શન અન્ત જિન કેવલી ચર કમપકૃતિને વેદે છે - વેદનીય, આયુ, નામ, ગોત્ર... પ્રથમ સમય સિદ્ધની ચાર કર્મ પ્રકૃત્તિ સાથે ક્ષય પામે - વેદનીય, આયુ, નામ, ગોત્ર
• વિવેચન-૨૮૧,૨૮ર :
[૨૮૧] ‘દુર્ગતિ' આદિ કહેવાઈ ગયેલ છે. વિશેષ એ કે - નિંદિત મનુષ્ય અપેક્ષાએ મનુષ્યદુર્ગતિ અને કિલ્બિષિકાદિ અપેક્ષાએ દેવ દુર્ગતિ છે.
યુવાનદેવલોકાદિમાં જઈને ઇવાકુ આદિ સુકુલમાં આવવું. પ્રત્યાખ્યાતિ એટલે પ્રતિજન્મ. આ તીર્થકરાદિને હોય છે. મનુષ્યની સુગતિ ભોગભૂમિમાં મનુષ્ય જન્મરૂપ છે. દુર્ગતિ જેઓને છે, તે દુર્ગત અથવા “દુ:સ્થ” તે દુર્ગત. એ રીતે સુરત જાણવા. અનંતર સિદ્ધ સુગતો કહ્યા, તે સિદ્ધો અટકર્મના ક્ષયથી થાય છે, તેથી ક્ષય પરિણામ ક્રમ કહે છે–
[૨૮૨ સૂત્ર સ્પષ્ટ છે - વિશેષ એ કે - પ્રથમ સમય જેનો છે તે તથા તેવા જિન, તે સયોગ કેવલી, તે પ્રથમ સમય જિનના સામાન્ય કમશ-જ્ઞાનાવરણીયાદિ ભેદો છે, તે ક્ષય પામે છે. તેથી જ્ઞાન-દર્શનને ધારણ કરે છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનઘર, આ વાકયથી અનાદિ સિદ્ધ કેવલજ્ઞાનને માનનારનું ખંડન કરે છે - - જેને કશું ગોય નથી તે “અરહ''. - x • કેમકે સમીપ, દૂર, શૂલ, સૂક્ષ્મરૂપ સમસ્ત પદાર્યસમૂહર્તા સાક્ષાત્કાર કરનાર હોવાથી અથવા દેવાદિ વડે પૂજાને યોગ્ય હોવાથી આન, રાગાદિ જિતવાથી જિત. કેવલ-પરિપૂર્ણ જ્ઞાનાદિ છે જેને તે કેવલી. સિદ્ધત્વ અને કર્મના ક્ષયનો એક સમયે સંભવ હોવાથી પ્રથમ સમય સિદ્ધ ઇત્યાદિ કથન કરાય છે.
અસિદ્ધ જીવોને હાસ્યાદિ વિકારો હોય છે, તેથી હાસ્યને કહે છે• સૂટ-૨૮૩ થી ૨૮૬ :
રિ૮]] ચાર કારણે હાસ્યોત્પત્તિ થાય - જોઈને, બોલીને, સાંભળીને અને મરીને... [૨૮] ચાર ભેદે અંતર કહ્યું - કાઠાંતર, પહ્માંતર, લોહાંતર, પત્થરાંતર. એ પ્રમાણે સીઓમાં, પુરુષોમાં ચાર પ્રકારે અંતર છે - કાઠાંતર સમાન, પક્ષાંતર સમાન, લોહાંતર સમ, પત્થરોતર સમ.
[૨૮] ભૂતક નોકર] ચાર પ્રકારે છે - દિવસભૂતક, યામાભૂતક, ઉચ્ચતાભૂતક, કબાડભૂતક... [૨૮૬] ચાર પ્રકારે પુરણ કહ્યા • સંપાડગ અતિસેવી પણ પ્રચ્છન્ન પ્રતિસવી નહીં, પ્રચ્છન્ન પ્રતિસેવી પણ સંnડગ પ્રતિસેવી નહીં, સંપાદન અને પ્રચ્છન્ન તિસેવી, બંને પ્રતિસવી નહીં.
• વિવેચન-૨૮૩ થી ૨૮૬ -
[૨૮]] હસવું તે હાસ્ય, હાસ્ય મોહનીય કર્મના ઉદયજન્ય વિકારની ઉત્પત્તિ તે હાસ્યોત્પતિ. તે ૧- વિદુષકાદિની ચેષ્ટાને ચક્ષુ વડે જોઈને, “ કોઈ ચારિ વયના બોલીને, 3- બીજાએ કહેલ તેવા હાસ્યકારી વાક્યને સાંભળીને, ૪- હાસ્યકારી ચેષ્ટા અને વાક્યાદિ યાદ કરીને. આ રીતે જોવું વગેરે હાસ્યના કારણો છે. | [૨૮૪] સંસારીના જ ધર્માન્તરના નિરૂપણને માટે બે સૂત્રોનું કહે છે
કાષ્ઠ કાષ્ઠના અંતર-વિશેષરૂપ સ્યનાદિ વડે વિશેષ તે કાઠાંતર. એ રીતે પકુમ-કપાસ, રૂ વગેરેનો-પશ્ચમનો વિશિષ્ટ સકમારતાદિ વડે અંતર, અત્યંત છેદ
Page #30
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૮૩ થી ૨૮૬
૪૬
કરનાર હોવાથી લોઢાનું અંતર, ચિંતિત વસ્તુની પ્રાપ્તિ આદિથી પાષાણનો અંતર તે પતરાંતર. એ રીતે કાષ્ઠાદિ અંતરવત મીની અપેક્ષાએ સ્ત્રીનું અંતર, પુરષોની અપેક્ષાએ પુરપનું અંતર, •x - કાઠાંતર તુલ્ય, અંતર વિશેષ અર્થાતુ વિશિષ્ટ પદવી યોગ્યતાદિ વડે સમાન. વચનની સુકોમળતા વડે પહ્માંતર સમાન. સ્નેહછેદ અને પરિષહાદિમાં ધૈર્યાદિથી લોહાંતર સમાન, ઇચ્છાથી અધિક મનોરચના પૂર્ણ કરવા વડે, વિશિષ્ટ પુરુષ વડે વંદન યોગ્ય પદવી વડે પ્રસ્તાંતર સમાન. - હમણાં જ અંતર કહ્યું.
પુરુષાંતરથી મૃતક સૂત્ર કહે છે
[૨૮૫] fuતે - પોષણ કરાયો હોય તે ભૂત, તે જ અનુકંપાની તક એટલે કામવાળા. નિયત મૂલ્યથી પ્રતિદિન કાર્ય માટે રખાય તે દિવસભૂતક. દેશાંતર ગમનમાં સહાય માટે નિયત મૂલ્યથી પોષણ કરાય તે યાત્રાભૂતક. મૂલ્ય અને કાળના નિર્ણયથી કાર્ય કરાવાય તે ઉચ્ચતામૃતક. પૃથ્વી ખોદનાર ઓડ વગેરે તે કબ્બાડ મૃતક, જે બે કે ત્રણ હાથ ભૂમિ ખોદે છે. * *
રિ૮૬) લૌકિક પુરુષ વિશેષનું અંતર કહ્યું, લોકોતરનું તેનાથી અંતર બતાવવા માટેનું સૂત્ર કહે છે - તેમાં સંપકટ - અગીતાર્થ સમક્ષ મુકતય આહારદિ પ્રતિસેવવાનો સ્વભાવ જેનો છે, તે સંપકટપતિસવી. એમ બધે જાણવું. વિશેષ એ કે - પ્રચ્છન્ન એટલે અગીતાર્થ સમક્ષ, અહીં પહેલા ગણ ભંગમાં પુષ્ટાલંબન બકુશ આદિ અથવા ખાસ કારણ સિવાય પાસત્યાદિ, ચોથા ભંગે નિર્મન્ચ કે સ્નાતક હોય. - અંતરના અધિકારથી જ દેવપુરષોનું સ્ત્રીકૃત અંતર કહે છે
• સૂત્ર-૨૮૩ થી ૯૧ -
અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના સોમ મહારાજ (લોકપાલ) ની ચાર અગમહિણીઓ કહી છે - કનકા, કનકલતા, ત્રિગુપ્તા, વસુંધરા... એ જ રીતે યમ, વરણ, વૈશ્રમણ [લોકપાલ) ની અગ્રમહિષી જાણવી.. વૈરોચનેન્દ્ર વૈરોચન રાજાના સોમ [લોકપાલ ની ચાર અગમહિષી છે - મિઝકા, સુભદ્રા, વિધુતા, અરાની, એ રીતે જ યમ, વૈશ્રમણ, હરણની અગમહિણીઓ જાણવી.
નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણોદ્ધની કાલવાદ લોકપાલની ચાર, અગમહિષીઓ છે - અશોકા, વિમલા, સુપભા, સુદર્શના. એ રીતે શંખપાલ પર્યન્ત લોકપાલની ચાર-ચાર અગ્રમહિષી કહી છે... નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ભૂતાનંદના કાલવાલ લોકપાલની ચાર અગ્રમહિણીઓ કહી - સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના, એ રીતે શૈલપાલ લોકપાલ પર્યન્ત જાણવું.
ધરણેન્દ્રની માફક દક્ષિણેન્દ્રના લોકપાલોની ઘોષપર્યન્ત અને ભૂતાનંદ માફક મહાઘોષ પર્યન્ત તે પ્રમાણે ચાર-ચાર મહિણી જાણવી.
પિશાયેન્દ્ર પિશાચરાજ કાલની ચાર ગમહિષીઓ છે - કમલા, કમલ પ્રભાઉત્પલા, સુદર્શના. એ રીતે મહાકાલની પણ જાણવી... ભૂતે ભૂતરાજ સુરપની ચાર અગ્રમહિણીઓ કહી - રૂપવતી, બહુરા, સુરપા, સુભગા. એ રીતે પ્રતિરૂપની પણ જાણવી... યોર્જ યક્ષરાજ પૂણભદ્રની ચાર મહિણીઓ કહી
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ - મા, બહપુમિકા, ઉત્તમ, તાકા. એ રીતે મણિભદ્ધની પણ ગણાવી... રાક્ષસોન્દ્ર રાક્ષસરાજ ભીમની ચાર અગ્રમહિણીઓ કહી - પણ, વસુમતી, કનકા, રતનપભા, એ રીતે મહાભીમની પણ જાણવી...રેિન્દ્ર કિન્નરની ચાર અગ્રમહિણીઓ કહી • વહેંસા, કેતુમતી, રતિસેના, રતિભા, એ રીતે કંપની પણ જાણવી... કિં૫રયેન્દ્ર સત્વરુષની ચાર અગમહિષીઓ કહી છે - રોહિણી, નવમિતા, હિરી, પુણવતી, એ રીતે મહાપુરુષની પણ જણની..
અતિકાય મહોગેન્દ્રની ચાર અગ્રમહિણીઓ છે - ભુજગા, ભુજગવતી મહાકછા અને છુટા. એ રીતે મહાકાયની પણ છે... ગંધર્વેન્દ્ર ગીતરતિની ચાર અગમહિણી છે - સુઘોષા, વિમલા, સુસ્વરા, સરસવતી, એ રીતે ગીતયાની પણ છે... -. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્રની ચાર મહિણીઓ છે - ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રલંકા, એ રીતે સૂર્યની પણ છે - સૂર્યપભા યોનાભા આદિ... મહાગ્રહ અંગારકની ચર અગમહિણી છે - વિજા, વૈજયંતિ, જયંતિ, અપરાજિતા. એ રીતે ભાવકેતુ પર્યન્ત જાણવું.
દેવેન્દ્ર દેવરાજ શકના સોમ લોકપાલની ચાર ગ્રામહિણી છે - રોહિણી, મદના, ચિત્ર, સોમા, એ રીતે વૈશ્રમણ પર્યન્ત જાણવું.
દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રના સોમ લોકપાલની ચાર અગ્રમહિષી છે - પૃવી, રાશિ, રજની, વિધુત. એ રીતે વરુણ પર્યત જાણવું.
રિ૮૮] ચાર ગોરસ વિગઈઓ કહી છે - ખીર, દહીં, ઘી, નવનીત... ચાર નિશ્વ વિગઈઓ કહી છે - તેલ, ઘી, વસા, માખણ... ચાર મહાવિગઈઓ કહી છે - મધુ, માંસ, મધ, માખણ.
[૨૯] ચાર ફૂટાગાર કહા છે - કોઈ ગુપ્ત અને ગુપ્ત, કોઈ ગુપ્ત અને અગુપ્ત, કોઈ ગુપ્ત-ગુપ્ત, કોઈ ગુપ્ત અગુપ્ત. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ કહા - કોઈ ગુd-ગુપ્ત ઇત્યાદિ... ચાર ફૂટાગાર શાળા કહી છે - કોઈ ગુપ્ત અને ગુપ્તદ્વારવાળી, કોઈ ગુપ્ત-ગુપ્તદ્વારવાળી, કોઈ અગુપ્ત-ગુપ્તદ્વારા, કોઈ
ગુd-અંગુdદ્વારા. એ રીતે ચાર સ્ત્રીઓ જાણવી કોઇ ગુપ્ત અને ગુપ્તન્દ્રિયા, કોઈ ગુપ્ત અને ગુપ્તન્દ્રિયા. ઇત્યાદિ.
[૨૯] અવગાહના ચાર પ્રકારે છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ - અવગાહના. [૨૯૧] ચાર પ્રાપ્તિ અંગબાહ્ય કહી - ચંદ્ર, સૂર્ય, જંબૂદ્વીપ, દ્વીપસાગર, • વિવચન-૨૮૭ થી ૧ -
[૨૮] સૂત્ર વિસ્તાર સરળ છે. વિશેષ એ કે - માર ત્રો - લોકપાલ, મજૂત - પ્રધાન, દવા - રાજાની સ્ત્રી, વડોયT - વિવિધ પ્રકારે, ને - દીપે છે, તે વૈરોચન - ઉત્તર દિગ્ગવાસી અસરો, તેનો ઇન્દ્ર... “ધરણ'ના સૂત્રમાં પુર્વ - કાલપાલની જેમ કોલવાલ, શૈલપાલ, શંખપાલની આ જ નામવાળી ચાર-ચાર અણમહિષીઓ જાણવી...ભૂતાનંદના સૂત્રમાં કહ્યું - “કાલવાલની માફક બીજાની પણ.” તેમાં માત્ર લોકપાલનો ક્રમ બદલાશે, બીજાના સ્થાને ચોથો.
Page #31
--------------------------------------------------------------------------
________________
૪/૧/૨૮૭ થી ૨૯૧
દક્ષિણ દિશાના નાગકુમાર નિકાયના ઇન્દ્ર ધરણના લોકપાલોની અગ્રમહિષીઓ જે નામવાળી છે તેમ દક્ષિણ દિશાના બીજા આઠ-વેણુદેવ, હરિકાંત, અગ્નિશીખ આદિ ઇન્દ્રોના જે લોકપાલો સૂત્રમાં કહ્યા છે, તે બધાંની તેમજ જાણવી.. જેમ ઉત્તર દિશાનો નાગરાજ ભૂતાનંદેન્દ્રના લોકપાલોની અગ્રમહિષીઓના નામ કહ્યા છે, તેમ બાકીના - વેણુદાલી, હરિસ્સહ આદિ આઠ ઇન્દ્રોના લોકપાલોની પણ તેમજ જાણવી. તેથી જ કહે છે - નહીં ધરાફ્સ,
*ક
સચેતનનું અંતર કહ્યું. હવે અચેતન વિશેષ વિગઈનું અંતર કહે છે— [૨૮૮] ગાયોનો રસ તે ગોરસ, આ વ્યુત્પત્તિ માત્ર છે. પ્રવૃત્તિથી ભેંસ વગેરેના દૂધ દહીં આદિ રસ પણ છે. શરીર અને મનને પ્રાયઃ વિકારનો હેતુ હોવાથી વિકૃતિ [વિગઈ] કહેવાય છે. શેષ સ્પષ્ટ છે. વિશેષ એ સર્પીિ - ઘી, નવનીત - માખણ, વસા - હાડકાના મધ્યભાગનો રસ, મહારસ વડે મહાવિકાર કરનારી હોવાથી અને મહાત્ જીવોપઘાતનું કારણ હોવાથી મહાવિગઈ કહે છે. અહીં વિગઈનો પ્રસંગ હોવાથી વૃદ્ધ ગાથાઓ વડે વિગઈને કહે છે—
દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, દારુ, મધ, માંસ તથા કડાવિગઈ. ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટી સંબંધી દૂધ એ પાંચ ભેદ કહ્યા. ઉંટડીના દૂધમાંથી દહીં
વગેરે ન થતા હોવાથી, દહીં આદિના ચાર ભેદ કહ્યા.
તલ, અલસી, કુસુંભ, સરસવના તેલ એ ચાર ભેદો છે, શેષ ડોલા આદિના તેલને વિગઈમાં ગણેલ નથી... ગોળના બે ભેદ-દ્રવ્ય ગોળ, પિંડગોળ... મધ-દારુ બે ભેદે - કાષ્ઠ નિષ્પન્ન, પિષ્ઠ નિષ્પન્ન... મધ ત્રણ ભેદે - માક્ષિક, કૌતિક, ભ્રામકિ... માંસ ત્રણ ભેદે - જલચર, સ્થલયર, ખેચરનું અથવા માંસ, ચરબી, લોહી એમ ત્રણ ભેદે છે. વળી ઘી કે તેલ ભરેલ કડાઈમાં ત્રણ ઘાણ સુધી તળાય ત્યાં સુધી કડાવિગઈ કહેવાય. ચોથા આદિ ઘાણમાં તળેલ પકવાન વિગઈ ન કહેવાય. યોગવહન કરનારને પ્રાયઃ કલ્પે છે. - ૪ - એક પુડલા વડે જે તવો પુરાય છે, તેથી બીજો પુડલો જે કરાય તે વિગઈના ત્યાગ કરનાર મુનિને કલ્પે છે, કેમકે તે લેપકૃત કહેવાય છે.
[૨૮૯] અચેતન અંતરના અધિકારથી જ ઘર વિશેષના અંતરને દૃષ્ટાંત વડે કહેવા તથા પુરુષ-સ્ત્રીના અંતરને દાન્તિક પણ કહેવાનું સૂત્ર–
કૂટ-શિખરવાળું ઘર અથવા જીવને બાંધવાના સ્થળ જેવા ઘર તે કૂટાગાર, તેમાં ગુપ્ત-ગઢ આદિથી વીંટાયેલું અથવા ભૂમિગૃહાદિ, વળી બંધ બારણા વડે ગુપ્ત કે પૂર્વકાળ-પશ્ચાતકાળ અપેક્ષાએ ગુપ્ત છે... એમ જ બીજા ત્રણ ભેદ જાણવા. પુરુષ તો વસ્ત્રાદિ દ્વારા આચ્છાદિત હોવાથી ગુપ્ત વળી ઇન્દ્રિયોને વશ કરવા વડે ગુપ્તેન્દ્રિય અથવા પહેલાં પણ ગુપ્ત અને હાલ પણ ગુપ્ત છે. અગુપ્ત પણ એમજ છે. તથા કૂટના આકાર વાળી શાળા તે કૂટાગાર શાળા, આ સ્ત્રી લિંગ દૃષ્ટાંત છે. સ્ત્રીલક્ષણ
દાિિન્તક સામ્ય છે.
તેમાં ગુપ્તા એટલે પરિવાર વડે આવૃત, ઘરમાં રહેલી, વસ્ત્રાદિ આચ્છાદિત અંગવાળી કે ગૂઢ સ્વભાવા કે ગુપ્તેન્દ્રિયા કે અનુચિત પ્રવ્રુત્ત ઇન્દ્રિયોને કાબૂમાં
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
રાખનારી. એ રીતે બાકીના ભેદ જાણવા.
[૨૯૦] ગુપ્તેન્દ્રિય કહ્યું, ઇન્દ્રિયો અવગાહનાના આશ્રયવાળી છે માટે અવગાહના નિરૂપણ કરે છે - જીવો જેનો કે જેમાં આશ્રય કરે તે અવગાહના અર્થાત્ શરીર. દ્રવ્યથી અવગાહના તે દ્રવ્યાવગાહના, એમ જ સર્વત્ર જાણવું. તેમાં દ્રવ્યથી
અનંત દ્રવ્યરૂપ છે. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી અસંખ્યાત સમય સ્થિતિક. ભાવથી વર્ષાદિ અનંતગુણા. - અથવા -
વિવક્ષિત દ્રવ્યના આધારભૂત આકાશપ્રદેશો તે અવગાહના. તેમાં દ્રવ્યોની અવગાહના તે દ્રવ્યાવગાહના, ક્ષેત્ર એ જ અવગાહના-ક્ષેત્રાવગાહના. કાલની અવગાહના મનુષ્યક્ષેત્રમાં વર્તતી તે કાલાવગાહના, ભાવવાળા દ્રવ્યોની અવગાહના તે ભાવાવગાહના. - x - અથવા આશ્રય માત્ર અવગાહના, પર્યાયો વડે દ્રવ્યની અવગાહના તે આશ્રય અવગાહના. - ૪ - X -
[૨૯૧] અવગાહનાની પ્રરૂપણા પ્રજ્ઞપ્તિઓમાં કરેલી છે, માટે પ્રજ્ઞપ્તિનું સૂત્ર કહે છે - જેમાં વિશેષથી અર્થો જણાય છે તે પ્રજ્ઞપ્તિઓ, આચારાદિ અંગસૂત્રથી બાહ્ય તે અંગબાહ્યા, નામ પ્રમાણે વર્ણનવાળી કાલિક સૂત્ર રૂપ છે. તેમાં સૂર્યપ્રાપ્તિજંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પાંચમા-છઠ્ઠા અંગના ઉપાંગ રૂપ છે. બાકીની બે પ્રજ્ઞપ્તિ પ્રકીર્ણકરૂપ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પાંચમી છે - ૪ -
સ્થાન-૪ - ઉદ્દેશો-૧ નો
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Ð સ્થાન-૪ - ઉદ્દેશો-૨ ૭
— — — * — x — * -
૦ ચોથા સ્થાનનો ઉદ્દેશો-૧ કહ્યો. હવે બીજો કહીએ છીએ. તે બંનેનો સંબંધ
આ છે - અનંતર ઉદ્દેશામાં જીવાદિ દ્રવ્ય-પર્યાયોના ચાર સ્થાનો કહ્યાં. અહીં પણ તેના જ ચાર સ્થાનકો કહે છે. તેનું આદિ સૂત્ર–
• સૂત્ર-૨૯૨,૨૯૩ :
ચાર પતિસંલીનો કહ્યા છે - ક્રોધ પ્રતિસંલીન, માન પ્રતિસંલીન, માયા પ્રતિસંલીન, લોભ પ્રતિસંલીન...
ચાર અપતિસંલીનો છે - ક્રોધ પતિસંલીન યાવત્ લોભ પતિસંલીન...
ચાર પ્રતિસંલીનો છે - મન, વચન, કાય, ઇન્દ્રિય - પ્રતિાંલીન...
ચાર પતિસંતીનો છે મન યાવત્ ઇન્દ્રિય પતિસંલીન.
[૨૩] ચાર પ્રકારે પુરુષો કહ્યા - -- કોઈ દીન અને દીન, કોઈ દીન
- અદીન, કોઈ અદીન-દીન, કોઈ અદીન-અદીન... -૨- ચાર પ્રકારે પુરુષો કહ્યા - કોઈ દીન-દીન પરિણત, કોઈ દીન-દીન પરિણત, કોઈ અદીન-દીન પરિણત, કોઈ અદીન-અદીન પરિણ... -૩- ચાર પ્રકારે પુરુષો કહ્યા - કોઈ દીન-દીનરૂપ,
Page #32
--------------------------------------------------------------------------
________________
પs.
૪/ર/ર૯૨,૨૯૩ એ પ્રમાણે -- દીનમન -- દીનસંકલ્પ, ૬- દીનપજ્ઞ, - દીનશીલાચાર, - ૮- દીનવ્યવહાર (એ સર્વેની ચતુર્ભગી સમજવી]
૧- ચાર પ્રકારે પુરો કn • કોઈ દીન-દીન પરાકમ, એ રીતે ૧૧દીન-દીનવૃત્તિ, -૧ર- દીનજાતિ, -૧૩- દીનભાષી, ૧૪- દીનાવભાષી, ૧૫- ચાર પ્રકારે પરણો કહ્યા • કોઈ દીન-દીન સેવી, -૧૬• દીદીન પચયિક -૧ દી+ દીન પરિવાર. એ રીતે સમ યાચાર ભેદ રણા.
• વિવેચન-૨૯૨,૨૯૪ -
[૬૨] આનો પૂર્વ સૂત્ર સાથેનો સંબંધ આ છે - ત્યાં પ્રાપ્તિઓ કહી તે પ્રતિસંલીન પુણો વડે જ સમજાય છે, તેથી આ સૂત્રમાં પ્રતિસલીન અને અપતિસલીના કહેવાય છે. પ્ર સુગમ છે. વિશેષ આ
પ્રત્યેક વસ્તુમાં કોપાદિનો વિરોધ કરનાર તે પ્રતિસંલીન, તેમાં ક્રોધના ઉદયના નિરોધ વડે અને ઉદય પ્રાપ્ત ક્રોધને નિષ્ફળ કQા વડે તેઓ કોઇ પ્રતિસંલીતા છે. કહ્યું છે કે - કષાયોના ઉદયનો નિરોધ અને ઉદયપાd કષાયોને નિષ્ફળ કરવા તે કષાયસલીનતા છે. કુશલ મનની ઉદીરણા અને અકુશલ મનના નિરોધ વડે જેનું મન કાબૂવાળ છે અથવા મન વડે નિરોધ કરે તે મન:પ્રતિસલીન, રોમ જ વચન, કાયા અને ઇન્દ્રિયમાં જાણવું.
વિશેષ એ કે • મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દાદિમાં રાગદ્વેષને દૂર કરવા તે ઇન્દ્રિય પ્રતિસલીન, એક ગાથા છે • અપશસ્ત યોગનો વિરોધ, કુશલયોને પ્રવૃત્તિ, કાર્ય પ્રસંગે વિધિથી ગમન, આ યોગ સંબંધી પ્રતિસંલીનતા જાણવી. શ્રોમેન્દ્રિય વિષયમાં સારા-ખરાબ શબ્દો પ્રાપ્ત થતા સાધુ સંગ-દ્વેષ ન કરે. એ રીતે બાકી ઇન્દ્રિયોના વિષયમાં જાણવું. એ રીતે વિપરીતપણાથી અસંલીનતા જાણવી.
(૨૯૩] પ્રકારમંતરથી અસંલીનને ચતુર્ભગીરૂપ ૧સૂત્રો વડે કહે છે
(૧) દીન-ગરીબીયુક્ત, ધન વડે ક્ષીણ, પહેલા અને પછી પણ દીન જ, અથવા બાહાવૃતિથી દીન- સંતવૃતિથી પણ દીન ઇત્યાદિ ચતુર્ભાગી જાણવી.
(૨) દીન-બાહાવૃતિથી નિસ્તેજ મુખાદિ, પણ શરીરથી ગુણયુક્ત એ રીતે પ્રજ્ઞાસૂત્ર પર્યનું પ્રથમ દીનપદની વ્યાખ્યા છે, દીત પરિણત - અદીન છતાં અંતવૃત્તિથી દીનપણે પરિણત આદિ ચતુર્ભાગી.. (3) દીનરૂપ-મલિત જીર્ણ વસા આદિ અપેક્ષાએ.. (૪) દીનમન- સ્વભાવથી જ તુચ્છ.. (૫) દીવસંકલ્પ-સ્વભાવે ઉદાર મત છતાં કંઈક દીન વિચાયુક્ત.. (૬) દીનપજ્ઞ-સૂમાર્ચ વિચારમાં હીત. () યિત વડે દીન. એ રીતે ‘દીન'ની વ્યાખ્યા આગળ પણ કવી. દીનદૈષ્ટિ-ઓછી નજQાળો.. (૮) દીન શીલાચા+હીન ધમનિષ્ઠાનવાળો.
(૯) દીનવ્યવહાર અન્યોન્ય લેણ-દેણ કિયામાં હીત કે હીનવિવાદી.. (૧૦) દીત પરાકમ - હીન ઉઘમવાળો, (૧૧) દીનવૃત્તિ-દીન માફક આજીવિકા.. (૧૨) દીનવાયી - દૈત્યવતુ પુરૂષ પાસે કે દીનતાસી યાયે અચવા દીનવાયી - દીન પાસે જનાર અથવા દીનનતિ જે જાતિની હીન છે.. (૩) દીનભાષી દીનવતું કે દીત [6/4]
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પુરણ પ્રત્યે બોલે છે.. (૧૪) દીનાવભાષી - દીન જેવો દેખાય કે દીન જેવો થઈને ચાલે તે.. (૧૫) દીનસેવી - દીન નાયકને સેવે તે, (૧૬) દીનપર્યાય - જેની પ્રવજ્યા અવસ્થા દીન જેવી છે તે, (૧૭) દીનપરિયાલ • જેનો પસ્વિાર દીન છે તે. - આ બધામાં ચાર ભંગ જાણવા. * ધે પ્રપના ભેદના ૮ મો કહે છે
• સૂઝ-૨૯૪ થી ૩૦૦ :
[૨૯] ૧- ચાર ભેટ પુરો કહા - કોઈ આર્ય-આર્ય + ચાર ભેદે પરષો કn કોઈ સાય-આર્ય પરિણd, [એ બંને સૂપોમાં ઉભંગી જવી, જેમકે અર્ણય આર્ય-અનાર્ય, અw . wit-td. એ રીતે આગળ આર્ય ર% સાથે ચઉભંગી બતાવે છે.] - આયરૂપ, ૪- મિન, ૫- આર્યસંકલ્પ, ૬ પજ્ઞ, * આયદિષ્ટિ ૮• આયશીલાચાર, ૯ વ્યવહાર, ૧૦- આર્યપરાકમ, ૧૧આવૃત્તિ, ૧ જાતિ, ૧૩- અાભાષી, ૧૪- બાવભાષી, ૫- wોવી, ૧૬- પાર્થ મલિ, ૧- આર્મ પરિવર, આ પ્રમાણે ૧ લવા જેમ દીનના કહ્યા તેમ માર્યની ચિૌભંગી પણ જાણવી.
૧૮- ચાર ભેદ પુરષ કar - આર્ય અને ભિાવ, આર્ય પણ અનાભિાવ, અનાર્ય પણ આયભાવ, અનાર્ય અને અનાયભાવ.
રિ૯૫) ૧- વૃષભ ચાર ભેદ કા • જાતિસંપન્ન, કુળસંvx, બળr અને રૂપસંપન્ન. એ પ્રમાણે ચાર ભેદ પુરષો છે . જાતિ યાવતુ પસંw.
- વૃષભ ચાર ભેદે કહા - જાતિસંપન્ન પણ કુલસંપન્ન નહીં, કુલસંપન્ન પણ અતિ સંપન્ન નહીં જાતિસંપન્ન અને કુલસંપન્ન, અતિસંપન્ન નહીં અને કુલસંપન્ન નહીં. એ પ્રમાણે ચાર ભેદે કરો છે . અતિસંપ-કુલસંપન્ન આદિ.
3- વૃષભ ચાર ભેદે છે . જાતિસંપન્ન પણ ભલસંપન્ન નહીં - એ ચૌભંગી એ પ્રમાણે પુરષો પણ ચાર ભેદ છે... -*- વૃષભ ચાર ભેદ છે - અતિસંપન્ન પણ સંપન્ન નહીં - એ ચૌભંગી. એ પ્રમાણે પરમો પણ ચાર ભેદ જાણવા.
-- વૃષભ ચાર ભેદ છે - કળસંક્સ પણ ભળસંપન્ન નહીં - એ ચૌભંગી. એ પ્રમાણે ચાર ભેદ પક્ષો પણ જાણવા... -૬- વૃષભ ચાર ભેદે છે - કુળસંપન્ન પણ પસંn નહીં એ ચૌભંગી. એ પ્રમાણે પરમો પણ ચાર ભેદ જાણવા.
- વૃષભ ચર ભેદે છે . બળસંપન્ન પણ પસંપન્ન નહીં . એ ચૌભંગી. એ પ્રમાણે પરપો ચાર ભેટે લણવા • બળસંપન્ન પણ રૂપસંપન્ન નહીં આદિ.
-૧- હાથી ચાર ભેદે છે . ભદ્ર, મંદ, મૃગ, સંકીર્ણ, એ રીતે પુરષો પણ ચાર ભેદે છે - ભદ્ર, મંદ, મૃગ, સંકીર્ણ.. -- હાથી ચાર ભેટ છે • ભદ્ર અને ભદ્રમન, ભદ્ર અને મંદમન, ભદ્ર અને મૃગમન, ભદ્ર અને સંકીમન, એ રીતે પરો ચાર ભેટ છે • દ્ધ અને ભદ્રમન, ભદ્ર અને મંદમન • • ઈત્યાદિ -
- હાથી ચાર ભેદ છે . મંદ અને દ્વિમન, મંદ અને મંદમન, મંદ અને મગમન, મંદ અને સંકીમન આ પ્રમાણે જ પરષોને ચાર ભેદ જાણવા.
-- હાથી ચાર ભેટ છે - મૃગ અને ભદ્ધમન, મૃગ અને મંદમન, મૃગ
Page #33
--------------------------------------------------------------------------
________________
૪/૨/૨૯૪ થી ૩૦૦
પ૧
અને મૃગમન, મૃગ અને સંકીર્ણમિન. આ જ ચાર ભેદે પુરષો પણ જાણવા.
-- હાથી ચાર ભેદે જાણવા - સંકીર્ણ અને ભક્તમન સંકીર્ણ અને મંદમન, સંકીર્ણ અને મૃગમન, સંકીર્ણ અને સંકીeમિન. આ પ્રમાણે જ ચાર પુરો છે.
રિ૯૬] ભદ્ર હાથીના લક્ષણો - મધની ગોળી સમાન પિંગલ આંખ, અનુક્રમે સુંદર લાંબુ પૂછળ, ઉaid મસ્તક, ધીર, સવગ સમાધિત હોય છે.
(ર૯] મંદ હાથીના લક્ષણો - ચંચળ, સ્થળ, વિષમ ચર્મ, ધૂળ મસ્તક, સ્થળ પુંછ, સ્થળ નખ-દાંત-કેશવાળો, પિંગલ લોયનવાળો હોય છે.
ર૯૮] મૃગ હાથીના લક્ષણો - કૃશ શરીર, કૃશ ગ્રીવા, કૃશ વચા, કૃશ દાંત-નખ-વાળયુક્ત, ભીરુ, વાસેલો, ખોદવાળો, બીજાને ત્રાસ દેનારો હોય છે.
[૨૯] સંકીર્ણ હાથીના લક્ષણો - ઉક્ત ત્રણે હાથીના થોડા-થોડા લક્ષણ જેનામાં હોય, વિચિત્ર રૂપ અને શીલ છે તે સંકીર્ણ છે..
[3oo] ભદ્ર હાથી શરદઋતુમાં, મંદ હાથી વસંતઋતુમાં, મૃગ હાથી હેમંત ઋતુમાં અને સંકીર્ણ હાથી સર્વ ઋતુમાં મદોન્મત્ત હોય છે.
• વિવેચન-૨૯૪ થી ૩૦૦ :
(ર૯૪] સૂમનો અર્થ કહેવાયેલ છે. વિશેષ આ • આયોં નવ ભેદે છે - ફોગ, જાતિ, કુળ, કર્મ, શિલા, ભાષા, જ્ઞાન, ચરણ, દર્શન વડે આર્ય.
ક્ષેગથી આર્ય, વળી પાપકર્મથી રહિત હોવાથી નિષ્પાપ. એ રીતે સત્તર સૂત્રો જાણવા. ક્ષાયિકાદિ જ્ઞાનાદિ યુક્ત, તે આર્યભાવ, ક્રોધાદિ, તે અનાર્યભાવ. દષ્ટાંત અને દષ્ટિક્તિક અર્થ સહિત પુરુષજાત કહે છે–
(૨૯૫] સૂગ પાઠ સિદ્ધ છે - વિશેષ એ કે - ઋષભ એટલે બળદ. જાતિ એટલે ગુણવાનું માતૃપક્ષ. કુળ એટલે ગુણવાન પિતૃપક્ષ. થન • ભાસ્વહન આદિ સામર્થ્ય, સૂપ - શરીર સૌંદર્ય. પુરુષો સ્વયં વિચારી લેવા.
ઉક્ત દષ્ટાંત સૂત્રો પુરુષના દાખનિક સૂત્રો સહિત જાતિ વગેરે ચાર પદોને સ્થાપીને છ હિક સંયોગી સ્થાનના મથી છ જ ચતભંગીથી જણવા. હાથીના સંગમાં ભદ્ધ આદિ હાથી વિશેષ, વનાદિ વિશેષિત અને કહેવાનાર લક્ષણવાળા છે. કહે છે - હાથી, ભદ્ર-મંદ-મૃગ ત્રણ ભેદે જાણવા. તે વનમાં ફરવાથી, આકારથી, પરાક્રમ ભેદથી જણાય છે. તેમાં ભદ્ર હાથી ધીરવાદિ ગુણ વડે યુક્ત, મંદ હાચી વૈર્ય અને વેગથી મંદ, મૃગ-મૃગ માફક પાતળા અને બીકણ, સંકીર્ણ - ભદ્રાદિ હાથીઓના ગુણથી મિશ્રિત છે. - X - X -
તેમાં એક ભદ્ર અને ભદ્ર મનવાળો ઇત્યાદિ ક્રમે-૧૬ ભેદ થશે. ભદ્ર - જાતિ, આકારથી પ્રશસ્ત તથા જેનું મન ભદ્ર છે અથવા ભદ્રના જેવું મન જેને છે તે મકાન - ધીર... મંદ છે મન જેનું અથવા મંદની જેમ મન જેનું છે તે યમન - અત્યંત ધીર નહીં. એ રીતે પૂTમન - ભીર, સંvમન - ભદ્રાદિ વિચિત્ર લક્ષણયુક્ત - વિચિત્ર ચિત. પુરષો તો કહેવાતા ભદ્રાદિ લક્ષણ મુજબ પ્રશસ્ત-અપશસ્ત સ્વરૂપવાળા જાણવા. તે લક્ષણો
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ [૨૯૬] મધની ગોળી જેવા પિંગલ નેત્ર જેને છે તે, પરંપરા એ સારી રીતે ઉત્પન્ન થયેલ તે અનુપૂર્વ સુજાત, સ્વજાતિ ઉચિત કાળક્રમે થયેલ બળ, રૂપાદિ ગુણયુક્ત, લાંબા પૂંછડાવાળા, અનુક્રમે સ્થૂળ-સૂમ-અતિસૂમ લક્ષણથી જેનું પૂંછડું લાંબુ છે તે. અગ્રભાગે ઉન્નત, ધીર, સર્વે અંગોથી પ્રમાણોપેત અને લક્ષણયુકત સર્વાગ સમાહિત ભદ્ર નામે હારી છે.
[૨૯] વન - શિથિલ, શૂલ અને ચીમળાયેલ ચર્મવાળો, સ્થૂલ મસ્તક, સ્કૂલ પૂંછડાના મૂળથી યુક્ત, સ્થૂળ નખ-દાંત-કેશવાળો, સિંહની માફક પિંગલ નેમવાળો ૬ નામક હાચી હોય છે.
[૨૯૮] કૃશ શરીર, કૃશ ગ્રીવા, પાતળી ત્વચા, પાતળા નખ - દાંત - કેશવાળો, બીકણ, ભયથી સ્તબ્ધ કાન, ડરેલો, ચાલવામાં ઉદ્વેગવાળો, સ્વયં ત્રાસેલો અને બીજાને ત્રાસ આપનારો તે ત્રાસી, કૃશ નામક હાથી છે. | [૨૯૯,૩૦૦] બંને ગાથા સરળ છે. [મૂલાર્મ પ્રમાણે જાણવું
ભદ્ર હાથી દાંત વડે હણે છે, મંદ હાથી હાથ વડે હણે છે, મૃગ હાથી શરીર અને હોઠથી હણે છે, સંકીર્ણ હાથી સગયી હણે છે. • • હમણાં સંકીર્ણ મનવાળો હાથી કહ્યો. મનનું સ્વરૂપ બતાવી વચનને વિકથાથી કહે છે.
• સૂત્ર-3૦૧ - વિકથાઓ ચાર કહી છે સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા.
રીકથા ચાર ભેદે છે - Dીઓની જાતિ કથા, સ્ત્રીઓની કુળ કથા, સ્ત્રીઓની રૂપકથા, સ્ત્રીઓની નેપથ્ય કથા...
ભકત [ભોજન કથા ચાર ભેદે છે - ભોજનની ૧- આવાય કથા, રનિવપિ કથા, ૩- આરંભ કથા, ૪- નિષ્ઠાન કથા..
દેશ કથા ચાર ભેદે છે . દેશવિધિ કથા, દેશવિકલ્પ કથા, દેશદક કથા, દેશનેપથ્ય કથા....
રાજ કથા ચાર ભેદે છે - રાજાની -- અતિયાન કથા, -- નિર્માણ કથા, - - બલવાહન કથા, -૪- કોશ કોઠાગર કથા.
ધર્મકથા ચાર ભેદે છે . આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની. આક્ષેપણી કા ચર ભેદે - આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ, દષ્ટિવાદ
વિક્ષેપણી કથા ચાર ભેદે - (૧) સ્વ સિદ્ધાંતના ગુણોનું અને પરસિદ્ધાંતના દોષોનું કથન, (૨) પર સિદ્ધાંત ખંડન અને સ્વ સિદ્ધાંત સ્થાપના, (3) પર સિદ્ધાંતનો સમ્યગુવાદ કહીને, તેમાં રહેલ મિથ્યાવાદ કહેવો. (૪) પર સિદ્ધાંતનો મિથ્યાવાદ કહીને ત્યાં સમ્યગ્રવાદને સ્થાપતો.
સંવેદની કથા ચાર ભેદે છે - આલોક સંવેદની, પરલોક સંવેદની, આત્મશરીર સંવેદની, પર શરીર સંવેદની... નિર્વેદની કથા ચાર ભેદે કહેલી છે - (૧) આ લોકમાં સંચિત દુષ્ટકર્મનું ફળ આ જન્મમાં મળે, (ર) આ લોકમાં સંચિત કુકમનું ફળ પરલોકમાં મળે, (3) પરજન્મમાં સંચિત દુષ્કર્મનું ફળ
Page #34
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૦૧
૫૩
આલોકમાં મળે, (૪) પરજન્મમાં સંચિત કુકમનું ફળ પરલોકમાં મળે - તેિ તે સંબંધી કથા તે નિર્વેદની કથા.), - - - (૧) આલોકમાં આચરેલા સકર્મોના ફળ આ જન્મમાં મળે, (૨) આલોકમાં આવેલ સકર્મોના ફળ પરલોકમાં મળે, ઇત્યાદિ ચઉભંગી જાણવી.
વિવેચન-3૦૧ -
સમ સુગમ છે. વિશેષ આ• સંયમને બાધક હોવાથી વિરુદ્ધ કથા - વચનપદ્ધતિ તે વિકથા, તેમાં સ્ત્રીઓની કે સ્ત્રી સંબંધી કથા તે સ્ત્રી કથા. આ કથા કહેલી છે, તો પણ સ્ત્રીના વિષયપણાએ સંયમ વિરુદ્ધ હોવાથી વિકથા છે... એ રીતે ભોજનની, દેશની, રાજાની જે કશા તે વિકથા છે.
બ્રાહમણી આદિમાંથી કોઈપણની પ્રશંસા કે નિંદા, જે જાતિ વડે કરાય તે જાતિ કથા. જેમ - પતિના અભાવે જીવતી આ બ્રાહ્મણીને ધિક્કાર છે, અમે શુદ્ર સ્ત્રીને ધન્ય માનીએ છીએ, જે લાખપતિ છતાં અનિંદિત છે.
એ રીતે ઉગ્ર કુલાદિમાં ઉત્પન્ન સ્ત્રીમાંથી કોઈ રુપીની પ્રશંસા તે કુલકથા. જેમકે - અહો ! જગત્માં ચૌલુક્ય વંશજાનું સાહસ અધિક છે, પતિનું મૃત્યુ થતા તે પ્રેમરહિત સ્ત્રીઓ અગ્નિમાં પ્રવેશ કરે છે.
તથા આંદ્ર વગેરેમાં ઉત્પન્ન સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રીના રૂપની પ્રશંસા તે રૂપકથા. જેમકે - ચંદ્ર જેવા મુખવાળી, કમલ જેવા નેત્રોવાળી ઇત્યાદિ.
તે સ્ત્રીઓમાંથી કોઈ એક સ્ત્રીના પહેરવાના વાની જે પ્રશંસા તે નેપથ્યકથા. જેમકે - ઉત્તરદેશની સ્ત્રીઓને ધિક્કાર છે, જે ઘણાં વોથી ઢંકાયેલ હોવાથી જેનું ચીવન યુવાન પુરુષોની આંખને હર્ષદાયી થતું નથી.
સ્ત્રીની કથામાં દોષો આ પ્રમાણે - સ્ત્રી કથા સ્વ-પરના મોહને ઉદીરે છે, લોકમાં ઉદ્દાહ થાય, સૂત્રાદિની હાનિ, બ્રહ્મવતની ગુપ્તિ આદિ થાય.
આ રસોઈમાં આટલા શાક અને ધૃતાદિ ઉપયોગી થાય છે, આવી કથા તે આવા કથા... તેમાં આટલા પકવાણ, વ્યંજનાદિનો ઉપયોગ થાય છે એવી કથા છે. નિવપિકથા... તેમાં આટલા તિતિરાદિનો ઉપયોગ થયો તે આરંભકથા... આટલો દ્રવ્ય-ખર્ચાદિ થશે તે નિષ્ઠાન કથા. - ૪ -
ભોજન કથામાં આ દોષો છે - આહાર કર્યા વિના ગૃદ્ધિથી અંગાર દોષ થાય, આ સાધુ પેટભરા આદિ છે, તેવો લોકાપવાદ થાય, દોષ પરંપરા થાય.
મગધાદિ દેશમાં વિધિ - ભોજનાદિની સ્ત્રના અથવા અમુક ભોજન પ્રથમ ખવાય છે, ઇત્યાદિ કથા તે દેશવિધિ કયા. એમ બીજી કથામાં પણ જાણવું. વિશેષ એ કે - ધાન્યોત્પતિ, ગઢ-કૂવા-દેવકૂલાદિની કથા તે દેશ-વિકા કથા... છંદ - ગમ્યાગમ્ય વિભાગ, અમુક કન્યા પરણવા યોગ્ય છે કે પરણવા યોગ્ય નથી તે દેશછંદ કથા... નેપથ્ય - વેષ સંબંધી કથા.
આ કથામાં આ દોષ છે - રાગદોષોત્પત્તિ, સ્વ-પર પક્ષનો કલહ, કોઈ દેશને ગુણવાણો જાણી સાધુ તે દેશે ગમન કરે, ઇત્યાદિ દોષ.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નગરાદિમાં પ્રવેશ સંબંધી કથા - અતિયાન કથા. જેમકે - શ્વેત હાથીના સ્કંધે બેઠેલો, ધોળા ચામરથી વિંઝાતો - x • x - રાજા નગરમાં પ્રવેશે છે.
આ રીતે બધે જાણવું. વિશેષ આ - નિર્ગમન સંબંધી, તે નિર્માણ કથા. જેમકે • વાજીંત્રો વગાડતા, બિરદાવલી બોલાતા - X - X • રાજા નીકળે છે.
બલ-હાથી આદિ અને વાહન-અશ્વાદિની કથા તે બલવાહન કથા. જેમકે - હે મિત્ર ! લાખો ઘોડાઓના હણહણાટ, હાથીનો ગરવ, રથોના ઘણઘણાટ, શગુના લશ્કરનો નાશ કરનાર સૈન્ય કોનું છે?
કોશ-ભંડાર, કોઠાણાર - ધાન્યગૃહ, તેની જે કથા તે કોશકોઠાગર કથા. જેમકે - પુરષ પરંપરા પ્રાપ્ત, વડિલોપાર્જિત ભંડાર - x - રાજા સમાન બીજો કોણ ?
- રાજકથામાં આ દોષ છે - તેથી રાજપુરષોને શંકા થાય છે કે - આ જાસુસ છે, ચોર છે, છુપા ઘાતક છે - X • ઇત્યાદિ શંકા થાય છે, ભક્ત ભોગી દીક્ષિત રાજાને પૂર્વ સુખની સ્મૃતિ થાય, ભક્ત ભોગી નિયાણું કરે આદિ.
આપણી - જે કથા વડે શ્રોતા મોહ છોડી તવ પ્રત્યે આકર્ષાય છે તે. વિક્ષેપણી - જે કથા વડે શ્રોતા કુમાર્ગમાંથી સન્માર્ગમાં લઈ જવાય. સંવેગની - જે કથા સંવેગને પ્રગટાવે, શ્રોતા બોધ કે સંવેગને પામે. નિર્વેદની - જે કથા વડે શ્રોતા સંસારાદિથી ઉદાસીન કરાય છે.
આચાર આક્ષેપણી - લોય, અસ્નાનાદિ આચારના પ્રકાશન વડે કહેવું છે, એ રીતે બીજા ભેદોમાં પણ જાણવું. વિશેષ એ કે - કંઈક થયેલ દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત લક્ષણ જે કથન તે વ્યવહાર આક્ષેપણી. સંશય પ્રાપ્ત શ્રોતાને મધુર વચનો વડે સમજાવવું તે પ્રજ્ઞપ્તિ આપણી, શ્રોત્રાની અપેક્ષાએ નય-અનુસાર જીવાદિ સૂક્ષ્મ ભાવ કથન તે દૃષ્ટિવાદ આપણી. બીજા એમ કહે છે કે ‘આચાર' આદિ નામથી આચાર આદિ ગ્રંથો ગ્રહણ કરાય છે. સારાંશ એ કે
જ્ઞાન, ચાગ્નિ, તપ, પુરસ્કાર અને સમિતિ-ગુતિનો શ્રોતા અપેક્ષાએ જે ઉપદેશ તે આક્ષેપણી કથાસાર. પહેલા સ્વસિદ્ધાંત કહી તેના ગુણોનું સ્વરૂપ કહીને પસમયને કહે છે, તેના દોષોને દેખાડે છે, આ વિક્ષેપણી કથાનો પ્રથમ ભેદ, એ રીતે પરસમયના કથન સહ સ્વસમય સ્થાપના તે બીજો ભેદ. પસ્યમયોમાં જિનાગમ તવની સદેશતાથી અવિપરીત-તવોનો વાદ તે સમ્યગુવાદ, તે કહીને પરસમયોના જિનપણીતતત્વોથી વિરુદ્ધ જે મિથ્યાવાદ, તેના દોષનું કથન તે ત્રીજો ભેદ. પરસમયના મિથ્યાવાદનું કથન કરીને સમ્યગ્વાદની સ્થાપના તે ચોથો ભેદ.
અથવા સમ્યગ્વાદ તે અસ્તિપણું, મિથ્યાવાદ-નાસ્તિપણું, તેમાં આસ્તિકવાદની દષ્ટિ કહી નાસ્તિકવાદીની દષ્ટિઓ કહે છે. તે ત્રીજો ભેદ, તેથી વિપરીત તે ચોથો ભેદ,
ઇહલોક - મનુષ્ય જન્મના સ્વરૂપના કથનથી સંવેગની તે ઇહલોક-સંવેગની, આ સર્વ મનુષ્યપણું અસાર છે, અધુવ છે, કેળના સ્તંભ જેવું છે ઇત્યાદિ સ્વરૂપવાળી છે. ચોમ જ દેવાદિ ભવના રવરૂપના કથન રૂપ - દેવો પણ ઈર્ષ્યા, ખેદ, ભયાદિથી પરાભવ પામેલા છે, તો તિર્યંચનું શું કહેવું ? - એ પરલોક સંવેગની. આ મારું શરીર
Page #35
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૦૧
પ૬
પણ અશુચિ છે, અશુચિ કારણથી ઉત્પન્ન, અશુચિથી જન્મેલું ઇત્યાદિ આત્મશરીર સંવેગની કથા, મૃતકશરીરના કથનરૂપ પરશરીર સંવેગની.
આલોકમાં દુકૃત્યો, આ લોકમાં દુઃખ એ જ કર્મરૂપ વૃક્ષથી ઉત્પન્ન થયેલ હોવાથી • x • તે દુ:ખ ફળ વિપાક વડે સંયુક્ત થાય છે. ચોર આદિ માફક આ નિર્વેદની કથાનો પહેલો ભેદ. નાકોની માફક એ બીજો ભેદ, ગર્ભથી લઈને વ્યાધિ, દારિદ્યાદિથી પરાભૂત એ ત્રીજો ભેદ, અશુભ કર્મથી ઉત્પન્ન અને નરકને યોગ્ય કમને બાંધતા ગીધાદિ માફક ચોથો ભેદ.
આ લોકમાં સુચીણ ચૌભંગી - ૧- તીર્થકરને દાન દાતા, ૨સુસાધુ, 3તીર્થકર, ૪- દેવ ભવસ્થ તીર્થકરાદિ. વચન કહીને કાય વિશેષ કહે છે
• સૂત્ર-3૦૨,303 -
[3] ચાર પ્રકારે પુરુષો કહ્યા - કોઈ કૃષ અને કૃષ હોય, કોઈ ફૂલ પણ દેઢ હોય, કોઈ દેઢ પણ કૃશ હોય, કોઈ દઢ અને ૐ હોય... ચાર ભેદ પુરુષ છે . કોઈ કૃશ અને કૃશ શરીર હોય, કોઈ કૃશ અને દઢ શરીર હોય, કોઈ દઢ અને કૃશ શરીર હોય, કોઈ ઢ અને ઢ શરીર હોય...
ચાર પ્રકારે પુરુષ છે - (૧) કોઈ કૃશ શરીરને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, પણ દેઢ શરીરીને નહીં, (૨) કોઈ % શરીરીને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, પણ કૃશ શરીરને નહીં (૩) કોઈ કૃશ શરીરીને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ઢ શરીરીને પણ થાય છે, (૪) કોઈ કૃશ શરીરને જ્ઞાન દશનિ ઉત્પન્ન થતા નથી અને ઢશરીરીને પણ ઉત્પન્ન થતા નથી.
[33] ચાર કારણે નિર્ગસ્થ અને નિગ્રન્થીને આ સમયમાં કેવળ જ્ઞાનદર્શનની ઉત્પત્તિની ઇચ્છા છતાં ઉત્પન્ન ન થાય. તે - (૧) વારંવાર શ્રી કથા, ભકત કથા, દેશ કથા, રાજ કથાને કહેનાર હોય છે. (૨) જે પોતાના આત્માને વિવેક અને વ્યસગથિી ભાવિત ન કરે, (3) રાત્રિના પૂર્વ-પશ્ચિમ ભાગમાં ધર્મજાગરિકા કરતા નથી. (૪) પાસુક, ઓષણીય, અલ્પ આહાર માટે સામુદાનિક સમ્યફ ગવેષણા ન કરે. આ ચાર કારણે નિર્થીિ-નિગ્રન્થીઓને ચાવતુ કેવળ ઉત્પન્ન ન થાય.
ચાર કારણે નિર્મન્થ-નિગ્રન્થીઓને અતિશય જ્ઞાનદશનની ઇરછા હોય તો ઉત્પન્ન થાય છે - (૧) આ કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા ન કહે, (૨) વિવેક અને યુન્સપૂર્વક આત્માને ભાવિત કરે, (3) રાશિના પૂર્વ-પશ્ચિમ ભાગમાં ધર્મજાગરિકા કરે અને (૪) પ્રાસુક, એષણીય, અલ્ય આહાર માટે સામુદાનિક સમ્યફ ગવેષણા કરે.
આ ચાર સ્થાને નિગ્રન્થ-નિગ્રન્થીઓ ચાવત જ્ઞાનાદિ પામે. • વિવેચન-૩૦૨,૩૦૩ :
[૩૦૨] સૂગ સુગમ છે. વિશેષ આ - શ - પાતળું શરીર, પૂર્વે પણ કૃશ અને પછી પણ કૃશ, અથવા ભાવથી સવાદિ વડે હીન, શરીરાદિથી પણ કુશ. એ રીતે
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વિપરીતપણે દંઢને જાણવો... પૂર્વસૂત્રના અર્થથી વિશેષ શરીરને આશ્રીને બીજું સૂત્ર છે, તેમાં ભાવથી કૃશ આદિ જાણવું. શેષ સુગમ છે.
ચતુર્ભગી વડે કૃશના જ્ઞાનોત્પાદને કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - વિશેષ તપ વડે ભાવિત કૃશ શરીરીને શુભ પરિણામના સંભવ વડે જ્ઞાનાવરણ આદિ ક્ષયોપશમાદિ ભાવથી જ્ઞાન અને દર્શન કે જ્ઞાન સહ દર્શન, તે છાપાસ્થિક અથવા કૈવલિક ઉત્પન્ન થાય છે. દેઢ શરીરવાળાને થતું નથી. કેમકે અત્યંત મોહ વડે તથાવિધ શુભ પરિણામ અભાવથી ક્ષયોપશમાદિનો અભાવ છે.
તથા દેઢ સંઘયણવાળાને અપમોહ હોય તો પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, કેમકે સ્વસ્થ શરીરથી મન સ્વાચ્ય વડે શુભ પરિણામના ક્ષયોપશમ આદિ ભાવ હોય છે, કૃશ શરીરવાળાને અસ્વાથ્યથી જ્ઞાનાદિ ઉત્પન્ન ન થાય.
ત્રીજો ભેદ કૃશ કે દેઢ શરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય. કેમકે વિશિષ્ટ સંઘયણ સહિત અલામોહવાળાને શુભ પરિણામ ભાવથી કૃશત્વ કે દૃઢત્વની અપેક્ષા રહેતી નથી... ચોથો ભંગ સ્પષ્ટ છે.
જ્ઞાનદર્શનના ઉત્પાદ કહ્યો. હવે તેનો વ્યાઘાત કહે છે
[33] સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ આ - નિગ્રંથીના ગ્રહણથી સ્ત્રીઓને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય તે કહ્યું. પ્રત્યક્ષની જેમ આ વર્તમાન સમયમાં શેષમતિ આદિ, ચાઈનાદિને અતિકાંત - અવબોધાદિ ગુણોથી આગળ વધી અતિશયવાળું - કેવલજ્ઞાન, દર્શન, અહીં જ્ઞાનની ઇચ્છાવાળાને પણ ઉત્પન્ન થતું નથી એવો અર્થ જાણવો. જ્ઞાનાદિના અભિલાષના અભાવથી
(૧) વિકથા કરવાના સ્વભાવવાળાને, (૨) અશુદ્ધિના ત્યાગ વડે, (3) કાયાના સુત્સર્ગ વડે, સમિનો પહેલો ભાગ અને પાછલો ભાગ, તે કાલ સમયમાં, કુટુંબ જાગરિકાના નિષેધ વડે ધર્મપ્રધાન જાગરિકા-ભાવ ચિંતવના કરે.
ને કહ્યું છે કે - મેં શું કર્યુ? બાકી શું છે ? શું કરવા યોગ્ય છે ? હું તપ તો કરતો નથી. એવી રીતે પૂર્વ-પશ્ચિમ સમિમાં જાગૃત રહી વિચારે. અથવા મારે શું અવસર છે ? અવસર યોગ્ય ઉચિત શું છે? વિષયો સાર છે, સાથે જનારા નથી, પરિણામે વિરસ છે, મૃત્યુથી ભયંકર છે, એમ ચિંતવે. • x • તે ધર્મજાગરિકા કરનાર જાણવો. તથા પ્રાસુક-જેમાંથી ઉચ્છવાસાદિ પ્રાણો ગયેલ છે - તે નિર્જીવ વસ્તુ, ઉદ્ગમાદિ દોષરહિતપણે ગવેષણા કરાય છે તે એષણીય, થોડું-થોડું ગ્રહણ કરાય તે ઉછ-ભાપાન, ભિક્ષાની યાચના તે સામુદાનિક, તે સમ્યક્ રીતે ન શોધી, એ રીતે કેવળજ્ઞાન ન થાય. આનાથી વિપરીત સૂત્ર સુગમ છે.
હવે નિર્ગુન્થ માટે નિષેધ સૂત્રો કહે છે. • સૂગ-3૦૪ થી ૩૦૭ :
[30] સાધુ-સાદનીને ચાર મહા પડવાએ સ્વાધ્યાય કરવો ન કો, તે આ • અષાઢી પડવો, આસોનો પડવો, કાર્તિકી પડવો, ચૈત્રી પડવો (પડવો એટલે વદ એકમ.]...
Page #36
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૦૨,૩૦૩
૫૩
સાધુ-સાધ્વીને ચાર સંધ્યાએ સ્વાધ્યાય કરવો ન કર્યો, તે આ - સૂર્યોદયે,
મધ્યાè, સંધ્યાએ, મધ્યરાત્રિએ. [પૂર્વ પશ્ચાત્ ઘડી]. [૩૫] લોક સ્થિતિ ચાર ભેટે છે આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી, પૃથ્વી પ્રતિષ્ઠિત સ સ્થાવર પાણી. [૩૦૬] ચાર પ્રકારે પુરુષો કહ્યા તથાપુરુષ, નોતથાપુરુષ, સૌવસ્તિક, પ્રધાન... ચાર ભેદે પુરુષો કહ્યા - (૧) આત્માંતકર પણ પરાંતકર નહીં, (ર) પરાંતકર, આત્માંતકર નહીં, (૩) આત્માંતકર અને પરાંતકાર, (૪) આત્માંતકર નહીં અને પરાંતકર નહીં... ચાર ભેદે પુરુષ - સ્વયં ચિંતા કરે, બીજાને ન કરાવે. ઇત્યાદિ ચાર પ્રકારે... ચાર ભેદે પુરુષ - આનંદમ પણ પરંદમ નહીં ઇત્યાદિ. [૩૦૭] ગહર્તા ચાર ભેદે છે - (૧) પ્રાયશ્ચિત્ત લેવા ગુરુ પાસે જઉં તે એક ગઈ. (૨) ગહણીય દોષ દૂર કરું તે બીજી ગઈ, (૩) જે કંઈ અનુચિત હોય તેનું મિથ્યાદુષ્કૃત આપું તે ત્રીજી ગર્હા, (૪) સ્વદોષ ગાથી શુદ્ધિ થાય તે માનવું તે ચોથી.
• વિવેચન-૩૦૪ થી ૩૦૭ -
[૩૦૪] સૂત્ર સરળ છે. પણ મહોત્સવ પછી થનાર ઉત્સવની અનુવૃત્તિ વડે બીજા પડવાઓથી વિલક્ષણરૂપે મહાપ્રતિપદાઓમાં - ૪ - નંદી આદિ સૂત્રવિષય વાચનાદિ સ્વાધ્યાય ન ક, અનુપેક્ષાનો નિષેધ નથી. બધી પ્રતિપદા - પૂનમ પછીની એકમ જાણવી. ઇન્દ્રમહ - આસો માસની, સુગ્રીષ્મ એટલે ચૈત્ર માસની. જે દેશમાં જે દિવસથી મહોત્સવ પ્રવર્તે, તે દિવસથી સ્વાધ્યાય ન કરવો, તે પૂર્ણિમા પર્યન્ત જ સમાપ્ત થાય. પ્રતિપદાઓ તો ક્ષણની અનુવૃત્તિથી વર્જાય છે. - ૪ -
અકાલે સ્વાધ્યાયના દોષ
શ્રુતજ્ઞાન વિરાધના, લોકવિરુદ્ધ, પ્રમાદથી છલના, ઇત્યાદિ - ૪ -
પહેલી સંધ્યા-સૂર્યોદય થયા પૂર્વે, પશ્ચિમ સંધ્યા-સૂર્યાસ્તકાળે, સ્વાધ્યાય કરવાનું સૂત્ર સુગમ છે. વિશેષ આ - દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર, રાત્રિનો પહેલો અને છેલ્લો પ્રહર.
[૩૦૫] સ્વાધ્યાય પ્રવૃત્તને લોકસ્થિતિ પજ્ઞિાન થાય, તેથી તેને પ્રતિપાદન કરે છે - ક્ષેત્ર લક્ષણ લોકવ્યવસ્થા તે લોક સ્થિતિ. આકાશાધારે ઘનવાત, તનુવાત છે. ઉદધિ-ઘનોદધિ. પૃથ્વી એટલે રત્નપ્રભાદિ, ત્રસ એટલે બેઇન્દ્રિયાદિ જીવો. - x - વળી વિમાન, પર્વતાદિ પૃથ્વી પ્રતિષ્ઠિત જ છે. અથવા - ૪ - વિમાનમાં રહેલ દેવાદિ ત્રસોની વિવક્ષા નથી અને સ્થાવર જીવો તો અહીં બાદર વનસ્પતિ આદિ ગ્રાહ્ય છે. કેમકે સૂક્ષ્મ જીવોનું સર્વલોકમાં રહેવાપણું છે. - ૪ -
આ ત્રસ પ્રાણીને ચતુર્ભૂગીરૂપે કહે છે.
[૩૦૬] સૂત્રો સરળ છે. વિશેષ આ - ૪ - સેવક થઈ, જેમ આજ્ઞા કરાય તેમ પ્રવર્તે તે.. તે પ્રમાણે ન પ્રવર્તે તે નોતથા.. સ્વસ્તિ - મંગલપાઠકો.. એ ત્રણેના આરાધ્યપણાએ પ્રધાન તે સ્વામી એ ચોથો ભંગ.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
૧- આવંતા - પોતાના ભવનો અંત કરે તે, પણ બીજાના ભવનો અંત ન કરે તે ધર્મદેશના ન દેનાર - પ્રત્યેક બુદ્ધાદિ. ૨- માર્ગ પ્રવર્તનથી બીજાના ભવનો અંત કરે, પોતાનો નહીં તે પાંતર - અચરમશરીરી આચાર્યાદિ. ૩- તીર્થંકર કે અન્ય, ૪- દુષમકાળના આચાર્યાદિ. - - અથવા પોતાના મરણને કરે તે આત્માંતકર, બીજાનું મરણ કરે તે પરાંતકર. એ રીતે આત્મવધક, પરવધક, ઉભયવધક, અવધક એ ચાર ભેદ જાણવા.
પ
અથવા સ્વતંત્ર થઈને કાર્ય કરે તે આત્મતંત્રકર, એ રીતે પરતંત્રકર. અહીં જિન, ભિક્ષુ, આચાર્યાદિ, કાર્યવિશેષાપેક્ષાએ શઠ એ ચાર ભેદ છે. અથવા આત્મતત્રવર - ધન, ગચ્છાદિ પોતાને સ્વાધીન કરે તે, એ રીતે બીજા ભાંગા સ્વયં વિચારવા... આત્માને ખેદ કરે તે આત્મતમ - આયાર્યાદિ, શિષ્યાદિને ખેદ કરાવે તે પસ્તમ. અથવા આત્માને વિશે અજ્ઞાન કે ક્રોધ જેને છે તે આત્મતમ એ રીતે બીજા ભેદ પણ વિચાસ્વા.
આત્માને દમે-સમતાવાળો કરે કે શિક્ષા આપે તે આત્મદમ - આચાર્ય કે અશ્વનો દમક, એ રીતે બીજા ભેદ પણ જાણવા. - ૪ -
[૩૦૭] ગર્લ યોગની ગર્ભાથી યમ થાય, માટે ગાઁ સૂત્ર - ગુરુની સાક્ષીએ આત્મનિંદા તે ગર્હ. પોતાના દોષના નિવેદન માટે ગુરુનો આશ્રય કરું કે ઉચિત પ્રાયશ્ચિત્ત સ્વીકારું એવા પરિણામ તે એક ગઈ છે. ગહના જેવું જ ફળ હોવાથી પરિણામનું ગહપિણું સમજવું. ભગવતી સૂત્રમાં કહ્યું છે–
ગૃહપતિના કુળમાં આહારાર્થે પ્રવેશીને કોઈ એક અકૃત્ય સ્થાન સેવીને તેને એવો વિચાર આવે કે - હું અહીં જ આ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ, નિંદાદિ કર્યું, પછી સ્થવીરો પાસે આલોચના યાવત્ પ્રાયશ્ચિત્ત કરીશ, તે સાધુ પ્રયાણ કરે પણ પહોંચ્યા પહેલા કાળ કરે તો તે આરાધક કે વિરાધક ? - હે ગૌતમ ! તે આરાધક થાય, વિરાધક નહીં.
વિશેષથી કે વિવિધ રીતે નિંદનીય દોષોને દૂર કરું તે વિકલ્પાત્મક એવી બીજી ગહહ્યું... જે કંઈ અનુચિત કર્યુ હોય તે દુષ્કૃતનું ફળ મિથ્યા થાઓ આવા વાસનાગર્ભિત વચનો તે ત્રીજી ગર્હા.. સ્વદોષની ગોંના પ્રકાર વડે જિનેશ્વરોએ દોષની શુદ્ધિ કહી છે એમ સ્વીકારવું તે ચોથી ગઈ.
બીજી રીતે - “જે કંઈ પાપ કર્યુ હોય તે મિથ્યા થાઓ” - આવી પ્રરૂપણા કરવાથી એક ગાં થાય છે - ૪ - અથવા હું અતિચારોનો નિષેધ કરું છું એ રીતે સ્વદોષ સ્વીકારરૂપ એક ગહીં... જિનભાષિત ભાવોને વિશે કે ગુરુ આદિ વિશે દોષ જોવારૂપ હું શંકા કરું છું, આવા પ્રકારે જે ગઈ તે પોતાના દોષને સ્વીકારવારૂપ હોવાથી બીજી ગહહ... જે કંઈ સાધુઓને કરવા યોગ્ય નથી તે હું ઇચ્છુ છું - સાક્ષાત્ ન કરવા છતાં મનથી અભિલાષા કરું છું અથવા જે કંઈ સાધુ કૃત્ય આશ્રિત વિપરીત થાઉં છું કે ખોટું કરું છું, મ્લેચ્છની જેમ આચરણ કરું છું ઇત્યાદિ તે મિચ્છામિ શેષ પૂર્વવત્, તે ત્રીજી ગઈ.
Page #37
--------------------------------------------------------------------------
________________
૪//૩૦૪ થી ૩૦
૬o
અસતુ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થઈ, કોઈ વડે પ્રેરાઈ, -* - અયથાર્થ અનુષ્ઠાનના સમર્થન માટે ક્લિટ ચિતવૃત્તિ વડે એવી રીતે પ્રરૂપણા કે ભાવના કરું છું જેમકે જિનાગમમાં આમ પણ છે, એ રીતે અસ્થાનાભિનિવેશી કે ઉસૂત્ર પ્રરૂપક હું છું, તે ચોથી ગહ. એ રીતે સર્વત્ર સ્વદોષ સ્વીકારરૂપ ગહ છે.
ગહાં, દોષ વર્જનારને જ સમ્યગુ હોય છે, બીજાને નહીં. તેથી દોષ ટાળનાર જીવોના સ્વરૂપના નિરૂપણ માટે સતર ચઉભંગી કહે છે–
• સૂત્ર-3૦૮ -
૧- ચાર ભેદ પુરો છે - કોઈ પોતાને દુwવૃત્તિથી બચાવે છે, બીજાને નહીં. કોઈ બીજાને દુwવૃત્તિથી બચાવે છે, પોતાને નહીં. કોઈ બંનેને દુષ્ટ પ્રવૃત્તિથી બચાવે છે. કોઈ બંનેને દુwવૃત્તિથી બચાવતો નથી.
- ચાર ભેદે માર્ગ છે - એક ઋજુ અને ઋજુ એક ઋજુ પણ વક, એક વક પણ ઋજુ એક હક અને વક્ર. -કે- એ રીતે ચાર ભેદ પુરષો છે.
૪- ચાર ભેદે માર્ગ છે . એક ક્ષેમ અને ક્ષેમ, એક ફ્રેમ પ આક્ષેમ, એક અફોમ પણ હોમ, એક આક્ષેમ અને અક્ષેમ -- એ રીતે ચાર ભેદે પુરષ છે.
૬• ચાર ભેદે માર્ગ છે - કોઈ ક્ષેમ અને મરૂપ, કોઈ ક્ષેમ પણ અક્ષોમરય, ઇત્યાદિ ચાર ભેદ છે. - એ રીતે પુરુષો પણ ચાર ભેદ છે.
૮• શંખ ચાર ભેદે છે કોઈ વામ અને વામાવર્ત, કોઈ વામ પણ દક્ષિણાવર્ત કોઈ દક્ષિણ પણ વામાવર્ત કોઈ દક્ષિણ પણ દક્ષિણાવર્ત -૯એ દૃષ્ટાંતે ચાર પ્રકારે પુરુષો કહ્યા છે . કોઈ ગમ અને વામાd આદિ.
૧૦- ચાર ભેદે ધમશિખાઓ છે . કોઈ વામ અને વામાવર્ત આદિ, ચાર -૧૧- એ રીતે સ્ત્રીઓ ચાર ભેદે છે - વામ અને વામાવર્ત આદિ.
૧ર- ચાર ભેદે અનિશિખા છે . કોઈ વામ અને વામાવર્ત ઇત્યાદિ ચાર, -૧૩• એ રીતે સ્ત્રીઓ ચાર ભેદે છે . વામ અને વામાવર્ત આદિ.
૧૪- ચાર ભેદે વાતમંડલિકા છે . કોઈ વામ અને વામાવર્ત ઇત્યાદિ ચૌભંગી. ૧૫- એ રીતે ીિઓ ચાર ભેદ છે - કોઈ વામ અને વામાવેd.
૧૬- ચાર ભેદે વનખંડો છે . કોઈ વામ અને વામાવર્ત ઇત્યાદિ ચૌભંગી. ૧- એ રીતે પુરુષો ચાર ભેદે છે - વામ અને વામાવર્ત આદિ. • વિવેચન-૩૦૮ -
સૂકો સ્પષ્ટ છે. માત્ર ‘નિષેધ થાઓ' એમ જે કહે છે તે નમતુ કહેવાય છે - અર્થાતુ નિષેધક, દુષ્ટ કાર્યોમાં પ્રવર્તમાનનો નિષેધ કરનાર અથવા એનપંઘુ એટલે સમર્થ. તેથી કોઈ એક પોતાના નિગ્રહમાં સમર્થ.
એક માર્ગ આરંભે બાજુ-અંતે પણ ઋજુ અથવા સરળ જણાય છે અને તવણી પણ સરળ છે.. પુરપ પૂર્વ-ઉત્તર કાળ અપેક્ષાએ સરળ છે અથવા અંતઃકરણ અને બાહ્ય સ્વરૂપ અપેક્ષાએ સરળ છે... ક્યાંક સરળ અને સરળ મન એવો પાઠ છે, ત્યાં પણ બાહાતd - અંતર્ તવાપેક્ષાએ વ્યાખ્યા કરવી... કોઈ માર્ગ આરંભે
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નિષ્પદ્ધવતાથી ક્ષેમ છે, તે પણ ક્ષેમ છે. અથવા પ્રસિદ્ધિ અને તત્વથી ક્ષેમ છે. એ રીતે પુરુષ પણ ક્રોધાદિ ઉપદ્રવરહિતતા વડે ક્ષેમ છે.. ભાવથી અનુપદ્રવત્વથી ક્ષેમરૂપ અને આકારથી સુંદર માર્ગ..
પુરુષ પણ પહેલો ભાવદ્રવ્યલિંગ યુક્ત સાધુ, બીજો કારણે દ્રવ્યલિંગ વર્જિત સાધુ, ત્રીજો નિદ્ભવ અને ચોથો અન્યતીર્થિક કે ગૃહસ્ય.
qવ - શંખ, ડાબા પડખે રહેલ હોવાથી કે પ્રતિકૂળ ગુણવાળો હોવાથી વા, વામાવર્ત પ્રસિદ્ધ છે. એ રીતે દક્ષિણાવર્ત પણ જાણવો. fક્ષT - દક્ષિણ ભાગે સ્થાપન કરવાથી કે અનુકૂળ ગુણવાળો હોવાથી.. પુરુષ પ્રતિકૂળ સ્વભાવ વડે થામ, વામ વર્તે તે વામાવર્ત, કેમકે એક વિપરીત પ્રવૃત્તિથી અને બીજે સ્વભાવથી વિપરીત અને કારણવશાત્ અનુકૂળ પ્રવૃત્તિ કરનાર. ત્રીજો અનુકૂળ સ્વભાવ વડે દક્ષિણ પણ કારણવશાતુ અનુકૂળ વૃત્તિ. ચોથો સ્વભાવથી અને પ્રવૃત્તિથી સાનુકૂળ જાણવો.
ધૂમશિખા વામભાગમાં રહેવા વડે કે પ્રતિકૂળ સ્વભાવથી થાય અને ડાબા ભાગથી ઘૂમરી ફરે છે તે વામાવત... સ્ત્રીની વ્યાખ્યા પુરુષ માફ કરવી, અહીં - x • ધૂમશિખાદિ દેટાંતોનું રૂપ દાસ્ટક્તિકોને વિશે શબ્દના સમાનપણાથી વિશેષયુક્ત હોવાથી સ્વીકારેલ છે. એ રીતે અનિશિખાની વ્યાખ્યા જાણવી... ઘૂમરી વડે ઉંચો જતો વાય, અહીં સ્ત્રીઓ મલિનતા, પિતાપ અને ચપળતાના સ્વભાવવાળી હોય છે, આ અભિપ્રાયથી સ્ત્રીઓના વિષયમાં ધૂમશિખાદિ ત્રણ દેટાંતો ઉપન્યાસ કરેલ છે.
દીપશિખાની જેમ આ ભયને આપે છે, ચપળ સ્વભાવવાળી છે, મલિનતા કરનારી છે, નેહથી પૂરાયેલી છતાં સંતાપ કરે છે, અવસર મળતાં ભયને દેનારી છે... વનખંડ શિખા માફક જાણવું. વિશેષ એ કે - વામ વલણ વડે ઉત્પન્ન થવાથી કે વાયુ વડે ધૂમિત થવાથી વામાવર્ત પુરુષમાં પૂર્વવત્.
અનુકૂલ સ્વભાવ અને અનુકૂલ પ્રવૃત્તિવાળો પુરુષ કહ્યો. આવા નિર્થીિ સામાન્યથી અનુચિત પ્રવૃત્તિ વડે પોતાના આચારને ન ઉલંઘે, તે કહે છે
• સૂત્ર-૩૦૯,૩૧૦ :
[3oe] ચાર કારણે (એકલો] સાધુ [એકલી] સાદની સાથે આલાપ, સંતાપ કરતા [જિનાજ્ઞા ઉલ્લંઘન કરતો નથી, તે આ - માર્ગ પૂછતાં, માર્ગ બતાવતા, અશન-પાન-ખાદિમ-દિમ આહાર આપતા, અનાદિ અપાવતા.
[૧] તમસાયના ચાર નામ છે - તમ, તમસ્કાય, અંધકાર, મહીંધકાર.. તમસ્કાયના ચાર નામ છે - લોકાંધકાર, લોકતમસ, દેવાંધકાર અને દેવતમસ... તમસ્કાયના ચાર નામ છે - વાતપરિઘ, વાતપરિઘ ક્ષોભ, દેવારણય, દેવભૂહ... નમસ્કાય ચાર કલ્યોને આવરીને રહ્યો છે . સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર.
• વિવેચન-૩૦૯,૩૧૦ :
[] સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ માનવ - થોડું કે પહેલીવાર બોલતો, સંનય - વારંવાર બોલતો, નિગ્રંન્યાચારને ઉલ્લંઘતો નથી. એકલો સાધુ એકલી સ્ત્રી સાથે ઉભો ન રહે, ન બોલે. વિશેષથી સાળી સાથે નિષેધ છે. પણ માર્ગ પ્રશ્નાદીમાં પુષ્ટ
Page #38
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૦૯,૩૧૦
આલંબનપણું હોવાથી આચાર ઉલ્લંઘન થતું નથી, તેમાં પૂછવા યોગ્ય સાધુ, ગૃહસ્થના અભાવે, હે આયેં ! અમોને અહીંથી જવાને કયો માર્ગ છે ? ઇત્યાદિ ક્રમે માર્ગને પૂછતો, હે ધર્મશીલે ! તમારે જવાનો આ માર્ગ છે, ઇત્યાદિ ક્રમે માર્ગને દેખાડતો, હે ધર્મશીલે ! તું આ અશનાદિને ગ્રહણ કર એમ કહી આહારદિ આપતો, હે આયેં ! આ ઘર આદિમાં આવ, તારા માટે આહારાદિ અપાવું. એમ કહે.
[૩૧] સમસ્કાયને તમ: ઇત્યાદિ શબ્દ વડે વ્યવહાર કરતો સાધુ યથાર્થપણે ભાષાસાને ઉલ્લંઘતો નથી. ત્રણે સૂત્ર સુગમ છે. વિશેષ આ • તપH: અકાય પરિણામરૂ૫ અંધકારનો સમૂહ તે તમસ્કાય, જે અસંખ્યાતતમ ચારણવરદ્વીપની બાહ્ય વેદિકાના અંતથી અરુણોદ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન પર્યન્ત જઈને પાણીના ઉપરના ભાગથી એકાદેશિક શ્રેણી વડે તમસ્કાય નીકળીને ૧૭૨૧ યોજન ઉંચો જઈને, ત્યાંથી તિર્થો વિસ્તરતો સૌધર્માદિ ચાર દેવલોકને ઘેરીને ઉંચે પણ બ્રહ્મલોકના રિટ વિમાનuતર સુધી પહોંચે છે. તેના નામો એ જ નામધેયો છે.
તમને તમારૂપ હોવાથી રૂપ પ્રદર્શનમાં તમ: કહેલ છે. તેમ સ્વરૂપને પહેલા ચાર નામો વિકસે છે. વળી બીજા ચાર નામો અત્યંત તમ સ્વરૂપ બતાવનારા છે. લોકમાં એ જ અંધકાર છે, બીજો નથી માટે લોકાંધકાર કહેલ છે. દેવોને પણ એ જ અંધકાર છે, કેમકે દેવોના શરીરની પ્રભાનો પણ ત્યાં પ્રકાશ પડતો નથી માટે દેવાંધકાર કહેલ છે. આ કારણે બલવાન્ દેવના ભયથી દેવો તમસ્કાયમાં નાશી જાય છે.
અન્ય ચાર નામો કાર્યને આશ્રીને છે - વાયુને હણવાસી અર્ગલા, વાયુના પરિઘ માફક પરિઘ તે વાતપરિઘ, વાયુને પરિઘવતું ક્ષોભ કરે તે વાત પરિઘક્ષોભ અથવા વાયુ સ્વરૂપ જ પરિઘને જે રોકે, તે વાતપરિક્ષોભ અથવા વાયુરૂપ પરિઘને જે રોકે તે વાતપરિક્ષોભ. - ૪ -
ક્યાંક દેવપરિઘ, દેવપરિક્ષોભ. આ નામો પ્રથમના બે પદના સ્થાનમાં કહેવાય છે. દેવોને અરણ્ય માફક બલવાના ભયથી નાશવાનું સ્થાન હોવાથી જે તમસ્કાય તે દેવારણ્ય છે. સાગર આદિ સંગ્રામના શૂહની જેમ દૂધિગમ્ય હોવાથી તે દેવભૂહ છે. તમાકાય સ્વરૂપ પ્રતિપાદન કરવા તમુકાયેu. સૂત્રનો અર્થ કહેલો છે, પણ સૌધર્માદિ કાને તે આવરીને રહેલ છે, કુકડાના પાંજરા આકારે સ્થિત છે, તેના પ્રતિપાદન માટે કહ્યું છે - હે ભગવન ! તમકાય કેવા આકારે છે ? હે ગૌતમ નીચે સરાવલાના મૂળના આકારે, ઉપર કુકડાના પાંજરાના આકારે છે.
વયન પયય વડે મકાય કહ્યો, હવે અર્થપર્યાય વડે પુરુષ કહે છે. • સૂત્ર-૩૧૧ -
૧- ચાર ભેદ પુરો કહ્યા - સંપકટ પ્રતિસવી, પ્રચ્છન્ન પ્રતિસેવી, પ્રત્યુત્પન્ન નંદી, નિસ્સરણનંદી...
- સેના ચાર ભેદ છે - જીતનારી પણ પરાજિત ન થનાર, પરાજિત થનાર પણ ન જીતનાર, જીતનારી અને પરાજય પામનારી, ને જીતનાર - ન પરાજિત થનાર...
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૩- આ પ્રમાણે ચાર ભેદે પુરો છે - જીતનાર પણ પરાજિત ન થનાર આદિ.
૪- ચાર ભેદે સેનાઓ કહી - જીતીને ફરી જીતનાર, જીતીને પરાજય પામનાર, પરાજય પામીને જીતનાર, પરાજય પામીને ફરી હારનાર.. ૫- એ પ્રમાણે ચાર ભેદે પુરુષો - જીતીને ફરી જિતનાર આદિ.
• વિવેચન-૩૧૧ -
સૂણો સુગમ છે. વિશેષ એ કે - કોઈ ગચ્છવાસી સાધુ સંપકટ-અગીતાર્થ આગળ મૂલગુણ - ઉત્તગુણોમાં અભિમાન કે કલા વડે દોષને સેવે તે સંપકટ પ્રતિસેવી, બીજો છાની રીતે દોષને સેવે છે તે પ્ર૭ પ્રતિસવી. ત્રીજો વસ્ત્ર અને શિષ્યાદિની પ્રાપ્તિ વડે કે શિષ્ય-આચાર્યાદિ રૂપે વૃદ્ધિ પામે તે પ્રત્યુત્પન્નનંદી અથવા આનંદ, લાભ વડે જે આનંદ પામે છે, તે પ્રત્યુત્પન્ન નંદી, તથા પ્રાદુર્ણક સાધુનો, શિષ્યાદિનો, પોતાનો ગચ્છાદિથી નિર્ગમન વડે જે આનંદ પામે તે નિઃસરણ નંદી, પાઠાંતરથી પ્રાપ્ત થાય તેમ સેવે, પણ અનુચિતને જુદો ન કરે તે પ્રત્યુત્પmોવી.
એક સેના શગુના બલને જીતે, પણ બુ બલથી ન હારે, બીજી સેના બીજાથી હારનારી છે, તેથી જીતનારી નથી. બીજી કારણવશાત્ ઉભય સ્વભાવવાળી છે, ચોથી જીતવાની ઇચ્છાવાળી ન હોવાથી બંને નથી.
પુપ - સાધુ, પરિપતોને જીતનાર તે જેતા, પણ તેથી પરાજય ન પામનાર. તે એક, બીજો કંડરીકવતુ, બીજો ક્યારેક જીતનાર, ક્યારેક કર્મવશાત હાસ્નારશૈલકરાજર્ષિવતુ, ચોથો તે નહીં ઉત્પન્ન થયેલ પરિષહવાળો.
એક વખત શત્રુના બળને જીતીને ફરીથી જીતે તે પહેલી સેના ઇત્યાદિ મૂલાર્થ પ્રમાણે જાણવું... પુરુષના સંબંધમાં પરિષહાદિમાં આ રીતે વિચારવું. અહીં તાવથી તો કપાયો જ જીતવા યોગ્ય છે, તેનું સ્વરૂપ દર્શાવવા ક્રોધને આગળ કહેવાનો હોવાથી અહીં માયાદિ ત્રણ કષાયો કહે છે
• સૂત્ર-૩૧૨ :
ચાર ભેદ વસ્તુનું વક્રવ છે - વાંસના મૂલનું વકતવ, ઘેટાના શીંગડાનું વકત્વ, ગોમૂમનું વકત્વ, વાંસની છાલનું વકત્વ.. એ પ્રમાણે ચાર ભેદે માયા છે - dયમલ સમ વક યાવતું વાંસછાલ સમાન વકત્વ. વસમૂલ સમાન માયામાં પ્રવેશોલ જીવ કાળ કરીને નૈરયિકમાં ઉતપન્ન થાય છે, ઘેટાના શીંગડા સમાન માયાવાળો જીવ મરીને તિચિયોનિમાં ઉત્પન્ન થાય છે. ગોમૂત્ર સમાન માયાવાળો મરીને મનુષ્યમાં ઉપજે છે. વાંસની છાલ સમાન માયાવાળો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે.
- સ્તંભ ચર ભેદે છે - શૈવતંભ, અશિસ્તંભ, દાસ્તંભ અને નેતfભ, એ પ્રમાણે માન ચાર ભેદે છે - રૌલdભ સમ યાવતું નેતરસ્તંભ સમાન. રોલ સ્તંભ સમાન માનવાળો જીવ મરીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે ગાવત નેતર સ્તંભ સમાન માનવાળો જીવ મરીને દેવયોનિમાં ઉપજે છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૪/૨/૧૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/
વસ્ત્ર ચાર ભેદે છે - કૃમિરાગથી રંગેલું કર્દીમરાગથી રંગેલું, ખંજન રાગથી રંગેલ, હાલિદ્વરાગથી રંગેલ, એ રીતે લોભ ચાર ભેદે છે - કૃમિરાગરો વસ્ત્ર સમાન, કમરાગત વસ્ત્ર સમાન, ખંજનરાગત સમાન, હાલિદ્ર રાગ સમ. કૃમિરાગ ફક્ત વસ્ત્ર સમાન લોભવાળો જીવ મૃત્યુ પામીને નૈરયિકમાં ઉપજે છે, એ રીતે ચાવત હાલિદ્વરાગરક્ત સમાન લોભવાળો દેવલોકમાં ઉપજે છે.
• વિવેચન-૩૧૨ :
સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ વતન - સામાન્યથી વક, વસ્તુ કે પુષ્પકરંડક સંબંધી મૂઠમાં ગ્રહણ કરવાનું સ્થાન વાંસાદિના ખંડવાળું પણ વક્ર હોય, પણ અહીં સામાન્યથી વસ્તુનું વકત્વ વેતન શબ્દથી ગ્રાહ્ય છે.
તેમાં વાંસના મૂળરૂપ વકતવ તે વંશીમલ કેતન, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે મેંઢ વિષાણ એટલે મેંઢ શીંગડું, ગોમૂમિકા પ્રતીત છે, છોલાયેલ વાંસની સળી વગેરેની જે પાતળી છાલ તે અવલેખનિકા, વંશીમલ આદિ સમાન માયાનું વકપણું તો માયાવાળાના વકપણાના ભેદથી છે. તે આ પ્રમાણે - વાંસનું મૂળ અતિ ગુપ્ત વક છે, એ રીતે કોઈ જીવની માયા પણ અતિ ગુપ્ત વક્ર છે, એ રીતે અવા, ચાલતર, અાતમ માયા વડે અન્ય માયા પણ વિચારવી. આ માયા અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન આવરણી અને સંજ્વલનીરૂપે અનુક્રમે જાણવી. અન્ય આચાર્યો કહે છે. - પ્રત્યેક અનંતાનુબંધી આદિ માયામાં અત્યા, અ૫, પિતર, અાતમ એમ ચાર ભેદો હોય છે. તે કારણે જ અનંતાનુબંધી માયાનો ઉદય છતે પણ દેવાદિમાં ઉત્પા થાય છે. એ રીતે માન આદિ પણ જાણવા.
| વાંચનાંતરમાં તો પ્રથમ ક્રોધ અને માનના સ્ત્રો છે. પછી માયાના સૂત્રો છે. તેમાં ક્રોધ સૂરો વાર ના પન્ના, આદિ છે. ચાર પ્રકારે સજિફાટ કહેલી છે, પર્વતરાજિ, પુરવીરજિ, રેણરાજિ, જલરાજિ. આ પ્રમાણે ક્રોધ ચાર ભેદે કહ્યો છે. ઇત્યાદિ માયા સૂત્રોની જેમ કહેવા.
ફળ સૂત્રોમાં તો અનુપવિષ્ટ - તેના ઉદયમાં વર્તનાર. શૈલ એ જ સ્થંભ, તે શૈલશૃંભ, એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે • અસ્થિ, દાર (લાકડું પ્રસિદ્ધ છે, તનિશ - એક વૃક્ષ, નતા - છડી, તે નેતરની છડી, તે અત્યંત મૃદુ હોય છે. માનની પણ શૈલખંભાદિ સમાનતા છે, કેમકે માનવાળાને નમન અભાવ વિશેષથી સમાનતા જાણવી. માન પણ અનંતાનુબંધી આદિ ક્રમથી જાણવું, તેનું ફલસૂત્ર સ્પષ્ટ છે.
- રંગ, વૃદ્ધ સંપ્રદાય આ છે - મનુષ્યાદિનું લોહી લઈ કોઈક વસ્તુ વડે સંયુકત કરીને ભાજનમાં રાખે છે, તેમાં કૃમિ ઉપજે છે, તે કીડા વાયુ માટે છિદ્રો દ્વારા નીકળીને મુખથી લાળ મૂકે છે, તે કૃમિત્ર કહેવાય છે. તે સ્વપરિણામ રંગ વડે રંગિત જ હોય છે, બીજા કહે છે - લોહીમાં ઉત્પન્ન કૃમિને લોહીમાં જ મસળી, કચરો દૂર કરી, તેમાં કંઈક ભેળવીને પટ્ટ સૂઝને રંગે છે, તે નહીં ઉતારેલ સ કૃમિરાણા કહેવાય છે. તેના વડે રંગાયેલ તે કૃમિરાગરક્ત. એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ
કે - કર્દમ એટલે કાદવ, ખંજન એટલે દીવા આદિની મેષ, હળદર પ્રસિદ્ધ છે.
લોભની કૃમિરાગાદિ રંગાયેલ વસ્ત્રની સમાનતા છે, કેમકે અનંતાનુબંધી આદિ લોભના ભેદવાળા જીવોનું ક્રમ વડે દંઢ, હીન, હીનતર અને હીનતમ અનંતબંધપણું છે, તે આ રીતે • કૃમિરાબરકત વસ્ત્ર બળવા છતાં રાણાનુબંધ મુકતું નથી, તેની ભસ્મ પણ લાલ હોય છે, એ રીતે જે મરવા છતાં લોભાનુબંધ છોડતો નથી, તેને કૃમિરાગ ક્ત વસ્ત્ર સમાન અનંતાનુબંધી લોભ જાણવો. એ રીતે સર્વત્ર વિચારવું. ફળસૂત્ર સ્પષ્ટ છે.
આ કષાય પ્રરૂપણા ગાયા - ક્રોધ, જળ-રેણુ-પૃથ્વી-પર્વતજિ સમ ચાર ભેદે છે. માન, નેતની છડી-કાઠ-અસ્થિ-શૈલસ્તંભ સમાન છે. માયા, વાંસની ઝીણી છાલ-ગોમુખ-મેંઢ-શૃંગ-વંસમૂલ સમાન છે. લોભ, હાલિદ્ર-મંજન-કઈમ-કૃમિરાણ સમાન છે. ક્રમશઃ આ સર્વે પક્ષ-ચાતુમસ-સંવત્સર-જાવજીવ અનુગામી અને દેવ-નરતિય-નાક ગતિને સાધવાના હેતુરૂપ કહ્યો છે - કષાય કહ્યા.
કષાય વડે સંસાર થાય છે, માટે સંસારનું સ્વરૂપ કહે છે– • સૂઝ-૩૧૩,૩૧૪ :[૧૩] સંસાર ચાર ભેદે છે . નૈરચિક સંસાર ચાવતું દેવસંસાર - ચાર ભેદે આયુષ્ય કહે છે - નૈરયિકા, ચાવતું દેવાયુ.
[૧૪] આહાર ચાર ભેદે છે - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ... ચાર ભેદ આહાર છે • ઉપકરસંપન્ન, ઉપકૃતસંપન્ન, રવભાવસંપન્ન અને પરિજુષિતસંપન્ન.
• વિવેચન-૩૧૩,૩૧૪ -
[૩૧] સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ સંસરવું તે સંસાર-મનુષ્યાદિ પર્યાયિથી નારકાદિ પયગમન. નૈરયિક પ્રાયોગ્ય આયુ, નામ, ગોત્ર કર્મનો ઉદય થતા જીવ નૈરયિક કહેવાય છે. કહ્યું છે કે - હે ભગવન! તૈરયિક, નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે અનૈરયિક તૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! નૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, અનૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થતો નથી. એ હેતુથી નૈરયિકોનું સંસરણઉત્પત્તિ સ્થાનમાં જવું કે અન્ય અન્ય અવસ્થાને પામવું તે નૈરયિક સંસાર. અથવા જીવો જેમાં સંસરે તે ગતિચતુષ્ટયરૂપ સંસાર, તેમાં નૈરયિકનો અનુભવ કરાતો ગતિલક્ષણ કે પરંપરા વડે ચાર ગતિરૂપ સંસાર તે તૈરયિક સંસાર, એમ તિર્યંચાદિ જાણવા. - ઉક્ત સ્વરૂપ સંસાર આયુષ્યથી હોય છે, માટે આયુ સૂત્ર છે. તેમાં જે આવે છે અને જાય છે તે આયુ-કર્મ વિશેષ જેના વડે પ્રાણી નકભવમાં ધારણ કરાય તે નિરાય, એમ ભવસૂગ છે, તે સ્પષ્ટ છે. માત્ર ભવન - ચવું તે ભવ - ઉત્પત્તિ. નકને વિશે ઉત્પતિ તે નરકમવ. મનુષ્યોમાં ઉત્પત્તિ તે મનુષ્યભવ, ઇત્યાદિ.
[૩૧૪] બધા ભવોને વિશે જીવો આહાર કરનારા હોય છે માટે આહાર માં કહે છે - ગ્રહણ કરાય તે આહાર, ખવાય તે અશન-ચોખા આદિ, પીવાય તે પાનસૌવીર આદિ, ખાવું એ પ્રયોજન જેનું છે તે ખાદિમ-ફળ વગેરે, સ્વાદ એ જ પ્રયોજન છે જેનું તે સ્વાદિમ-તાંબૂલ.
Page #40
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૧૩,૩૧૪
૬૫
જેના વડે સંસ્કાર કરાય છે ઉપકર-હિંગ આદિ, તેનાથી યુક્ત તે ઉપસ્કર સંપન્ન-હિંગાદિથી સંસ્કારિત ઓદનાદિ તથા સંસ્કારનું તે ઉપસ્કૃત-પાક, તેના વડે સંપન્ન ભાત, પુડલા આદિ તે ઉપકૃત સંપન્ન પાઠાંતરથી નોઉપકરસંપન્ન - હિંગાદિ વડે અસંસ્કૃત ઓદનાદિ. સ્વાભાવિક - પાક વિના તૈયાર કરાયેલ દ્રાક્ષાદિ તે સ્વભાવસંપન્ન. સાત્રિમાં રાખીને બનાવેલ તે પર્યાષિત સંપ-ઇક આદિ, કેમકે રહે પલાળી રાખેલા ખાટા રસવાળા થાય છે અથવા પરાળમાં રાખેલ આમફળાદિ જાણવા
હમણા કહેલ સંસારાદિ ભાવો કર્મવાળાને હોય છે તેથી બંધ ઇત્યાદિ કર્મ પ્રકરણને કહે છે—
• સૂત્ર-૩૧૫ *
ચાર પ્રકારે બંધ કહેલ છે . પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાવ બંધ, પ્રદેશ બંધ.. ચાર પ્રકારે ઉપક્રમ કહેલ છે - બંધનોપક્રમ, ઉદીરણોપક્રમ, ઉપશમોપકમ, વિપરિણામનોપકમ.. બંધનોપકમ ચાર ભેદે છે : પ્રકૃતિ - સ્થિતિ • અનુભાવ • પ્રદેશ બંધનોકમ. ઉદીરણોપકમ ચાર ભેદે છે :- પ્રકૃતિ - સ્થિતિ - અનભાવ - પ્રદેશ ઉદીરણોપક્રમ, ઉપશમાપક્રમ ચાર ભેટે છે :- પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ - પ્રદેશોપશમોપક્રમ.. વિપરિણામ ઉપક્રમ ચાર ભેદે છે - પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ - પદેશથી
ચાર ભેદે આલાભહુત કહ્યું છે કે પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ • પ્રદેશ અલાબહત્વ. ચાર ભેદે સંક્રમ કહ્યો છે કે પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ • પ્રદેશ સંકમ.. ચાર ભેદ નિધત્ત કહ્યો છે : પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ • પ્રદેશનિud.. ચર ભેટે નિકાચિત છે - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ.
• વિવેચન-૩૧૫ -
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - જીવને સકષાયપણાથી કમને યોગ્ય પગલોનું ગ્રહણ થવું તે બંધ. તેમાં કર્મની પ્રકૃતિના જ્ઞાનાવરણીયાદિ આઠ ભેદો છે. તે પ્રકૃતિઓનો કે સામાન્યથી કર્મનો બંધ તે પ્રકૃતિબંધ. સ્થિતિ - પ્રકૃતિઓનું જ અવસ્થાન જઘન્યાદિ ભેદ ભિન્ન તેનો બંધ કે નિર્વતત તે સ્થિતિબંધ. અનુભાવ એટલે વિપાક-તીવાદિ ભેદે સ, તેનો બંધ તે અનુભાવબંધ.. જીવના પ્રદેશોમાં પ્રત્યેક પ્રકૃતિના નિયત નિયત પરિણામવાળા અનંતાનંત કર્મપદેશોનો બંધ થવો તે પરિમિત પરિણામ વિશિષ્ટ મોદકના બંધ જેવો પ્રદેશબંધ.
મોદક દૃષ્ટાંત વર્ણવે છે . જેમ કોઈ મોદક [લાડુ લોટ, ગોળ, ઘી અને શૂઠાદિથી બાંધ્યો હોય, કોઈ વાતહર, કોઈ પિત્તહર, કોઈ કફહર, કોઈ મારક, કોઈ બુદ્ધિકર, કોઈ વ્યામોહકર હોય છે. એ રીતે કોઈ કર્મપ્રકૃતિ જ્ઞાનને આવરે છે, કોઈ દર્શનને, કોઈ સુખદુઃખાદિ વેદનાને ઉત્પન્ન કરે છે. વળી જેમ તે જ મોદકના નાશ ન થવારૂપ સ્વભાવ વડે કાળની મર્યાદારૂપ સ્થિતિ હોય છે, એ રીતે કર્મનો પણ નિયતકાળ અવસ્થાન તે સ્થિતિ બંધ છે. તે જ મોદકનો સ્નિગ્ધ-મધુરાદિ એકગુણદ્વિગુણાદિ ભાવથી સ હોય તેમ કર્મનો પણ દેશ-સર્વઘાતિ શુભાશુભ તીવમંદાદિ [6/5]
૬૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અનુભાગબંધ હોય છે. તથા તે મોદકના લોટ આદિ દ્રવ્યોનું પરિણામત્વ છે એ રીતે કર્મના પુદ્ગલોનું પ્રતિનિયત પ્રમાણ પ્રદેશબંધ છે.
જેના વડે કરાય છે તે ઉપક્રમ-કર્મનું બંધનવ, ઉદીરિતવાદિ પરિણમવાના હેતુભૂત જીવની શક્તિ વિશેષરૂપ. ‘ઉપક્રમ’ એ કરણ શબ્દથી રૂઢ છે. અથવા ઉપક્રમણ-બંધનાદિનો આરંભ. તેમાં બંધ કર્મપુદ્ગલ અને જીવપદેશોના પરસ્પર સંબંઘરૂપ છે. આ સૂત્ર માત્ર બદ્ધ લોહશલાકા સંબંધરૂપ ઉપમાવાળું જાણવું. તેનો ઉપકમ તે બંધનોપકમ અથવા ભિન્ન ભિન્ન અવસ્થામાં રહેલ કમનું બંધનરૂપ કરવું તે જ ઉપકમ - વસ્તુ પસ્કિમરૂપ બંધનોપકમ • x• એ રીતે બીજા ઉપક્રમ સંબંધે જાણવું
– વિશેષ એ કે - કર્મના ફળોનો કાળ અપ્રાપ્ત છતાં ઉદયમાં લાવવો તે ઉદીરણા. કહ્યું છે - ઉદયાવલિકાની ઉપરની સ્થિતિથી આકર્ષીને ઉદયમાં લાવવું તે ઉદીરણા, તે પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશ ચાર ભેદે છે. તથા ઉદય-ઉદીરણાનિધત-નિકાસના કરણના અયોગ્યત્વથી કર્મનું અવસ્થાપન તે ઉપશમના છે. ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ એ ત્રણ કરણો ઉપશમનામાં હોય છે. તથા વિવિધ પ્રકાર - સતા, ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉદ્વતન, અપવર્તનાદિ સ્વરૂપ વડે કર્મોનું, પર્વત ઉપરથી પડતી નદી - પત્થર ન્યાયથી કે દ્રવ્યક્ષેત્રાદિ કરણવિશેષથી બીજી અવસ્થાને પમાડવું તે વિપરિણામના, તે બંધનાદિ અને અન્ય ઉદયાદિ વિશે હોય છે. તે સામાન્યરૂપે હોવાથી જુદી કહી છે.
- બંધનોપકમ અર્થાત્ બંધનકરણ ચાર ભેદે છે - પ્રકૃતિ બંધનનો ઉપક્રમ જીવનો યોગરૂપ પરિણામ છે, એ પ્રકૃતિબંધનો હેતુ છે, સ્થિતિ-બંધન પણ એમ જ છે. વિશેષ એ કે . તે કપાયરૂપ છે કેમકે સ્થિતિનો કપાય હેતુ છે. અનુભાગબંધનો ઉપક્રમ પણ પરિણામ જ છે. પણ તે કશાયરૂપ છે. પ્રદેશબંધન ઉપક્રમ યોગરૂપ જ છે. કહ્યું છે - યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ કરે છે, કષાયથી સ્થિતિ-અનુભાગ બંધ કરે છે. અથવા પ્રકૃતિ આદિ બંધનોના આરંભ તે ઉપકમ, એ રીતે બધે જાણવું.
જે મૂલપ્રકૃતિ કે પ્રકૃતિના દલિકોને, વીર્ય વિશેષ વડે આકર્ષીને ઉદયમાં લવાય તે પ્રકૃતિ ઉદીરણા, જે ઉદયમાં આવેલ સ્થિતિ સાથે વીર્યથી જ ઉદયમાં ન આવેલ સ્થિતિને અનુભવાય તે સ્થિતિઉદીરણા. ઉદય પ્રાપ્ત સ સાથે અપ્રાપ્ત રસને જે ભોગવાય તે અનુભાગ ઉદીરણા. ઉદયપ્રાપ્ત નિયત પરિણામવાળા કમપદેશો સાથે અપાત ઉદયમાં ન આવેલ નિયત પરિણામવાળા કર્મપદેશોનું ભોગવવું તે પ્રદેશઉદીરણા. અહીં પણ કપાય અને યોગ પરિણામ કે આરંભ એ ઉપક્રમ છે.
પ્રકૃતિ, ઉપશમન, ઉપકમ આદિ ચારે ઉપક્રમો, સામાન્ય ઉપશમનરૂપ ઉપકમ અનુસારે જાણવા. પ્રકૃતિ વિપરિણામના ઉપક્રમ આદિ સામાન્ય વિપરિણામનારૂપ ઉપકમના લક્ષણ મુજબ જાણવું. પ્રકૃતિપણા આદિ વડે પુદ્ગલોને પરિણમવા વડે સમર્થ જીવનું વીર્ય તે ઉપક્રમ.
મા - થોડું, વહુ - ઘણું, તે અલાબહુ, તેનો ભાવ તે અલાબદુત્વ, - x -
Page #41
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૧૫
પ્રકૃતિના વિષયમાં અલાબહત્વ બંધાદિ અપેક્ષાએ છે, સર્વથી થોડી પ્રકૃતિનો બંધક ઉપશાંત મોહાદિ છે, કેમકે તે એકવિધબંધક છે, અધિક પ્રકૃતિ બંધક ઉપશમકાદિ સમસપરાય છે, કેમકે તે છ પ્રકાનો બંધક છે, તેથી અધિક સMવિધબંધક, તેથી અધિક અષ્ટવિધ બંધક છે.
સ્થિતિવિષય અા બહત્વ - સંયતને જઘન્ય સ્થિતિબંધ છે, એકેન્દ્રિય બાદર પતાને જઘન્યથી અસંખ્યાતણખો બંધ છે - ૪ -
અનુભાગ અલા બહત્વ - અનંતગુણવૃદ્ધિ સ્થાનો સર્વથી થોડા, અસંખ્યાતગુણ વૃદ્ધિ સ્થાનો અસંખ્યાતગુણા છે. વાવ અનંતભાગ વૃદ્ધિના સ્થાનો અસંખ્યાતગુણા છે.
પ્રદેશ અNબહત્વ આઠ મૂલ પ્રકૃતિ બંધકને આયુકર્મના પ્રદેશોનો ભાગ સૌથી લોડો, નામ-ગોત્રના તુલ્ય, પણ આયુશી વિશેષાધિક, જ્ઞાનાવરણ - દર્શનાવરણ - અંતરાયના તુલ્ય, પણ નામ-ગોગથી વિશેષાધિક, તેથી મોહનીયના વિશેષાધિક, તેથી વેદનીયના પ્રદેશો વિશેષાધિક છે.
જીવ જે પ્રકૃતિને બાંધે છે, તેના અનુભાવથી પ્રકૃતિમાં રહેલ દલિકને વીર્ય વિશેષ વડે પરિણમાવે છે તે સંક્રમ છે. કહ્યું છે - કર્મ બંધનને કરનાર જીવ, પ્રયોગ વડે અન્ય પ્રકૃતિના દલિકોને બંધાતી પ્રકૃતિમાં તેને અનુભાવ વડે પરિણમાવે છે, તે સંક્રમ છે. તેમાં પ્રકૃતિ સંક્રમ સામાન્ય લક્ષણથી જાણવા. મૂલ પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિની સ્થિતિનો જે ઉત્કર્ષ કે અપકર્ષ અથવા અન્ય પ્રકૃતિ અને સ્થિતિમાં લઈ જવું તે સ્થિતિસંક્રમ. - X-Xઅનુભાગ સંક્રમ પણ એમ જ છે. કહ્યું છે - ઉદ્વર્તન કરાયેલા રસના અંશો ઉદ્વર્તીતા - અપવર્તતા કે અન્ય પ્રકૃતિમાં લઈ જઈ તપ કરાયેલા તે અનુભાગ સંક્રમ. - ૪ -
જે કર્મદ્રવ્ય અન્ય પ્રકૃતિ સ્વભાવથી પરિણમન કરાય છે, તે પ્રદેશ સંકમ. - x • નિધત એટલે નિધાન કે નિહિત. ઉદ્વર્તન અને અપવર્તન રૂપ બે કરણ સિવાય શેષ કરણોના અયોગ્યપણાએ સ્થાપવું તે નિકાચિતકર્મ છે. * * * * * નિધcપણામાં સંક્રમણ અને ઉદીરણાદિકરણ પ્રવર્તતા નથી, પણ ઉદ્વનિ અને અપવર્તનકરણ હોય છે, પણ નિકાચિતમાં કોઈ કારણ હોતું નથી. અથવા પૂર્વબદ્ધ કર્મને અગ્નિ વડે તપાવવાથી મળેલ લોહીની શલાકા સંબંધની જેમ નિધત છે અને તપાવવાથી મળેલ અને ઘણથી કુટેલ લોહશલાકા જેવું કર્મ નિકાચિત છે.
( નિધd, નિકાયિતને વિશે પ્રકૃતિ, સ્થિતિ આદિ વિશેષ સ્વરૂપ સામાન્ય લક્ષણાનુસાર જાણવું. વિશેષથી બંધાદિ સ્વરૂપના જિજ્ઞાસુએ કપકૃતિ સંગ્રહણીથી જાણવું. - હમણાં અલા બહત્વ કહ્યું. તેમાં અત્યંત અલ્પ એક છે, બાકીના તે અપેક્ષાએ બહુ છે, તેથી અલાબહત્વને કહેનાર , લત, સર્વ શબ્દોને અવતારતા સૂત્ર કહે છે–
• સૂત્ર-૩૧૬ થી ૩૧૮ :
[૧૬] ચાર એક સંખ્યાવાળા છે - દ્રવ્ય એક, માતૃકાપદ એક, પર્યાયિ એક, સંગ્રહ એક.. [૩૧] ચાર પ્રકારે તિ કેટલો છે • દ્રવ્યકતિ, માતૃકા
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પદકતિ, પર્યકતિ, સંગ્રહકતિ... [૩૧] ચાર સર્વ કહ્યા • નામ સર્વ, સ્થાપના સવ, આદેશ સ4, નિરવશેષ સર્વ.
• વિવેચન-૩૧૬ થી ૩૧૮ :
[૩૧૬] • x- એક સંખ્યાવાળા દ્રવ્યાદિ એકેક કહેવાય છે. તેમાં દ્રવ્ય જ એક તે દ્રવ્ય - સચિતાદિ ભેદે ત્રણ પ્રકારે છે. માતૃકાપદ એક તે માતૃકાપદ - ૩uras થા ઇત્યાદિ, અહીં દષ્ટિવાદ પ્રવચનમાં સમસ્ત નયવાદના બીજભૂત માતૃકાપદો હોય છે - ૩ષ્પન્ન થા, ધિr pવા, પુર્વણ વઆ માતૃકા પદોની જેમ મેં, આ આદિ સકલ શબ્દ શાસ્ત્રના અર્થના વ્યાપાર વડે વ્યાપક હોવાથી માતૃકાપદો છે.
પર્યાય એકક તે એક પર્યાયિ. પર્યાય, વિશેષ અને ધર્મ પર્યાયવાચી છે. તે અનાદિષ્ટ - વણિિદ અને આદિષ્ટ-કૃષ્ણાદિ. સંગ્રહ એકક-શાલિ. અર્થાત્ સંગ્રહસમુદાયને આશ્રીને જેમ એકવચનપૂર્વક શબ્દ પ્રવૃત્તિ હોય છે, તેમ એક પણ શાલિનો કણ શાલિ કહેવાય છે, ઘણા શાલિ પણ શાલિ કહેવાય, કેમકે લોકમાં તેમ જ જણાય છે. - ૪ -
[૩૧] ત - કેટલા? પ્રશ્નપૂર્વક અચોક્કસની જેમ સંખ્યાવાચક બહુવચનાંત છે. તેમાં દ્રવ્યો કેટલા ? તે દ્રવ્યકતિ અર્થાત દ્રવ્યો કે દ્રવ્યના વિષયો કેટલા છે ? એ રીતે માતૃકાપદાદિ વિશે પણ જાણવું. વિશેષ એ કે - સંગ્રહ - શાલિ, જવ, ઘઉં, વગેરે.
[૧૧૮] નામરૂપ જે સર્વ તે નામસર્વ અથવા સચિવાદિ વસ્તુનું સર્વ એવું જે નામ તે નામસર્વ અથવા નામ વડે સર્વ કે સર્વ એવું નામ છે જેનું તે. • x • સ્થાપના • આ ‘સર્વ' છે એવી અક્ષાદિ દ્રવ્યમાં સ્થાપના અથવા સ્થાપના જ અક્ષાદિ દ્રવ્યરૂપ સર્વ તે સ્થાપના સર્વ છે.
માવેશ • ઉપચારરૂપ વ્યવહાર, તે અતિ કે મુખ્ય દેશ વિભાગમાં આદેશ કરાયા છે. જેમકે વિવક્ષિત વૃતને જોઈને ઘણું ઘી ખાધું હોય અને થોડું રહ્યું હોય છતાં બધું ઘી ખાધું એમ ઉપચાર કરાય છે. મુખ્યમાં પણ તેનો ઉપચાર કરાય છે. જેમકે મુખ્ય માણસો બહાર ગયા હોય ત્યારે બધાં બહાર ગયા છે, તેમ કહેવાય છે. આ કારણે આદેશથી સર્વ તે આદેશ સર્વ અથવા ઉપચાર સર્વ છે.
નિવશેuપણે સમસ્ત વ્યકિતના આશ્રય વડે તે નિસ્વશેષ સર્વ. જેમકે સર્વ દેવો અનિમેષ છે. - x - સર્વ શબ્દની પ્રરૂપણા કરી તેના પ્રસ્તાવ થકી સર્વ મનુષ્ય ક્ષેત્ર પર્યન્તના તિર્થી દિશાના કૂટ કહે છે–
• સૂગ-૩૧૯ થી ૩૨૨ -
૩િ૧૯] માનુષોત્તર પર્વતની ચારે દિશામાં ચાર ફૂટો કહ્યા છે. તે આ - રનકૂટ નોરચયકૂટ, સવરનકૂટ, રતનસંચયકૂટ.
| [૩૨] જંબૂદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં ગત ઉત્સર્પિણીમાં સુષમ સુષમાનામક છઠ્ઠા આરામાં ચાર કોડાકોડી સાગરોપમ કાળ હતો.. જંબૂદ્વીપમાં ભરત-ઐરવતમાં આ અવસર્પિણીમાં સુષમસુષમા નામક પહેલા આરામાં ચાર
Page #42
--------------------------------------------------------------------------
________________
કo
૪/૨/૩૧૯ થી ૩૨૨ કોડાકોડી સાગરોપમ કાલ હતો.. જંબૂદ્વીપના ભરત-ઐરાવતમાં આગામી ઉત્સર્પિણીમાં સુષમસુષમા આરામાં ચાર સાગરોપમ કોડાકોડીનો કાળ હશે.
[] જમ્બુદ્વીપમાં દેવકુ-ઉત્તરકુરને છોડીને ચાર અકર્મભૂમિ કહી છે - હૈમવત, ઐરણયવત, હરિવર્ષ, રમ્યમ્ વર્ષ.. ચાર વૃત્ત વૈતાઢ્ય પર્વતો છે • શદપાતી, વિકટાપાતી, ગંધાપાતી, માલ્યવંત પાયિ... ત્યાં ચાર મહર્વિક દેવો યથાવત્ પલ્યોપમની સ્થિતિવાળ વસે છે - સ્વાતિ, પ્રભાસ, અરુણ, પu.. જંબુદ્વીપમાં મહાવિદેહ મ ચાર ભેદે કહ્યું છે - પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવગુરુ ઉત્તર બધા નિષધ અને નીલવંત પર્વતો ૪00 યોજન ઊંચા અને ઝoo ગાઉ ઉંડા કહ્યા છે.
જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશાએ સીતા મહાનદીની ઉત્તરે ચાર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે - ચિત્રકૂટ, પશ્નકૂટ, નલિનકૂટ, કરોલ... જંબૂદ્વીપના મેર પર્વતની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે ચાર વક્ષસ્કાર પવનો કહ્યા છે - ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન... જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે ચાર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે - અંકાવતી, પમાવતી, આશીવિષ, સુખાવહ... જંબૂદ્વીપના મેરની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે ચર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે . ચંદ્ર પર્વત, સૂર્ય પર્વત, દેવ પર્વત, નાર પર્વત... જંબૂદ્વીપના મેરની ચાર વિદિશાઓ ચાર વક્ષસ્કાર પર્વતો કહેલા છે - સૌમનસ, વિધુતભ, ગંધમાદન અને માલ્યવંત.
જંબુદ્વીપના મહાવિદેહ ફોગમાં જઘન્યથી ચાર અરિહંતો, ચાર ચક્રવતીઓ, ચાર બળદેવો, ચાર વાસુદેવો ઉત્પન્ન થયા છે - થાય છે - થશે.
જંબૂદ્વીપના મેરુ પર્વતને વિશે ચાર વન કહ્યા છે - ભદ્રાલવન, નંદનવન, સોમનસવન, પાંડુકવન... જંબૂદ્વીપના મેરના પંડકવનમાં ચાર અભિષેકશીલાઓ કહી છે . પંડકંબલ શિલા, અતિખંડુકંબલ શિલા, કતર્કબલ શિલા, અતિકતકંબલ શિલા.. મેરુ ચૂલિકા ઉપરના ભાગે ચાર યોજનની પહોળાઈ વડે કહી છે.. એ રીતે ઘાતકીખંડ દ્વીપના પૂર્વાધિમાં પણ કાળ સુઝથી આરંભીને ચાવત મેર ચૂલિકા પર્યન્ત જાણતું. એ પ્રમાણે ચાવત પુખરવર દ્વીપના પશ્ચિમાધમાં ચાવતું મેરુ ચૂલિકામાં જાણવું.
[૩૨] જંબૂદ્વીપમાં અવશ્ય રહેલ વસ્તુ કાળસૂત્રથી ચૂલિકા સુધી કહી તેમજ યાવત્ ધાતકીખંડ અને પુરવરમાં પૂર્વ-પશ્ચિમ પડખે છે.
• વિવેચન-૩૧૯ થી ૩૨૨ :
(3૧૯] સૂત્ર સ્પષ્ટ છે. પરંતુ - ચાર દિશાઓનો સમૂહ તે ચતુર્દિક, તે ચાર દિશાઓમાં. કૂટ એટલે શિખર. અહીં દિશાણપણથી વિદિશાઓમાં પણ કૂટ છે તેમ જાણવું. તેમાં અગ્નિકોણમાં રત્નકૂટ છે, ત્યાં વેણુદેવનું નિવાસસ્થાન છે. નૈઋત્યકોણમાં રનોચ્ચયકૂટ પર વેલંબ વાયુકુમાર ઇન્દ્રનો નિવાસ છે, જેનું બીજું નામ વેલંબસુખદ છે. ઇશાન કોણમાં વેણુદાલિ સુવર્ણકુમારેન્દ્રનો નિવાસ છે. વાયવ્ય કોણમાં પ્રભંજન
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વાયુકુમારેન્દ્રનું રત્નસંચયટ છે. એ રીતે દ્વીપસાગરપ્રાપ્તિ સંગ્રહણી અનુસાર આ વ્યાખ્યા બતાવી. - x • રત્નકૂટના પશ્ચિમ ભાગે ત્રણ કૂટોને ઉલ્લંધીને વેલંબ વાયુકમારેન્દ્રનું વેલંબ સુખદ નામે કૂટ છે. સર્વ રત્નકૂટના પશ્ચિમે ત્રણ કૂટને ઉલ્લંઘીને પ્રભંજન વાયુકુમારેન્દ્રનું ઋદ્ધિમાન પ્રભંજનકૂટ છે.
અહીં ચાર સ્થાનના અનુરોધથી માત્ર ચાર કૂટો કહ્યા છે. અન્યથા બીજા પણ બાર કૂરો છે. જે પૂવિિદ ચાર દિશામાં અને દેવાધિષ્ઠિત છે.
કર] આ સૂપની કોઈ વૃત્તિ વૃત્તિકારે મોંધી નથી.
[૩૨૧] માનુષોત્તરે કૂટ દ્રવ્યો કહ્યા, હવે તેનાથી આવૃત ફોક દ્રવ્યોને ચાર સ્થાન વડે કહે છે - જંબૂદ્વીપના ભરતથી આરંભી મેરુ ચૂલિકા પર્યન ગ્રંથ વડે કહે છે. તે સ્પષ્ટ છે. વિશેષ એ • ચિત્રકૂટાદિ ૧૬ વક્ષસ્કાર પર્વતો આ પ્રમાણે છે - વિજય, વાકાર પર્વત, અંતર્નાદી, વનમુખોનો આયામ ૧૬,૫૯૨ યોજન અને કળા છે. બધાં વક્ષસ્કાર પર્વતો રનમય છે.
જે દિશાએ વર્ષધર પર્વતો છે, ત્યાં ૧૦૦ યોજન ભૂમિમાં ઉંડા, ૪૦૦ યોજના ઊંચા છે, ત્યાંથી નદી તરફ ૫૦૦ ગાઉ ભૂમિમાં ઉંડા અને ૫oo યોજન ઉંચા છે, તેથી અઘરૂંધ આકારે રહેલ છે..
બધાં વિજયોમાં પ્રત્યેકનો વિઠંભ ૨૨૧૩ યોજન છે. વક્ષસ્કારની પહોળાઈ પ00 યોજન અને અંતરનદીની ૧૨૫ યોજન છે..
જે જણાય છે તે પદ-સંખ્યા સ્થાન અનેક ભેદે છે. સર્વથી હીનપદ તે જઘન્ય પદ, તેમાં વિચારતા અવશ્ય ભાવથી અરિહંતાદિ ચાર હોય જ.
મેરની તળભૂમિમાં ભદ્રશાલવન, મેખલાયુગલમાં નંદન અને સોમનસવના અને શિખરે પાંડુકવન છે. તેમાં મેરુ પર્વતનું ભદ્રશાલવન પૂર્વ-પશ્ચિમ ૨૨,ooo યોજના લાંબુ અને ઉત્તર-દક્ષિણ ર૫૦ યોજન પહોળું છે. ત્યાંથી પoo યોજન ઉંચે ૫૦૦ યોજન પહોળાઈથી નંદનવન છે, જે મેરુને વીંટીને રહેલું, રમ્ય છે. ત્યાંથી ૬૨,૫૦૦ યોજન ઉંચે નંદનવન સદંશ સૌમનસ વન છે. તે ૫૦૦ યોજન પહોળાઈ વાળું છે. સોમનસથી ૩૬,૦૦૦ યોજન ઊંચે મેરુના શિખરે પંડકવન છે, તેમાં નિર્મળ, અગાધજળ ભરેલ કુંડો છે. તે ૪૯૪ યોજન વિસ્તારવાળું, ૩૧૬૨ યોજન પરિધિવાળું ચક્રવાલ છે.
ત્યાં તીર્થકરોના અભિષેક માટેની અભિષેક શિલાઓ લિકાની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં ક્રમશઃ છે. આગળના ભાગમાં વિસ્તારવાળી છે. - જે રીતે કાલમાનથી આરંભીને ચૂલિકા પન કહેલ છે, તેમ ધાતકીખંડના પૂર્વાદ્ધિ અને પશ્ચિમાઈમાં પણ કહેવું. એક મેર સંબંધી કથત અન્ય ચાર મેરુની સમાન છે. આ વર્ણન સંગ્રહ ગાથા વડે કહે છે
[૩૨૨] જંબૂદ્વીપનું આ વર્ણન તે જંબૂદ્વીપક અથવા જંબૂદ્વીપ પ્રત્યે પ્રાપ્ત થાય તે જંબૂઢીપગ. જંબૂદ્વીપમાં જે વર્ણન કહેવા યોગ્ય હોવાથી આવશ્યક છે, તે જંબૂદ્વીપકાવશ્યક. * * કયું આદિ ? કયું અંત્ય ? તે કહે છે - સુષમસુષમાં લક્ષણકાળથી આરંભીને ચાવતું મેરુચૂલિકા પર્યન્ત વર્ણન ધાતકીખંડ અને પુકરવર
Page #43
--------------------------------------------------------------------------
________________
કર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
૪/ર/૧૧૯ થી ૩૨૨ દ્વીપમાં પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધ અથવા પૂવૃદ્ધિ અને પશ્ચિમાધના ખંડના ફોકોમાં અન્યૂનાધિક જાણવું.
• સૂત્ર-૨૩ થી ૩૨૬ :
[૩૩] ભૂદ્વીપના ચાર હારો કહ્યા છે - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. તે દરવાજ ચાર યોજન પહોળા અને પ્રવેશ માર્ગ ચાર યોજન છે. ત્યાં ચાર મહાદ્ધિક યાવત પલ્યોપમસ્થિતિક દેવ વસે છે - વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે છે.
[૨૪] જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ચુલ્લહિમવત વર્ષધર પર્વતની ચારે વિદિશામાં લવણસમદ્રમાં ૩૦૦-૩૦૦ એજન જતાં આ ચાર અંતરદ્વીપો છે • એકોરકતદ્વીપ, ભાષિકદ્વીપ, વૈષાણિકદ્વીપ અને લાંગુહિકદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે - એકોટા, આભાષિકા, વૈષામિકા અને લાંગુલિકા તે દ્વીપોથી ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૪૦૦-૪૦૦ યોજન જતાં ચાર અંતરહીયો છે - હચકર્ણદ્વીપ, ગજકર્ણદ્વીપ, ગોકર્ણદ્વીપ, શકુલકર્ણદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે - હચકણી, ગજકણ, ગોકણ, શલ્કલીકaઈ.
ઉકત દ્વીપોથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૫oo-voo યોજના જતાં ચાર અંતદ્વીપો છે - આદમુિખદ્વીપ, મેંઢકમુખદ્વીપ, અયોમુખદ્વીપ અને ગોમુખદ્વીપ. ત્યાં ચાર પ્રકારના મનુષ્યો કહેવા. તે દ્વાપોથી ચાર વિદિશામાં લવણસમુદ્રમાં ૬૦૦-૬oo યોજન જતા ચાર અંતરદ્વીપો છે : અશમુખદ્વીપ, હસ્વિમુખદ્વીપ, સીહમુખદ્ધીપ, વ્યાઘમુખદ્વીપ. તે દ્વીપમાં પણ ચાર પ્રકારે મનુષ્યો કહેવા. તે દ્વીપોથી ચાર વિદિશામાં આગળ 900-900 યોજન જd ચાર અંતરદ્વીપણે છે. અશ્વકર્ણદ્વીપ, હસ્તિકર્ણદ્વીપ, અકર્ણદ્વીપ, કfપાવરણદ્વીપ. ત્યાં મનુષ્યો કહેવા.
તે દ્વીપોથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૮૦૦-૮૦૦ યોજન જતાં ચાર અંતરદ્વીપો છે : ઉલ્કામુખદ્વીપ, મેઘમુખદ્વીપ, વિધુનુખદ્વીપ, વિધુતદ્વીપ, તે દ્વીપમાં પણ મનુષ્યો કહેવા. ત્યાંથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમદ્રમાં ૯oo-૯oo યોજન જતાં ચાર અંતરદ્વીપો છે - ઘનkતદ્વીપ, લષ્ટદેતદ્વીપ, ગૂઢદંતદ્વીપ, શુદ્ધદંતદ્વીપ. ત્યાં પણ મનુષ્યો વસે છે - ધનદેતા, લષ્ટદેતા, ગૂઢદંતા, શુદ્ધદંતા.
જંબુદ્વીપના મેરની ઉત્તરે શિખરી વર્ષધરની ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં 300-300 યોજન જતાં ચાર અંતરદ્વીપો છે . એકોકદ્વીપ આદિ ઉપર મુજબ જ શુદ્ધાંત પર્યન્ત કહેવું.
રિ૫) જંબુદ્વીપની બહારની વેદિકાના અંતથી ચારે દિશાઓમાં લવણસમુદ્રમાં ૯૫,ooo યોજન જતાં ત્યાં અતિ મોટા, ઉદક કુંભાકારે રહેલા ચાર મહાપાતાળ કળશો છે : વડવામુખ, કેતુક, ચૂપક, ઈશ્વર ત્યાં મહર્વિક ચાવતું પલ્યોપમ સ્થિતિક ચાર દેવો વસે છે - કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન... જંબુદ્વીપની બાહ્ય વેદિકાના અંતથી ચારે દિશામાં ૪૨,000 યોજન જતાં ચાર
વેલંધરનાગરાજીય ચર આવાસ પર્વતો છે - ગોસ્વપ, ઉદકભાસ, શંખ, ઉદક્સીમ.
ત્યાં મહહિક ચાવત પલ્યોપમ સ્થિતિક ચાર દેવો વસે છે . ગોસ્વપ, શિવક, શંખ, મન:શિલ.
જંબુદ્વીપની બાલ વેદિકાંતથી ચાર વિદિશામાં લવણસમુદ્રમાં ૪૨,ooo યોજન જતાં ચાર અનુલંધર નાગરાજીય આવાસ પર્વતો છે - કકોંટક, વિધુતાભ, કૈલાસ, અરુણપભ. ત્યાં ચાર મહદ્ધિક દો યાવતુ પલ્યોપમ સ્થિતિક વસે છે - કર્કોટક, કર્દમ, કૈલાસ, અરુણપભ.
લવણસમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશ્યા-પ્રકાશે છે અને પ્રકાશશે.. ચાર સૂર્યો તયા, તપે છે, તપશે... ચાર કૃતિકા યાવતુ ચાર ભરણી નામો છે. ચાર
અનિ યાવતુ ચાર યમ નિક્ષત્રાધિપતિ છે.. ચાર અંગારક ચાવતુ ચાર ભાવકેતુ ગ્રિહો છે.
લવણસમુદ્રના ચાર દ્વારો છે . વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત તે દ્વાર ચાર યોજન પહોળા, ચાર યોજન પ્રવેશી છે, ત્યાં ચાર મહર્વિક દેવો ચાવતું પલ્યોપમસ્થિતિક છે - વિજય આદિ.
[૨૬] ધાતકીખંડસ્લીપ ચક્રવાલવિહેંભથી ચાર લાખ યોજન છે. જંબૂદ્વીપની બહાર ચાર ભરત, ચાર ઐરાવત ક્ષેત્રો છે, એવી રીતે જેમ શબ્દોદ્દેશક બીજ સ્થાનમાં કહ્યું, તેમજ અહીં બધું કહેવું.
• વિવેચન-૩૨૩ થી ૩૨૬ :
[૩૨] પૂર્વાદિ ચારે દિશાઓમાં ક્રમશઃ વિજયાદિ દ્વારો છે, દ્વારની બે તફની શાખનો જે અંતર-વિાકંભ ચાર યોજન છે. પ્રવેશબંને બાજુ ભીંતની એક-એક કોશ જાડાઈ અને ઊંચાઈ આઠ યોજન છે. • x - આ ચાર દ્વારોમાં દ્વારના નામવાળા, પલ્યોપમસ્થિતિક, દેવી સહિત પરિવારયુક્ત દેવોસહિત, મહદ્ધિક દેવો વસે છે.
| [૩૨૪] મહા હિમવંત અપેક્ષાએ નાનો, તે ચુલ્લહિમવંત. પૂર્વ-પશ્ચિમના ભાગને વિશે દરેકની બે બે શાખા છે. ઇશાનાદિ વિદિશાઓમાં લવણસમુદ્રમાં 300-300 યોજન ઉલંધીને જે શાખારૂપ ભાગો વર્તે છે. આ શાખાવિભાગોમાં સમુદ્ર મધ્યના દ્વીપો અથવા પરસ્પર વિભાગ પ્રધાન દ્વીપો તે અંતરદ્વીપો. તેમાં ઇશાન કોણમાં એકોરૂક નામક દ્વીપ 300 યોજન લાંબો-પહોળો છે. એ રીતે આભાષિક, વૈષાણિક, લાંગૂલિક દ્વીપ ક્રમથી અગ્નિ-નૈઋત્ય-વાયવ્ય ખૂણામાં છે. સમુદાય અપેક્ષાએ ચાર છે, એક એક વિભાગમાં નહીં. તેથી ક્રમ વડે દ્વીપો યોજવા યોગ્ય છે.
દ્વીપના નામથી પુરષોના નામો છે, તેઓ સર્વ અંગોપાંગથી સુંદર અને જોવામાં સ્વરૂપથી મનોહર છે, પણ એક ઉરુવાળા આદિ નથી.
આ દ્વીપોથી જ ૪૦૦ યોજન ઉલ્લંઘીને પ્રત્યેક વિદિશાએ ૪oo યોજન લાંબાપહોળા ચાર દ્વીપો છે. તથા જે દ્વીપોનું જેટલું અંદર છે તેટલું તેનું લંબાઈ-પહોળાઈનું પ્રમાણ છે. યાવતુ ચારે વિદિશાઓના સાતમાં અંતરદ્વીપોનું ૯oo યોજના અંતર છે અને તેટલું જ લંબાઈ-પહોળાઈ પ્રમાણ છે. બધાં મળીને ૨૮ અંતરદ્વીપો છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૨૩ થી ૩૨૬
ત્યાં મનુષ્યો જોડલામાં જન્મે છે, તેઓ પલ્યોપમના અસંખ્યાત ભાગ વિશિષ્ટ આયુવાળા છે, ૧૦૦ નુ ઉંચાઈ છે. તથા ઐશ્વત શ્રોત્રનો વિભાગ કMાર શિખરી પર્વતના પણ એમ જ ઇશાન કોણ આદિ વિદિશાઓમાં પૂર્વોક્ત નામવાળા ૨૮ અંતરદ્વીપો છે. • x •
આ અંતરદ્વીપોની પરિધિ કિંચિત્ જૂન ૯૪૯ યોજન છે.
વૃિત્તિકારે નોવેલ ગાળ્યાન થી ૮માં ગાવાના પૂવદ્ધમાં પરિધિનું માપ છે, તે અહીં નોંતુ, તે સિવાયનું સર્વ કથન મૂળ-સૂનામાં આવી ગયેલ હોવાથી તેની ટો પુનરુક્તિ કરી નથી. ગાથા-૯-નો અર્થ આ છે—
અંતરદ્વીપવાસી મનુષ્યો ૮૦૦ ધનુ ઉંચા, સદા આનંદી, યુગલિક ધર્મને પાળનાર અને પલ્યોપમના અસંખ્યાતભાગ આયુવાળા હોય છે, તેમને ૬૪ પાંસળી હોય છે, ૯ દિન અપત્યનું પાલન કરે છે.
ઉ૫] મમતા ૧૦,૦૦૦ યોજનમાં “મહામહાંત” કહેવાને બદલે સિદ્ધાંત ભાષા વડે “મહઈમહાલયા" એમ કહ્યું છે. મહાન પાણીના કળશ તે મહાલિંજર, તેના જેવા આકાર વડે રહેલા તે મહાલિંજર સંસ્થાન સંસ્થિત. તેનાથી બીજા નાના કળશનો નિષેધ કરવા વડે મહાંત શબ્દ કહેલ છે. પાતાળની જેમ અગાધ ગંભીર કે પાતાળની અંદર રહેલો હોવાથી પાતાળો, મહાનું હોવા પાતાળો તે મહાપાતાળો-વડવામુખ, કેતુક, ચૂપક અને ઈશ્વર ક્રમશઃ પૂર્વદિ ચાર દિશાઓમાં છે.
આ ચાર કળશો મુખમાં અને મૂળમાં ૧૦,૦૦૦ યોજન, મયમાં તથા ઉંચાઈ વડે એક લાખ યોજન છે, આ કળશોના ઉપના બીજા ભાગે માત્ર પાણી છે, મધ્યના ત્રીજા ભાગે વાયુ અને જળ છે તથા મૂળમાં ત્રીજા ભાગે ફક્ત વાયુ છે, તેમાં વસનાર કાલ આદિ વાયુકુમાર દેવરો છે.
લવણસમુદ્રમાં ચારે દિશામાં ૯૫,૦૦૦ યોજન ઉdધીને કળશના આકારે રહેલ ચાર મહાપાતાળ કળશો છે, * * * આ ચારે કળશો વમય છે, તેની દીકરીઓ જાડાઈથી ૧ooo યોજન છે. * * * * * લવણસમુદ્રમાં બીજા પણ લઘુકળશો જેવા છે. તે બઘાં મળીને ૮૮૪ છે. આ લઘુ કળશો મૂળમાં અને ઉપરના ભાગે ૧૦૦ યોજન અને મધ્ય તથા ભૂમિમાં ૧૦૦૦ યોજન પહોળા છે અને તેની દીકરી દશ યોજન જાડી છે.
બધાં પાતાળ કળશોના ત્રણ ત્રણ વિભાગ જાણવા. અઘો ભાગે વાયુ, મધ્યભાગે વાયુ તથા પાણી, ઉપરી ભાગે પાણી છે, તેમ કહ્યું છે. પ્રત્યેક કળશોના પહેલા-બીજા ભાગમાં વાયુ ખળભળે છે, પવનો વડે પાણી ઉછળે છે, જલનિધિ ભિત થાય છે, વાયુ શાંત થતા પાણી ફરી તે સ્થાનમાં આવે છે, તેથી સમુદ્રની વેલા વધે છે અને ઘટે છે.
વેલા-લવણ સમુદ્ર શિખાને અથવા અંતરમાં પ્રવેશતી અને બહારનીકળતી અણશિખાને વેલંધર દેવો ઘારણ કરે છે, તે નાગરાજને વેલંધર નાગરાજાના આવાસ પર્વતો પૂવદિ દિશામાં ક્રમશઃ ગોસ્તૂપ આદિ છે, ઇશાન કોણાદિ વિદિશામાં વેલંધરોની
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/ પાછળ વર્તનારા અનનાયકપણે નાગરાજ તે અનવેdઘર નાગજો. વેલંધર કરતા ગાગા-લવણસમુદ્રની શિખા ચકવાલી ૧૦,૦૦૦ યોજન પહોળી, ૧૬,૦૦૦ યોજન ઉંચી, ૧૦૦૦ યોજન ભૂમિમાં ઊંડી છે,
ઉપર્યુક્ત શિખા ઉપરી ભાગે કિંચિત જૂન અધયોજન અહોરમમાં બે વખત કમશઃ વિશેષ-વિશેષ વધે છે અને ઘટે છે. લવણસમુદ્રની અંદસ્વી વેળાને નાગકુમારના ૪૨,૦૦૦ દેવો અટકાવે છે. બહારની વેલાને ૨,૦૦૦ દેવો અટકાવે છે. ૬૦,૦૦૦ નાગકુમાર દેવો સમુદ્રની શિખાના અગ્રભાગના પાણીને ધારણ કરે છે,
વૃત્તિ ગાથા - ઉત્તરાણિી ગાથા સુધીનો અર્થ સૂષામાં કહે છે.
ગોતૂપાદિ આઠે પર્વતો ૪૩૦ યોજના અને એક કોશ ભૂમિમાં ઉંડા છે અને ૧૭ર૧ યોજન ઉંચા છે.
સૌમ્યપણું હોવાથી ચંદ્રોનું પ્રકાશવું કહ્યું અને તીણ કિરણ હોવાથી સૂર્યોનું તપવું કહ્યું. ચંદ્રોની ચાર સંખ્યા હોવાથી તેના પરિવારરૂપ નાબો આદિની સંખ્યા ચાર જ છે, તેથી કહ્યું - ચાર કૃતિકા છે, તે નક્ષત્ર અપેક્ષાએ છે, તારની અપેક્ષાએ નહીં. એ રીતે ૨૮ નક્ષત્રો જાણવા. કૃતિકા નક્ષત્રનો દેવ અગ્નિ છે, ચાવતું ભરણી નક્ષત્રનો દેવ યમ છે. મંગળ પ્રથમ ગ્રહ છે અને ભાવકેતુ અયાસીમો ગ્રહ છે. શેપ વર્ષના સ્થાન-૨ મુજબ સમજી લેવું.
[૩૨૬] ચક્રવાક-વલયનો વિસ્તાર, જંબૂદ્વીપથી બહાર ઘાતકીખંડ અને પુખરાદ્ધદ્વીપમાં ચાર ભરd, ચાર સ્વત ફોઝ છે. શહોદ્દેશક તે બીજા સ્થાનના બીજા ઉદ્દેશા માફક કહેવું. - ૪ -
મનુષ્ય સંબંધી ચતુઃસ્થાનક કહ્યું. હવે શોખનાં સાઘર્ગથી નંદીશ્વરદ્વીપ સંબંધી વસ્તુના સામીપ્યથી સૂણ કહે છે
• સૂમ-૩૨૩ થી ૩ર૯ -
ચકવાલ વિર્લભવાળા નંદીશ્વરદ્વીપના મધ્યમાં ચારે દિશામાં ચાર જનક પર્વત છે કે પૂર્વમાં-દક્ષિણમાં-પશ્ચિમ-ઉત્તરનો અંજનક પર્વત. તે જનકપર્વત ૮૪,૦૦૦ યોજન ઊંચો છે, ૧ooo યોજન ભૂમિમાં છે. વિર્લભ પણ ૧૦,ooo યોજન છે. પછી ક્રમશઃ ઘટતા-ઘટતા ઉપર તેનો વિર્લભ ૧૦૦૦ યોજનાનો છે. તે પર્વતોની પરિધિ મૂલમાં ૩૧,૬૩ યોજન છે, પછી કમશઃ ઘટતા-ઘટતા ઉપરની પરિધિ ૩૧૬૬ યોજન થાય છે. તે પર્વતો મૂળમાં વિસ્તૃત મદયમાં સાંકડા અને ઉપર પાતળા અતિ ગોપુચ્છ આકૃતિવાળા છે. સર્વે એજનરતનમય, સ્વચ્છ, કોમળ, ઈટલ, ઘસેલ, નિરજ, નિક, નિરાવરણ શોભાવાળા, સ્વપભાવાળા, કિરણો સહિત, સઉધોત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ પ્રતિરૂપ છે.
તે અંજનક પર્વતના ઉપરીત સમરમણિય ભૂમિભાગ છે. તે બહુકમ મણીય ભૂમિભાગની બહુ મધ્યદેશ ભાગમાં ચાર સિદ્ધાયતન [જિનાલયો) કહા છે. તે સિદ્ધાયતનની સંભd too યોજનની છે, પહોnd we યોજન ઊંચાઈ ર યોજનની છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૪/૩૨૭ થી ૩૨૯
તે સિદ્ધાયતનની ચારે દિશામાં એક-એક હાર છે - દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર, સુવર્ણદ્વાર. ત્યાં ચાર પ્રકારના દેવ રહે છે : દેવ, અસુર, નાગ, સુવર્ણ. તે દ્વારો આગળ ચાર મુખમંડપ છે. તે મુખમંડપની આગળ ચાર Briગૃહમંડપ છે. તે પ્રેક્ષાઘર મંડપના મધ્ય ભાગમાં ચાર વજમય અખાડા છે. તે વજમય અખાડા મધ્યે ચાર મણિપીઠિકા છે. તે મણિપીઠિકા ઉપર ચાર સિંહાસન છે. તે સિંહાસનો પર ચાર વિજયદુષ્ય છે. તે વિજયદુષ્યોની મધ્યમાં ચાર વજમય અંકુશ છે. તે વજમય અંકુશો પર લધુ કુંભાકારે મોતીઓની ચાર માલા છે. પ્રત્યેક માળા અન્ય અડધી ઉંચાઈવાળી ચાર-ચાર માળાઓની ઘેરાયેલી છે..
તે પ્રેક્ષાપર મંડપોની આગળ ચાર મણિપીઠિકાઓ છે, તે મણિપીઠિકાઓ ઉપર ચાચર ચૈત્યસ્તંભ છે. તે પ્રત્યેક ચૈત્ય સુભની ચારે દિશામાં ચાર-ચાર મણિપીઠિકાઓ છે. તે પ્રત્યેક મણિપીઠિકા ઉપર સર્વ રનમય ચાર જિનપતિમાઓ છે, જે પર્ઘક આસને સુપાભિમુખ રહેલી છે. તેમના નામો-sષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિપેણ છે.
તે ચૈત્ય ખુણેની આગળ ચાર મણિપીઠિકાઓ છે, તે મણિપીઠિકા ઉપર ચાર ચત્યવૃક્ષો છે, તે વૃક્ષોની આગળ ચાર મણિપીઠિકા છે, તે મણિપીઠિકા ઉપર ચાર મહેન્દ્રધ્વજ છે. તે મહેન્દ્ર ધ્વજ આગળ ચાર નંદા પુષ્કરિણી છે, તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડો છે . પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં વનખંડ.
[૨૮] પૂર્વમાં અશોકવન, દક્ષિણે સપ્તપર્ણવન, પશ્ચિમે ચંપકવન અને ઉત્તરમાં આમવન.
[૨૯] ત્યાં પૂર્વદિશાવત અંજનકપર્વતની ચારે દિશામાં ચાર નંદાપુષ્કરિણીઓ છે. તે આ - નંદુત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધના. તે નંદા પકરિણીઓની લંબાઈ એક લાખ યોજન છે, પહોળાઈ ધo,ooo યોજન, ઉંડાઈ ૧૦eo યોજન છે. તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશામાં ત્રિસૌપન-પ્રતિરૂપક છે. તે સિસોપાન પ્રતિરૂપકની સામે ચાર તોરણો છે - પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં. તે પ્રત્યેક પુષ્કરિણીના ચારે દિશામાં ચાર વનખંડો છે : પૂર્વનું, દક્ષિણનું પશ્ચિમનું, ઉત્તરનું. નામો પૂર્વવત્ છે.
તે પુષ્કરિણીના મધ્યભાગમાં ચાર દધિમુખ પર્વતો છે. તે દધિમુખ પર્વત ૬૪,ooo યોજન ઉંચા, ૧ooo યોજન ભૂમિમાં, સર્વત્ર પથંક સમાન આકારવાળા છે, તેની પહોળાઈ ૧૦,ooo યોજન છે, ૩૧,૬૩ યોજન તેની પરિધિ છે, તે સર્વે રતનમય, રવજી યાવત તિરૂપ છે. તે દધિમુખ પર્વતની ઉપર બહુમરમણિય ભૂમિભાગ છે. શેષ સમગ્ર કથન અંજનક પર્વતની સમાન આમવન પર્યન્ત કહેવું. * દક્ષિણના અંજનક પર્વતની ચારે દિશામાં ચાર નંa પુષ્કરિણીઓ છે - ભદ્રા, વિશાલા, કુમુદા, પૌંડરિકિણી. તે નંદાયુષ્કરિણી એક લાખ યોજન લાંબી
૩૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે. શેષ વર્ણન યાવત દધિમુખ પર્વત ચાવ4 વનખંડ કહેવું. ત્યાં પશ્ચિમના અંજનક પર્વતની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે : નદિરોના, અમોઘા, ગોસ્વભા, સુદના, શેષ વર્ણન પૂર્વવતું. તે રીતે દધિમુખ પાવત તેમજ સિદ્ધાયતન ચાવતુ વનખંડ કહેવા.
તેમાં જે ઉત્તરનો અંજનક પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે. તેના નામ - વિજયા, વેજયંતી, જયંતી, અપરાજિતા. તે પુષ્કરિણી એક લાખ યોજન લાંબી છે. દધિમુખપર્વતાદિ પૂર્વવત.
નંદીશ્વરદ્વીપના ચકવાલ વિર્કભના બહુમધ્ય ભાગે ચારે ખૂણામાં ચાર રતિકર પર્વતો છે. ઇશાન ખૂણામાં, અગ્નિખૂણામાં, નૈઋત્ય ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં રતિકર પતિ. તે રતિકર પર્વતો ૧ooo યોજન ઊંચા, ૧ooo ગાઉ ભુમિમાં, ઝાલર સમાન સમ સમ સંસ્થાનવાળા છે, તેની પહોળાઈ ૧૦,ooo યોજન છે. ૩૧,૬૩ યોજન પરિધિ છે. તે સર્વે રતનમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે.
ઇશાન કોણમાં રહેલ રતિકર પર્વતની ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિણીઓની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાનીઓ છે - નંતરા, નંદા, ઉત્તરકુરા, દેવકુરા. ચાર અગ્રમહિણીઓ છે - કૃણા, કૃષ્ણારાજી, રામા, રામરક્ષિત... અગ્નિકોણમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શકની ચાર અગમહિષીઓની જંબૂદ્વીપ જેવા પ્રમાણની ચાર રાજધાનીઓ છે • સમયા, સોમuસા, અર્થિમાલી, મનોરમા, ત્યાં ચાર ગમહિષી છે . પsai, શિવા, શગી, અંજૂ
- તેમાં જે નૈઋત્યકોણનો રતિકર પર્વત છે ત્યાં ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શકની ચાર અગમહિણીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાની છે– ભૂતા, ભૂતનડિસા, ગોરૂપા, સુદર્શના. અગમહિણીઓ છે - અમલા, અણસ, નામિકા, રોહિણી... વાયવ્યકોણના રતિકર પર્વત ચારે દિશામાં દેવેન્દ્ર, દેવરાજ ઇશાનની ચાર મહિણીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાનીઓ છે. રજના, રાનોરચયા, સાવરની, રનર્સગયા. ત્યાં ચાર અગ્રમહિણીઓ છે - વસુ, વસુશુપ્તા, વસુમિત્રા, વસુંધરા.
• વિવેચન-૩૨૭ થી ૩૨૯ :
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - ૧- જંબૂદ્વીપ-લવણસમુદ્ર, ૨- ધાતકી ખંડકાલોદસમુદ્ર, 3- પુકવરદ્વીપથી આરંભી ૪- વાણી, ૫- ક્ષીર, ૬- ધૃત, ૭- ઇક્ષ, ૮- નંદીશ્વર, ૯ અરુણ નામે દ્વીપ-સમુદ્રો છે.
આ ગણનાયો નંદીશ્વરદ્વીપ આઠમો છે, તે જ પ્રધાન છે. કેમકે અહીં મનુષ્યદ્વીપ અપેક્ષાએ ઘણાં જિનભવનાદિના સદભાવથી તેનું પ્રઘાનવ છે. તેનો ચક્રવાલ વિર્લભ - ૧,૬૩,૮૪,૦૦,૦૦૦ યોજન છે. • x -
મધ્ય એવો દેશ ભાગ તે મધ્યદેશ ભાગ, તે ખાસ મધ્ય ભાગ નહીં. પ્રદેશાદિની ચોક્કસ ગણનાથી નક્કી કરેલ નથી. પણ પ્રાયઃ છે અથવા અત્યંત મધ્યદેશ ભાગ
Page #46
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૨૭ થી ૩૨૯
૮
તે બહુમધ્યદેશભાગ જાણવો.
અહીં અંજનક પર્વત મૂળમાં ૧૦,000 યોજન પહોળા કહ્યા. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સંગ્રહણી ગાથામાં કહ્યું છે - ૮૪,૦૦૦ ચોજન ઉંચા, ૧૦૦૦ યોજન ભૂમિમાં, કિંચિત્ જૂન ૧૦,000 યોજન ભૂમિતલે છે.
અંજનક પર્વતોનું મૂલ [કંદમાં ૫૦૦ યોજન પહોળાઈ છે. ભૂમિતલે ૯૪૦૦ યોજન પહોળાઈ છે. આ મતાંતર છે. તેનું કારણ કેવલીગમ્ય.
ગાયનું પૂંછડું આરંભે શૂળ, અંતે પાતળું હોય તેવા ગોપુચ્છ સંસ્થાન જનક પર્વતો છે, તે સર્વે કૃષ્ણરન વિશેષ તન્મય છે અથવા સયા જનમય-પરમકૃણ છે. કહ્યું છે - ભમરો, ભેંસવૃંગ, કાળો સુરમો, તેના જેવા કાળા, સુંદર મજનક પર્વતો ગગનતલને સ્પર્શતા હોય તેમ શોભે છે.
તે આકાશ સ્ફટિકવત સ્વચ્છ, કોમળ તંતુથી બનેલા, કોમળવત્ર સમાન, ઘટેલ વસ્ત્ર સમ ગ્લણ, ઘસેલ પાષાણ પ્રતિમા જેવા ધૃષ્ટ અથવા પ્રમાર્જનિયા વડે શુદ્ધ કરાયેલા, તેથી જ હિત, કઠણ મલના અભાવે કે ધોયેલ વસ્ત્ર સમ નિર્મળ, કાદવના અભાવે કે કલંકરહિત હોવાથી નિષ્પક, નિકંટક કે નિકવચ અતિ આવરણ રહિત શોભાવાળા અથવા અકલંક શોભાવાળા, દેવોને આનંદ કરનાર આદિ પ્રભાવાળા કે પોતાના જ સ્વરૂપથી દીપતા, કિરણો સહિત, ઉધોતસહિત - વસ્તુના પ્રકાશથી વર્તતા મનને પ્રસાદ કત, નેત્ર વડે જોવાતા છતાં શ્રમને ન કરનાર, મનોહર, જોનારને રમણીય લાગે છે. તેમ યાવતુ શબ્દથી જાણવું.
ત્યાં અત્યંત રમણીય ભૂમિભાગ છે. તથા શાશ્વતા કે શાશ્વતી અરિહંત પ્રતિમાના સ્થાનો તે સિદ્ધાયતનો છે. કહ્યું છે - દરેક અંજનક પર્વતોના શિખરની ઉપર બેઠેલા સિંહ જેવા આકારે અને ઉંચા અરિહંતના આયતનો [જિનાલયો) હોય છે.
મુળ • ગદ્વારે આયતનના મંડપો તે મુખમંડપો - પશાલો, પ્રેક્ષણક- માટેના ગૃહરૂપ મંડપો તે પ્રેક્ષાગૃહ મંડપો. વર - વજરત્નમય, બાવાદ - જોનાર મનુષ્યના બેઠકભૂત, ધિયણ - ચંદસ્વારૂપ વસ્ત્રો, તેના મધ્યભાગે જ અવલંબન માટેના અંકુશો છે. જે દામમાં મોતીઓના પરિમાણ વડે કુંભ વિધમાન જેમાં છે તે કુંભિકારૂપ મોતીની માળા, કુંભ પ્રમાણ આ છે
બે અસતીથી એક પસલી, બે પસલીથી એક સેતિકા, ચાર સેતિકાથી કુડલ, ચાર કડવે એક પ્રસ્થ, ચાર પ્રત્યે એક આઢક, ચાર ઢકે એક દ્રોણ. સાઠ આઢકનો એક જઘન્યકુંભ, એંશી આઢકે એક મધ્યમ કુંભ, ૧૦૦ આઢકે એક ઉત્કૃષ્ટ કુંભ, તે મોતીની માળાનું અર્ધ ઉંચપણાનું પ્રમાણ છે.
પૂર્વોક્ત જે માળા અર્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળી અને અર્ધકુંભવાળા મુકતા ફળ વાળી છે, તેવી માળા વડે સર્વ દિશાઓમાં વીંટાયેલી છે.
ચૈત્ય અર્થાત્ સિદ્ધાયતનની નજીક રહેલ સ્તૂપો તે ચૈત્યસ્તૂપો અથવા ચિત્તને આવ્હાદક હોવાથી ચૈત્યરૂપો. પાસને બેઠેલી જિનપ્રતિમા. - x • મન્ના - સિદ્ધાંત ભાષા વડે અતિ મોટા એવા દેવજો અથવા શકાદિ મોટા ઇન્દ્રોની વજા જેવા તે મહેન્દ્ર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ધ્વજો. પછી બધી શાશ્વતી પુકારણી સામાન્યથી નંદા કહેવાય છે. તેના ફરતું સપ્તરદવન જાણવું.
તે વાવોમાં નીકળવા-પ્રવેશવા ત્રણ દિશાઓમાં ત્રણ ત્રણ સોપાનની પંક્તિઓ છે, તે વાવોમાં પામય હોવાથી દહીં જેવા શેત મુખવાળા તે દધિમુખ પર્વતો જાણવા. વિમલ શંખદલ, નિર્મળ દહીં, ઘનદૂધ, મોતના હાર જેવા ઉજળા ગગનતલને સ્પર્શીને રહેલા મનોહર દધિમુખ પર્વતો છે.
અંજનગિરિના મધ્ય ભાગે ઇશાનકોણમાં રતિને કરનારા હોવાથી રતિકર પર્વતો કહેવાય. તે પર્વતો પાસે ક્રમથી કૃષ્ણાદિ ઇન્દ્રાણીઓની રાજધાનીઓ છે. દક્ષિણ લોકાર્બનાયક હોવાથી શક, તેના અગ્નિ, નૈઋત કોણમાં રહેલ બે રતિકર પર્વતો પાસે શકેન્દ્રની ઇન્દ્રાણીની રાજધાની છે. ઉત્તર લોકાર્બનો સ્વામી ઈશાનેન્દ્ર હોવાથી વાયવ્ય અને ઇશાન કોણનો રહેલ પર્વતોની પાસે ઇશાનેન્દ્રની ઇન્દ્રાણીની રાજધાની છે.
એમજ નંદીશ્વર દ્વીપે અંજનક પર્વત ઉપર ચાર અને દધિમુખ પર્વતો ઉપર સોળ મળીને વીશ જિનાલયો છે. અહીં ચાતુમિિસક પડવા, સંવત્સર, બીજા ઘણાં જિન જન્માદિ એ સમુદાય સહિત દેવો અષ્ટાલિકા મહોત્સવો કરતા વિચરે છે, એવું જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે. બીજા પણ તેવા પ્રકારે સિદ્ધાયતનો હોય તો વિરોધ નથી. વિજયનગરી માફક રાજધાનીમાં પણ સિદ્ધાયતનો સંભવે છે. વળી પંચદશ સ્થાનો દ્વારમાં કહ્યું છે–
સોળ દધિમુખ પર્વતો શ્વેત - x• છે, તેની બહાર બે બે વાવડીમાં બહારના બે કોણની નજીકમાં સુવર્ણકાંતિ સમ બે-બે રતિકર પર્વતો છે. સાંજનકાદિ પર્વતોમાં વિવિધ મણિ વડે કાંતિવાળા શિખરો ઉપર બાવન જિનગૃહો છે. તે મણિરત્નમય, હજાર યોજનવાળા છે. તવ બહુશ્રુત જાણે. -- ઉક્ત સર્વે જિનકથિત સત્ય હોવાથી સત્ય છે. માટે હવે સત્ય સૂત્ર કહે છે
• સૂગ-૩૩૦ થી ૩૩ર :[33] સત્ય ચાર ભેદે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવસલ્ય.
[33] આજીવિકોનું તપ ચાર ભેદે છે - ઉગ્રતા, ઘોરતપ, સત્યાગ તપ અને જિગ્લૅન્દ્રિય પ્રતિસંલીનતા.
[33] સંયમ ચાર ભેદે કહ્યો છે . મન, વચન, કાય, ઉપકરણ સંયમ. ત્યાગ ચાર ભેદે કહ્યો છે - મન, વચન, કાય અને ઉપકરણ ભાગ અકિંચનતા ચાર ભેદે કહી - મન, વચન, કાય ઉપકરણ અકિચનti. • વિવેચન-૩૩૦ થી ૩૩ર :
[33] નામ, સ્થાપના સત્ય સુગમ છે. ઉપયોગરહિત વક્તાનું સત્ય તે દ્રવ્ય સત્ય. સ્વ-પર અનુપરોધથી ઉપયોગયુક્ત તે ભાવસલ્ય.
[૩૧] સત્ય - ચા િવિશેષ, ચાસ્ત્રિના વિશેષને યાવતુ ઉદ્દેશકના અંત પર્યન્ત કહે છેઆજીવિકા - ગોશાળાના શિષ્યો, અમ આદિ તે ઉગતપ. અથવા
આ લોકાદિની આશંસારહિતનો શોભન તપ. આમ નિરપેક્ષ છે ઘોuપ..
Page #47
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૩૦ થી ૩૩૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
વૃતાદિ રસના ભાગરૂપ તપ.. મનોજ્ઞ-અમનોજ્ઞ આહારોને વિશે રાગ-દ્વેષનો ત્યાગ. અરિહંતનો બાર ભેદે તપ છે.
33] મન-વચન-કાયાના અકુશલત્વનો નિરોધ, કુશલવની ઉદીરણા તે સંયમ. ઉપકરણ સંયમ-મહામૂલ્યાદિ વસ્ત્રાદિનો ત્યાગ પુસ્તક-વા-તૃણચર્મ ચારે પંચકનો ત્યાગ. પુસ્તકાંચક છે - ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટફલક, ગૃપાટિકા આ પાંચ ભેદે પુસ્તકો વીતરાગે કહ્યા છે.
જાડાઈ, પહોળાઈ, લંબાઈથી સમાન છે તે ગંડી પુસ્તક. અંતે પાતળા, મધ્ય પહોળું તે કચ્છપી પુસ્તક જાણવું. ચાર આંગળ લાંબુ કે ગોળ અથવા ચાર આંગળ લાંબુ-પહોળું એટલે ચતુકોણ તે મુષ્ટિ પુસ્તક. બે ફલકમાં હોય તે સંપુટ પુસ્તક. થોડા પગ વડે, કંઈક ઉંચુ તે સૃપાટિકા પુસ્તક છે. પહોળાઈમાં મોટું હોય કે નાનું પણ જે પુસ્તક જાડાઈમાં થોડું હોય તેને સિદ્ધાંતસારના જ્ઞાતા પુરુષો છિવાડીસૃપાટિકા પુસ્તક કહે છે.
વસ્ત્રપંચક અપત્યુપેક્ષિત અને દુપ્રત્યુપેક્ષિતના ભેદથી બે પ્રકારે છે - તેમાં પ્રત્યુપેક્ષિત વસ્ત્ર પાંચ ભેદે - તળાઈ [શય્યાવિશેષ], ઓશીકું, ગાલ-મસુરિયું, આલિંગિનિ, ચાકળો.. દુપચુપેક્ષિત વસ્ત્ર પણ પાંચ પ્રકારે - પવિ, કાપ, પ્રાવક, નવવર્ક અને દેઢગાલી.
હાથીની પીઠ ઉપર નાખવાનું આસ્તરણ, તે પલ્હવી. રૂથી ભરેલ તે કુતુપ, ધોતપોતિકા તે ઢગાલી, પ્રાવરક અને નવત્વક પ્રસિદ્ધ છે . હવે તૃણપંચક કહે છે
અષ્ટ કમરૂપ ગ્રંથિનું મથન કરનાર જિનેશ્વરોએ પાંચ ભેદે તૃણો કહ્યા છે - શાલી, વ્રીહી, કોદ્રવ, કાંગ અને શ્યામક આદિ ઘાસ.
હવે ચર્મપંચક કહે છે - બકરાનું, ઘેટાનું, ગાયનું, ભેંસનું, હરણનું ચામડું અથવા તલિકા, પગરખા, વાઘ, કોશક, કૃતિકારૂપ ચર્મ ઉપકરણ.
વિથાણ - અશુભ મન વગેરેનો ત્યાગ અથવા મન વગેરેથી સાધુઓને શનાદિનું દાન તે ત્યાગ. એ રીતે પાત્રાદિ ઉપકરણ વડે અલ્લાદિનું દાન તે ઉપકરણ ત્યાગ. કંઈ વિધમાન નથી - સુવણદિ દ્રવ્યનો પ્રકાર જેને નથી તે અકિંચન તેનો ભાવ તે અકિંચનતા - નિપરિગ્રહત્વ. તે મન આદિ અપેક્ષાએ છે.
સ્થાન-૪-ઉદ્દેશો-૨-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
સ્થાન-૪-ઉદ્દેશો-૩ પ્રક
- X - X - X - X - X - o બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. આ ઉદ્દેશાનો પૂર્વ ઉદ્દેશક સાથે સંબંધ આ છે . પૂર્વે જીવ અને ક્ષેત્રના પર્યાયો કહા. અહીં તો જીવના પર્યાયો કહેવાય છે. આ સંબંધે પ્રાપ્ત આ ઉદ્દેશાના પહેલાં બે સૂત્રો કહે છે–
• સૂમ-333,33૪ :
[33] રેખાઓ ચાર ભેદે કહી છે . પર્વતરેખા, પૃedીરેખા, વાલુકારેખા, ઉદકરે. એ રીતે કોઇ ચાર ભેદે છે . પર્વતરેખા સમાન, પૃથ્વીઝ સમાન, વાલુકામાં સમાન, ઉદરે સમાન... પવત રેખા સમાન ક્રોધવાળો જીવ મરીને નૈરયિકમાં ઉપજે છે. પૃથવીરેખા સમાન ફોધવાળો તિરિચયોનિકોમાં ઉપજે છે. વાલકારેખા સમાન ક્રોધવાળો મનુષ્યમાં ઉપજે છે. ઉદરેખા સમાન કોધવાળો દેવોમાં ઉપજે છે.
ઉદક [ua] ચાર ભેદે કહેલ છે - કદમોદક, ખંજનોદક, વાલુકોદક, ૌલોદક. એ રીતે ભાવ ચાર ભેદે કહ્યા છે - કમોદક સમાન, ખંજનોદક સમાન, વાલુકોદક સમાન, લોદક સમાન... કઈમોદક સમાન ભાવવાળો જીવ મરીને નૈરયિકમાં ચાવતું શૈલોદક સમાન ભાવવાળો દેવમાં ઉપજે છે.
[33] પક્ષી ચાર કહ્યા - કોઈ સ્વરસંપન્ન પણ પસંપન્ન નહીં, કોઈ રૂપસંપન્ન પણ સ્વરસંપન્ન નહીં, કોઈ રૂપસંપન્ન અને સ્વરસંપન્ન, કોઈ વરસંપન્ન નહીં અને રૂપસંપન્ન નહીં.. એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે . કોઈ વસંપન્ન પણ રૂપસંપન્ન નહીં.
પુરષો ચાર ભેટે છે કોઈ પોતે તૃપ્ત થાય પણ બીજાને નહીં, કોઈ બીજાને તૃપ્ત કરે પણ પોતાને નહીં ઇત્યાદિ ચાર ભેદ.
પરયો ચર ભેટે છે - કોઈ વિચારે કે હું બીજાને વિશ્વાસ ઉપજાવું અને ઉપજાવે, કોઈ વિચારે કે બીજાને વિશ્વાસ ઉપજતું પણ ન ઉપજાવે આદિ.
પર ચાર ભેદે - કોઈ પોતામાં વિશ્વાસ ઉપજાવે બીજામાં નહીં - આદિ. • વિવેચન-333,33૪ -
[333] આ સૂત્રનો સંબંધ આ છે - પૂર્વે ચારિત્ર કહ્યું, તેનો પ્રતિબંધ કરનાર ક્રોધાદિ ભાવ છે, તેથી ક્રોધ સ્વરૂપ પ્રરૂપણા કરે છે. તે સંબંધવાળા આ દષ્ટાંતભૂતાદિ સૂગની વ્યાખ્યા - રાની - રેખા. ક્રોધનું બાકીનું વ્યાખ્યાન માયા આદિ માફક જાણવું. માયાદિ પ્રકરણથી અન્યત્ર ક્રોધને વિચારાયું કેમકે સૂત્રની ગતિ વિચિત્ર છે.. બીજું સૂત્ર પણ સુગમ છે.
આ ક્રોધ ભાવવિશેષ જ છે. ભાવ પ્રરૂપણા માટે દેટાંતાદિ બે સૂત્ર કહે છે. સૂત્ર પ્રસિદ્ધ છે. વિશેષ એ કે . જેમાં ખૂંચેલ પગ વગેરે ખેંચી ન શકાય અથવા કટેથી ખેંચી શકાય તે કર્દમ. દીવાની મેશની જેમ પગ આદિનો લેપકારી તે ખંજન-કર્દમ વિશેષ જ છે.. વાલુકા-રેતી. તે ચોટે તો પણ પાણી સુકાતા પગમાંથી અા પ્રયત્ન
Page #48
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૩૩,૩૩૪
૮૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
દુર થાય છે. કેમકે અા લેપકારી છે.. શૈલ એટલે કોમળ પાષાણ, તે પણ આદિને સ્પર્શ વડે જ કિંચિત્ દુ:ખ આપે છે. પણ તથાવિધ લેપને ઉત્પન્ન કરતાં નથી.
કર્દમ આદિની પ્રધાનતાવાળા ઉદકો તે કર્દમોદક આદિ કહેવાય છે. ભાવ - જીવનો સગાદિ પરિણામ, તેનું કદમોદક આદિ સાથે સામ્ય, તેના સ્વરૂપાનુસારે કર્મના લેપને અંગીકાર કરીને માનવું.
[૩૩૪] હમણાં ભાવ સ્વરૂપ કહ્યું. હવે ભાવવાળા દેટાંતસહિત પુરુષને ચાર પવન થી લઈને છેવટના સૂગ વડે કહે છે, તેનો ભાવસ્પષ્ટ છે. વિશેષ એ કે - શબ્દ અને ૫ બધા પક્ષીઓને હોય છે, તેથી વિશિષ્ટ શબ્દ અને રૂ૫ ગ્રહણ કરવા યોગ્ય છે. મનોજ્ઞ શબ્દ વડે સંપન્ન એક પક્ષી છે, પણ મનોજ્ઞરૂપ વડે નહીં - કોકિલની જેમ. ૫સંપ પણ શબ્દ સંપન્ન નહીં - પોપટવત. ઉભયસંપન્ન - મોરની જેમ. અનમયકાકવતું.
અહીં પુરષ યથાયોગ્ય યોજવો. મનોજ્ઞ શબ્દ અને પ્રશસ્ત રૂપ • x • સાધુ, સિદ્ધ સિદ્ધાંત પ્રસિદ્ધ શુદ્ધ ધમદિશનાદિ સ્વાધ્યાય શબ્દસંપન્ન, લોય વડે ૫ કેશવાળું ઉત્તમાંગ, તપ વડે કૃશકાયા, મેલથી મલિન દેહ, અા ઉપકરણના લક્ષણ વડે સુવિહિત સાધુરૂપધારી. - ૪ -
હું પ્રીતિ કરું કે હું વિશ્વાસ કરું એવો પરિણત પ્રીતિ કે વિશ્વાસને કરે છે, કેમકે સ્થિર પરિણામવાળો કે ઉચિત પ્રતિપત્તિ નિપુણ કે સૌભાગ્યવાળો હોય છે. બીજો પ્રીતિ કરવામાં પરિણત છતાં અપીતિ જ કરે છે કેમકે ઉક્તથી વિપરીત હોય છે. ત્રીજો
પ્રીતિ પરિણત છતાં પ્રીતિ જ કરે છે, કેમ કે ઉત્પન્ન થયેલ પૂર્વભાવ નિવૃત થયો હોય છે. પ્રીતિ ઉત્પત્તિનો સ્વભાવ હોય છે. ચોચો પુરૂષ તો સુગમ છે.
કોઈ ભોજન, વસ્ત્રાદિ વડે પોતાના આત્માને પ્રીતિ ઉત્પન્ન કરે છે. પણ સ્વાર્થમાં તત્પર હોવાથી બીજાને આનંદ ઉત્પન્ન કરતો નથી. બીજો પરમાર્થ પ્રધાન હોવાથી બીજાને આનંદ આપે છે, પોતાને નહીં. ત્રીજો સ્વાર્થ અને પરમાર્થ તત્પરતાથી બંનેને આનંદ આપે છે, ચોથો બંનેને નહીં.
કોઈ પોતાનો વિશ્વાસ કરે છે, બીજાનો નહીં ઇત્યાદિ ચતુર્ભાગી. આ પુરષ મારા ઉપર પ્રીતિ કે વિશ્વાસ કરે છે એવી ખાત્રી કરાવવી. • સૂગ-૩૩૫,૩૩૬ :
[33] ચાર ભેદે વૃક્ષો કા - પત્રયુક્ત પુwયુક્ત, ફલયુકત, છાયાયુકત એ જ રીતે ચાર ભેદે પુરો કહi • યુકત વૃક્ષ સમાન, પુણયુકtવૃક્ષ સમાન, ફળયુક્ત વૃક્ષસમાન, છાયાવાળા વૃક્ષ સમાન.
[33] ભારને વહન કરનાર ચાર વિશ્રામો કહા છે • ૧- જ્યારે એક ખભાથી બીજે ખભે ભારને મૂકે તે એક વિશ્રામ, - જ્યારે મળ-મૂત્રનો ત્યાગ, કરે ત્યારે તે ભારને મૂકે તે એક વિશ્રામ, ૩- માર્ગમાં નાગકુમાર કે સુવર્ણકુમારના મંદિરમાં રાત્રિએ વરસે તે એક વિશ્રમ, ૪- જ્યારે ભાર ઉતારીને યાdજીવ ઘેર આવીને રહે તે એક વિશ્રામ. આ પ્રમાણે શ્રાવકને ચાર વિશ્રામ કહ્યા • ૧- જ્યારે [6/6]
શીલવંત, ગુણવંત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ સ્વીકારે ત્યારે એક વિશ્રામ, - જ્યારે સામાયિક, દેશાવગાસિક, સારી રીતે પાળે ત્યારે એક વિશામ, 3- જ્યારે ચૌદશ-આઠમ-પૂનમ, અમાસ પતિપૂર્ણ પૌષધને સમ્યફ uળે ત્યારે એક વિશ્રામ, ૪- જ્યારે પશ્ચિમ મરણાંતિક સંલેખના આરાધના કરી ભોજનનું પ્રત્યાખ્યાન કરી પાદોપગત અનશન કરી મરણની આકાંક્ષા ન કરતો વિચરે તે એક વિશ્રામ.
• વિવેચન-૩૩૫,33૬ :
[૩૩૫ પાંદડાને પામે તે પરોપણ અતિ ઘણાં પગવાળો. એ રીતે બાકીના પણ જાણવા. એ રીતે લૌકિક અને લોકોત્તર પુરુષોની પત્રવાળાદિ વૃક્ષ સાથે સમાનતા ક્રમશઃ જાણવી. તે આ -૧- અર્થીઓને વિશે તથાવિધ ઉપકાર ન કરવા વડે સ્વ સ્વભાવ લાભમાં જ સમાપ્ત થવાથી, ૨- સૂત્રદાનાદિ ઉપકારક હોવાથી, 3- અર્થદાનાદિ વડે મહાન ઉપકારક હોવાથી, ૪- જ્ઞાનાદિ કાર્યમાં પ્રવર્તાવવું અને દોષથી બચાવવા આદિથી.
(33૬] ધાન્યાદિ ભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જનાર પુરષના વિશ્રામ, અવસરના ભેદથી વિશ્રામ ભેદો છે - ૧- એક ખભેથી બીજા ખભે ભારતે ફેરવતા, તે અવસરે તે વહન કરનારને એક વિશ્રામ, ૨- મળ મૂત્રાદિ તજતા, 3નાગકુમાર આવાસાદિ કે અન્ય આવાસમાં સગિના વસે ત્યારે, ૪- જ્યાં સુધી આ મનુષ્ય છે. એવા કથન વડે ચાવજીવ વસે છે તે. આ દૃષ્ટાંત છે, તેનું દાન્તિક સૂત્ર આ પ્રમાણે
- સાધુની ઉપાસના કરે તે શ્રાવક, તે સાવધ વ્યાપારના ભારથી દબાયેલાને, તેને છોડવા વડે ચિત સ્વાથ્યરૂપ વિશ્રામો છે. પરલોકથી ભય પામેલ મને આ બાણ છે એવા આ વિશ્રામો છે - તે જિનાગમના સંગના સભાવથી સ્વચ્છ બુદ્ધિ વડે આરંભ-પરિગ્રહને દુ:ખ પરંપરાકારી સંસાર કાંતાર કારણભૂત માની ત્યાજ્ય છે એમ જાણી ઇન્દ્રિય સુભટ વશ તે બંનેમાં પ્રવર્તતો મહા ખેદ, સંતાપ અને ભયને વહન કરે છે.
આ રીતે ભાવના ભાવે - હૃદયમાં જિનેશ્વરની આજ્ઞા છતાં અપુષ્ય એવું મારું વર્તન તો આવે છે, વિશેષ શું કહું ? આશ્ચર્ય છે, અમારું જ્ઞાન હણાયું, અમારું માનુષ્ય માહાભ્ય હણાયું. વિવેક પ્રાપ્ત છતાં અમે નાના બાળકની જેમ વર્તીએ છીએ.
જે અવસરમાં શીલ કે બ્રહ્મચર્ય વિશેષ, સ્થૂલ પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ વ્રત, ન • અણુવ્રત અને સાત શિક્ષાવત (કે જેની વ્યાખ્યા અહીં નથી કરી], ગુણવત-દિવ્રત-ભોગોપભોગ વ્રત લક્ષણ, વિરમણ-અનર્થદંડ વિરતિ પ્રકારે કે સમાદિની વિરતિ જાણવી. પ્રત્યાખ્યાન-નવકારશી આદિ, પૌષધ-પર્વદિન આઠમ આદિ, આહાર ત્યાગરૂપ ઉપવાસ, તે પૌષધોપવાસને સ્વીકારે તેને એક વિશ્રામ કહ્યો.
જયારે સાવધ રોગનો ત્યાગ અને નિસ્વધયોગના સેવનરૂપ સામાયિકમાં જે વ્યવસ્થિત શ્રાવક તે શ્રમણભૂત થાય છે. તથા દિવ્રત ગૃહિતને દિરિમાણના
Page #49
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૩૫,૩૩૬
૮૪
વિભાગમાં અવસ્થાન વિષય જે અવકાશ તે દેશાવકાશિક - દિશા પરિમાણનો પ્રતિદિન સંક્ષેપ કરવો કે સર્વ વ્રતનો સંક્ષેપ કરવો, અખંડ આસેવના કરવી, તે બીજો વિશ્રામ કહ્યો. અમાસે અહોરાત્ર ચાવતું આહાર-શરીર સકાર ભાગ - બ્રહ્મચર્ય - અવ્યાપાર - રૂ૫ ચાર ભેદે પૌષધ કરે, તે ત્રીજો વિશ્રામ.
- જ્યારે પશ્ચિમ જ, પણ અમંગલના પરિહારાર્થે અપશ્ચિમ-છેલ્લી, મરણ જ અંત તે મરણાંત, તેમાં થાય તે મારણાંતિકી, જેના વડે શરીર અને કપાયાદિ કૃશ કરાય તે સંલેખના - તપ વિશેષ, તે અપશ્ચિમ મારણાંતિક સંલેખના, તેનું આસેવન લક્ષણ જે ધર્મ, તે વડે સેવિત કે દેહને શોષનાર તે જોષણા તથા જેણે ભક્ત-પાનનું પ્રત્યાખ્યાન કરેલ છે તે, વૃક્ષની માફક નિષ્ણપણે રહેલ છે, તે પાદપોણતઅનશનનો સ્વીકાર, માન • મરણ કાળની આકાંક્ષા ન કરતો, તેમાં ઉસુક ન થઈને વિચરે છે.
• સૂગ-૩૩૭ થી ૩૪૧ :
[33] ચાર ભેદે પુરુષ કા - (૧) ઉદિતોદિત, (૨) ઉદિતાતમિત, (3) અસ્તમિતોદિત, (૪) અમિતામિત.. (૧) ઉદિતોદિત તે ચાતુરંગ ચક્રવર્તી સા ભરd () ઉદિતાસ્તમિત તે ચાતુરંત ચક્રવર્તી બહાદત્ત, (3) અdમિતોદિત તે હરિકેશભલ, (૪) અસ્તમિતામિતકાલસૌકકિ.
[33૮] ચાર યુમ કહા-નૃતયુગ્મ, ગ્રોજ, દ્વાપરયુમ, કલ્યોજ નૈરયિકોને ચાર સુમ કહા - કૃતયુગ્મ યાવત કલ્યોજ, એ રીતે અસુર કુમાર ચાવતું સ્વનિતકુમારો તથા પૃની અાદિ પાંચ કાય, બે - ત્રણ - ચાર ઇન્દ્રિયોવાળા, પંચેન્દ્રિય તિચિયોનિક, મનુષ્યો, વ્યંતર, જ્યોતિકો, વૈમાનિક એ બધાને ચાર સુમો કહેવા.
[336] ચાર ભેદે શૂરો છે - ક્ષમાશૂટ, તપશુરુ દાનશૂર, યુદ્ધ શૂર અરિહંતો ક્ષમાશૂટ, સાધુ તપશુર વૈશ્રમણ દાનશૂર વાસુદેવ યુદ્ધાર છે.
[૩૪] ચાર ભેદે પુરુષો છે - -- ઉચ્ચ અને ઉચ્ચઈદ, -... ઉચ્ચ પણ નીચછંદ, " - નીચ પણ ઉચ્ચછંદ, ૪- નીચ અને નીચછંદ.
] અસુરકુમારોને ચાર વેશ્યાઓ કહી છે :- કૃષ્ણ-નીલ-કાપોતતેવેશ્યા, એ પ્રમાણે યાવત્ નિતકુમાર, એ રીતે પૃથવી-અપ અને વનસ્પતિકાયિકો તથા વ્યંતરો, એ બધાંને ચાર વેશ્યાઓ છે.
• વિવેચન-૩૩૭ થી ૩૪૧ -
[33] ઉad કુલ, બલ, સમૃદ્ધિ, તિવધ કાર્યો વડે ઉદિત- મ્યુદયવાળો અને પરમ સુખના સમૂહના ઉદય વડે ઉદિત - તે ઉદિતોદિત જેમ ભરતચડી. તથા ઉદિત અને પછી અસ્ત પામેલ-સૂર્યની જેમ, કેમકે સર્વ સમૃદ્ધિ વડે ભ્રષ્ટ થવાથી અને દુર્ગતિમાં જવાથી ઉદિત-અમિત, બ્રહ્મદત્ત ચક્રવર્તી માફક. તે પહેલા ઉન્નત કુલાદિમાં ઉત્પન્ન થયો, સ્વભુજા વડે સામાન્ય ઉપાર્જિત કર્યું. પછી ખાસ કારણ વિના ક્રોધિત બ્રાહ્મણદ્વારા પ્રેરિત ગોવાળે છોડેલ ગોળીથી કુટેલ આંખ વડે અને મરણ પછી
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અપ્રતિષ્ઠાન નરકની વેદના પામ્યો.
હીન કુલોત્પતિ, દુર્ભાગ્ય, દારિદ્ઘ વડે પ્રથમ અસ્તમિત અને પછી સમૃદ્ધિ, કીર્તિ, સગતિની પ્રાપ્તિથી હરિકેશ નામક ચાંડાલ, કુલપણાથી, દુર્ભાગ્ય, દારિદ્ધથી પહેલા અસ્ત પામેલ, પછીથી દીક્ષિત થઈ નિશ્ચલચાાિ . તથા અસ્ત પામેલ સૂર્યની જેમ નીચ કુળપણું, દુષ્ટકર્મકારીતાથી, કીર્તિસમૃદ્ધિ લક્ષણ તેજથી વર્જિત અને પછીથી દુર્ગતિમાં જવાથી અસ્ત પામેલ, તે અસ્તમિત-અખંમિત - જેમ કાલ સૌકરિક, મૂર • શિકારને કરતો માટે સૌકરિક. દુકુલોત્પન્ન અને રોજ ૫oo પાડા મારનાર, પહેલા અરમિત અને પછીથી પણ સાતમી નરકભૂમિમાં જવાથી અમિત..
[33] જે જીવો આમ વિચિત્ર ભાવોથી ચિંતવાય છે, તે બધા ચાર રશિઓમાં અવતરે છે, તે દશવિ છે ગુમ - શશિ વિશેષ. જે રાશિને ચારની સંખ્યા વડે ભાંગતા શેષ ચાર રહે છે કૃતયુગ્મ કહેવાય. જે રાશિમાં ત્રણ શેપ રહે તે ગોજ, બે શેષ રહે તો દ્વાપરયુગ્મ, એક રહે તો કલ્યો.
અહીં ગણિતની પરિભાષામાં સમરાશિ યુગ્મ અને વિષમરાશિ તે ઓજ કહેવાય છે, આ જૈન સિદ્ધાંતની સ્થિતિ છે. લોકમાં તો કલિયુગમાં ૪,૩૨,૦૦૦ વર્ષ, દ્વાપરયુગ આદિમાં બે-ત્રણ-ચાર ગણાં વર્ષ થાય છે. આ રાશિયોનું નાકાદિને વિશે પણ નિરૂપણ કરે છે. નારકાદિમાં ચાર પ્રકારની સશિવાળા પણ હોય છે કેમકે જન્મ-મરણ વડે હીનાધિકd સંભવ છે.
| [૩૩૯] વળી જીવોને જ ભાવો વડે કહે છે . “ચાર ભેદે શર” આદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે શૂર - વીર પુરુષો. ક્ષમામાં શૂર - અરિહંત મહાવીરની માફક, તપમાં શૂર • દેઢપ્રહારી મુનિ માફક, દાનમાં શૂર - વૈશ્રમણ કુબેર માક, તે તીર્થકરના જન્મ, પારણા આદિ સમયે રત્નાદિની વૃષ્ટિ કરે છે. કહ્યું છે - વૈશ્રમણના વચની પ્રેરાયેલ તિર્યક્ બ્રૅભક દેવો ક્રોડોગમે સુવર્ણ અને રત્નો તીર્થકર ગૃહે લઈ જાય છે. યુદ્ધમાં શૂર વાસુદેવ-કૃષ્ણવત્ - ૪ -
[૩૪o] શરીર, કુળ, વૈભવાદિ વડે ઉચ્ચ પુરુષ તથા ઔદાર્યાદિ ગુણ યુક્ત હોવાથી ઉચ્ચ અભિપાયવાળો ઉચ્ચછંદ, તેથી વિપરીત તે નીયછંદ, નીચ પણ ઉચ્ચ કુલાદિથી વિપરીત છે.
[૩૪૧] ઉચ્ચ-નીચ અભિપ્રાય કહ્યો, તે લેગ્યા વિશેષથી થાય છે, માટે લેસ્યા સૂત્રો કહેલ છે, તે સુગમ છે, વિશેષ એ કે- અસુરાદિને દ્રવ્યાશ્રયથી ચાર વૈશ્યાઓ હોય છે, ભાવથી બધાં દેવોને છ લેશ્યા હોય છે. મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચોને દ્રવ્ય અને ભાવથી પણ છ લેગ્યા છે. પૃથ્વી-અ, અને વનસ્પતિના જીવોને તેજલેશ્યા હોય છે, કેમકે તેઓમાં દેવોની ઉત્પત્તિ થતી હોવાથી તે જીવોને ચાર લેડ્યા હોય છે. - - કહેલ લેગ્યા વિશેષથી મનુષ્યો વિચિત્ર પરિણામવાળો થાય માટે વાહનાદિ દેટાંતરૂપ ચતુર્ભગી કહે છે–
• સૂત્ર-3૪૨ - યાન ચાર ભેદે છે - કોઈ યુક્ત અને યુકત કોઈ યુકત અને આયુકત,
Page #50
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૩૭ થી ૩૪૧
કોઈ અયુક્ત અને યુક્ત, કોઈ યયુક્ત અને અયુક્ત. આ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહ્યા છે - કોઈ યુક્ત અને યુક્ત ઇત્યાદિ ચાર.
યાન ચાર ભેદે છે યુક્ત અને યુક્ત પરિણત, યુક્ત અને અયુક્ત પરિણત આદિ ચાર. એ રીતે ચાર ભેદે પુરુષ છે - યુક્ત, યુક્તપરિણત યાન ચાર ભેદે છે યુક્ત અને યુક્તરૂપ, યુક્ત અને અયુક્તરૂપ, અયુક્ત અને મુક્તરૂપ, અયુક્ત અને અયુક્તરૂપ, એ રીતે પુરુષો પણ ચાર ભેદે જાવા - યુકત અને યુક્તરૂપ ઇત્યાદિ.
૮૫
-
ચાર ભેદે યાન કહ્યા - યુક્ત અને યુક્ત શોભા આદિ ચાર. આ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહ્યા છે યુક્ત અને યુક્ત શોભાદિ ચાર, ચાર ભેદે યુગ્ય કહ્યા છે - યુક્ત અને યુક્ત, એ રીતે પુરુષો ચાર ભેદે કહ્યા છે - યુક્ત અને યુકત આદિ ચાર... આ રીતે જેવા યાનના ચાર આલાવા
કહ્યા તેમ યુગ્યના પણ કહેવા. તે રીતે ચાર ભેદે પુરુષો પણ કહેવા. સારથી ચાર ભેદે છે જોડનાર પણ છોડનાર નહીં, છોડનાર પણ જોડનાર નહીં, જોડનાર અને છોડનાર, ન જોડનાર ન છોડનાર,
ચાર પ્રકારે ઘોડા કહ્યા - યુક્ત અને યુક્ત, યુક્ત અને અયુક્તાદિ ચાર. આ પ્રમાણે ચાર ભેદે પુરુષો કહ્યા - યુક્ત અને યુક્ત, - એ રીતે યુક્ત પરિણત, યુક્તરૂપ, યુક્તશોભા તે બધાંના દાન્તિક ચાર પુરુષો કહેવા.
ચાર ભેદે હાથી કહ્યા - યુક્ત અને યુક્ત, આદિ ચાર. એ પ્રમાણે ચાર ભેદે પુરુષો કહા - યુક્ત અને યુક્ત આદિ ચાર. ઘોડામાં કહ્યું તેમ હાથીમાં પણ બધું કહેવું અને તે બધાંના દાન્તિક પુરુષો પણ કહેવા.
યુગ્યચર્ચા ચાર ભેદે છે - ૧- માર્ગમાં ચાલે પણ ઉન્માર્ગમાં ન ચાલે, ૨ઉન્માર્ગમાં ચાલે પણ માર્ગે ન ચાલે, ૩- માર્ગ અને ઉન્માર્ગ બંનેમાં ચાલે, ૪- માર્ગ કે ઉન્માર્ગ બંનેમાં ન ચાલે... એ પ્રમાણે પુરુષો ચાર પ્રકારે જાણવા. પુષ્પો ચાર ભેદે કહ્યા - ૧- રૂપસંપન્ન પણ ગંધ સંપન્ન નહીં - ગંધ સંપન્ન પણ રૂપ સંપન્ન નહીં, ૩- રૂપ અને ગંધ બંનેથી સંપન્ન, ૪- રૂપ કે ગંધ એકેથી સંપન્ન નહીં... આ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહ્યા - ૧- રૂપ સંપન્ન પણ શીલ સંપન્ન નહીં, ઇત્યાદિ ચાર... ચાર ભેદે પુરુષો કહ્યા -૧- જાતિસંપન્ન પણ કુલ સંપન્ન નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષો કહ્યા -૧- જાતિ સંપન્ન પણ બલ સંપન્ન નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષો કહ્યા -૧- જાતિ સંપન્ન પણ બલ સંપન્ન નહીં આદિ ચાર... એ પ્રમાણે - જાતિ અને રૂપ.. જાતિ અને શ્રુત. જાતિ અને શીલ.. જાતિ અને યાત્રિ... એ પ્રમાણે કુલ અને બળ. કુલ અને રૂપ. કુલ અને શ્રુત.. કુલ અને શીલ.. કુલ અને યાત્રિ.
એ બધાંના ચાર-ચાર આલાપકો કહેવા.
ચાર ભેદે પુરુષો કહ્યા -૧- બલસંપન્ન પણ રૂપસંપન્ન નહીં, આદિ ચાર.. એ રીતે બળ અને શ્રુત.. બલ અને શીલ.. બલ અને યાત્રિના ચાર આલાવા
૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ કહેવા... ચાર ભેદે પુરુષો કહ્યા - ૧- રૂપ સંપન્ન પણ શ્રુત સંપન્ન નહીં આદિ ચાર... એ રીતે રૂપ અને શીલ.. રૂપ અને ચાસ્ત્રિના ચાર આલાવા... ચાર ભેદે પુરુષો કહ્યા -૧- શ્રુત સંપન્ન પણ શીલ સંપન્ન નહીં આદિ -૪-.. એ રીતે શ્રુત અને ચાત્રિના ચાર આલાવા.
ચાર ભેદે પુરુષો કહ્યા - શીલ સંપન્ન પણ ચારિત્ર સંપન્ન નહીં આદિ ચાર. આ એકવીસ ભેદોની ચઉભંગી કહેતી.
ચાર ફળ કહ્યા - ૧- આમલક જેવું મધુર, દ્રાક્ષ જેવું મધુર, દૂધ જેવું મધુર, ખાંડ જેવું મધુર... એમ આચાર્યો ચાર ભેદે આમલક મધુર ફળ સમાન યાવત્ ડમધુર ફળ સમાન... ચાર ભેદે પુરુષ કહ્યા -૧- આત્મ વૈયાવચકર પણ પરવૈયાવચ્ચકર નહીં આદિ ચાર... પુરુષો ચાર ભેદે કહ્યા -૧- કોઈ વૈયાવચ્ચ કરે પણ પોતે ન ઇચ્છે, ૨- કોઈ પોતે ઇચ્છે પણ વૈયાવચ્ચ ન કરે આદિ ચાર... ચાર ભેદે પુરુષો કહા અર્થકર પણ માનકર નહીં, માનકર પણ અર્થકર નહીં, કોઈ અર્થકર અને માનકર બંને, કોઈ બંને નહીં.
-
ચાર ભેદે પુરુષ કહ્યા - ગણઅર્થકર પણ માનકર નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષ કહ્યા - ગણસંગ્રહકર પણ માનકર નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષ કહ્યા . ગણશોભાકર પણ માનકર નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષ કહ્યા - ગણશુદ્ધિકર પણ માનકર નહીં આદિ ચાર ભંગ જાણવા.
ચાર ભેદે પુરુષ કહ્યા - કોઈ વેશ છોડે છે ધર્મ નહીં, કોઈ ધર્મ છોડે છે વેશ નહીં, કોઈ વેશ અને ધર્મ બંને છોડે છે, કોઈ વેશ કે ધર્મ એકે છોડતા
નથી... ચાર ભેદે પુરુષ કહ્યા - કોઈ ધર્મ છોડે છે ગણ મર્યાદા નહીં આદિ ચાર... ચાર ભેદે પુરુષ કહ્યા પ્રિયધર્મી પણ દૃઢધર્મી નહીં, આદિ ચાર ભેદ.
આચાર્યો ચાર ભેદે કહ્યા • પ્રવ્રજ્યાચાર્ય પણ ઉપસ્થાનાચાર્ય નહીં, ઉપસ્થાપનાચાર્ય પણ પ્રવ્રજ્યાચાર્ય નહીં, બંને હોય, બંને ન હોય.
આચાર્યો ચાર ભેદે કહ્યા - ઉદ્દેશનાચાર્ય પણ વાસનાચાર્ય નહીં -૪અંતેવાસી ચાર કહ્યા પદ્માજનાંતેવાસી પણ ઉપસ્થાપનાંતેવાસી નહીં આદિ ચાર... અંતેવાસી ચાર ભેદે કહ્યા - ઉદ્દેસનાંતેવાસી પણ વાચના અંતેવાસી નહીં આદિ ચાર... ચાર નિર્ગો કહ્યા ૧- રાત્વિક શ્રમણ નિગ્રન્થ, મહાકર્મી, મહા ક્રિયાવાળો, અનાતાપી, અસમિત, તે ધર્મ આરાધક ન થાય. -૨- સત્મિક શ્રમણ નિગ્રન્થ, અપકર્મી, અલ્પક્રિયાવાળો, આતાપી, સમિત, તે ધર્મના આરાધક થાય. -૩- લઘુરાનિક શ્રમણ નિગ્રન્થ મહાકર્મી, મહા ક્રિયાવાળો, અનાતાપી, અસમિત, ધર્મના આરાધક ન થાય. -૪- લઘુરાત્વિક શ્રમણ નિગ્રન્થ અલ્પકર્મો, અલ્પક્રિયાવાળો, આતાપી, સમિત, ધર્મના આરાધક થાય છે...
નિગ્રંથી ચાર ભેદે છે - રાત્નિકાશ્રમણી નિગ્રન્થી પણ શ્રમણવત્ કહેવી... શ્રાવકો ચાર ભેદે છે - રાત્વિક શ્રાવક આદિ શ્રમણવત્ શ્રાવિકા ચાર ભેટે છે
રાત્વિકા શ્રાવિકા આદિ શ્રમણવત્ ચાર ગમ
-
-
Page #51
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૪૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
• વિવેચન-૩૪ર :
સૂત્ર સરળ છે. વિશેષ આ - થાન - ગાડા આદિ, તે બળદ આદિથી યુક્ત, વળી સમગ્ર સામગ્રી સહિત અથવા પૂવપિર કાલ અપેક્ષાએ જોડેલું. બીજું બળદથી જોડેલ પણ સામગ્રીથી નહીં, એ રીતે.. પુરુષ પણ ધનાદિ વડે યુક્ત અને ઉચિત અનુષ્ઠાનથી યુક્ત અથવા પહેલા પણ ધન અને ધમનુષ્ઠાનાદિથી યુક્ત અને પછી પણ યુક્ત, તે રીતે ચતુર્ભગી.
અથવા દ્રવ્યલિંગથી યુક્ત અને ભાવલિંગથી યુક્ત તે પ્રથમ સાધુ, દ્રવ્યલિંગથી યુક્ત ભાવથી નહીં તે નિકુવાદિ, દ્રવ્યલિંગથી નહીં પણ ભાવલિંગ યુક્ત તે પ્રત્યેક બુદ્ધાદિ, ઉભયવિયુક્ત તે ગૃહસ્થાદિ.
બળદ વડે યુક્ત અને યુક્ત પરિણત સામગ્રી વડે પ્રથમ રહિત થઈ યુક્તપણે પરિણત પુર્ષ પૂર્વવતુ જાણવો.. યુક્તરૂપ - સંગત સ્વભાવી કે પ્રશસ્ત યુકત તે યુકતરૂપ, પુરષ પહો ઘનાદિ અથવા જ્ઞાનાદિથી યુકત અને યુકતરૂપ તે ઉચિત વેષ.. યુક્ત પૂર્વવતુ અને શોભે છે કે જેની શોભા છે તે યુત શોભા, પુરુષ તો ગુણ વડે યુક્ત અને જેની શોભા ઉચિત છે તે યુક્ત શોભ.
- શ્વાદિ વાહન અથવા ગૌડદેશમાં ચોસ બે હાથ પ્રમાણ અને વેદિકા સહિત તે યુમ્યક કહેવાય છે, તે વડે યુક્ત બેસવાની સામગ્રી વડે » પલાણસહિત, વળી વેગાદિથી યુક્ત, એ રીતે ચાનની જેમ વ્યાખ્યા કરવી. પ્રતિપક્ષ - દાષ્ટબ્લિક તેમજ જાણવું. તે કોણ ? - પુરુષના પ્રકારો પરિણત, રૂપ અને શોભા સૂત્રો વડે પ્રતિપક્ષસહ ચૌભંગી કહેવી. તે શોભા સૂત્રની ચતુર્ભાગી પર્યક્ત કહેવું .
સાઉથ • ખેડનાર, ગાડામાં બળદાદિને જોડનાર પણ છોડનાર નહીં * * * એમ શેષ ભંગ પણ જાણવા. વિશેષ એ કે ચોથો ખેડે છે. અથવા ગાડા આદિને જોતરવાની તૈયારી કરનાર પ્રત્યે જોડાવનાર તે યોજાપયિતા અને છોડનારાને જે પ્રેરણા કરનાર તે વિયોકાપયિતા. લોકોત્તર પુરષ વિવક્ષામાં સાચી માફક સંયમ યોગમાં સાધને પ્રવતવનાર તે યોજયિતા, અનચિતથી અટકાવનાર તે વિયોજયિતા.
યાન સૂર્ણ માફક ઘોડા, હાથીના સૂત્રો જાણવા... અશ્ચાદિનું વહન થતુ ગમન - ૪ - એક યુગ્ય માર્ગમાં જનાર હોય છે, ઉન્માર્ગમાં નહીં આદિ ચૌભંગી. અહીં વાહનની ગતિ વડે જ નિર્દેશમાં ચતુર્વિધપણે કહેલ હોવાથી તેની ચયનિ ઉદ્દેશ વડે યુક્ત ચાતુર્વિઘમ જાણવું. ભાવયુગ્ય પક્ષે મુખ્ય • સંયમ યોગનો ભાર વહન કરનાર સાધુ. માર્ગમાં જનાર તે અપમત્ત મુનિ, ઉન્માર્ગે જનાર તે દ્રવ્યલિંગી, બંનેમાં જનાર તે પ્રમત અને ચોથા ભંગે સિદ્ધ છે. ક્રમશઃ સત - સત્ ઉભય - અનુભય અનુષ્ઠાનવાળા હોવાથી અથવા પથ-ઉત્પથનું સ્વસમય-પરસમય હોવાથી અને થાય શબ્દનો ગતિરૂપ અર્થ વડે બોધ પર્યાયથી • x - ચતુર્ભગી છે.
એક પુષ્પ રૂપવાનું કે સુંદર આકાર યુક્ત છે, ગંધ સંપન્ન નથી - આવળના ફૂલની જેમ, બીજું બકુલ જેવું, બીજું જાઈ જેવું, ચોયું બોરડીના પુષ્પ જેવું.. પુરુષ રૂપાળો કે સુવિહિતરૂપ યુક્ત, જાતિ, કુલ, બળ, રૂપ, બૃત, શીલ, ચારિત્ર એ સાત
પદ સાથે દ્વિસંયોગી એકવીશ ચૌભંગી કરવી સુગમ છે.
આમળા જેમ મધુર કે આમળો જ મધુર તે આમલકમધુર. - દ્રાક્ષ, તેની જેમ કે તે જ મધુર તે મૃઢીકામધુર, એ રીતે ક્ષીરવત્, ખંડવતું. આ ક્રમથી થોડું - બહુ • બહુતર - બહુતમ મધુર છે. જે આચાર્યો થોડા - બહુ - બહુતર - બહુતમ ઉપશમાદિ ગુણરૂપ મધુરતાવાળા છે, તેનું સામ્ય કહ્યું.
પોતાની વૈયાવચ્ચ કરનાર તે આળસુ કે વિસંભોગી સાધુ, અન્યની વૈયાવચ્ચે કરનાર તે સ્વાર્થનિરપેક્ષ, સ્વ-પર વૈયાવચ્ચી તે સ્થવિકલ્પી, બંને પ્રકારથી નિવૃત્ત તે અનશનાદિ સ્વીકારેલ મુનિ... નિસ્પૃહ હોવાથી વૈયાવચ્ચ કરે જ છે, આચાર્ય કે ગ્લાનપણાને લઈને વૈયાવચ ઇચ્છે જ છે, કરે છે અને એ પણ છે તે સ્થવિર વિશેષ, બંનેથી નિવૃત્ત - જિનકલ્પી.
અજર - દિગ્યામાદિને વિશે રાજાદિને હિતાહિત પ્રાપ્તિ-પરિહારના અનિ તથાવિધ ઉપદેશથી જે કરે તે અર્થકર-મંત્રી કે નૈમિત્તિક, તેઓ અર્થકર છે પણ માન કરતા નથી. “હું વણપૂછ્યું કેમ કહું ?” એમ માન કરતા નથી એ પ્રથમ, બીજા ત્રણ ભાંગા સુગમ હોવાથી જાણી લેવા. અહીં વ્યવહાર ભાષ્યની ગાથા છે - ચામાવિષયમાં રાજાએ પૂછેલ હોય કે ન પૂછેલ હોય તો પણ શુભાશુભને કહે, ત્રીજો ભંગ પૂછતા કહે, બીજો-ચોથો નિષ્ફળ છે.
ગણ-સાધુ સમુદાયના કાર્યો કરે, તે ગણાર્યકર-આહારાદિથી સહાય કરે પણ પ્રાર્થનાની અપેક્ષાવાળો ન હોવાથી માન ન કરે. આ રીતે બીજા ત્રણ ભંગ પણ જાણી લેવા. કહ્યું છે કે - આહાર, ઉપધિ, શય્યાદિથી ગચ્છને મદદ કરે છે પણ માન ન કરે, બીજો મદદ ન કરે પણ માન કરે, ત્રીજો બંને કરે, ચોથો બંને ન કરે. અથવા હું ગચ્છનો કાર્ય કરનાર છું એમ માન ન કરે.
હમણાં જ ગચ્છનું કાર્ય કહ્યું તે સંગ્રહ. આહારાદિ અને જ્ઞાનાદિ વડે ગચ્છ સંબંધી સંગ્રહ કરે તે ગણસંગ્રહકર. શેષ પૂર્વવતુ. કહ્યું છે - ગચ્છને માટે સંગ્રહ દ્રવ્ય અને ભાવથી બે ભેદે. તેમાં દ્રવ્યથી મહારાદિ અને ભાવથી જ્ઞાનાદિ. - x • પણ માન કરતો નથી.
ગ૭ને નિર્દોષ સાધુસામાચારીમાં પ્રવર્તાવીને અથવા વાદી, ધર્મકથી, નૈમિતિક, વિધા અને સિદ્ધાદિપણાથી ગ9ની શોભા કરવાના શીલવાળો ગણ શોભાકર છે. પણ માનકર નથી, કેમકે પ્રાર્થનાનો અભિલાષી નથી, અથવા મદનો અભાવ છે...ગણને યથાયોગ્ય પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધિ કરે તે ગણશોધિકર અથવા આહારાદિને વિશે દોષની શંકા થતાં ગૃહસ્થ કુળમાં જઈને જે આહારની શુદ્ધિ કરે તે પ્રયમપુરષ, જે માનથી શદ્ધિ માટે જતો નથી તે દ્વિતીય, ગૃહસ્થની પ્રાર્થનાથી જે જાય તે તૃતીય અને જે પ્રાર્થનાને ઇચ્છતો નથી અને જતો નથી તે ચતુર્થ.
રૂપ-સાધુવેશ, તેને કારણવશ છોડે પણ ચાઅિલક્ષણ ધર્મને ન છોડે છે - બોટિકમતમાં રહેલ મુનિવ૮, બીજા ધર્મને છોડે પણ વેશને નહીં તે નિલવ જેવો, બીજો બંનેને છોડે-દીક્ષા છોડનાર, બંનેને ન છોડે-સુસાધુવત્.. કોઈ જિનાજ્ઞાારૂપ
Page #52
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૪૨
co.
ધર્મને છોડે પણ સ્વગચ્છકૃત મર્યાદા ન છોડે, કેટલાંક આચાર્યો તીર્થંકરના ઉપદેશ વિના ગચ્છ વ્યવસ્થા આ રીતે કરે છે - જેમકે અતિશયવાળું મહાકપાદિ શ્રુત અન્ય ગઝવાળાને ન આપવું. આમ કરવાથી તે જિનાજ્ઞાપાલનપ ધર્મને છોડે છે પણ ગચ્છમર્યાદા છોડતો નથી કેમકે સર્વ યોગ્ય મુનિને શ્રત આપવું તે જિનની આજ્ઞા છે. આ પહેલો પુરુષ. જે યોગ્યને શ્રુત આપે છે તે બીજો, જે અયોગ્યને આપે છે. તે ત્રીજો અને શ્રતનો નાશ ન થાય તે માટે શ્રત રક્ષામાં સમર્થ અન્ય ગચ્છના શિયને પોતાના ગચ્છની ક્રિયા કરીને શ્રત આપે છે તે ધર્મ અને ગચ્છમર્યાદાને છોડતો નથી તે ચતુર્થ.
કહ્યું છે કે - સ્વયમેવ દિગ્બધ કરીને અન્ય ગચ્છવાળાને જે શ્રુત આપે છે, તે ઉભયને ધારણ કરતો હોવાથી અમે તેને પૂજીએ છીએ.
ધર્મમાં પ્રીતિ અને સુખ વડે સ્વીકૃતિ હોવાથી જેને ધર્મપ્રિય છે તે પિયધર્મી છે પણ દેઢધર્મી નથી, આપત્તિમાં પણ ધર્મના પરિણામથી જે ચલિત ન થાય - ક્ષોભ ન પામે તે દેટધર્મી. કહ્યું છે - દશવિધ વૈયાવચ્ચમાં કોઈ એકમાં જદી ઉધમ કરે, પણ દેઢધર્મી ન હોવાથી ધૈર્ય અને વીર્ય - વડે કૃશ હોવાથી પરિપૂર્ણ નિર્વાહ ન કરી શકે, એ પ્રથમ ભંગ.
- બીજો દેઢધર્મી છે - અંગીકૃત કાર્યનું પાલન કરે છે, પણ પિયધર્મી નથી, કેમકે કષ્ટ વડે ધર્મને સ્વીકારતો નથી. શેષ ભંગ સુગમ છે. કહ્યું છે - મહા કષ્ટ ધર્મ ગ્રહણ કરે છે, પણ ગ્રહણ કરેલાને બરોબર પાળે છે તે બીજો, બીજો ઉભયપકારે કલ્યાણરૂપ છે, ચોથો ઉભયથી પ્રતિકૂળ છે.
આચાર્ય સૂગના ચોથા ભંગ વડે - જે દીક્ષા અને ઉત્થાપના આચાર્ય નથી તે કોણ ? તે કહે છે, ધમચાર્ય - પ્રતિબોધક. કહ્યું છે - જેને ધર્મનો ઉપદેશ કર્યો છે, તે ગૃહસ્થ કે શ્રમણ ધર્મગુરુ છે. કોઈક ત્રણ ભેદે કહે છે - ધર્માચાર્ય, દીક્ષાચાર્ય, ઉપસ્થાપનાચાર્ય. કોઈ બે ભેદે, કોઈ એક ભેદે હોય.
ઉદ્દેશન • ગાદિ ણ ભણાવવામાં અધિકારી કચ્છો, તેમાં કે તેના વડે જે આચાર્ય તે ઉદ્દેશાનાચાર્ય. ઉભયશૂન્ય કોણ ? તે કહે છે - ધમચિાર્ય.
અંતેવાસી - ગુર સમીપે વસવાના શીલવાળો - શિષ્ય. દીક્ષા વડે અંતેવાસી તે પ્રવાજનાંતેવાસી - દીક્ષિત અને મહાવતારોપણથી ઉપસ્થાપના અંતેવાસી - શિષ્ય. ચોથાભંગવાળો કોણ ? ધર્મના પ્રતિબોધથી કે ધર્મની ઇચ્છાથી આવેલ શિષ્ય તે ધમોવાસી.. જે ઉદ્દેશનાંતેવાસી કે વાયના અંતેવાસી નથી તે ચોથા ભંગવાળો કોણ ? - ધર્માન્તવાસી.
બાહ્ય - અત્યંતર પરિગ્રહથી મુક્ત તે નિર્ગુન્ય - સાધુઓ. ભાવથી જ્ઞાનાદિ રનો વડે વિચરે તે સનિક - પર્યાય જ્યેષ્ઠ. શ્રમણ તે નિર્ઝન્ય. સ્થિતિ આદિથી મહાન અને તવાવિધ પ્રમાદાદિ વડે પ્રગટ જણાતાં કર્મો જેને છે તે મહાકર્મી કર્મબંધનના હેતુભૂત કાયિકયાદિ મહાકિયા જેને છે, તે મહા કિયાવાળો. શીતાદિ સહન કરવા રૂપ આતાપના જે નથી કરતો તે અનાતાપી કેમકે તે મંદશ્રદ્ધાવાળો છે. તેથી સમિતિ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વડે અસમિત, આવા પ્રકારનો સાધુ ધર્મનો આરાધક થતો નથી. બીજો પયરય ઠ, અલાકમાં, અપક્રિય હોવાથી ધર્મનો આરાધક થાય છે. મવમાનવ તે લઘુપર્યાયવાળો સનિક, આ રીતે નિર્ગુન્શી, શ્રમણોપાસક, શ્રમણોપાસિકા સંબંધી ત્રણે સૂત્રોમાં ચારચાર આલાવા થાય છે.
• સગ-૩૪૩ થી ૩૪૫ -
[૩૪] ચાર પ્રકારે શ્રાવકો કહ્યા • માતાપિતા સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન, શોક સમાન... ચાર ભેદે શ્રાવકો કહ્યા - અરીસા સમાન, પતાકા સમાન, સ્થાણુ સમાન અને ખરકંટક સમાન.
[૩૪] શ્રમણ ભગવત મહાવીરના [દશ) શ્રાવકોની સૌધર્મકામાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે..
(3xN) યાર કારણે દેવલોકમાં તુરંતનો ઉત્પન્ન દેવ મનુષ્યલોકમાં ella આવવાને ઇચ્છે તો પણ આવી ન શકે -૧- દેવલોકમાં તકાલ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂતિ, વૃદ્ધ, ગ્રથિત, આસક્ત થયેલો તે દેવ માનુષ્ય કામભોગોમાં આદરવાળો થતો નથી, શ્રેષ્ઠ માનતો નથી, પ્રયોજન નથી એવો નિશ્ચય કરે છે, નિદાન કરતો નથી, સ્થિતિ પ્રકલ્પ કરતો નથી.. -- તુરંતનો ઉત્પન્ન દેવ દેવલોકના કામભોગોમાં મૂર્શિત ચાવતુ આસક્ત થઈને તેને માતાપિતાનો પ્રેમ નષ્ટ થાય છે અને દિવ્ય પ્રેમનો સંકમ થાય છે.. •3- દેવલોકમાં તુરતનો ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂર્ષિત યાવત આસકત થઇ એમ વિચારે કે હમણાં જઉં, મુહૂર્તમાં જઉં, તેટલા કાળમાં અલ્પાયુક મનુષ્યો મરણ પામ્યા હોય છે.. ૪તુરંતનો ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભોગોમાં મૂર્ણિત યાવતું આસક્ત થાય, તેને મનુષ્ય લોકની ગંધ પ્રતિકૂળ, પ્રતિલોમ થાય છે, મનુષ્યલોકની ગંધ પણ યાવતુ ૪૦૦-૫oo યોજન પર્યન્ત આવે છે... આ ચાર કારણે તcકાળ ઉx દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શlણ આવવા ઈચ્છે તો પણ ન આવી શકે.
ચાર કારણે તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્ય લોકમાં શીઘ આવવા ઇચ્છે તો શીઘ આવી શકે છે -- તકાળ ઉતપન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં અમૂર્ણિત યાવત અનાસકત હોય, તેને એમ થાય કે - મનુષ્યભવને વિશે માસ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર ગણિ, ગણધર કે ગણાવચ્છેદક છે, જેના પ્રભાવથી મેં આની દિવ્ય દેવત્રહિત, દિવ્ય દેવહુતિ મેળવી છે. પ્રાપ્ત કરી છે, સન્મુખ આવી છે, હું ત્યાં જઉં, તે ભગવંતને વંદન કરું યાવતુ પર્યાપાસના કરું. -- તત્કાળ ઉતજ્ઞ દેવ દેવલોકમાં ચાવતું આસકત ન થઈને એમ વિચારે કે - આ મનુષ્યભવમાં વીu જ્ઞાની કે તકરવી કે અતિ દુરસ્કારક છે, ત્યાં જઈને હું તે ભગવંતોને વાંદુ ચાવવું પÚપાસના કરું. •3- તત્કાળ ઉત્પન્ન ભવના માતા ચાવતુ પુત્રવધૂ છે ત્યાં જઉં, તેમની પાસે પ્રગટ થાઉં, તેમને આવા સ્વરૂપની આ દિવ્ય દેવત્રહિત, દેવહુતિ મેળવી છે - પામ્યો છું - અભિમુખ થઈ છે તે બતાવું. -- તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકમાં યાવત અનાસક્ત થઈને એમ વિચારે કે
Page #53
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૪૩ થી ૩૪૫
૯૨
મનુષ્યભવના મારા મિત્ર, સખા, સુહત, સહાયક, સાંગતિક છે, તેઓને માટે પરસ્પર સંકેત છે કે જો હું પહેલા ઐતું તો માટે પ્રતિબોધ કરવો. આ ચાર કારણે યાવતું જલ્દી આવવા સમર્થ થાય.
• વિવેચન-૩૪૩ થી ૩૪૫ -
(૩૪૩-૩૪૪] માતા પિતા સમાન, ઉપચાર વિના સાધુ માટે એકાંત વત્સલભાdવાળા હોય છે.. ભાઈ સમાન-dવ વિચારાદિમાં નિષ્ફર વચનથી અપતિને લીધે અભતર પ્રેમ હોય પણ તયાવિધ પ્રયોજનમાં અતિ વત્સલ ભાવ હોય.. મિત્ર સમાનઉપચારસહિત વચન વડે પ્રીતિની ક્ષતિ થતાં આપદામાં પણ ઉપેક્ષા કરનાર હોવાથી.. જે બંનેનો સમાન પતિ હોવાથી સપત્ની, જેમ તે શોચપની ઇષ્યવશ તેના છિદ્રોને જુએ, તેમ જે સાઘમાં પણ જોવામાં તત્પર અને અનુપકારી હોવાથી સપત્ની સમાન.
KIYI - અરીસો, તેના સમાન, જે વર્ણવાતા ઉત્સર્ગ - અપવાદાદિ આગમોના ભાવોને યથાવત્ સ્વીકારે, સમીપે રહેલા પદાર્થોને અરીસા સમાન ગ્રહણ કરે છે.. પતાકા સમાન - જે વિચિત્ર દેશનાદિ વાયુ વડે ચોતરફથી ખેંચાતો હોવાથી જેનો બોધ અનિશ્ચિત છે.. સ્થાણુ સમાન-ગીતાર્થની દેશના વડે પણ જે કદાગૃહથી ચલાવી શકાતો નથી, તે અનમન સ્વભાવ બોધને લઈને સમજાવવા યોગ્ય નથી..
ખર્કંટક સમાન - જે સમજાવવા છતાં પોતાના કદાપ્રહથી ચલિત થતો નથી, એટલું જ નહીં પણ પ્રજ્ઞાપકને દુર્વચનરૂપ કંટક વડે વીંધે છે તે. જુર • નિરંતર કે નિષ્ઠર, જેમાં કાંટા છે તે ખર્કંટક -બાવળ આદિની ડાળ. તે લોકમાં ખરણ કહેવાય છે, તે કપડાને લાગતા તેને ફાડે છે અને તેને મૂકાવનાર પુરુષાદિના હાથ પણ વીંધાય છે, અથવા બીજાને જે ખડે છે તે ખરંટ - અશુચિ જેવો, તેના કુબોધને નિવારવા તત્પર પુરુષને સંસર્ગ માત્રથી દૂષણવાળો કરે છે, કુબોધ - કુશીલતા - અપકીર્તિને ઉત્પન્ન કરે છે વગેરે.
[૩૪૫ શ્રાવકના અધિકારથી કહે છે - વાર્તા - આદિ, ત્રીજા સ્થાનકના ત્રીજા ઉદ્દેશાને વિશે પ્રાયઃ આ વ્યાખ્યાન કરાયેલું છે, તો પણ કંઈક કહે છે - અહીં સંબધ એ છે કે - દેવલોકને વિશે • દેવમણે, બં - શીઘ, વાપુ - સમર્થ છે, સામાન - મનોજ્ઞ શબ્દાદિ, મૂfક્ત - મૂઢ, કેમકે અનિત્યાદિ સ્વરૂપવાળા બોધમાં સમર્થ ન હોવાથી. વૃદ્ધ - તેની ઇચ્છાવાળો - અતૃપ્ત. ઘfથત • શબ્દાદિ વિષયમાં નેહરૂપ દોરડા વડે ગુંથાયેલ. અય્યપપત્ર - અત્યંત તન્મય (આદિ કારણે માનુષી કામભોગોમાં) આદરવાનું ન થાય, આ વસ્તુભૂત છે એમ પણ ન માને, તેઓને વિશે અર્થબંધન ન કરે - મારે તેનું કંઈ પ્રયોજન નથી એમ નિશ્ચય કરે. ન તેના વિશે નિદાન કરે - કે આ મને પ્રાપ્ત થાઓ.
તેઓને વિશે હું રહું કે તે મારામાં રહે, આવા પ્રકારે સ્થિતિ મર્યાદા વડે પ્રકૃષ્ટ કાને ન કરે - અર્થાત્ તે કરવા આરંભ ન કરે. - x -
- એવી રીતે દિવ્ય વિષય પ્રસક્તિ એ એક કારણ છે, જેથી તત્કાળ ઉત્પન્ન કામભોગમાં મૂર્ષિતાદિ આ દેવ, તથા તેનો માનુષી પ્રેમ વિછિન્ન થયેલ છે, માટે દિવ્ય
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રેમનું સંક્રમણ એ બીજું કારણ છે.
તથા આ દેવ જે હેતુથી કામભોગમાં મૂર્શિતાદિ હોય, તેથી તેના પ્રતિબંધને લઈને દેવના કાર્યને વિશે આધીન થવાથી, મનુષ્યના કાર્યમાં આધીનપણું નથી, આ બીજું કારણ છે. તથા દિવ્યભોગમાં મૂર્કિતાદિ તેને માનુષી ગંધ પ્રતિકૂળ - દિવ્ય ગંધથી વિપરીત અને પ્રતિલોમ છે કેમકે તે ઇન્દ્રિય-મનને આલ્હાદકર નથી અથવા બંને શબ્દો એકાર્યવાચી છે પણ અતિ અમનોજ્ઞત્વ સૂચવવા બે શબ્દો કહ્યા છે.
વત્તા વૈ વિકતા બતાવવા છે. કદાચ ભરતાદિ ક્ષેત્રમાં એકાંત સુષમાદિ સમયમાં ૪૦૦ યોજન જ, અન્યકાળે ૫oo યોજન છે કેમકે મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યયોની બહુલતાથી ઔદાકિ શરીરોની બદ્ધતા અને તેના મળની પુકળતાથી દુરભિગંધની પ્રયુરતા હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં આવવા ઇચ્છતા દેવોને મનુષ્યફોનની ગંધ આવે છે, આમ મનુષ્ય ક્ષેત્રનું અશુભ સ્વરુપવા કહ્યું. પણ દેવ કે મનુષ્યાદિ નવ યોજન કરતા વિશેષ દૂરથી આવતી ગંધને જાણતા નથી અથવા આ વચનથી જે ઇન્દ્રિયના વિષયનું પ્રમાણ કહ્યું છે, તે ઔદારિક શરીર સંબંધી ઇન્દ્રિયોની અપેક્ષાએ સંભવિત છે. અન્યથા લક્ષાદિ યોજન પ્રમાણવાળા વિમાનોમાં દૂર રહેલા દેવો ઘંટાના શબ્દને કેમ સાંભળી શકે ? - x • નભવનું અશુભપણું દેવોને અહીં ન આવવા માટેનું ચોથું કારણ છે. શેષ સુગમ.
આવવાના કારણો પ્રાયઃ પૂર્વવત્ છે, તો પણ કંઈક વિશેષ કહે છે કામભોગમાં અમૂર્ણિત દેવને એમ થાય કે - મારા ઉપકારી કોણ ? કહે છે - આચાર્ય. પ્તિ - સમીપપણું બતાવવા, વા - વિકપાયેં. સૂત્ર સુગમ છે. અહીં આચાર્ય - પ્રતિબોધક, દીક્ષાદાતા કે અનુયોગાચાર્ય.. ઉપાધ્યાય - સૂરદાતા.. પ્રવર્તક - આચાર્ય ઉપદિષ્ટ વૈયાવાદિમાં સાધુને પ્રવતવિ. સ્થવિર - સંયમયોગમાં સીદાતા સાધુને સ્થિર કરે તે સ્થવિર.. ગણિ - ગણ છે વિધમાન જેને તે ગણી - ગણાયાયે.. ગણધર - જિનેશ્વરના શિષ્ય વિશેષ કે આર્થિકા પ્રત્યે સાવધાન સિદ્ધાંત પ્રસિદ્ધ સાધુ વિશેષ. ગણાવચ્છેદક - ગણનો વિભાગ, અમુક મુનિનો સમુદાય જેને છે તે. તે અમુક સાધુને લઈને ગચ્છના આધાર માટે ઉપધિ આદિ ગવેષણા કરે.
= ત્તિ. આ પ્રત્યક્ષ રહેલ રૂપવાળી - કાલાંતરે પણ અન્ય સ્વરૂપને નહીં ભજનારી તે દિવ્યા-સ્વનિ વિશે થયેલ કે પ્રધાન વિમાન, રન આદિ રૂપ દેવદ્ધિ, ધતિ - શરીરી ઉત્પન્ન કાંતિ અથવા ઈષ્ટ પરિવાર આદિ સંયોગલક્ષણ યુતિ. તિગ્મા - જન્માંતરે ઉપાર્જિત. પ્રતા - વર્તમાનમાં મળેલ. મજમવાર તા • ભોગ અવસ્થાને પ્રાપ્ત.. તે કારણે તે પૂજયોને સ્તુતિ વડે વંદના, પ્રણામ વડે નમન, આદર કે વાદિ વડે સત્કાર, ઉચિત પ્રતિપતિ કે સેવા વડે સન્માન કર્યું અને કલ્યાણ-મંગલ-દેવચૈત્યરૂપ એવી બુદ્ધિ વડે સેવા કરું. આ દેવને આવવાનું એક કારણ... શ્રુત જ્ઞાનાદિ વડે જ્ઞાની આદિ બીજું કારણ જાણવું.
તથા ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, તેમની સમીપે હું પ્રગટ થાઉં મારી ગાદ્ધિને તેઓ જુએ તે બીજું કારણ... તથા મિગ-૫છીથી સ્નેહી થયેલ, સખા
Page #54
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૪૩ થી ૩૪૫
બાળપણના સ્નેહી, સુહતુ - હિતૈષી, સાવ - સહચારી. અથવા એક કાર્યમાં બને પ્રવર્તનાર, ત - સાંગતિક - પરિચિત, તેઓને અમારી સાથે પરસ્પર સંકેત, પ્રતિશ્રત - અંગીકાર કરેલ છે.
- દેવલોકથી આપણા બંનેમાં જે પહેલો ચ્યવે, તે બીજાને પ્રતિબોધ કરે, તે ચોયું કારણ. * * * * * ઇત્યાદિ નિગમન સૂત્ર.
હમણાં દેવાગમન કહ્યું, તેના વડે ઉધોત થાય, વિપક્ષે અંધકાર થાય
સૂત્ર-3૪૬ -
ચાર કારણે લોકમાં આંધકાર થાય - અરિહંતનું નિવારણ થતાં, અરિહંત પ્રજ્ઞત ધર્મ નષ્ટ થતાં, પૂવનો વિચ્છેદ થતાં, અગ્નિ નષ્ટ થતાં.
ચાર કારણે લોકમાં ઉધોત થાય - અરિહંતનો જન્મ થતા, અરિહંતો દીક્ષા લે ત્યારે, અરિહંતોના જ્ઞાનોત્પન્ન ઉત્સવે, અરિહંત નિવણિોત્સવે.
એવી રીતે દેવાંઘકાર, દેવોધોત, દેવસપિાત, દેવોનું એકત્ર થવું, દેવોનો કોલાહલ [આ બધામાં ચાર કારણો કહેવા]
ચાર કારણે દેવેન્દ્રો મનુષ્યલોકમાં જલ્દી આવે છે. એમ જે ત્રીજા સ્થાનમાં કહ્યું તેમ યાવતું લોકાંતિક દેવ મનુષ્યલોકમાં જલ્દી આવે છે - (૧) અરિહંતોનો જન્મ થતાં - યાવત - (૪) અરિહંત નિવણિ મહોત્સવમાં.
• વિવેચન-૩૪૬ -
સૂત્ર સ્પષ્ટ છે. પણ લોકને વિશે દ્રવ્યથી અને ભાવથી અંધકાર જ્યાં જે થાય તે જાણવું. અરિહંતાદિના વિચ્છેદમાં દ્રવ્યથી અંધકાર થાય છે, કેમકે તેના ઉત્પાદરૂપ છે. છત્રભંગાદિ જોદઘાતની જેમ. અતિ વિચ્છેદમાં દ્રવ્યથી જ અંધકાર થાય છે કેમકે તેનો તેવો સ્વભાવ છે. •x• ભાવથી પણ અંધકાર થાય, કેમકે દુષમકાળમાં આગમાદિનો અભાવ હોય છે.
પૂર્વે દેવાગમન કહ્યું, હવે દેવાધિકાર વિશિષ્ટ સૂત્રને વિસ્તારથી કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ આ - લોકોધોત ચારે સ્થાનોમાં દેવના આગમચી છે. જન્મ આદિ ત્રણમાં તો સ્વ-રૂપથી પણ થાય છે. જેમ લોકાંધકાર તેમ દેવાંધકાર પણ ચાર કારણે થાય છે. દેવ સ્થાનોમાં પણ અરિહંતાદિ વિચ્છેદકાળે વસ્તુમાહાભ્યથી ક્ષણ માત્ર અંધકાર થાય, એમ અહતના જન્માદિમાં દેવોના સ્થાનમાં ઉધોત થાય છે.
દેવ સન્નિપાત - મિલાપ, તિવા - દેવોની લહેરી - કલોલ, રેવા - પ્રમોદપૂર્વક કલકલ.. એમ જ દેવેન્દ્રો, મનુષ્યલોકમાં અહંતુ આદિના જન્માદિમાં આવે, જેમ સ્થાન-3, ઉદ્દેશો-૧-માં કહ્યું, તેમ દેવેન્દ્રોના આગમનથી લોકાંતિક સૂત્રપર્યા કહેવું. પરિનિર્વાણ મહોત્સવમાં આવે તે જોયું કારણ અહીં વિશેષ છે અરિહંતોના જન્માદિમાં દેવાગમન કહ્યું હવે અરિહંતોના પ્રવચનાર્થે દુઃસ્થિત સાધુને દુ:ખશય્યાદિ બે સૂત્ર કહે છે–
• સૂત્ર-૩૪૩,૩૪૮ - ચાર પ્રકારે દુ:ખશય્યા કહી - તેમાં આ પહેલી દુ:ખશા કોઈ મુંડિત
૯૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ થઈને ઘેરથી નીકળી અણગર પdજ્યા લઈ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, દ્વિધાભાવને પામે, કલુષતા પામી નિન્ય પ્રવચનની ગ્રહદ્રા ન કરે, પ્રતીતિ ન કરે, રુચિ ન કરે નિર્થીિ પ્રવયનની શ્રદ્ધા ન કરતો, પ્રીતિ ન કરતો રચિ ન કરતો મનને ઉંચુ-નીચું કરે છે, ધર્મથી ભ્રષ્ટ થાય તે દુઃશસ્યા-૧.
હવે બીજી દુઃખાસ્યા - તે મુંડ થઈને ઘેરથી નીકળી ચાવતુ પતજિત થઈ સ્વકીય લાભથી તુષ્ટ ન થાય, બીજાના લાભની આશા કરે, ગૃહ-પ્રાર્થનાઅભિલાષા કરે, બીજાના લાભની આશા યાવત અભિલાષા કરતો મનને ઉંચનીચું કરે, ધર્મથી ભ્રષ્ટ થાય તે બીજી દુઃખશય્યા-ર.
હવે બીજી દુ:ખશય્યા - તે મુંડ થઈ ચાવતુ દીક્ષા લઈ દિવ્યમાનુષ કામભોગની આશા યાવત્ અભિલાષા કરે, દિવ્યમાનુર્ષિક કામભોગની આશા યાવત્ અભિલાષા કરતો મનને ઉંચુંનીચું કરે, ભ્રષ્ટ થાય તે દુ:શિસ્યા-3.
હવે ચોથી દુઃખશય્યા - તે મુંડ થઈ યાવત દીક્ષા છે, તેને એમ થાય કે જ્યારે હું ગૃહવાસમાં વસતો હતો ત્યારે સંભાધન-પરિમર્દન-ગામઆખ્યાન, ગમ પ્રHIલન પામતો હતો. જ્યારથી હું મુંડ યાવતુ પતંજિત થયો છું ત્યારથી સંભાધન યાવતુ નાન પામતો નથી. તે સંભાધનાદિની આશા યાવ4 અભિલાષા કરે. આ સંબાદાન યાવત સ્નાનની આશા કરતો યાવતું મનને ઉંચુ-નીચું કરે અને ધર્મભ્રષ્ટ થાય તે ચોથી દુઃખશય્યા.
ચાર સુખશસ્યાઓ કહી • તેમાં આ પહેલી સુખશા - તે મુંડ થઈને ઘેરથી નીકળી અણગાર dજ્યા લઈને નિગ્રન્થ પ્રવચનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સક, દ્વિધા ભાવને પ્રાપ્ત, કલુષતા ન પામેલ, નિWિ પ્રવચનની શ્રદ્ધા કરે પ્રીતિ કરે રુચિ કરે, નિન્ય પ્રવચનની શ્રદ્ધા કરતો, પ્રીતિ કરતો, રુચિ કરતો મનને ઉંચ-નીચું ન કરે, ધર્મથી ભ્રષ્ટ ન થાય તે પહેલી સુખ શય્યા.
- હવે બીજી સુખાચ્યા - તે મુંડ યાવતુ ધ્વજિત થઈને પ્રાપ્ત લાભથી તુષ્ટ થાય, બીજાના લાભની આશા ન કરે, પૃહા ન કરે, પ્રાર્થના ન કરે, અભિલાષા ન કરે, બીજાના લાભની આw ચાવતુ અભિલાષા ન કરતો મનને ઉંચ-નીચું ન કરે, ભ્રષ્ટ ન થાય તે બીજી સુખશા .
હવે ત્રીજી સુખશય્યા - મુંડ યાવતું પતંજિત થઈને દિવ્યમાનુર્ષિક કામભોગની આશા યાવતુ અભિલાષા ન કરે. દિવ્યમાનુર્ષિક કામભોગની આશા ચાવતુ અભિલાષા ન કરતો મનને ઉંચ-નીચું ન કરે, ધર્મભ્રષ્ટ ન થાય તે ત્રીજી સુખશવ્યા.
- હવે ચોથી સુખશા - તે મુંડ થઈને ચાવતું પતંજિત થઈને, તેને એમ થાય કે . જે તે હe, નિરોગી, બલિષ્ઠ, શ્રેષ્ઠશરીરી એવા અરહંત ભગવંત કોઈપણ ઉદાર, કલ્યાણકારી, વિપુલ, આદરપૂર્વક, અચિંત્ય શક્તિયુકત અને કર્મયના કારણભૂત તપોકર્મ અંગીકાર કરે છે, હું આગ્રુપગર્મિક • ઔપકમિક વેદનાને સમ્યક સહેતો નથી, મતો નથી, તિતિtતો નથી, આધ્યાસિત કરતો
Page #55
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૪૭ થી ૩૪૮
નથી. આલ્યુપગમિક - ઔપક્રમિક વેદનાને સમ્યક્ રીતે ન સહેનાર યાવત્ અધ્યાસિત ન કરનાર એવા મને શું પ્રાપ્ત થાય છે ? એકાંતથી મને પાપકર્મ થાય છે. આશ્રુપગમિક યાવત્ સમ્યક્ સહેતા યાવત્ અધ્યાસિત કરતા મને શું પ્રાપ્ત થાય ? એકાંતથી નિર્જરા થાય છે. આ ચોથી સુખશા.
[૩૪૮] વાચનાને અયોગ્ય ચાર છે - અવિનીત, વિગઈ આસકત, અનુપશાંત અને માયાવી... વાચનાને યોગ્ય ચાર છે - વિનીત, વિગઈમાં આસક્ત, ઉપશાંત અને કપટરહિત.
ЕЧ
• વિવેચન-૩૪૭,૩૪૮ -
[૩૪૭] દુઃખ દેનારી શય્યા તે દુઃખશય્યા ચાર છે, દ્રવ્યથી તેવા પ્રકારની ખાટ વગેરે, ભાવથી દુષ્ટયિત્ત વડે - દુષ્ટ શ્રમણપણા સ્વભાવવાળી શય્યા ૧- પ્રવચન અશ્રદ્ધા, ૨- પરલાભ પ્રાર્થના, ૩- કામાશંસા, ૪- સ્નાનાદિ પ્રાર્થના, સૂત્રમાં કહી છે. તે ચાર શય્યા મધ્યે કોઈક ભારેકર્મી - ૪ - શાસનને વિશે એક ભાવ વિષયક સંશયસહિત, અન્યમત પણ સારો છે એવી બુદ્ધિવાળો, ફળ પ્રત્યે શંકાવાળો બુદ્ધિ વડે દ્વિધાભાવને પામેલ - આ બધું આ પ્રમાણે છે કે બીજી રીતે ?
‘આ એમ નથી જ’ એવી વિપરીત બુદ્ધિવાળો, આ એમ છે એવી શ્રદ્ધા કરતો નથી, પ્રીતિથી સ્વીકારતો નથી, અભિલાષા અતિરેકથી આસેવનાના સન્મુખપણે રુચિ
કરતો નથી. મનને અસમંજસ કરે છે. તેથી ધર્મનાશ અથવા સંસારને પામે છે. એ
રીતે તે શય્યામાં દુઃખે રહે છે.
પોતાના વડે જે મેળવાય કે મેળવવું તે લાભ - અન્નાદિ કે રત્નાદિ, તેની આશા કરે છે, તે અવશ્ય મને આપશે એ રીતે આસ્વાદે છે - બીજાથી મળે તો જ ખાય છે, વાંછે છે, યાચે છે, પ્રાપ્ત થાય તો પણ અધિકતર લાભને ઇચ્છે છે. શેષ ઉક્ત અર્થ પ્રમાણે, એ રીતે તે દુઃખમાં રહે છે.
ત્રીજી સુગમ છે. ચોથી આ - ઘરવાસમાં હતો ત્યારે શરીરના હાડકાંને સુખત્વાદિ વડે નિપુણતાથી મર્દન વિશેષ, લોટ વગેરેથી મસળવા માત્ર, તેલ આદિ વડે અંગને ચોપડવું, અંગને ધોવું. આ લાભમાં મને કોઈ નિષેધ કરતું ન હતું. શેષ સુગમ છે. આ ચોથી દુઃખશય્યા છે.
દુઃખશય્યાથી વિપરીત સુખશય્યા પૂર્વવત્ જાણવી. વિશેષ આ - શોકના અભાવે હર્ષિત, જ્વરાદિ રહિત, પ્રાણવાન, સુંદર શરીરી, અનશનાદિ મધ્યે કોઈ એક તપ, આશંસાદિ દોષના અભાવે ઉદાર ચિતયુક્ત, મંગલરૂપ, ઘણા દિવસ કરવાથી વિપુલ, ઉત્કૃષ્ટ સંયમ યુક્ત, આદરથી સ્વીકારેલ, અયિન્ય શક્તિ યુક્ત, ઋદ્ધિ વિશેષના કારણભૂત, કર્મક્ષયના કારણભૂત, મોક્ષસાધક [હોવાથી] તપ ક્રિયાનો આશ્રય કરે છે. િ- પ્રશ્નાર્થે છે, અંગ - સંબોધનાર્થે છે. પુન: - પૂર્વોક્ત શબ્દથી ભિન્ન અર્થને દેખાડે છે.
આશ્રુપગમિકી - શિરના લોચ અને બ્રહ્મચર્યાદિનો સ્વીકાર જેમાં કરાય છે તે. ઔપક્રમિકી - જેના વડે આયુષ્યનો ઉપક્રમ થાય તે - જ્વર અને અતિસારાદિ
Εξ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વ્યાધિમાં થયેલ તે. એવી તે બંને વેદનામાં સન્મુખ જવા વડે હું સહન કરું છું. - x - ૪ - અર્થાત્ તેનાથી ભાગતો નથી, પોતાના કે પરના વિશે ક્રોધ વિના ક્ષમા કરું, અદીનપણે તિતિક્ષા કરું, અત્યંત સ્વસ્થતા વડે તે જ વેદનામાં હું રહું છું અથવા આ શબ્દો એકાર્થક છે.
મન્યે - વિતર્ક અર્થમાં નિપાત છે. વિતે - શું થાય છે ? પ્રાંતનો એકાંતે કે સર્વયા. આ દુઃખશય્યાવાળા નિર્ગુણ અને સુખશચ્ચાવાળા સગુણ છે. આ કારણથી નિર્ગુણ અને સગુણને વાચના યોગ્યતા બતાવે છે.
[૩૪] સૂત્ર સુગમ છે. વિશેષ આ - વિગઈ તે દૂધ વગેરે. પ્રાકૃત એટલે અધિકરણ કરનાર કોપ... હમણાં વાચનાને યોગ્ય અને અયોગ્ય પુરુષો કહ્યા. પુરુષના અધિકાસ્ત્રી પુરુષવિશેષનું પ્રતિપાદન કરે છે–
• સૂત્ર-૩૪૯ :
[૧] ચાર ભેદે પુરુષો કહ્યા - પોતાને પોતે બીજાને નહીં, બીજાને પોષે પોતાને નહીં, પોતાને અને પરને પોષે, બંનેને ન પોષે તે
[૨] ચાર ભેદે પુરુષો કહ્યા કોઈ દુર્ગત અને દુર્ગત, કોઈ દુર્ગત અને સુગત, કોઈ સુગત અને દુર્ગત, કોઈ સુગત અને સુગત.. [૩] ચાર ભેદે પુરુષો કહ્યા - દુર્ગત અને દુર્રત, દુર્ગત અને સુવ્રત, સુગત અને દુર્રત, સુગત અને સુવ્રત.
[૪] ચાર ભેદે પુરુષો કહ્યા દુર્ગત અને દુષ્પત્યાનંદ, દુર્ગત અને સુપત્યાનંદ આદિ ચાર.. [૫] ચાર ભેદે પુરુષો કહ્યા - દુર્ગત અને દુર્ગતિગામી, દુર્ગત અને સુગતિગામી આદિ ચાર.. [૬] ચાર ભેદે પુરુષો કહ્યા - દુર્ગત અને દુર્ગતિ ગત, દુર્ગત અને સુગતિગત આદિ ચાર.
-
[] ચાર ભેદે પુરુષ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાની, અજ્ઞાની અને જ્ઞાની. જ્ઞાની અને અજ્ઞાની, જ્ઞાની અને જ્ઞાની.. [૮] ચાર ભેદે પુરુષ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાન બલ, અજ્ઞાની અને જ્ઞાન બલ, જ્ઞાની અને જ્ઞાનબલ, જ્ઞાની અને જ્ઞાનબલ.. [૯] ચાર ભેદે પુરુષ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાનબલમાં આનંદ માનનાર, જ્ઞાની અને જ્ઞાનબલમાં આનંદ માનનાર આદિ ચાર.
[૧૦] ચાર ભેદે પુરુષ કહ્યા - પરિજ્ઞાતકમાં પણ પરિજ્ઞાત સંજ્ઞા નહીં, પરિજ્ઞાત સંજ્ઞા પણ પરિજ્ઞાતકમાં નહીં આદિ ચાર.. [૧૧] ચાર ભેદે પુરુષ કહ્યા - પરિજ્ઞાતકમાં પણ પરિજ્ઞાત ગૃહાવાસ નહીં, પરિજ્ઞાત ગૃહાવાસ પણ પરિજ્ઞાત કાં નહીં આદિ ચાર. [૧૨] ચાર ભેદે પુરુષ કહ્યા - પરિજ્ઞાન સંજ્ઞા પણ નોપરિજ્ઞાત ગૃહવાસ, પરિજ્ઞાત ગૃહાવાસ પણ નોપરિજ્ઞાતસંજ્ઞા -૪
[૧૩] ચાર ભેદે પુરુષો કહ્યા - ઇહસ્થ પણ પરસ્થ નહીં, પરસ્થ પણ ઇહસ્થ નહીં આદિ ચાર. [૧૪] ચાર ભેદે પુરુષ કહ્યા - કોઈ એકથી વધે પણ એકથી ઘટે, કોઈ એકથી વધે પણ બે થી ઘટે, કોઈ બે થી વધે પણ એકથી ઘટે, કોઈ બે થી વધે અને બેથી ઘટે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૪૯
€9 [૧૫] ચાર કંથક [ઘોડા] કહ્યા - કીર્ણ અને કીર્ણ, કીર્ણ અને ખલુંક, ખલુંક ને કીર્ણ, ખલુંક અને ખલુંક.. એ રીતે [૧૬] ચાર ભેદે પુરુષો કહ્યા - આકીર્ણ અને આકર્ષ આદિ ચાર ભેદ.
[૧] ચાર કંથગ [ઘોડો કહ્યા - કીર્ણ અને કીર્ણતાથી વિચરનાર, કીર્ણ અને બલ્કતાથી વિચરનાર આદિ-૪-.. [૧૮] એ રીતે પુરો ચાર ભેદ કહ્યા - આકીર્ણ અને આકીર્ણતાથી વિચરનર આદિ ચાર ભંગ.
[૧૯] ચાર પ્રકંથક [ઘોડા કહ્યા - જાતિ સંપન્ન પણ કુળસંપન્ન નહીં, આદિ ચાર ભંગ.. [૨] એ રીતે પુરુષોના પણ ચાર ભેદ જાણવા.
રિસ] ચાર કંથક કહ્યા - જાતિસંપન્ન પણ બળસંપન્ન નહીં આદિ ચાર ભંગ. [૨] એ રીતે ચાર ભેદે પરણોની ચૌભંગી જાણવી.
૩િ] ચાર ભેદે કંથક કહા - જાતિસંપન્ન પણ રૂ૫સંપન્ન નહીં આદિ ચૌભંગી.. [૪] એ રીતે ચાર ભેદે પુરુષોની ચૌભંગી જાણવી.
[૫] ચાર ભેદે કંથક કહા - જાતિસંપન્ન પણ જયસંપન્ન નહીં, આદિ ચૌભંગી.. (ર૬) એ રીતે ચાર ભેદે પુરુષોની ચૌભંગી જાણવી.
]િ એ રીતે કુલસંપન્ન અને બલસંપEIની ચૌભંગી.. [૨૮] કુલ સંપન્ન અને રૂપ સંપની ચૌભંગી.. [૨૯] કુલ સંપન્ન અને જય સંvyની ચૌભંગી.. [30] બલ સંપન્ન અને રૂપ સંપની ચૌભંગી.. [૩૧] બલ સંપન્ન અને જય સંપની ચૌભંગી.. [૩૨ થી ૩૬) એ રીતે પ્રતિપક્ષરૂપ પુરુષમાં પણ કુલ-ભલ, કુલ-રૂપ, બલ-રૂષ આદિ ચૌભંગીઓ કહેવી..
[3] ચાર કંથકો કહા - રૂપ સંપન્ન પણ જય સંપન્ન નહીં આદિ ચાર એ પ્રમાણે [૩૮] ચાર ભેદે પણ કહ્યા - રૂપ સંપન્ન પણ જય સંપન્ન નહીં.
[36] ચાર ભેદે પુરુષ કહ્યા - સિંહની જેમ નીકળી સિંહની જેમ વિચરે, સિંહની જેમ નીકળી શિયાળની જેમ વિચરે, શિયાળની જેમ નીકળી સિંહની જેમ વિચરે, શિયાળની જેમ નીકળી શિયાળની જેમ વિસરે.
• વિવેચન-3૪૯ -
[૧] આત્માને ભરે છે - પોષણ કરે છે તે આત્મભરી, બીજાને પોષે છે તે પરંભરી, તેમાં પ્રથમ ભંગમાં સ્વ કાર્યને જ કરનાર તે જિનકભી, બીજો ભંગ પરના કાર્યને જ કરનાર તે ભગવંત અરિહંત, કેમકે તેનું પોતાનું સર્વ કાર્ય સમાપ્ત થયું હોવાથી બીજાને પ્રયોજન પ્રાતિ દક્ષતાપૂર્વક કહેનાર છે, બીજો ભંગ સ્વ-પર કાર્ય કારી છે, તે વિકલ્પી, કેમકે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનથી પોતાનું કાર્ય કરનાર અને વિધિવત્ સિદ્ધાંત દેશનાથી બીજાના કાર્ય સંપાદક પણ હોય છે. ચોથા ભંગમાં ઉભય અનુપકારી છે, તે મૂઢમતિ અથવા યથાવૃંદ છે. આ રીતે લૌકિક પુરુષને યોજવો.
| [૨] ઉભય અનુપકારી દુર્ગત-દરિદ્ર જ હોય માટે દુર્ગત સૂત્ર કહે છે-દુર્ગતપૂર્વે ધનરહિત, પછી જ્ઞાનાદિરનવિહીન હોવાથી દરિદ્ર છે. અથવા દ્રવ્યથી દરિદ્ર અને ભાવથી પણ દદ્ધિ તે પ્રથમ ભંગ. એ રીતે બીજા ત્રણ પણ જાણવા. વિશેષ આ • [6/7]
૯૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સુરત - ધનિક. દ્રવ્યથી ધની, ભાવથી જ્ઞાનાદિવાન.
[3] કોઈ દુર્ગત વ્રતવાળો થાય માટે દુર્તત સૂત્ર કહે છે. દુર્વત એટલે અયથાર્થ વ્રતવાળો અથવા દુર્ભય - આયને વિચાર્યા વિના વ્યય કરનાર. અથવા કુસ્થાનને વિશે વ્યય કરનાર તે એક, બીજો દરિદ્ર છતાં સુવત-નિતિયાર નિયમવાળો કે ઉચિત પ્રવૃત્તિથી સુવ્યય કરનાર, શેષ સ્પષ્ટ.
[૪] દુર્ગત પૂર્વવત, દુuત્યાનંદ - ઉપકારીએ કરેલ ઉપકાને ન માનનાર, જે માને છે તે સુપ્રત્યાનંદ.
[૫] [ગત - દરિદ્ર થઈને જે દુર્ગતિમાં જશે તે દ્ગતિગામી. એમ બીજા ત્રણ ભાંગા જાણવા. વિશેષ આ - સુગતિમાં જશે તે સુગતિગામી, સુગત એટલે ઈશ્વર [શ્વર્યવાનું.
[૬] દુર્ગત - પૂર્વવત્, દુર્ગતિમાં જનાર તે યાત્રિક ઉપર કોપ થવાથી તેને મારવા તત્પર થયેલ દ્રમક જેવો. એમ બીજા ત્રણ ભાંગા જાણવા.
| [] તમન્ - અંધકાર, પૂર્વે અજ્ઞાન કે અંધકારરૂપ, પછી પણ અંધકારરૂપ, એ એક ભંગ બીજો ભંગ - પહેલા તમરૂપ, પછી જ્યોતિરૂપ કેમકે જ્ઞાન મેળવવાથી કે પ્રસિદ્ધિ પામવાથી. શેષ બે ભંગ સુગમ છે.
[૮] તન્ - કુકર્મ કરવાથી મલિન સ્વભાવવાળો, * અજ્ઞાત છે સામર્થ્ય જેનું તે તમઃબલ અથવા તમન્ - અંધકારમાં જેનું બલ છે તે, તમ:વત - અસત્ આચારવાનું અજ્ઞાની અથવા સકિચર - ચોર આદિ તે એક ભંગ. બીજો સમન્ - પૂર્વવતુ, જ્યોતિબલ - જેનું જ્ઞાનબલ છે તે અથવા સૂર્યાદિનો પ્રકાશ, તે જ છે બલ અથવા તેમાં - પ્રકાશમાં બલ જેવું છે કે જ્યોતિબલ. આ અસદાચારી જ્ઞાનવાનું કે દિનચારી તે બીજો ભંગ. ત્રીજો-જ્યોતિ-સત્કર્મને કરનાર હોવાથી ઉજ્જવલ સ્વભાવવાળા અને તમોગલ પર્વવતુ, આ સદાયાસ્વાળો અજ્ઞાની કે કારણવશાત્ સમિમાં ગમન કરનાર એ ત્રીજો ભંગ. ચતુર્થભંગ સુગમ છે - સદાચારીજ્ઞાની, દિનચર.
[૯] તથા તમ - તH: મિથ્યાજ્ઞાન કે અંધકાર, તે જ કે તેમાં બલ છે અર્થાત્ તમોબલમાં અથવા ઉત્તરૂપ તમમાં અને સામર્થ્યમાં રતિ કરે છે તે તમોબતપરંજન તે એક ભંગ. એ રીતે જ્યોતિબલપરંજન પણ જાણવા. વિશેષ આ - જ્યોતિ - સમ્યગુજ્ઞાન કે સૂર્યાદિ પ્રકાશ. એમ જ બીજા બે ભંગ જાણવા. અહીં પણ તે જ પૂર્વોક્ત પુરષ-વિશેષ પ્રરંજન વિશેષિત સમજવા અથવા તમ પૂર્વવતુ કે પ્રસિદ્ધ તમોબલ - અંધકારના બલ વડે ચાલતો જે લજાય તે તમોબલ પ્રલંજન-પ્રકાશયારી તે એક ભંગ, એમ બીજા પણ જાણવા. વિશેષ એ કે - બીજો પુરપ અંધકારમાં ચાલનાર, બીજો પ્રકાશચારી, ચોયે કારણે અંધકાચારી છે, પffન1 પાઠ છે - ત્યાં તમ: અજ્ઞાન કે અંધકારના બલ વડે અને જાતિ - જ્ઞાન કે પ્રકાશના બલ વડે, પ્રજ્વનિત • મદવાળો થાય છે તે.
[૧૦] જ્ઞપરિજ્ઞાથી સ્વરૂપથકી જાણેલા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છોડેલા છે કૃષિ આદિ કર્મ જેણે તે પરિજ્ઞાતકમાં, આહાર સંજ્ઞાદિ નથી જાણેલ જેણે તે
Page #57
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૪૯
અપરિજ્ઞાતસંજ્ઞ, અભાવિતાસ્ય પ્રવજિત કે શ્રાવક તે એક ભંગ. પરિજ્ઞાતસંજ્ઞ - સદ્ભાવનાથી ભાવિત હોવાથી પરિજ્ઞાતકમ નહીં - કૃષ્ણાદિથી અનિવૃત શ્રાવક, તે બીજો ભંગ. ત્રીજા ભંગમાં સાધુ અને ચોથા ભંગમાં અસંયત છે.
[૧૧] પરિજ્ઞાત કમ - સાવધનું કરણ - કરાવણ - અનુમોદનથી નિવૃત અથવા કૃષિ આદિથી નિવૃત્ત પણ ગૃહવાસને છોડેલ નથી તે અપવ્રજિત આ એક ભંગ, બીજ ભંગમાં ગૃહવાસને છોડેલ પણ આરંભને ન છોડેલ દુષ્ટ સાધુ, ત્રીજા ભંગમાં સુસાધુ અને ચોથા ભંગમાં અસંયત.
[૧૨] વિશિષ્ટ ગુણનું સ્થાનક હોવાથી સંજ્ઞાને છોડનાર, પણ ગૃહસ્થ હોવાથી ગ્રહવાસને છોડેલ નથી તે એક ભંગ, બીજો પતિ હોવાથી ગૃહવાસને છોડેલ છે પણ અભાવિત હોવાથી સંજ્ઞાને છોડેલ નથી તે બીજો ભંગ, ત્રીજો ભંગ - તે બંનેને છોડેલ છે, ચોથો - તે બંનેને છોડેલ નથી.
[૧૩] આ જન્મમાં જ ભોગ સુખાદિ પ્રયોજન અથવા “આ જ સારું છે” એવી આસ્થા, બુદ્ધિ જેની છે તે ઈહાર્થ કે ઈહાસ્ય ભોગપુરષ અથવા લોકમાં પ્રતિબંધ પામેલ, પ~-જન્માંતરને વિશે જ પ્રયોજત કે આસ્થા જેને છે તે પરાર્થ અથવા પરા તે સાધુ કે બાલતપસ્વી, ઉભયલોકને વિશે પ્રયોજન કે આસ્થા જેને છે તે સુશ્રાવક, ઉભય પ્રતિબદ્ધ કે ઉભય પ્રયોજન હિત તે કાલશૌકરિકાદિ મૂઢ - અથવા - કોઈ વિવક્ષિત ગ્રામ આદિમાં જ રહે તે રૂચ્છિ, તેમાં બંધાયેલ ન હોવાથી પરW. તે એક ભંગ. બીજો પગ-પ્રતિબંધથી રથ. ત્રીજો- ઉભયસ્થ અને ચોથો તો સર્વત્ર પતિબદ્ધ હોવાથી અનુભયસ્થ-સાધુ.
[૧૪] કોઈ એક વડે - મૃત વડે વૃદ્ધિ પામે છે અને એક • સમ્યગ્દર્શનથી હીન થાય છે, કહ્યું છે . જેમ જેમ બહુશ્રુત હોય, સંમત હોય, શિષ્યગણથી સંપરિવૃત, સિદ્ધાંતમાં અવિનિશ્ચિત, તે સિદ્ધાંતનો પ્રત્યનિક છે. આ એક ભંગ. બીજો • ચોક વડે એટલે શ્રતથી વૃદ્ધિ પામે છે અને બે - સભ્ય દર્શન તથા વિનયથી હીન થાય છે. ત્રીજો બે વડે એટલે શ્રુત, અનુષ્ઠાન વડે વૃદ્ધિ પામે છે, પણ બે - સમ્યગ્દર્શન અને વિનયથી હીન થાય છે.
• અથવા • જ્ઞાનથી વૃદ્ધિ અને રાગથી હીન તે એક, જ્ઞાનથી વૃદ્ધિ અને ગદ્વેષથી હીન તે બીજો, જ્ઞાન-સંયમથી વૃદ્ધિ અને રાગથી હીન તે બીજો, જ્ઞાનસંયમથી વૃદ્ધિ અને સગદ્વેષથી હીન તે ચોવો.
અથવા - ક્રોધથી વૃદ્ધિ અને માયાથી હીન, ક્રોધથી વૃદ્ધિ અને માયા લોભથી હીન, ક્રોધ-માનથી વૃદ્ધિ અને માયાથી હીન, ક્રોધ-માનથી વધે છે અને માયાલોભથી ઘટે છે.
[૧૫] પ્રકંથક કે કંથક - અશ્વ વિશેષ. મrf - વેગ આદિ ગુણોથી પૂર્વે વ્યાપ્ત પછી પણ વ્યાપ્ત, તે પ્રથમ ભેદ. બીજો પ્રથમ અકીર્ણ પણ પછીથી ખાંકગળિઓ કે અવિનીત. બીજો પહેલા ખલુંક પણ પછીથી આકીર્ણ-ગુણવાન, ચોથો પહેલા અને પછી પણ ખાંક-ગળિઓ.
૧૦૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ [૧૬] મf - ગુણવાનું અને આકીર્ણતાથી - વિનય, વેગાદિ ગુણવાનપણે પ્રવર્તે છે કે વિચારે છે. બીજો આકીર્ણ પણ આરોહ દોષ વડે ગળિયાપણે વહે છે. ત્રીજો ખલુંક છે પણ આરોહક ગુણથી આપીગુણથી વર્તે છે.
[૧૭/૧૮] બંને સૂત્રમાં પણ દષ્ટિિિક્તકરૂપ પુરુષો જોડવા. સૂત્રમાં ક્યાંક નથી કહ્યા, કેમકે સૂત્રની ગતિ વિચિત્ર હોય છે.
[૧૯ થી ૩૮] જાતિના-૪ - કુળના-3 - બળના-૨ - રૂપ અને જયનો-૧ - એ પાંચ પદને વિશે દ્વિક સંયોગી દશ ભંગ વડે પ્રકંથકના દંષ્ટાંતરૂપ દશ ચતુર્ભગી સૂત્રો છે. તે પ્રત્યેકને અનુસરતા દષ્ટિિિન્તકરૂપ દશ પુરુષ સૂત્રો થાય છે. વિશેષ આ - જય એટલે બીજાનો પરાભવ કરવો.
[36] સિંહ૫ણે - શૌર્યપણે ગૃહવાસથી નીકળેલ અને તેમજ ઉધત વિહાર વડે વિચરે. શીયાળપણે - દીનવૃત્તિથી વિચરે છે.
પૂર્વે જાત્યાદિ ગુણથી શ્વાદિથી પુરુષોની સમાનતા કહી, હવે આપતિષ્ઠાન આદિની સમાનતાને પ્રમાણથી કહે છે
• સૂત્ર-૩૫૦,૩૫૧ -
૩િ૫o] લોકમાં ચાર સ્થાન સમાન છે, તે આ છે - આપતિષ્ઠાન નરક, જંબદ્વીપ દ્વીપ, પાલક યાન વિમાન, સર્વાર્થસિદ્ધ... લોકમાં ચાર વસ્તુ દિશા અને વિદિશાએ સમાન કહી છે • સીમંતક નક, સમયોઝ, ઉંડુ વિમાન, ઈશ્વ4 પ્રાભરા પૃથવી.
(૩૫૧] ઉtdલોકમાં ચાર જીિનો બે શરીરવાળા કહ્યા છે, તે આપૃવીકાયિક, અકાયિક, વનસ્પતિકાયાકિ, ઉદાઅસજીવો... ધોલોકે ચાર [જીનો] બે શરીરવાળા છે, એ પ્રમાણે... એ રીતે તિછોિકમાં પણ.
• વિવેચન-૩૫૦,૩૫૧ -
[૫૦] સૂગ પ્રાયઃ વ્યાખ્યાયિત છે, તો પણ કહે છે - સાતમી નરક પૃથ્વીમાં કાલ આદિ પાંચ નરકાવાસના મધ્યમાં રહેલ અપ્રતિષ્ઠાન નામક નકાવાસ છે. તે એક લાખ યોજન છે... પાલક દેવ નિર્મિત સૌધર્મેન્દ્ર સંબંધી યાન-વિમાન અથવા જવા માટેનું વિમાન, તે યાન વિમાન છે. પણ શાશ્વત નથી.. પાંચ અનુત્તર વિમાનો મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન છે.
લોકને વિશે ચાર વસ્તુ સમાન છે. કેવી રીતે ? સમાન છે પાર્શદિશા જેમાં તે સપક્ષ, તથા સમાન છે વિદિશાઓ જેમાં તે સપ્રતિદિક તે જેમ હોય છે તેમ સમાન હોય છે અથવા પક્ષો વડે સખા તે સપક્ષ - X - નીચે-ઉપરના વિભાગ વડે રહેલ, વિસ્તારવાળા અને સાંકડા બે દ્રવ્યોની અથવા વિષમતામાં રહેલા તુલ્ય પ્રમાણવાળા બે દ્રવ્યોની દિશા-વિદિશા હોતી નથી માટે અત્યંત સમાનતા દેખાડવા બે વિશેષણ કહ્યા છે. પ્રથમ પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં ૪૫ લાખ યોજન પ્રમાણ સીમંતક છે. સમય - કાળ ઉપલક્ષિત ક્ષેત્ર તે સમયોગ-મનુષ્યક્ષેત્ર.. સૌધર્મકથાના પ્રથમ પ્રસ્તટમાં રહેલ ઉડુ વિમાન.. રત્નપ્રભાદિ પૃથ્વીની અપેક્ષાએ જીંવત્ - અલા, TrNT • ઉંચાઈ આદિ
Page #58
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૫૦,૩૫૧
જેણીમાં છે તે ઇષત્ પ્રાગભારા.
[૩૫૧] ઇષત્ પ્રાભાર પૃથ્વી ઉર્ધ્વલોકમાં હોય છે માટે ઉર્ધ્વ લોકના પ્રસ્તાવથી કહે છે - જેઓના બે શરીર છે, તે બે શરીરી, પૃથ્વીકાયિક આદિનું જ એક શરીર અને બીજું જન્માંતરભાવિ મનુષ્ય શરીર. ત્રીજું શરીર કેટલાંક જીવોને થતું નથી કારણ કે અંતરરહિત મોક્ષમાં જાય છે. ઉદારસ્થૂલ બેઇન્દ્રિયાદિ જીવો, પણ તેઉ, વાયુ લક્ષણ સૂક્ષ્મ જીવો નહીં કેમકે તેઓને બીજા ભવમાં માનુષત્વ પ્રાપ્ત થતું નથી માટે મોક્ષ ન થાય, તેથી અન્ય શરીરનો સંભવ હોય છે તથા ઉદાસ્ત્રસના ગ્રહણથી બેઇન્દ્રિયના પ્રતિપાદન છતાં પણ અહીં બે શરીરપણાથી પંચેન્દ્રિયો જ ગ્રાહ્ય છે. કેમકે વિક્લેન્દ્રિયોને અનંતરભવે સિદ્ધિનો અભાવ હોય છે.
૧૦૧
કહ્યું છે - વિકલેન્દ્રિયો અનંતર ભવે વિરતિ પામી શકે, પણ સૂક્ષ્મ ત્રસો ન પામે... લોકના સંબંધે પ્રાપ્ત અધોલોક, તિર્યક્લોક સંબંધી બે અતિદેશ સૂત્રો ઉક્તાર્થ છે. તિલિોકના અધિકારથી તેમાં ઉત્પન્ન થયેલ સંયતાદિ પુરુષોને ભેદો વડે કહે છે– • સૂત્ર-૩૫૨ થી ૩૫૬ :
[૫૨] ચાર ભેદે પુરુષો કહ્યા છે - ડ્રીસત્વ, ડ્રીમનસત્વ, ચલસત્વ, સ્થિરત્વ... [૩૫૩] ચાર શય્યાપ્રતિમા કહી છે, ચાર વરુપતિમા કહી છે, ચાર પત્રપ્રતિમા કહી છે, ચાર સ્થાનપ્રતિમા કહી છે.
[૫૪] ચાર શરીરો જીવ સૃષ્ટ છે - વૈક્રિય, આહાક, તૈજસ, કાર્પણ. ચાર શરીરો કાર્પણ-મિશ્ર કહેલ છે ઔદારિક, વૈક્રિય, આહાક, તૈજસ. [૩૫૫] ચાર અસ્તિકાય વડે લોક દૃષ્ટ છે - ધર્માસ્તિકાય વડે, અધર્માસ્તિકાય વડે, જીવાસ્તિકાય વડે, પુદ્ગલાસ્તિકાય વડે... ચાર બાદરકાય વડે લોક સ્પષ્ટ છે ઃ- પૃથ્વી - અર્પી - વાયુ - વનસ્પતિકાય વડે.
[૫૬] ચાર દ્રવ્યો પ્રદેશ વડે તુલ્ય છે, તે આ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને એક જીવ.
• વિવેચન-૩૫૨ થી ૩૫૬ -
[૩૫૨] f* - લજ્જા વડે, સત્વ - પરિષહાદિ સહેવામાં કે રણાંગણમાં રહેવારૂપ બળ જેવું છે, તે ડ્રીસત્વ.. ઉત્તમ કુલોત્પન્ન એવા મને મનુષ્યો હસશે એમ મનમાં જ લજ્જા વડે પણ કાયામાં સત્ત્વ નહીં, કેમકે રોમહર્ષ, કંપ આદિ ભયના ચિહ્ન દેખાવાથી કેવલ મન વડે જેનું સત્વ છે, તે ટ્રીમનસત્વ.. પરિષહાદિની પ્રાપ્તિમાં બળનો નાશ થવાથી જેનું સત્વ ચલે છે તે ચલસત્ત્વ. તેનાથી વિપરીત તે સ્થિર સત્વ.
[૩૫૩] હમણાં સ્થિર સત્વી કહ્યો, તે અભિગ્રહોને સ્વીકારીને પાળે છે, તે બતાવતા આ ચાર સૂત્રો સુગમ છે. વિશેષ આ - જેમાં સૂવાય તે શય્યાસંસ્તાક, તેની પ્રતિમા - અભિગ્રહો તે શય્યાપ્રતિમા. તેમાં પાટિયા વગેરેમાં કોઈપણ એક ઉદ્દિષ્ટ જ લઈશ, બીજું નહીં, તે પહેલી પ્રતિમા. જે પૂર્વાદ્દિષ્ટ છે તે જ જ્યારે હું જોઈશ ત્યારે તે જ લઈશ, બીજું નહીં - તે બીજી પ્રતિમા. તે પણ જો શય્યાતરના ઘેર હોય તો લઈશ, બીજેથી લાવીને ત્યાં સૂઈશ નહીં તે ત્રીજી પ્રતિમા.. તે ફલક આદિ જેમ જોઈએ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
તેમ પાથરેલું હોય તો તેની પાસેથી ગ્રહણ કરીશ, બીજી રીતે નહીં, તે ચોથી પ્રતિમા. આ ચારમાં પહેલી બે પ્રતિમાઓ ગચ્છથી નીકળેલ સાધુને ગ્રહણ કરવા યોગ્ય નથી, પાછલી બેમાંથી કોઈપણ એકનો અભિગ્રહ કરે. અન્ય ગચ્છમાં ગયેલ સાધુઓને તો ચારે કો છે.. વસ્ત્રના ગ્રહણ વિષયમાં પ્રતિજ્ઞા, તે વસ્ત્રપ્રતિમા. કપાસાદિનું ઉદ્દિષ્ટ વસ્ત્ર હું યાચીશ તે પહેલી. જોયેલ વસ્ત્રને યાચીશ તે બીજી,
શય્યાતરે પ્રાયઃ સારી રીતે વાપરેલ વસ્ત્ર જ લઈશ તે ત્રીજી, ફેંકવા યોગ્ય વસ્ત્રને જ ગ્રહણ કરીશ તે ચોથી.
૧૦૨
પાત્ર પ્રતિમા - ઉદ્દિષ્ટ કાષ્ઠપાત્રાદિ યાચીશ તે પહેલી, જોયેલને તે બીજી, દાતારની માલિકીનું, વાપરેલ પાત્ર યાચીશ તે ત્રીજી, ફેંકી દેવા યોગ્ય પાત્ર યાચીશ તે ચોથી... સ્થાન - કાયોત્સર્ગાદિ માટે આશ્રય, તેની પ્રતિમા તે સ્થાન પ્રતિમા, તેના અભિગ્રહો - અચિત્ત સ્થાનનો આશ્રય કરી, ત્યાં આકુંચન-પ્રસારણાદિ કરીશ તથા અચિત ભીંતાદિનું આલંબન કરીશ, ત્યાંજ સ્તોક પાદ વિહાર કરીશ તે પહેલી પ્રતિમા. ઉક્ત ક્રિયામાં પાદવિહાર નહીં કરું. તે બીજી, ઉક્ત ક્રિયામાં પાદ વિહાર અને ભીંતાદિ અવલંબન નહીં કરું તે ત્રીજી, ઉક્ત એકે ક્રિયા નહીં કરું તે ચોથી પ્રતિમા. [૩૫૪] અનંતર શરીર રોષ્ટા નિરોધ કહ્યો, શરીર પ્રસ્તાવથી આ સૂત્ર કહે છે, તે સ્પષ્ટ છે. પરંતુ જીવ વડે વ્યાપ્ત તે જીવસૃષ્ટ શરીર. વૈક્રિયાદિ શરીરો અવશ્ય જીવ વડે જ વ્યાપ્ત હોય છે, પણ જેમ જીવ વડે છોડાયેલ છતાં મૃતાવસ્થામાં ઔદાકિ શરીર હોય તેમ વૈક્રિય ન હોય. કાર્પણ વડે ઔદાકિાદિ શરીરો મિશ્ર જ હોય, એકલા ન હોય - X » X -.
[૩૫૫] શરીરો, કાર્મણ વડે ઉન્મિશ્ર જ હોય, ઉત્મિકો સ્પષ્ટ જ હોય, સૃષ્ટના પ્રસ્તાવથી કહે છે - સૂત્ર ઉક્તાર્થ છે. કેવલ સ્પષ્ટ એટલે પ્રતિપ્રદેશ વ્યાપ્ત, પૃથ્વી આદિ પાંચે સૂક્ષ્મોનો સર્વલોકથી સર્વલોકમાં ઉત્પાદ હોવાથી બધા લોકમાંથી નીકળીને મનુષ્ય ક્ષેત્રમાં ઋજુ અને વક્રગતિ વડે ઉત્પન્ન થતા બાદર તેજસ્કાયિકોનો બે ઉર્ધ્વ કપાટને વિશે બાદર તેજસ્કાયત્વરૂપ વ્યપદેશ ઇષ્ટ હોવાથી “ચાર બાદસ્કાય” કહ્યું. બાદર પૃથ્વી-અપ-વાયુ-વનસ્પતિના જીવો સમસ્ત લોકથી નીકળીને પૃથ્વી આદિ, ઘનોદધિ આદિ, ઘનવાત વલય આદિ, ઘનોદધિ આદિમાં યથાયોગ્ય પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં કોઈ ગતિ વડે ઉત્પન્ન થતા અપર્યાપ્તક અવસ્થામાં અતિ બહુપણાથી સર્વલોકમાં દરેકને સ્પર્શે છે. આ પૃથ્વી આદિ પર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અને ત્રસ જીવો લોકના અસંખ્યાતા ભાગને જ સ્પર્શે છે. પન્નવણાસૂત્રમાં કહ્યું છે—
બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા - x - ઉત્પત્તિ વડે લોકનો અસંખ્યાતમો ભાગ છે તથા બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તકો ઉત્પત્તિ વડે સર્વલોકમાં છે. આ રીતે વાયુ અને વનસ્પતિના સ્થાનો જાણવા. બાદર પર્યાપ્તક તેજસ્કાયિકના સ્થાનો ઉત્પત્તિથી લોકનો અસંખ્યાતમો ભાગ છે. બાદર અપર્યાપ્તક તેજસ્કાયિકોના સ્થાનો લોકના બે
ઉર્ધ્વ કપાટમાં રહેલા તિછલિોકમાં કહ્યા છે. • x - ૪ - સૂક્ષ્મ પૃવીકાયિકો પર્યાપ્તક અને અપર્યાપ્તક બધાં એક પ્રકારે, વિશેષ રહિત, સર્વલોકમાં વ્યાપીને રહેલા કહ્યા
Page #59
--------------------------------------------------------------------------
________________
૪//૩૫ર થી ૩૫૬
૧૦૩
છે. તેમજ બીજા કાયાદિ ચારે સૂક્ષ્મો જાણવા. પયત - પિયપ્તિ બેઇન્દ્રિયના સ્થાનો ઉત્પત્તિ વડે લોકનો અસંખ્યાત ભાગ છે, એમ જ શેષ બસોના સ્થાનો જાણવી.
(૩૫૬] ચાર લોક વડે ધૃષ્ટ કહ્યા. લોકના પ્રસ્તાવથી લોકની અને ધમસ્તિકાયાદિની પરસ્પર પ્રદેશથી સમાનતા કહે છે. સૂત્ર સરળ છે. વિશેષ માં - પ્રદેશના પરિમાણ વડે તુલ્ય છે, કેમકે બધાંના અસંખ્યાત પ્રદેશ છે. આકાશનું અનંત પ્રદેશપણું હોવાથી ધમસ્તિકાય આદિ સાથે અતુલ્યતાની પ્રાપ્તિ થવાથી લોકનું ગ્રહણ કર્યું છે. સર્વજીવોના અનંતપદેશ હોવાથી વિવક્ષિત તુલ્યતામાં અભાવ પ્રસંગથી એક જીવનું ગ્રહણ કર્યું છે . પૃથ્વી આદિતી લોક સ્પશયેિલ કહ્યો માટે પૃથ્વી આદિ સુગ
• સૂત્ર-૩૫૩ થી ૩૫૯ -
[૩૫] ચાર પ્રકારના જીવોનું શરીર આંખોથી જોઈ શકાતું નથી, તે આ • પૃવીકાયિક, અકાયિક, તેઉકાયિક, વનસ્પતિકાયિક,
| [૫૮] ચાર ઇન્દ્રિયોનો વિષય પૃષ્ટ થઈને ગ્રાહ્ય છે . થોન્દ્રિયનો, ઘાણેન્દ્રિયનો, જિલૅન્દ્રિયનો, સ્પર્શનેન્દ્રિયનો.
[૫] ચાર કારણે જીવ અને પુગલ લોકની બહાર જઈ શકતા નથી • ગતિઅભાવથી, નિરુપJહતાથી, રૂક્ષતાથી, લોકોનુભાવથી.
• વિવેચન-૩૫૩ થી ૩૫૯ :
[૩૫] સૂઝ સરળ છે. વિશેષ આ - અતિ સૂક્ષ્મ હોવાથી આંખ વડે જોઈ ન શકાય અથવા આંખ વડે સુખેથી દેખી ન શકાય, પણ અનુમાનાદિ પ્રમાણથી દૃશ્ય છે, બાદર વાયુકાય તથા પાંચે સૂક્ષ્મજીવોના એક કે અનેક શરીરો પણ આદેશ્ય છે માટે વાયુને છોડીને શેષ ચારનું કહ્યું. અહીં વનસ્પતિ શબ્દ વડે સાધારણ જ ગ્રાહ્ય છે, પ્રત્યેકનું શરીર તો દેખાય છે.
[૫૮] પૃથ્વી આદિનું ચક્ષુ ઇન્દ્રિય વડે અવિષયવ કહ્યું, ઇન્દ્રિયના પ્રસ્તાવથી કહે છે • સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ - ઇન્દ્રિયો વડે જણાય તે ઇન્દ્રિયોના અર્થો - શબ્દાદિ, ઇન્દ્રિયો સંબદ્ધ છે, તે આત્મા વડે જણાય છે કેમકે નેત્ર અને મન સિવાય શ્રોત્રાદિનો પ્રાપ્ત વિષયના બોધરૂપ સ્વભાવ હોય. કહ્યું છે - શ્રોત્ર, પૃષ્ટ શબ્દને સાંભળે છે, ચક્ષુ અસ્પષ્ટ રૂપને જુવે છે. ગંધ, રસ, સ્પર્શ બદ્ધપૃષ્ટ હોય તો જણાય છે - ઇન્દ્રિય અને પુદ્ગલ સંબંધ કહ્યો, હવે તે બંનેના ગતિધર્મને વિચારતા કહે છે–
| [૩૫૯] ધમસ્તિકાયાદિ દ્રવ્યોની ગતિ નથી માટે ‘જીવો અને પુદ્ગલો' એમ કહ્યું, લોકની બહાર આલોકમાં જવા સમર્થ નથી. કેમકે ગતિનો અભાવ છે, લોકના છેડાથી આગળ ગતિલક્ષણ સ્વભાવનો અભાવ છે, • x • તથા નિપગ્રહપણાથી - ધમસ્તિકાયના અભાવથી ગતિ સહાયના અભાવથી ગાડી આદિ સહિત પાંગળાની જેમ ગમન અભાવ છે. રૂક્ષપણાથી - રેતીની મૂઠીની જેમ, લોકના છેડે પુદ્ગલો છો રીતે પરિણમે છે, જેથી આગળ જવા સમર્થ થતાં નથી. કર્મપુદ્ગલો પણ તયાભાવે જીવોથી છૂટા પડી જાય છે અને સિદ્ધો નિરુપગ્રહનાથી આગળ જતા નથી. લોકમયદા વડે પોતાના વિષયફોગથી બીજે સ્થળે સૂર્યમંડળની જેમ આગળ ન જઈ શકે.
૧૦૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ કહેલ અર્થમાં પ્રાયઃ પ્રાણીને વિશ્વાસ ઉત્પન્ન થાય માટે - x • સૂત્ર• સૂત્ર-૩૬૦ :
૧- જ્ઞાત દિષ્ટાંત) ચાર ભેદ કહ્યા છે - હરણ, આહિરદેશ, આહિરણ તદ્દોષ, ઉપન્યાસોપનય... ૨- આહારણ ચાર ભેદે કહ્યા - અપાત, ઉપાત,
સ્થાપનાકર્મ, પ્રભુતામ્ર વિનાશી... 3- આહારણદ્દેશ ચાર ભેદે કહ્યા - અનુશિષ્ટી, ઉપાલંભ, પૃચ્છા, નિશાવચન., ૪- આહિરણતદ્દોષ, ચાર ભેદે કહા - ધર્મયુક્ત, પ્રતિલોમ, આત્મોપનીત, દુરુપનીત... - ઉપન્યાસ ઉપનય ચાર ભેદે કહા - dજીક, તદન્ય વસ્તુક, પતિનીભ, હેતુ
હેતુ ચાર ભેદે કહા - યાપક, સ્થાપક, વંસક, લૂક.. થના.. હેતુ ચાર ભેદે કહા - પ્રત્યક્ષ, અનુમાન, પમ્પ, આગમ.. અથવા.. હે ચાર ભેદે કહal - અસ્તિત્વ અસ્તિત્વહેતુ, અસ્તિત્વ નાસ્તિત્વ હેતુ, નાસિત્વ અસ્તિત્વ હેતુ, નાસ્તિત્વ નાસ્તિત્વહેતુ..
• વિવેચન-૩૬૦ -
તેમાં જેના હોવાથી દાખનિક અર્થ જણાય તે જ્ઞાત-દષ્ટાંત, સાધન સભાવે સાધ્યનો અવશ્ય ભાવ છે અથવા સાધ્ય અભાવે સાધનનો અવશ્ય અભાવ હોય છે. આ ઉપદર્શન લક્ષણ છે. કહ્યું છે - સાણથી હેતુનો બોધ થાય અને સાધ્ય અભાવે નહીં. દેટાંત સાધચ્ચે-વૈધચ્ચે બે ભેદે છે. સાધમ્મ દષ્ટાંત અહીં અગ્નિ છે, જેમ સોડામાં ધૂમાડો. વૈધમ્મ દષ્ટાંત - અગ્નિ અભાવે ધૂમાડો ન હોય - જેમકે જળાશય. અથવા કથાનક રૂપ જ્ઞાત - તે ચત્રિ અને કલ્પિત ભેદે બે પ્રકારે. તેમાં ચરિત્ર - જેમ બહાદતની જેમ નિયાણું દુ:ખને માટે છે અને કભિત-પ્રમાદવાળાને યૌવન અનિત્ય છે, તે બતાવવું
જેમ પાંડુ પગે કુમળા પત્રોને કહ્યું - જેમ તેમ તેમ અમે, તમે પણ તેવા થશો, એ ન્યાયે પાડું પત્રો કુમળા બોને બોધ આપે છે.
અથવા ઉપમાન જ્ઞાત-કોમળ પત્રની જેમ સુકુમાર હાથ છે, ઇત્યાદિ. અથવા જ્ઞાત-ઉપપત્તિ માત્ર જ્ઞાત હેતુ હોવાથી - “શા માટે યવ ખરીદો છો ?' કેમકે મફત મળતા નથી, ઇત્યાદિ અનેક પ્રકારે છે - સાધ્યને જણાવવારૂપ દષ્ટાંત, ઉપાધિના ભેદથી ચાર પ્રકારે સૂત્રકાર બતાવે છે - તેમાં -
મ - અભિવિધિ વડે, ર્તિ - અપ્રતીત અર્થ જેના વડે પ્રતીતિમાં લઈ જવાયા છે, તે આહરણ. જેમાં સમુદિત જ દાખિિાક અર્થ લેવાય છે. જેમ પાપ દુઃખને માટે છે - બહાદdવતુ. -આહરણ અર્ચનો દેશ તે તદ્દેશ, તે ઉપચારથી દેશ આહરણ છે - X- ભાવાર્થ આ છે - જ્યાં દટાંતરૂપ અર્થના દેશ વડે જ દાખત્તિક અર્થનો ઉપનયન કરાય તે તદ્દેશોદાહરણ છે. જેમ આ સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે. અહીં સૌમ્યત્વ લક્ષણથી દેશથી મુખનું ઉપનયન કરાય છે, પણ નેત્ર-નયન રહિતતા કે લંકાદિથી નહીં.
તે આહરણ સંબંધી સાક્ષાત્ કે પ્રસંગથી પ્રાપ્ત દોષ તે તદ્દોષ, ધર્મને વિશે
Page #60
--------------------------------------------------------------------------
________________
૪/ર/૩૬૦
૧૦૫ ધર્મીના ઉપચારથી તદ્દોષહરણ છે. - x • અથવા આહરણ દોષ જેમાં છે તે આહરણતદ્દોષ, બાકી પૂર્વવતુ. ભાવાર્થ - સાધ્યના વિકલપણાદિ દોષથી જે દુષ્ટ છે તે તદ્દોષ આહરણ. જેમ ઘટ માફક અમૂfપણાથી શબ્દ નિત્ય છે, અહીં સાધ્યસાધન વિકલતા નામક દષ્ટાંતદોષ છે. વળી અસખ્યાદિ વચનરૂપ છે, તે તદ્દોષ આહરણ જેમ હું સર્વથા અસત્યપરિહાર કરું છું - x • અથવા સાધ્યની સિદ્ધિ કરતો અન્ય દોષ લાવે તે તદ્દોષાહરણ. જેમ લૌકિક મુનિઓ પણ સત્ય ધર્મને ઇચ્છે છે - x • x - “સો યજ્ઞથી એક પુત્ર શ્રેષ્ઠ, સો ગ્રોથી એક સત્ય શ્રેષ્ઠ” એવા વચન બોલે. આવા વચનો શ્રોતાને પ્રાયઃ સંસારના કારણભૂત પુત્ર, યજ્ઞાદિમાં ધર્મની પ્રતીતિ બતાવે છે, તેથી આહરણ તદ્દોષતા છે. વળી જેમ કોઈ કહે કે ઘટવ આ જગતું કરાયેલ છે, તેનો કઈ ઈશ્વર છે, આ રીતે તે ઈશ્વરને કુંભાર તુલ્ય કહે છે.
વાદીએ સ્વસંમત અર્થ સાધવા વસ્તુનો ઉપન્યાસ કરતા તેના ખંડન માટે પ્રતિવાદી દ્વારા જે વિરુદ્ધ અર્થનો ઉપનય કરાય કે પૂર્વપક્ષમાં ઉત્તરરૂપ ઉપનય કરે તે ઉપન્યાસોપનય, ઉત્તરરૂપ યુક્તિ માત્ર છતાં દટાંત ભેદ છે. કેમકે જ્ઞાતિનો હેતુ હોય છે. જેમકે આત્મા અમૂર્તપણાથી આકાશવત્ કત છે. એમ કહે ત્યારે બીજો કહે છે - આકાશની માફક અભોક્તા પણ થશે અને અભોકતૃત્વ તમને પણ ઈટ નથી. • X - X - X - [ઇત્યાદિ, ચર્ચા વૃતિથી જાણવી.] - X - X -.
મવાર :- અપાય - અનર્થ, તે જે દષ્ટાંતમાં દ્રવ્યાદિને વિશે કહેવાય છે, તે આ - આ ન્યાદિ વિશેષોને વિશે વિવક્ષિત દ્રવ્યાદિ વિશેષોની જેમ અપાય છે અથવા હેયતા જેમાં કહેવાય તે અપાય નામક આહરણ છે. તે દ્રવ્યાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યથી કે દ્રવ્યમાં અપાય અથવા તેનું કારણ હોવાથી દ્રવ્ય જ અપાય તે દ્રવ્ય અપાય. - X - X - દ્રવ્ય અપાય છોક્વા યોગ્ય છે અથવા દ્રવ્યમાં અનર્થ વર્તે છે, દાંતકોઈ બે વણિકભાઈ દેશાંતર જઈ, ધન મેળવીને, ધનના લોભથી પરસ્પર મારવા તૈયાર થયા. ગામ પાસે આવતા વિચાર્યુ કે આ દ્રવ્ય અનર્થકારણ છે. ઘનને દ્રહમાં ફેંકય, તે કોઈ મત્સ્ય મળી ગયો, તે મત્સ્ય તે ભાઈઓની બહેનો ખરીદી લાવી, મસ્ય ચીરતા ધન મળ્યું, દ્રવ્ય લોભથી માતાને મારી નાંખી. તે અનર્થ જોઈને બંને ભાઈઓએ વૈરાગ્યથી દીક્ષા લીધી. તે અપાય પરિહાર.
• x • ફોગથી, ક્ષેત્રમાં કે ક્ષેત્ર જ અપાય તે ક્ષેત્ર અપાય. શેષ પૂર્વવત્ • x • અપાયવાળું ક્ષેત્ર વર્જવું. જેમ જરાસંધ નામક પ્રતિવાસુદેવના સંભવિત અપાય જર્ચા છે તે મથુરાનગરી દશાહ-જાદવોએ છોડી હતી.
• x• અપાય સહિત અનર્થવાળા કાળના ભાગમાં યત્ન કરે તે કાળ અપાય. બાર વર્ષમાં તૈપાયન દ્વારિકાને બાળશે - એવી નેમિનાથના વચન સાંભળી બાર વર્ષ લક્ષણ અપાય સહિત સમયને ત્યજવા માટે ઉતરાપથને વિશે ગયેલ દ્વૈપાયનની જેમ - X • અપાયસહિત કાળ હોય.
ભાવ અપાય - મહાનાગની જેમ તજવો. દેટાંત-કોઈ તપસ્વી પારણે ક્ષુલ્લકમુનિ સાથે ભિક્ષા ભ્રમણાર્થે નીકળ્યા. કોઈ રીતે દેડકી મરી ગઈ, પુલકે પ્રેરણા કરી તો
૧૦૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પણ તપસ્વી મુનિએ તે ન સ્વીકાર્યું, ફરી સાંજે યાદ કરાવ્ય, ક્રોધ ચડ્યો, લકને મારવા દોડ્યા, થાંભલા સાથે અથડાઈ મૃત્યુ પામી જયોતિકમાં ઉપજીને ચ્યવીને તિસ્મરણવાળા દષ્ટિવિષ સર્પ થયા, સર્પ દંશથી મરેલા પગને જોઈને રાજાએ બધાં નાગોને મારવા આદેશ આપ્યો. - x • આ નામે વિચાર્યું કે મારી દૃષ્ટિથી આ મનુષ્ય ભસ્મ થઈ જશે. સર્ષે પૂછડું કાઢ્યું. કટકા-કટકા કરાયા. છતાં તે નામે પૂર્વકૃત ક્રોધનો ઉપાય જાણી ક્રોધ લક્ષણ ભાવ અપાયનો ત્યાગ કર્યો - * - * - નાગદd રાજપુત્ર થયો, દીક્ષા લીધી, તિર્યચપણાના અભ્યાસથી અતિભુખ્યો રહેવા લાગ્યો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખા-ખા કરતો -x-x- બીજા મુનિએ ઇર્ષાથી આહારમાં ફૂંકવા છતાં ઉપશાંત ભાવે કેવળજ્ઞાન પામ્યા.
સુવા - ઉપાય - કાર્ય પ્રત્યે પુરુષના વ્યાપારાદિ સામગ્રીરૂપ. તે દ્રવ્યાદિ ઉપેયમાં છે, એ રીતે જે આહરણમાં કહેવાય તે ઉપાય આહરણ. જેમકે - આ સાધવા યોગ્ય દ્રવ્યાદિ વિશેપોને વિશે ઉપાય છે, વિવક્ષિત દ્રવ્યાદિ વિશેષ માફક અથવા દ્રવ્યની ઉપાદેયતા જેમાં કહેવાય છે તે આહરણ ઉપાય છે. તે પણ દ્રવ્યાદિથી ચાર ભેદે છે. તેમાં સુવર્ણ આદિ દ્રવ્યનો કે પ્રાસુક ઉદકનો અથવા દ્રવ્ય એ જ ઉપાય તે દ્રવ્ય ઉપાય. દ્રવ્યનું સાધન કે દ્રવ્યની ઉપાદેયતારૂપ સાધન પણ તેમજ છે - X •x
એ રીતે ગોપાય - ક્ષેત્રમાં પરિકર્મ વડે ઉપાય. જેમ આ ક્ષેત્રનો ક્ષેત્રીકરણરૂપ ઉપાય હળ વગેરે છે અથવા તવાવિધ સાધુના વ્યાપાર વડે તથાવિધ અન્ય ક્ષેત્રની માફક પ્રવતવું તે.
એ રીતે કાલોપાય - કાલ જ્ઞાનનો ઉપાય. જેમ કાલજ્ઞાનમાં ધાન્ય આદિની જેમ ઉપાય છે, અથવા ઘટિકાની છાયાદિ ઉપાયથી કાળને જાણ.
એ રીતે ભાવોપાય - જે ભાવને જાણવામાં ઉપાય છે અથવા ઉપાયથી તું ભાવને જાણ, તે બૃહતકુમારિકા કથા-કથનથી જાણેલ છે ચોર આદિનો ભાવ જેણે એવા અભયકુમાર માફક, તેિ કથાનો સા] રાજગૃહીના સ્વામી શ્રેણિક રાજાને અભયકુમાર પુત્ર છે. રાજાને દેવકૃપાથી સર્વઋતુ સંબંધી ફલાદિથી સમૃદ્ધ બગીચો હતો. અકાળે ઉત્પન્ન આમફળ ખાવાના દોહદવાળી સ્ત્રીના પતિ ચાંડાલ ચોરે આમફળ ચોય, ચોરને જાણવા ઘણાં મનુષ્યો મધ્ય અભયકુમારે મોટી કુમારિકાની કથા કહી [કથા વૃત્તિથી જાણી લેવી, પ્રસિદ્ધ છે.] કથા કહીને અભયકુમારે પૂછ્યું કે આમાં દુકકારક કોણ ? - X - X• ચોરે કહ્યું ચોર દુકકારક છે, તેથી અભયકુમારે પણ આ ઉપાય વડે ભાવને ઓળખી, આ જ ચોર છે તેવો નિર્ણય કર્યો - x • x-.
સ્થાપના કર્મ - સ્થાપવું તે સ્થાપના, તેનું કર્મ તે સ્થાપનાકર્મ. જે જ્ઞાત દ્વારા પરમતને દૂષિત કરીને સ્વમતની સ્થાપના કરાય છે તે સ્થાપના કર્મ. બીજા અંગસૂમમાં બીજા શ્રુતસ્કંધમાં પુંડરીક નામક પહેલું અધ્યયન છે, તેમાં કહેવું છે કે - કોઈ કાદવ અને પ્રચુર જલવાળી વાવ છે, તેના મધ્યભાગે મહાપુંડરીક કમળને લેવા માટે ચારે દિશાથી ચાર પુરષો કાદવવાળા માર્ગે પ્રવેશ્યા, પણ કમળ મેળવ્યા સિવાય કાદવમાં ખેંચી ગયા. અન્ય પુરશે કાંઠે રહીને કાદવને સ્પેશ્ય વિના અમોઘ વચનથી કમળને
Page #61
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૬૦
૧09
મેળવ્યું. આ દષ્ટાંત છે. તેનો ઉપનય આ પ્રમાણે - કર્દમ સ્થાને વિષયો લેવા, પુંડરીક તે રાજાદિ ભવ્યપુરુષ, ચાર પુરુષો તે પરતીચિંકો, પાંચમો પુરુષ તે સાધુ, અમોઘ વયના સમાન ધમદશના અને પુકરણી સમાન સંસાર. તેનાથી ઉદ્ધાર સમાન નિવણિ છે. આ દેટાંતથી વિષયઅભિલાષી અન્યતીર્થિકોને સંસાનું તાકપણું નથી, સાધુ તારક છે. આમ કહીને આચાર્યએ પરમતના દૂષણ વડે સ્વમતનું સ્થાપન કર્યું.
ઉકત દટાંતે સ્થાપનાકર્મ કર્યું. અથવા પ્રાપ્ત દૂષણને દૂર કરીને સ્વ અભિપ્રાયની, સ્થાપના કરવી, આવા પ્રકારની અર્થની પ્રાપ્તિ જેનાથી થાય તે સ્થાપના કર્મ. કોઈ માળીએ રાજમાર્ગમાં વડીનીતિ કરવારૂપ અપરાધને નિવારવા તે સ્થાને ફૂલનો ઢગલો કર્યો. આ શું છે ? એમ પૂછનારને ‘આ હિંગુશિવ દેવ છે' એમ બોલતા તેણે વ્યંતરાયતનની સ્થાપના કરી. આ આખ્યાનથી ઉક્ત અર્થ નિશ્ચિત થાય છે, તે સ્થાપના કર્મ.
તથા નિત્યાનિત્ય વસ્તુ છે એમ જિનમત કહે છે, તે અસંગત છે - x • એમ વાદીએ કહ્યું, તે દૂષણને દૂર કરવા માટે કહેવાય છે કે - વિરુદ્ધ ધર્માધ્યાસ વિકલાની જેમ ભેદનું કારણ નથી, વિકલા જ ક્રમ વડે થનાર વર્ણનો ઉલ્લેખ કરનાર વિરદ્ધ ધર્મસહિત હોય છે - x • x- કોઈપણ શબ્દના દરેક અક્ષરોને જુદા પાડવાથી મુખ્ય અર્થનો અભાવ થાય, ઇત્યાદિ •x• એ રીતે વિરુદ્ધ ધમધ્યાસનું કથંચિત્ અભેદપણું છતાં કેવલ નિત્યાનિત્ય થતું નથી. આ દૂષણ દૂર કર્યું એટલું જ નહીં પણ સર્વ વસ્તુ અનેકાંતાત્મક છે એમ વિકલ્પજ્ઞાત વડે સ્વમત સ્થાપન કર્યું, એ રીતે * * * વિકલાજ્ઞાત સ્થાપના કર્મ છે. •x-x-x- સવ્યભિચાર હેતુને કહીને, • x • અન્ય હેતુથી પુષ્ટ કરે.
તે આ પ્રમાણે - “શબ્દ” કરેલ હોવાથી અનિત્ય છે. વર્ણાત્મક શબ્દને વિશે કૃતકત્વ વિધમાન નથી, કેમકે વર્ગોને નિત્યપણાએ કહેલ છે. કૃતક હેતુ વ્યભિચારી છે. • x • ઘટાદિ દેટાંત વડે જ વર્ગોનું કૃતકત્વ સ્થાપન કર્યુ માટે સ્થાપના કર્મ છે. તકાળ ઉત્પન્ન વસ્તુનો વિનાશ જેમાં કથનપણાએ છે, તે પ્રત્યુત્પજ્ઞવિનાશી આહરણ. જેમ કોઈ વણિકે પગી આદિ સ્ત્રી પરિવારના શીલની રક્ષાર્થે - X " સ્વગૃહે કુલદેવતાનું મંદિર બનાવ્યું. ત્યાં મોટા વાજિંત્ર વગડાવવા લાગ્યો અને રાજના અપરાધનો પરિહાર કરી પ્રત્યુત્પન્ન દોષનો વિનાશ કર્યો. એ રીતે ગુરુએ શિષ્યોને કોઈ વસ્તુમાં આસક્ત થયેલ જોઈને તેમની આસક્તિનું નિમિતપણું નાશ કરવા યોગ્ય છે. એ રીતે પ્રત્યુત્પન્ન વિનાશનીયતા જણાવનાર હોવાથી પ્રત્યુત્પન્ન વિનાશીરૂપ જ્ઞાતતા કહી.
| ઉપાય વડે ગુરુએ શિષ્યને આસક્તિથી વારવા યોગ્ય છે અથવા આત્મા આકાશની જેમ અમૂર્ણપણાથી એક છે. આ રીતે આત્માને અકતૃત્વ પ્રાપ્તિ રૂપ પણ ઉત્પન્ન થયે છતે તેના વિનાશ માટે કહેવાય છે - આત્મા કથંચિત્ મૂર્ણપણાથી કત જ છે. આહરણતા અને તેના ભેદોનું દેશ વડે દોપવાવપણાએ ઉપનય ન્યાયે આહારણનું વ્યાખ્યાન કર્યું.
હવે આહરણ તદ્દેશ કહેવાય છે, તે ચાર પ્રકારે છે -૧ અનુશાસન - તે
૧૦૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સદ્ગણોના ઉત્કીર્તન વડે પ્રશંસવા યોગ્ય છે, આ પ્રકારે જેમાં ઉપદેશાય છે, તે અનુશાસ્તિ - X • જેમ સાધુના નેત્રમાં પડેલ જકણને દૂર કરવા વડે લોકો દ્વારા શીલમાં શંકા થતા - x • દેવની સહાયવાળી, ચાલણી વડે ભરેલ પાણીને છાંટવાથી જેણે ચંપાપુરીના દરવાજા ઉઘાડેલા, એવી જે સુભદ્રા, ‘અહો શીલવતી' એમ મહાજન લોક વડે પ્રશંસા પામી. કહ્યું છે કે - અનુશાસ્તિ, ઉપાલંભ, પૃચ્છા, નિશ્રાવચન એ ચાર ભેદે આહરણતદેશ છે, તેમાં અનુશાસ્તિમાં સુભદ્રાનું દૃષ્ટાંત છે.- * * * *
અહીં તથાવિધ વૈયાવસ્યાદિ વડે ઉપનય સંભવે છે, તેના ત્યાગ વડે મહાજન દ્વારા કરાયેલ પ્રશંસા માગવી ઉપનય કરેલ છે. તે આહારણ-તદ્દેશતા છે, એ રીતે અસંમત શના ત્યાગથી સંમત અંશનું ઉપનયન ભાવવું. ઓલંભો દેવો તે ઉપાલંભ, પ્રકારમંતર વડે અનુશાસન જ છે. તે જેમાં કહેવાય છે તે ઉપાલંભ આહરણ તદ્દેશ છે. જેમ કોઈ અપરાધી શિષ્ય ઉપાલંભનીય છે. જેમ મહાવીરસ્વામીના સમવસરણમાં વિમાન સહિત આવેલા ચંદ્ર-સૂર્યના ઉધોતથી કાળ વિભાગને ન જાણતી મૃગાવતી સાવી ત્યાં રહ્યા, પછી અતિકાળ થયો જાણી, મૃગાવતી સાધ્વીઓ સાથે આ ચંદનાની પાસે ગયા, તેણીએ ઉપાલંભ આયો - X - X ",
પૃચ્છા - શું ?, કેવી રીતે ? કોણે કર્યું ? ઇત્યાદિ. જેમાં વિધેયપણે ઉપદેશાય છે તે પૃચ્છા. - x • જે રીતે કોણિકે ભગવંતને પૂછ્યું હતું - શ્રેણિક રાજાના પુત્ર કોણિકે ભગવંતને પૂછયું - અપરિત્યક્ત કામવાળા ચક્રવર્તી મરીને ક્યાં ઉત્પન્ન થાય છે ? ભગવંતે કહ્યું - સાતમી નસ્કે. હું ક્યાં ઉત્પન્ન થઈશ ? છઠ્ઠી નà. • * * * • તે કૃત્રિમ રન બનાવી ભરત ક્ષેત્રને સાધવા પ્રવૃત થયો, કૃતમાલ દેવે તેને તમિસા ગુફાના દ્વારે મારી નાંખ્યો અને તે છઠ્ઠી નમ્ફ ગયો.
નિશ્રાવચન - નિશ્રા વડે વચન. કોઈ સુશિષ્યને અવલંબીને બીજાને બોધ કરવા માટે જે વચન તે નિશ્રાવચન છે. તે જેમાં વિધેયપણાને કહેવાય તે આહરણ નિશ્રાવચન. વિનયસંપ અન્ય શિષ્યને અવલંબીને નહીં સહન કરનાર શિષ્યો પ્રત્યે કિંચિત કહે. જેમ ગૌતમને આશ્રીને ભગવંતે કહેલ. દીક્ષિત તાપસાદિને કેવલજ્ઞાન થતાં અને પોતાને કેવલજ્ઞાન ન થવાથી અધૈર્યવાળા ગૌતમને કહ્યું. હે ગૌતમ ! તું ઘણા કાળથી સંશ્લિષ્ટ છે, ચિરકાળથી પરિચિત છે આદિ વચનથી બીજા પણ અનુશાસિત કરાયા, તેમના બોધ માટે દ્રુમપત્રક અધ્યયન કહ્યું. • x - ત્રીજું તદ્દેશોદાહરણનું વ્યાખ્યાન કરાયું.
- હવે તદ્દોષોદાહરણનું વ્યાખ્યાન કરાય છે. તે ચાર ભેદે છે - ૧- અધર્મયુક્ત • કોઈક અર્થને સાધવાને જે ઉદાહરણ કેવળ પાપના કથનરૂપ કહેવાય, જેને કહેવાથી શ્રોતાને અધર્મની બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે. જેમકે - x • વપુત્રને કરડનાર મંકોડાની શોધ કરવાથી જોયેલ બિલમાં રહેલા બધાં મંકોડાને મારવા માટે ઉણ પાણી રેડવાનું કાર્ય જોઈને ખુશ થયેલ ચાણક્ય તે નલદામ કોલિકને કોટવાલ પદ આપ્યું. તેણે ચોરીના કાર્યમાં સહકારી થવારૂપ ઉપાય વડે વિશ્વાસિત ચોરોને વિષમિશ્રિત ભોજન આપી બધાને મારી નાંખ્યા. આ આહરણ તદ્દોષતા. આ દૃષ્ટાંત અધર્મયુક્ત
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
૪/ર/૩૬૦
૧૦૬ અને તથાવિધ શ્રોતાને અધર્મની બુદ્ધિ ઉત્પન્ન કરાવનાર છે. સાધુએ આવું દૃષ્ટાંત ન આપવું.
૨- પ્રતિલોમ - જેમાં પ્રતિકુલ પ્રત્યે પ્રતિકુલપણું ઉપદેશાય છે. જેમ - શઠ પ્રત્યે શઠતા કરવી. જેમકે - ચંડuધોતના અપહરણ માટે તેના વડે અપહત અભયકુમારે તેની સાથે શઠતા કરી. શ્રોતાને અન્યનો અપકાર કરવામાં નિપુણબુદ્ધિને ઉત્પન્ન કરનાર હોવાથી તદ્દોષતા છે. અથવા ધૃષ્ટ પ્રતિવાદીએ જીવ અને અજીવ બે જ શશિ કહ્યું, ત્યારે તેનું ખંડન કરવા ‘નોજીવ' નામક બીજી સશિ પણ છે. આ વિપરીત સિદ્ધાંતના કથનથી આ દટાંતને પણ તદ્દોષતા છે.
3- આત્મોપનીત - પોતે જ ઉપનીત - જેમ નિવેદન કરેલ તેમ સ્વયં જોડાયેલ છે જેને વિશે તે આભોપનીત. અન્યમનના દૂષણ માટે સ્વીકારેલ ટાંતથી સ્વમતને દુષ્ટપણે લઈ જાય. જેમકે - રાજાએ પૂછ્યું - તળાવ અભેદ કેમ થશે ? પિંગલ
સ્થપતિએ કહ્યું કે - ભેદસ્થાનમાં કપિલાદિ ગુણવાળો પુરુષ દાટતાં અભેદ થશે. પિંગલ તેવા ગુણવાળો હોવાથી પ્રધાને તેને જ દાટી દીધો. એમ પોતાના વચનદોષથી પોતે જ જોડાયો. આ રીતે આત્મોપનીત છે. અહીં ઉદાહરણ - જેમ ‘સર્વ જીવોને હણવા નહીં' આ પક્ષને દૂષિત કરવા કોઈ કહે છે - વિષ્ણુએ દાનવો હસ્યા તેમ અન્યધર્મીને હણવા, એમ કહી ધમતરણ સ્થિત પુણોને સ્વ આત્મા હણવા યોગ્રપણાએ સ્થાપ્યો, આની તદ્દોષતા પ્રસિદ્ધ છે.
દુરુપનીત - દુષ્ટ ઉપવીત, નિશ્ચિત રૂપ યોજેલ છે જેને વિશે છે. જેમ કોઈ પરિવ્રાજક જાળ લઈને મત્સ્ય પકડવા ચાલ્યો. કોઈ ધૂર્તે તેને કંઈક કહ્યું, તેનો તેણે અસંગત ઉત્તર આપ્યો. અહીં વૃતાંત છે - હે ભિક્ષુ ! આ તારી કંથા જીર્ણ કેમ છે ? મત્સ્યના વધ માટે જાય છે. - શું તું મસ્સ ખાય છે ? હું દારૂ સાથે માંસ ખાઉં છું • દારૂ પીએ છે ? વેશ્યા સાથે પીઉ છું - વેશ્યાને ઘેર જાય છે ? * * * * * ઇત્યાદિ પ્રશ્નોત્તર થયા તે સાધ્યમાં અનુપયોગી અને સ્વમતમાં પણ લાવનાર દષ્ટાંત છે. તે દાષ્ટબ્લિક સાથે સાધર્મ્સના અભાવથી દૂરપનીત છે. જેમ ઘટની માફક શબ્દ નિત્ય છે, અહીં ઘટમાં નિત્યત્વ નથી, તો શબ્દનું નિત્યપણું કેમ સિદ્ધ થાય ? * * * * - X • વૃત્તિમાં અહીં બૌદ્ધમત ખંડન પણ છે, ત્યાં દીપનું દટાંત, તે દૈષ્ટાંતનું સ્વમતમાં દષણપણું પણ બતાવ્યું છે - x-x-x- અહીં આહરણ તદ્દોષ કહ્યો. હવે ઉપન્યાસ ઉપનય કહે છે.
તે ચાર પ્રકારે છે -૧- જે ઉપન્યાસોપનયમાં વાદી વડે સ્થાપન કરાયેલ સાધનરૂપ વસ્તુ છે તે જ ઉત્તરભૂત વસ્તુ છે તે તáસ્તુક. અથવા તે જ અન્ય વડે સ્થપાયેલ વસ્તુ તે તદ્ગતુક. તે વસ્તુયુક્ત ઉપન્યાસ ઉપનય પણ તદ્ગતુક કહેવાય છે. આગળ પણ તેમ જ જાણવું. જેમ કોઈ કહે છે - સમદ્ર કિનારે એક મહાવૃક્ષ છે, તેની શાખાઓ જળ અને સ્થળ ઉપર રહેલી છે. તેના પાંદડા જળમાં પડે છે, તે જળચર - જીવો થાય છે અને જે સ્થળમાં પડે છે, તે સ્થળચર જીવો થાય છે. અન્ય વાદી તેમનું ખંડન કરવા પૂછે છે - જે પત્રો મધ્યમાં પડે છે તેની શી સ્થિતિ ? તે
કહો. આ યુક્તિ માત્ર ઉત્તરભૂત તતંતુક ઉપન્યાસ ઉપનય છે.
જ્ઞાત નિમિતપણાથી આનું જ્ઞાતપણું છે અથવા આ જ્ઞાત યયારૂઢ છે. તે કહે છે . જળ, સ્થલમાં પડેલાં પત્રો, જલ-સ્થલ મળે પડેલાં પગ માફક જલવાદિ જીવોપ સંભવતા નથી, મધ્ય પડેલ પગોને ઉભયરૂપ પ્રસંગ આવશે, પણ ઉભય સ્વરૂપ જીવો તો સ્વીકારેલા નથી અથવા જીવ આકાશની જેમ અમૂર્તપણાથી નિત્ય છે. આ રીતે વાદીએ કહ્યું ત્યારે તેનો ઉત્તર આપે છે - જીવ મૂર્ણપણથી કર્મના માફક અનિત્ય જ થાઓ. અન્ય વડે સ્થપાયેલ વસ્તુથી ઉત્તરભૂત અન્ય વસ્તુ છે જે ઉપન્યાસ-ઉપનયમાં તે તદન્ય વસ્તુક. - જેમ જલમાં પડેલ પત્રો જલચર જીવો થાય છે, એમ કહ્યું ત્યારે, તેનું નિસન કરવાને માટે પતની અન્ય ઉત્તર કહે છે . જે પત્રોને પડાવીને ખાય છે કે લઈ જાય છે, તે પાંદડાનું શું થશે ? કયા રૂપમાં આવશે ? કંઈ નહીં થાય. આ પણ જ્ઞાપકપણે જ્ઞાત કહેલ છે. અથવા આ જ્ઞાત યથારૂઢ જ છે. તે કહે છે
જલ અને સ્થલમાં પડેલ પત્રો મનુષ્યાદિથી આશ્રિત પત્રોની માફક જલયાદિ જીવો રૂપે સંભવતા નથી. - x • x • ભાવાર્થ એ કે - જલ આદિમાં પડેલાં પત્રોનું પણ જલચરવાદિ અસંભવ છે -- જે ઉપન્યાસ ઉપનયમાં વાદીએ સ્થાપેલ વસ્તુની સમાન વસ્તુ ઉત્તર દેવા માટે સ્થાપન કરાય છે તે પ્રતિનિભ. જેમ કોઈ પ્રતિજ્ઞા કરે છે કે - જે પુરુષ અને અપૂર્વ વસ્તુ સંભળાવે તેને એક લાખના મૂલ્યનો કટોરો આપુ. તે અપૂર્વ સંભળાવ્યુ તો પણ અપૂર્વ નથી એમ સ્વીકારે. ત્યારપછી એક સિદ્ધપુએ કહ્યું • તારા પિતાએ મારા પિતા પાસેથી એક લાખ દ્રવ્ય લીધેલ છે, તે જો પૂર્વે સાંભળ્યું હોય તો લાખ દ્રવ્ય આપ, અન્યથા કટોરો આપ.
ઉક્ત દષ્ટાંતની પ્રતિનિભતા આ રીતે - કોઈએ બધું કહ્યું ત્યારે મેં આ પહેલા સાંભળેલ છે, એ રીતે અસત્ય વચન બોલનારના નિગ્રહ માટે સિદ્ધપુગે યુક્તિ કરી. આ રીતે બે તરફથી બંધન સમાન અસત્ય વચનનું જ સ્થાપનપણું હોવાથી આ ટાંતની પ્રતિનિભતા છે. યુકિત માગરૂપ આ પ્રતિનિભનું પણ અર્ચને જણાવનાર હોવાથી જ્ઞાતપણું છે અથવા યથારૂઢ જ આ જ્ઞાત છે, તે કહે છે
મને કોઈપણ શ્લોકાદિ અશ્રુતપૂર્વ નથી, એવા અભિમાન બનીને અમે કહીએ છીએ - તને અશ્રુતપૂર્વ વચન છે, તારા પિતા મારા પિતાનો દેવાદાર છે. જે ઉપન્યાસોપનયમાં પ્રશ્નનો ઉત્તરરૂપે હેતુ કહેવાય છે તે હેતુ. - - કોઈ વડે પ્રશ્ન પૂછાયો - તું ચવ કેમ ખરીદે છે ? તે કહે છે મફત મળતા નથી માટે. • x - આ પણ યુક્તિમાન છે, અને જણાવનાર હોવાથી જ્ઞાતરૂપે કહેલ છે અથવા યથારૂઢ જ્ઞાત જ છે, તે કહે છે
તું કેમ દીક્ષા ક્રિયા કરે છે ? સાધુ કહે છે કે - દીક્ષા સિવાય મોક્ષ થાય નહીં માટે ક્રિયા કરે છે. • • જેમ મફત નથી મળતા માટે તું યવ ખરીદે છે, તેમ પ્રવજ્યા વિના મોક્ષલાભ ન થવાથી સંયમ ક્રિયા કરું છું. અહીં મફત ખરીદવામાં યવના લાભરૂપ હેતુને દષ્ટાંતરૂપે આપેલ હોવાથી હેતુ ઉપન્યાસોપનય જ્ઞાતતા છે. અહીં
Page #63
--------------------------------------------------------------------------
________________
૪/૨/૩૬o
૧૧૧
૧૧૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે, ધૂર્તે સાક્ષીને બોલાવી તીતરસહિત શકટને ગ્રહણ કર્યું. - x • કહ્યું કે મેં તો શકટ સહિત તીતર તે શકટતિતરી ગ્રહણ કરેલ છે. આ પ્રમાણે બનવાથી ગાડાવાળો ખેદ પામ્યો. એ રીતે જીવ છે, ઘટ છે, એમ સ્વીકાર કરતા જીવ અને ઘટને વિશે અસ્તિતત્વ સમાનપણે વર્તે છે, તેથી તે બંનેનું એકપણું થયું. અભિન્ન શબ્દનો વિષય હોવાથી વંસક હેતુ. વળી અસ્તિતવ જીવાદિમાં વર્તતું નથી, તેથી જીવાદિનો અભાવ થાય, કેમકે અસ્તિત્વનો અભાવ હોવાથી બંસક હેતુ છે - X -
તથા નૂHવન - બંસક વડે પ્રાપ્ત થયેલ અનિષ્ટ ચોરે છે અર્થાત્ ગયેલ વસ્તુને પાછી મેળવે છે તે લૂપકહેતુ. તે જ ગાડાવાળાએ જેમ બીજા ધૂર્ત તેને શીખવ્યું ત્યારે તે ધૂર્ત પાસે જઈને માંગ્યું કે મને “તર્પણાલોડિકા” આપ. ત્યારે તે પૂર્વે પોતાની સ્ત્રીને કહ્યું આને સકુ મસળેલ પિંડ આપ, તેમ કરતી જોવી તેની પત્નીને લઈ તે ચાલતો થયો અને ધૂર્તને કહ્યું કે - આ સ્ત્રી મારી છે કેમકે સકુ વડે જે મસળે છે તે તર્પણાલોડિકા છે અને તે તેં જ આપેલ છે. કેમકે અસ્તિતત્વની વૃત્તિ વડે જીવ અને ઘટને વિશે તું એકત્વની સંભાવના કરે છે ત્યારે સર્વે ભાવોનું એકત્વ થશે - x • પણ એમ થતું નથી. અહીં અસ્તિત્વવૃત્તિની સમાનતાથી આ લૂષક હેતુ છે • x
કિંચિત વિશેષણ વડે આવા પ્રકાના અન્ય જ્ઞાતભેદો પણ સંભવે છે, પણ તે વિવક્ષિત નથી.
હવે જ્ઞાત પછી દેટાંતવાળા હેતુને સાધ્ય સિદ્ધિનું અંગ હોવાથી તેના ભેદોને ‘ક’ ઇત્યાદિ ત્રણ સૂત્રો વડે કહે છે - તે સપષ્ટ છે. વિશેષ આ - નિતિ - ડ્રેય વસ્તુને જણાવે છે માટે હતુ, અન્યથા અનપપત્તિ લક્ષણરૂપ છે, કહ્યું છે કે • અન્યથા હેતનું અનુપપત્તિરૂપ લક્ષણ કહેલ છે તેની પ્રસિદ્ધિ, સંદેહ અને વિપર્યાસ વડે હેત્વાભાસપણું કહેલ છે. પૂર્વે કહેલ હેતુ પ્રશ્નના ઉત્તરરૂપ ઉપપત્તિ મટે છે અને આ હેતુ તો સાધ્ય પ્રત્યે અન્વય-વ્યતિરેકવાળો છે. તથાવિધ દૃષ્ટાંત વડે તદ્ભાવનું સ્મરણ થાય છે, તે એક લક્ષણવાળો છે, પણ વિશેષથી ચાર ભેદે છે.
યાપક - વાદીને કાળનો વિલંબ કરાવે છે, જેમ કોઈ અસતી સ્ત્રી કૈક રૂપિયા વડે એકેક ઉંટનું લીં દેવું એમ કહી મોકલે, તે ઉપાય વડે પોતે કોઈ વિટ પુરપની સેવામાં કાળયાપન કરતી હતી. તે યાપક હેતુ. અહીં વૃદ્ધ વ્યાખ્યા આ છે • પ્રતિવાદીને જાણીને તેવા તેવા વિશેષણ બહુલ હેતુ કરવા યોગ્ય છે કે જેથી કાળની ચાપના થાય છે - ૪ -
તે સંભાવના આવા પ્રકારે છે પવનો સચેતન છે, બીજાથી પ્રેરાઈને તિ અને અનિયતપણે ગોશરીવત્ ગતિમાન હોય છે. આ હેતુ, વિશેષણ બહુલતાથી બીજાને દુરધિગમવથી વાદીને કાળની ચાપના કરે છે. હેતુના સ્વરૂપને ન જાણતો. વાદી જલ્દીથી અનૈકાંતિકવાદિ દૂષણો પ્રગટ કરવા સમર્થ થતો નથી, માટે આ હેતુથી વાદીને કાળયાપના થાય છે. અથવા વ્યાપ્તિની પ્રતીતિ ન થવા વડે વ્યાપ્તિ સાધક પ્રમાણાંતની વિશેષાપેક્ષા સહિત હોવાથી વાદી જલ્દીથી સાધ્યની પ્રતીતિ કરતો નથી, પણ કાલોપ થાય છે. આ હેતુ સાધ્યની પ્રતીતિ પ્રત્યે વિલંબ કરાવતો હોવાથી યાપક છે - X - X - ઇત્યાદિ.
થાપતિ - વ્યાપ્તિ પ્રસિદ્ધ હોવાથી કાલક્ષેપ વિના પક્ષનું સમર્થન કરે છે. જેમ કોઈ ધૂર્ત પરિવ્રાજક એમ કહે કે - લોકના મધ્યભાગે આપેલ બહું ફળવાળું થાય છે, તે મધ્યભાગને હું જ જાણું છું, એમ માયા વડે દરેક ગામમાં ભિન્ન ભિન્ન લોકના મધ્યભાગને પ્રરૂપતો હતો. તેનો નિગ્રહ કરવા માટે કોઈક શ્રાવકે કહ્યું કે - લોકના મધ્યભાગનું એકપણું હોવાથી ઘણા ગામોમાં તેનો સંભવ કેવી રીતે હોય ? આ રીતે યુક્તિથી તારા વડે બતાવેલ ભૂલોકનો મધ્યભાગ થતો નથી. આ પ્રમાણે પક્ષનું સ્થાપન કર્યું માટે સ્થાપક હેતુ છે. - x • ધૂમ હોવાથી અહીં અગ્નિ છે વળી દ્રવ્ય અને પર્યાયવી વસ્તુ નિત્યાનિત્ય છે, તે પ્રતીયમાનવથી આ બે હેતુની પ્રસિદ્ધ વ્યાપ્તિ વડે કાણોપ વિના સાધ્યના સ્થાપનથી સ્થાપકપણું છે, * તથા -
પતિ - બીજાને જે વ્યામોહ ઉત્પન્ન કરે છે તે શકટ અને તીતરને ગ્રહણ કરનાર ધૂdની જેમ વંસક છે. કોઈ પુરુષ માર્ગમાં મળેલ મૃત તીતરયુક્ત શકટ વડે નગરમાં પ્રવેશ કર્યો. પૂર્વે કહ્યું - શકતિતરી કેમ મળે છે ? તે પુરુષે આ શકટ સંબંધી તીતર માગે છે એમ વિચારી કહ્યું - પાણી આદિથી મસળેલ સાથવા વડે મળે
પ્રકારમંતર વડે હેતુને જણાવનાર વિકલ્પ અર્થવાળો ‘અથવા’ શબ્દ છે. નિતિ - પ્રમેયરૂપ પદાર્થને જે જણાવે છે તે હેતુ - પ્રમેયની પ્રમિતિમાં જે કારણ તે પ્રમાણ. તે સ્વરૂપાદિ ચાર ભેદે છે, તેમાં અર્યો પ્રત્યે જે વ્યાપ્ત થાય તે અક્ષ-આત્મા, તે પ્રત્યે જે જ્ઞાન વર્તે છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. તે નિશ્ચયથી અવધિ, મન:પર્યાય, કેવલરૂપ છે. અથવા અક્ષ - ઇન્દ્રિયો પ્રત્યે જે જ્ઞાન વર્તે છે, તે વ્યવહારથી પ્રત્યક્ષ છે. તે ચક્ષુ વગેરેથી થયેલું છે. તેનું લક્ષણ - પદાર્થનું અપરોક્ષતાથી ગ્રહણ કરનાર જે જ્ઞાન તે પ્રત્યક્ષ અને ઇન્દ્રિયો વડે ગ્રહણની અપેક્ષાએ પરોક્ષ જાણવું.
અનુ • લિંગ દર્શન અને સંબંધ અનુસ્મરણ પછી પાન - જે જ્ઞાન તે અનુમાન છે. તેનું લક્ષણ સાધ્ય વિના હેતુથી ન થનાર અને સાધ્યનો નિશ્ચય કરાવનાર અનુમાન છે, પ્રમાણ હોવાથી પ્રત્યક્ષ માફક ભ્રાંતિરહિત છે. આ સાધ્ય વિના ન થનાર હેતથી ઉત્પન્ન થવા વડે ઉપચારથી હેતુ છે.
ઉપમાન તે ઉપમા, તે જ ઉપગ્ય. રોઝ જેવો આ બળદ છે, એ સાદૃશ્ય નિર્ણયરૂપ છે. કોઈ બળદને જોઈને જંગલમાં ઘણા અવયવોની સમાનતા ધારણ કરનાર અને ગોળ કંઠવાળા અન્ય સેઝને જ્યારે જુએ છે ત્યારે તે જ અવસ્થામાં આ પશુના જેવો આ બળદ છે, એવું જે જ્ઞાન તે ઉપમાન છે.
અથવા સાંભળેલ અતિદેશ વાક્ય સમાન અર્થની પ્રાપ્તિ વિશે સંજ્ઞા-સંજ્ઞી સંબંધનું જે જ્ઞાન તે ઉપમાન કહેવાય.
જેના વડે પદાર્થો જણાય તે આગમ - આપ્તવયનથી સંપાધ વિપકૃષ્ટ અર્થ પ્રત્યય. કહ્યું છે - તવગ્રાહિતાથી ઉત્પન્ન દેટબાધ-ઈષ્ટબાધરહિત તેમજ પરમાર્થને કહેનાર વાક્ય વડે થતું જે જ્ઞાન તે શાદ પ્રમાણ છે. આપ્તપુરુષે કહેલ અનુલ્લંધ્ય,
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સૂત્રો સુગમ છે. વિશેષ આ - પૂર્વોક્ત લક્ષણવાળા અધોલોકમાં ચાર વસ્તુ છે : નરકાવાસ, સ્વૈરયિક આ બે કૃષ્ણ સ્વરૂપ હોવાથી અંધકાર કરે છે તથા જ્ઞાનાવરણાદિ પાપકર્મો, મિથ્યાત્વ, અજ્ઞાનલક્ષણ ભાવ અંધકારના કરનારા હોવાથી અંધકાર કરે છે એમ કહ્યું. અથવા અંધકારસ્વરૂપ અધોલોકને વિશે પ્રાણીઓને ઉત્પન્ન કરનારા હોવાથી પાપકર્મોને અંધકારનું કતપણું છે, અશુભ પુદ્ગલો અંધકાર ભાવે પરિણત છે.
સ્થાન-૪-ઉદ્દેશો-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૪/૨/૩૬૦
૧૧૩ દેટ-ઇટનું અવિરોધક, તત્વોપદેશ કરનારું અને કુમાર્ગનો નાશ કરનારું સમસ્ત શાસ્ત્ર છે. અહીં જેના વિના ઉત્પન્ન ન થવાય તે હેતુ વડે જન્ય હોવાથી અનુમાન છે, પણ કાર્યમાં કારણનો ઉપચાર કરવાની હેતુ છે. તે ચતુર્ભગીરૂપ છે. ૧- તિ • વિધમાન છે, લિંગભૂત ધૂમ વગેરે વસ્તુ એમ કરીને મત : અગ્નિ આદિ સાધ્ય પદાર્થ છે માટે આ હેતુ અનુમાન છે. -ર- અગ્નિ આદિ છે, તેથી વિરુદ્ધ શીતાદિ પદાર્થ નથી, આ હેતુ પણ અનુમાન છે. 3- અગ્નિ આદિ નથી. તેથી શીતકાળને વિશે તે શીતાદિ પદાર્થ છે, આ હેતુ પણ અનુમાન છે. ૪- વૃક્ષાત્કાદિ નથી માટે શીશમના ઝાડ આદિ નથી, આ હેતુ અનુમાન છે.
અહીં ૧- શબ્દમાં કૃતકત્વનું અસ્તિપણું હોવાથી ઘટવતુ અનિત્યતા છે. -૨- અગ્નિ કે ધૂમનું અસ્તિતત્વ હોવાથી શીતસ્પર્શ નથી ઇત્યાદિ વિરુદ્ધ ભાવ પ્રાતિરૂપ અનુમાન છે. અગ્નિ કે ધૂમનું અસ્તિત્વ ન હોવાથી શીતસ્પર્શ જનિત દાંતરોમહર્ષાદિનું કંપન મહાનસની જેમ પુરુષના વિકારો નથી, ઇત્યાદિ કારણથી વિરુદ્ધની પ્રાપ્તિનું અનુમાન કહ્યું.
•3- છત્રાદિ કે અગ્નિનું નાસ્તિપણું હોવાથી કોઈ કાલાદિ વિશેષમાં આ તપ કે શીત સ્પર્શ છે, પૂવપલબ્ધ પ્રદેશની જેમ, ઇત્યાદિ વિરુદ્ધ કારણાનુપલંભમાન અને વિરુદ્ધાતુપલંભાનુમાન ત્રીજા ભંગથી કહ્યું.
-૪- જોવાની સામગ્રી છતાં ઘટની પ્રાપ્તિના અભાવવથી વિવક્ષિત પ્રદેશની જેમ અહીં ઘટ નથી - ઇત્યાદિ સ્વભાવાતુપલબ્ધિ અનુમાન. • x • ઇત્યાદિ કાર્યાનુપલબ્ધિ અનુમાન. વૃક્ષના અભાવે શીશમનું વૃક્ષ નથી ઇત્યાદિ વ્યાપકાનુપલંભ અનુમાન તથા અગ્નિ અભાવે ધૂમ નથી ઇત્યાદિ કારણાનુપલંભ અનુમાન ચોથા ભંગ વડે કહેલ છે. •x - x -
અહીં હેતુ શબ્દથી જ્ઞાનવિશેષ કહ્યું, તે અધિકારી જ્ઞાનવિશેષના નિરુપણને માટે કહે છે–
• સૂત્ર-૩૬૧ - સંખ્યા ગણિત ચાર ભેદે છે . પ્રતિકર્મ, વ્યવહારુ રજુ રાશિ.
આધોલોકમાં ચાર વસ્તુ અંધકાર કરે છે - તફાવાસો, નૈરયિકો, પાપકર્મો, અશુભપગલો... તિછલોકમાં ચાર વસ્તુ ઉધોત કરે છે . ચંદ્રો, સુર્યો, મણિ, અનિ. ઉdલોકમાં ચાર વસ્તુ ઉધોત રે છે . દેવો, દેવીઓ, વિમાનો, આભરણો.
• વિવેચન-૩૬૧ -
જેના વડે સંખ્યા કરાય છે તે સંખ્યાન અર્થાતુ ગણિત. તેમાં પકિર્મ સંકલનાદિ પાટી પ્રસિદ્ધ છે, એમ વ્યવહાર પણ મિશ્રક વ્યવહારાદિ અનેક પ્રકારે છે. જેનું -
જ ગણિત અતિ ગણિત. રાશિ-ગિરાશિ વગેરે. જજુ શબ્દથી ફોકગણિત કહ્યું, ક્ષેત્રના સંબંધથી ત્રણ પ્રકારે વિભાગ કૃતુ લોકરૂપ ક્ષેત્રની, અંધકાર અને ઉધોતને આશ્રીને ત્રણ સૂત્રથી કહે છે[6/8]
Page #65
--------------------------------------------------------------------------
________________
૪/૩૬૨ થી ૩૬૪
૧૧૬
છે સ્થાન-૪-ઉદ્દેશો-૪ છે
–x —X —X - X – ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોરો કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર ઉદ્દેશકમાં વિવિધ ભાવોને ચાર સ્થાન વડે કહ્યા. અહીં પણ તે જ રીતે કહેવાય છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર
• સૂત્ર-૩૬૨ થી ૩૬૪ -
[૩૬ ચાર પ્રસપકો કા છે -૧- અનુvi ભોગોને મેળવવા સંચરે છે, -ર- પૂર્વોwix ભોગોને રક્ષણ કરવા સંચરે છે, 3- અનુon સુખોને પામવા સંચરે છે, અને -૪• પૂર્વોત્પન્ન સુખોના રક્ષણાર્થે સંચરે છે.
[૬૩] નૈરમિકોને ચર ભેટે આહાર છે . અંગારા જેવો, મુમુર જેવો,. શીતલ અને હિમશીતલ... તિર્યંચયોનિકને ચતુર્વિધ આહાર કહે છે - કંકોપમ, બિલોપમ, પ્રાણમાં સોપમ, પુમાંરોપમ... મનુષ્યોને ચતુર્વિધ આહાર કહ્યો છે . આશન, પાન, ખાદિમ, સ્વાદિમ... દેવોને ચતુર્વિધાહાર કહ્યો છે • વણવાન, ગંઘવાન, રસવાનું, અરવિાનું.
[૬૪] પતિ આણીવિષો ચાર ભેદે કહ્યા છે વીછું મતિય આelીવિષ, મંડુક જતિય આelીવિષ, ઉમે જાતિય આશીવિષ, મન અતિ આજીવિષ.
હે ભગવન / વીંછી જાતિના આશીવિશ્વનો વિષય કેટલો કહ્યો છે ? વીંછી પતિનો આશીવિષ અમિત પ્રમાણ શરીરને વિષમય કરી, શરીર વિદારવા સમર્થ છે, આ વિષના અપણાની શક્તિમત્ર છે, પણ નિશ્ચયથી તેમ કર્યું નથી • કરતા નથી : કરશે નહીં
મંડુક જાતિના આelીવિષનો પ્રશ્ન. મંડુક જાતિય આelીવિષ ભરત ફોમ પ્રમાણ શરીરને વિષમય કરવા સમર્થ છે યાવત્ કરશે નહીં.
ઉ જાતિના આelીવિષનો પ્રઃ ઉગ જાતિય અrellવિષ પોતાના વિષ વડે ભૂતષ પ્રમાણ શરીરને વિષમય કરવા સમર્થ છે. શેષ પૂવવ4
મનુષ્યજાતિના આશીવિષનો પ્રાઃ મનુષ્ય જાતિનો આelીવિષ સમયક્ષેત્ર પ્રમાણ શરીરને વિષમય કસ્વા અને શરીરને વિદારવા સમર્થ છે, પણ નિશ્ચયથી તેણે એમ કર્યું નથી યાવ4 કરશે નહીં
- વિવેચન-૩૬૨ થી ૩૬૪ -
[3] આ સૂત્રનો અનંતર સત્રનો સંબંધ આ છે - અનંતર સુગમાં દેવ-દેવી કહા. તેઓ ભોગ અને સુખવાળા હોય છે. માટે ભોગ-સુખોને આશ્રીને પ્રસપકના ભેદો કહે છે. આ સંબંધે આવેલ સુગની આ વ્યાખ્યા
પ્રકી ભોગાદિ અર્થે દેશાનદેશ સંચરે છે અથવા આભ-પરિગ્રહણી વિસ્તારને પ્રાપ્ત થાય તે પ્રસપકો. પ્રાપ્ત નહીં થયેલ શબ્દાદિ ભોગોને કે તેના કારણભૂત ધન અને સ્ત્રી આદિને સંપાદન કરવા માટે અચવા અનુત્પત્તા ભોગોને સંચરે છે. કહ્યું છે કે • ધનલુબ્ધ પુરપ રોહણગિરિ પ્રતિ દોડે છે, સમુદ્ર તો છે, ગુફાઓમાં ભટકે છે
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અને ભાઈને પણ મારે છે, ઘણું રખડે છે, ભાતે વહે છે, ક્ષઘા રહે છે, પાપ આયરે છે, લોભમાં આસકત અને ધૃષ્ટ થઈને કુલ-શીલ અને જાતિની મયદાને પણ છોડે છે.
વળી પૂર્વોત્પન્ન કે પાઠાંતરચી વર્તમાનમાં મળેલનું રક્ષણ કરવાને, ભોગ વડે પ્રાપ્ત કરવા યોગ્ય આનંદ વિરોષ માટે સંચરે છે. શેષ સુગમ છે.
[૩૬] ભોગ-સૌખ્યાä સંયસ્નારા કર્મ બાંધીને નાકપણે ઉત્પન્ન થાય છે માટે નાકોના આહારનું નિરૂપણ કરતાં કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ • અત્યકાળ દાહ હોવાથી અંગારની ઉપમા જેવો, ઘણાં કાળ પર્યન્ત બળતરા થવાથી મુમુર જેવો, શીતવેદનાનો ઉત્પાદક હોવાથી શીતળ અને અતિ શીતવેદનાના ઉત્પાદક હોવાથી હિમશીતળ છે. ઉક્ત ચારે ક્રમશઃ એક-એકથી અધિક વેદનાવાળા છે. • • આહાર અધિકારથી તિર્યચ, મનુષ્ય અને દેવ સંબંધી આહાનું નિરૂપણ કસ્વા માટે ત્રણ સૂત્ર સ્પષ્ટ છે—
- વિશેષ એ કે કંક પક્ષીની આહાર વડે ઉપમા જેમાં છે તે કંકોપમ. અર્થાત કંકપક્ષીને સ્વરૂપથી દુર્જર આહાર પણ સુખભક્ષ્ય અને સુખરૂપ પરિણામવાળો થાય છે. એ રીતે જે આહાર તિર્યંચોને સુભક્ષ, સુખપરિણામી હોય છે, તે કંકોપમ.. બિલમાં પ્રવેશતું દ્રવ્ય તે બિલ જ છે. તેની ઉપમા જેને છે તે બિલોપમ. જેમ બિલમાં રસનો આસ્વાદ મળ્યા સિવાય જદીદી કિંચિત પ્રવેશ થાય છે. એ રીતે જે આહાર, ગળારૂપ બિલમાં પ્રવેશે છે તે બિલોપમ. ચાંડાલ, તેનું માંસ, અપર્ણપણાને નિંદનીય હોવાથી દુ:ખપૂર્વક ખાવાયોગ્ય હોય, એ રીતે તેઓને દુ:ખાધ આહાર તે પાણમાં સોપમ.. પુત્ર પર અતિ સ્નેહ હોવાથી તેનું માંસ અતિ દુ:ખપૂર્વક ખાવા યોગ્ય હોય, એ રીતે જે દુ:ખાઘતર આહાર તે પુગમાં સોપમ. ક્રમથી આ આહાર શુભ, સમ, શુભ, અશુભતર જાણવો.
3૬૪] આહાર ભક્ષણીય છે, માટે ભક્ષણના અધિકારી આશીવિષ સુખ કહેલ છે. તે સુગમ છે. વિશેષ આ • આશ્ય અર્થાત્ દાઢાઓમાં વિષ છે જેઓને તે આશીવિષ. તેઓ કર્મથી અને જાતિયી હોય છે.
તેમાંથી કમથી તિર્યો અને મનુષ્યો કોઈપણ ગુણથી આશીવિષ થાય છે. સન્નાર પર્યન્તના દેવો શાપાદિ દ્વારા અન્યનો નાશ કસ્વાથી કમથી આશીવિયો છે. જાતિથી આશીવિષયો વીંછી આદિ છે.
વિષનો કેટલો વિષય છે ? " - સમર્થ, અર્ધભરતનું પ્રમાણ સાધિક ૨૬૩ યોજન છે. તેટલા પ્રમાણવાળા શરીરને પોતાની સાધનભૂત દાઢાથી ઉત્પણ થયેલ વિષ વડે વિષમય કરી શકે છે અથવા પાઠાંતરી ત્યાં વિષ વડે વ્યાપ્ત છે • તથા વિદારણ કરવા માટે સમર્થ હોય છે, અથવા વીંછીનું વિષ, એ જ અર્થનો ભાવ તે વિષાર્યતા. તેના વિષનો અથવા તેમાં નહીં જ એવા પ્રકારના શરીરની પ્રાપ્તિ દ્વારા વીછીએ કરેલ નથી અર્થાત તેવી તેની શક્તિ હોય છે, છતાં કદાપિ કર્યું નથી. • x• કરતા નથી, કરશે નહીં. મકાળ નિર્દેશ શૈકાલિકત જણાવવા માટે છે. સમયોઝ એટલે મનુષ્ય ત્ર. -- વિષનો પરિણામ વ્યાધિ છે, તેવી વ્યાધિ સૂત્ર
Page #66
--------------------------------------------------------------------------
________________
૪/૪/૩૬૫ થી ૩૬૬
૧૧
• સૂત્ર-૩૬૫,૩૬૬ *
[૩૬] વ્યાધિ ચાર પ્રકારે છે વાતજન્ય, પિત્તજન્ય, ગ્લૅમજન્ય, સંનિપતિક... ચિાિ ચાર ભેદે છે - વૈધ, ઔષધ, રોગ, પરિચાક.
[૬૬] ચિકિત્સકો ચાર કલ્લા - (૧-૧) પોતાની ચિત્સિા રે બીજાની નહીં. ૨- બીજાની ચિકિત્સા કરે છે, પોતાની નહીં - આદિ ચાર. (૧-૨) પરષો ચાર પ્રકારે કહા - gણ કરે પણ ઘણને સ્પર્શે નહીં, વ્રણને સ્પર્શે પણ ત્રણ કરે નહીં, gણ કરે અને પ્રણને સ્પર્શે, gણ કરે નહીં કે વણને સ્પર્શે પણ નહીં
(ર-૧) ચાર ભેદે પુરુષો કહ્યા - gણ કરે પણ વ્રણની રક્ષા ન રે આદિ ચાર. (-) ચાર ભેદે પુરુષો કહ્યા - gણ કરે પણ વ્રણને આવે નહીં આદિ ચાર
(૩) ચાર ભેદે વણો કહા - અંતઃશલ્ય પણ બાહાશત્ર નહીં, આદિ ચાર . (૩-૧) એ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહા - અંતઃશલ્ય, બાહાશલ્ય નહીં -૪-.
(૩૨) ઘણો ચાર ભેદે કહા - અંતક્ટ પણ બહિદુષ્ટ નહીં બહિષ્ટ પણ તટ નહીં આદિ ચાર. (૩-૩) એ રીતે ચાર ભેદ પુરો કહ્યા - અંતરથી દુષ્ટ પણ બહારથી દુષ્ટ નહીં આદિ ચાર. (૪-૧) ચાર ભેદે પુરો કહ્યા • શ્રેયસ અને શ્રેયસ, શ્રેયસ પણ પાપી, ાપી પણ શ્રેયસ, પાપી અને પાપી.
(૪-૧) ચાર ભેદે પુરુષો કહ્યા - શ્રેયસ અને શ્રેયસ તુલ્ય, શ્રેયસ અને પાપતુલ્ય આદિ ચાર.. (૪-3) ચાર ભેદે પુરુષો કહ્યા - શ્રેયસ અને પોતાને શ્રેષ્ઠ માનનાર, શ્રેયસ પણ પોતાને પાપી માનનાર આદિ ચાર,
(૪-૪) ચાર ભેદ પુરુષો કહા - શ્રેષ્ઠ અને લોકમાં શ્રેષ્ઠતુલ્ય મનાય છે, શ્રેષ્ઠ અને લોકમાં પપીતુલ્ય મનાય છે.. (૪-૫) ચાર ભેટ પુરો કહ્યા - આમ્યાયક પણ પ્રભાવક નહીં, પ્રભાવક પણ આખ્યાયક નહીં આદિ ચાર..
(૪-૬) ચાર ભેદે પુરો કહ્યા - સ્માર્થ પ્રરૂપક પણ શુદ્ધ એષણા તત્પર નહીં શુદ્ધ એષણા તત્પર પણ શુદ્ધ પ્રરૂપક નહીં અાદિ ચાર..
વૃક્ષની વિકુવા ચાર ભેદે છે • પાલ-મ-ફૂલ-ફલાણાએ. • વિવેચન-૩૬૫,૩૬૬ -
(૩૬૫] સૂત્ર સુગમ છે. વિશેષ આ - જે રોગનું નિદાન વાયુ છે તે વાતિક, એમ સર્વત્ર જાણવું. વિશેષ આ - બે કે ત્રણનો સંયોગ તે સંનિપાત. વાયુનું સ્વરૂપ આ છે - રૂક્ષ, લઘુ, શીત, કર્કશ, સૂક્ષમ, ચલ છે.
પિત્ત - સ્નેહલ, તીક્ષ્ણ, ઉષ્ણ, લઘુ, વિશ્ર, સર, દ્રવ છે. કફ - ભારે, હિમ, સ્નિગ્ધ, મંદ, સ્થિર, પિશ્લિલ્લ છે. સલિપાત - બે કે તેથી વધુ દોષના મળવાથી મિશ્ર લક્ષણ.
- વળી વાતના કાર્યો આ છે - ફરુસતા, સંકોચન, પીડા, શૂળ, શ્યામવે, અંગવ્યથા, ચેષ્ટાભંગ, સુપ્તત્વ, શીતવ, ખરવ, શોષ.
૧૧૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ – પરિસવ, સ્વેદ, બળતરા, દુર્ગધ, ખેદ, પાચક, કોપ, પ્રલાપ, મૂછ, ભ્રમરી, પીળાપણું, એ પિતના કાર્યો છે, તેમ તજજ્ઞો કહે છે.
- શેતવ, શીતવ, ગુરુત્વ, ખરજ, ચીકાશ, સોજો, સ્થિરપણું, લેપ, ઉત્સવ - સંપાત લાંબા કાળે થવો, આ કફના કાર્યો કહ્યા.
વ્યાધિ કહ્યો. હવે વ્યાધિની ચિકિત્સા કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ આ - ચિકિત્સા તે રોગનો પ્રતિકાર, તેનું કારણ ભેદનું ચતુર્વિધપણું છે. બીજાઓએ પણ
આ સૂગને મળતું સૂત્ર કહેલું છે - વૈધ, ઔષધ, સેવા કરનાર, રોગી આ ચાર ચરણો ચિકિસિતના બતાવ્યા. તે દરેકના ચાર ગુણ છે - દક્ષ, વિજ્ઞાતશાસ્ત્રાર્થ, દટકમાં, શુચિ, આ ચાર વૈધના ગુણો છે... બુહક, બહુગુણ, સંપન્ન, યોગ્ય - આ ચાર ઔષધના ગુણો છે... અનુરક્ત, શુચિ, દક્ષ, બુદ્ધિમાન - આ ચાર પરિચારના ગુણો છે... આટ્સ, રોગી-ભિષqશ્ય, જ્ઞાપક, સત્વવાનું આ ચાર રોગીના ગુણો છે. આ દ્રવ્યરોગ ચિકિત્સા કહી.
મોહરૂપ ભાવરોગની ચિકિત્સા આ પ્રમાણે - વિગઈ ત્યાગ, નિર્બલ આહાર, ઉણોદરી, આયંબિલતપ, કાયોત્સર્ગ, ભિક્ષારય, વૈયાવૃત્ય, વિચરણ, મંડલીમાં પ્રવેશ. આ પ્રમાણે મોહરોગની ચિકિત્સા છે.
[૩૬૬] ચિકિત્સકો દ્રવ્યથી જ્વારાદિ રોગોને અને ભાવથી ગાદિ પ્રત્યે, તેમાં આત્મસંબંધી - જ્વરાદિની અથવા કામાદિની ચિકિત્સા કરનાર તે આત્મ ચિકિત્સક. હવે આત્મચિકિત્સકના ત્રણ સૂત્રો
સૂગ સુગમ છે. વિશેષ એ કે - ત્ર - દેહને વિશે લોહી કાઢવા માટે ક્ષતને પોતે કરે તે વણકર, વ્રણને સ્પર્શ કરતો નથી એવા સ્વભાવવાળો છે. નોવણ પરિમર્શી • આ એક, બીજો, બીજાએ કરેલ વ્રણને સ્પર્શ કરે છે. પરંતુ વ્રણ કરતો નથી. એ રીતે અતિયાર લક્ષણ ભાવવણને કાયાથી કરે છે પણ તે વ્રણને પુનઃપુનઃ સંભાસ્વા વડે સ્પર્શતો નથી, બીજો તેને વારંવાર સંભારીને સ્પર્શે છે, પણ કાયાથી અભિલાષને કરતો નથી, કેમકે સંસારનો ભય આદિ હોય છે.
એક વ્રણ કરે છે પણ તેને પાટો બાંધવા આદિથી સંરક્ષતો નથી. બીજો કરેલ વ્રણનું સંરક્ષણ કરે છે, વ્રણને કરતો નથી. ભાવવણને આશ્રીને અતિચારને કરે છે, પણ અનુબંધને થનારો કશીલાદિનો સંસર્ગ અને તેનું નિદાન પરિહારથી રક્ષતો નથી - આ યોક. બીજો પૂર્વે કરેલ અતિયારને નિદાનના પરિહારથી રક્ષે છે, નવા અતિચાર કરતો નથી.
ઔષધિના દેવા વડે ઘણનો સંરોહ કરતો નથી તે નોવણસંરોહી. ભાવઘણની અપેક્ષાએ પ્રાયશ્ચિત અસ્વીકારી વ્રણસરોહી નથી, અન્ય પૂર્વકૃત અતિચારના પ્રાયશ્ચિતના સ્વીકાર વડે વણસંરોહી - અતિસાર ટાળનાર છે કેમકે નોવણકર - નવા અતિયાને કરનાર નથી.
આત્મચિકિત્સકો કહ્યા, હવે ચિકિત્સ્ય વ્રણ દટાંતથી પુરુષના ભેદોનો કહે છે. ચાર સૂત્રો સુગમ છે. વિશેષ આ - અંદર શક્ય છે જેનું અથતુ અદેશ્ય તે અંતઃશલ્ય.
Page #67
--------------------------------------------------------------------------
________________
૪/૪/૩૬૫ થી ૩૬૬
૧૧૯
જે શલ્ય ઘરની અંદર અલા છે અને બહાર ઘણું છે તે બાહ્યશલ્ય. જો વ્રણ સર્વથા બહાર હોય તો શરાપણું જ ન હોય, અથવા શલ્યોદ્ધાર કરવા છતાં ભૂતભાવિપણે હોય છે, જે વ્રણમાં અંદર ઘણું શલ્ય છે અને બહાર પણ દેખાય છે તે ઉભયશલ્ય અને ચોથો ભંગ શૂન્ય છે.
ગુરુ સમક્ષ આલોચના વડે અતિયારરૂપ જેને છે તે અંતઃશલ્ય, આલોચના વડે જેને બહાર શવ્ય છે તે બહિશચ, આલોચના કરવા • ન કરવા પડે અંતર અને બાહ્ય શલ્ય છે જેને તે અંતઃ બહિશષ, ચતુર્થભંગ શૂન્ય છે. -- ભૂતાદિ રોગના દોષથી જે વ્રણ છે, તે અંતર્દષ્ટ વ્રણ છે, રાગાદિ અભાવથી સૌમ્યપણું હોવાથી બાહ્ય દુષ્ટ નથી. • • પુરુષ શઠતાથી અંતરદુષ્ટ છે પણ આકારને છુપાવવાથી બાહ્ય દુષ્ટ નથી તે એક, બીજો તો કારણવશ વચનનું કઠોસ્પણું આદિ દેખાડવાથી બાહ્ય દુષ્ટ છે.
પુરપના અધિકારથી તેના ભેદો કહેતા છ સૂત્ર સરળ છે, પરંતુ ૧- કોઈ ચોક અતિ પ્રશસ્ય - પ્રશંસા કરવા યોગ્ય છે - સબોધત્વથી પ્રશસ્ય ભાવવાળો છે. વળી પ્રશસ્ત અનુષ્ઠાનથી શ્રેષ્ઠ છે - સાધુવતું. -- પૂર્વવત્ પ્રશસ્ય ભાવવાળો છે પણ
અવિરતિપણાને લઈને દુષ્ટ અનુષ્ઠાન કરનાર હોવાથી અત્યંત પાપી છે. -- મિથ્યાવાદિ વડે હણાયેલ હોવાથી ભાવથી અતિ પાપી છે અને કારણવશ સદનુષ્ઠાયિ હોવાથી શ્રેષ્ઠ છે, ઉદાયી નૃપના માવત્. -૪- તે જ નૃપને મારવાથી પાપ કરનારો છે.
અથવા ૧- ગૃહસ્થપણે શ્રેષ્ઠ કે દીક્ષા કાળે, પ્રવજ્યા કે વિહારમાં શ્રેષ્ઠ છે... - (૧) કોઈ ભાવથી શ્રેષ્ઠ છે કોઈ દ્રવ્યથી શ્રેષ્ઠ - પશસ્યતર છે આવી બુદ્ધિ ઉત્પન્ન કરવા વડે સર્દેશક - અન્ય શ્રેષ્ઠ પુરૂષ તુલ્ય, પણ સર્વચા શ્રેષ્ઠ નહીં. બીજે ભાવથી શ્રેષ્ઠ પણ દ્રવ્યથી અત્યંત પાપી, એવી બુદ્ધિને ઉત્પન્ન કરવા વડે અન્ય પાપી તુલ્ય છે. ત્રીજો ભાવથી અતિ પાપી છે, પણ દ્રવ્યથી આકાતે છુપાવવા વડે બીજા શ્રેષ્ઠ પુરુષતુલ્ય, ચોથો સુજ્ઞાત છે. - (૨) કોઈ સવૃતિવાળો હોવાથી અતિ શ્રેષ્ઠ અને પોતાને શ્રેષ્ઠ માને, અથવા લોકવડે શ્રેષ્ઠ મનાય કેમકે નિર્મળ સદનુષ્ઠાનવાળો હોય છે. • x બીજો અતિ શ્રેષ્ઠ છે પણ પોતાને વિશે અરચિ પરાયણ હોવાથી સ્વાત્માને અતિ પાપી માને છે અથવા લોકો તેનો દોષ જાણીને પાપી મનાય છે. જેમ - દૃઢપહારી, ત્રીજો મિથ્યાત્વાદિથી હણાયેલ હોવાથી અતિ પાપી છે, પણ સ્વાત્માને શ્રેષ્ઠ માને છે - કુતીર્થિવત, ચોથો અવિરતિ હોવાથી અતિપાપી છે, પણ સમ્બોધત્વથી સ્વામીને પાપી માને છે, અસંયd મનાય છે.
(3) કોઈ ભાવથી અતિ શ્રેષ્ઠ અને દ્રવ્યથી કિંચિત્ સદનુષ્ઠાનવાળો હોવાથી શ્રેષ્ઠ છે એમ વિકલ્પ વડે બીજા અતિ શ્રેષ્ઠ તુલ્ય મનાય છે, મનુષ્ય વડે શ્રેષ્ઠ જણાય છે અથવા વિભક્તિ પરિણામથી અન્ય શ્રેષ્ઠ પુરૂષ સમાન પોતાના આત્માને માને છે. એ રીતે શેષ ભંગ છે.
(૪) કોઈ એક પ્રવચન પ્રરૂપક છે, શાસન પ્રભાવક નથી. કેમકે ઉદાર કિયા
૧૨૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અને પ્રતિભાદિ વડે હિત હોય છે અથવા પ્રવિભાજયિતા-પ્રવચનના અર્થને નયઉત્સગાંદિ વડે વિવેચન કરનાર અથવા આખ્યાયયક મને કહેસ્તાર અને પ્રવિભાજયિતા - અર્થને કહેનાર.
(૫) કોઈ એક સૂત્રાર્થનો કહેનાર છે, પણ એષણા માટે તત્પર નથી. તે દુભિક્ષાદિ પ્રસંપરૂપ આપત્તિ પ્રાપ્ત સાધુ કે સંવિજ્ઞપાક્ષિક છે. કહ્યું છે - શરીર દૌર્બલ્યથી અસમર્થ, ચરણ-કરણમાં અશુદ્ધ હોય તો પણ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે. સાધુ આચાર પાલનમાં અસમર્થ છતાં ચરણ કરણ વડે વિશુદ્ધ સાધુ માર્ગની પ્રશંસા અને પ્રરૂપણા કરતા તે કર્મને શિથિલ કરે છે અને સુલભબોધિ થાય છે. બીજો યથાવૃંદક, ત્રીજો સાધુ અને ચોથો ગૃહસ્થાદિ. પૂર્વ સૂઝમાં સાધુરૂપ પુરપના આખ્યાપકવ અને ઉછજીવિકા સંપn સાધુપુરુષ કહ્યા, તે વૈક્રિયલબ્ધિમતુને તથાવિધ પ્રયોજનમાં વૃક્ષની વિકૃર્વણા કરનાર થતી વિકવણા કહે છે
સૂત્ર સાટ છે. વિશેષ આ - પ્રવાત - નવા અંકુર હવે અન્યતીચિં— • સૂત્ર-૩૬૩ -
ચાર ભેદે વાદી સમોસરણો કહ્યા • ક્વિાવાદી, અકિયાવાદી, અજ્ઞાનિકવાદી, વૈનચિકવાદી... નૈરયિકોને ચાર વાદીના સમોસરણો કહ્યા છે - ક્રિયાવાદી યાવતું વૈનસિકવાદી. એ રીતે અસુકુમાર યાવત્ સ્વનિતકુમારના પણ ચાર છે. એ રીતે વિકસેન્દ્રિયવર્જિત ચાવત વૈમાનિક.
• વિવેચન-૩૬૩ -
તીર્થિકોનો સમવતાર થાય છે જેઓને વિશે તે સમવસરણો-વિવિધ મતના મિલાપો. તેઓના સમવસરણો તે વાદી સમોસરણો.
ક્રિયા - જીવ, અજીવાદિ પદાર્થ છે, એમ મત રૂપ ક્રિયા કહે. તે ક્રિયાવાદી અર્થાત આસ્તિકો, તેઓનું સમોસરણ તે ક્રિયાવાદી જ છે.. તેના નિષેધરી અકિયાવાદી અર્થાતુ નાસ્તિક.. સ્વીકાર દ્વારા અજ્ઞાન જેમને છે તે અજ્ઞાતિકવાદી અર્થાત્ અજ્ઞાન જ શ્રેય છે એવી પ્રતિજ્ઞાવાળા.. વિનય જ વૈનાયિક, તે જ મોક્ષને માટે છે તેમ કહે તેરૈનયિકવાદી. તેની ભેદ સંખ્યા આ પ્રમાણે - ક્રિયાવાદીના ૧૮૦ ભેદ, અક્રિયાવાદીના૮૪ ભેદ, અજ્ઞાનિકના-૬૭, વૈનાયિકના-૩૨.
કિયાવાદીના ૧૮૦ ભેદ આ રીતે - જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જસ, પુન્ય, પાપ, મોક્ષ એ નવ ભેદો, સ્વ-પરથી, નિત્ય-અનિત્યથી, તેને કાળ, ઈશ્વર, આભ, નિયતિ, સ્વભાવ એ રીતે ૯ x ૨ x ૨x ૫ = ૧૮૦ ભેદ. તેના વિકલ્પો આ રીતે - કાળથી નિત્ય અને સ્વતઃ જીવ છે, આ એક ભેદ. અર્થાતુ આત્મા નિદાયે પોતાના રૂપથી વિધમાન છે, પર અપેક્ષા નહીં. બીજો વિકલ્પ ઈશ્ચર કારમિકોનો છે, બીજો વિકલ્પ આત્મવાદીનો છે. - X - ચોથો નિયતિવાદીનો છે - x - પાંચમો વિકલ્પ સ્વભાવવાદીનો છે.
એ રીતે સ્વત: પદને ન છોડતા પાંચ વિકલપો થયા. પરત: પદ વડે પણ આ જ પાંચ વિકલ્પો થાય. તેમાં પરત એટલે - અહીં બધાં પદાર્થો પર રૂપની અપેક્ષાએ
Page #68
--------------------------------------------------------------------------
________________
૪/૪/૩૬૭
૧૨૧
સ્વરૂપનો પરિચ્છેદ છે. • x- એ પ્રમાણે આત્માને તંભકુંભાદી જોઈને તેનાથી જુદી વસ્તુમાં જ આત્મબુદ્ધિ પ્રવર્તે છે, આ રીતે આત્માનું સ્વરૂપ છે, તે પરત જ નિશ્ચય કરાય છે, સ્વતઃ નહીં.
અહીં નિત્ય પદને ન છોડતાં દશ વિકલ્પો છે, એ રીતે અનિત્ય પદથી પણ દશ વિકલ્પો થાય છે. એ રીતે જીવ પદાર્થ વડે વીશ વિકલ્પો થયા. એ રીતે જીવાદિ નવે પદાર્થો વડે ૨૦ X ૯ એમ ૧૮૦ વિકલ્પો થયા. - x -
અક્રિયાવાદીના ૮૪ ભેદે જાણવા. પુન્ય-પાપ સિવાયના સાત પદાર્થો, સ્વયીપરથી, આત્માનું અસ્તિત્વ ન માનતા હોય નિત્ય-અનિત્ય ભેદ નથી.] કાલાદિ ઉક્ત પાંચ ભેદ, છઠ્ઠી સદૈચ્છાએ છ વિકલ્પોચી-૮૪-ભેદ થશે [9 x ૨ x ૬]. જીવ સ્વતઃ અને કાલથી નથી આ એક વિકલ્પ, એ રીતે ઈશ્વરાદિ છ વિકલ્પો વડે જીવના થત: અને પરત: બાર વિકલ્પો, એ રીતે જીવાદિ સહિત સાત ભેદે ગણતાં -૮૪- ભેદો થાય છે.
અજ્ઞાનિકના ૬૩ ભેદો છે. તેમાં જીવાદિ નવ પદાર્થો પૂર્વવત્ છે, તેના સાત ભેદો - સત્વ, અસવ, સરસવ, અવાચ્યવ, સદવાણ્યવ, અમદવાચ્યવ, સદસદવાચ્ચત. એ રીતે ૯ x 9 = ૬૩, ઉત્પત્તિથી તો સત્વાદિ ચાર વિકલ્પ છે. તેને ૬૩માં ઉમેરતા ૬૩ ભેદો થયા. વિકલાથી અભિલાપ આ પ્રમાણે છે - કોણ જાણે છે જીવ સત્ છે ?, એ રીતે અસત, સદસત્ અને અવક્તવ્ય જાણવા. - - સવાદિ સપ્તભંગનો અર્થ
સ્વ-રૂપ માત્ર અપેક્ષાએ વસ્તુનું સાવ છે, પર-રૂપ માત્ર અપેક્ષાએ અસવ છે. તથા એક ઘટાદિ દ્રવ્યદેશના ગ્રીવાદિના સદ્ભાવ પર્યાયથી ગ્રીવાસ્વાદિ વડે આદિષ્ટ સવથી તથા ઘટાદિ દ્રવ્ય દેશના અપર બુનાદિ દેશને જ અસદ્ભાવ પર્યાયરૂપ વૃતવાદિથી પરગત પર્યાયચી આદિષ્ટ અસવ હોવાથી વસ્તુનું સદસવ છે. તથા સમસ્ત અખંડિત જ ઘટાદિ વસ્તુને અર્થાન્તરભૂત પટાદિ પયયિો વડે પોતાના ઉદર્વ, કુંડલ, ઓહ, આયત, વૃત, ગ્રીવાદિ પર્યાયો વડે યુગવત્ વિવક્ષિત વસ્તુનું સત્વ કે અસવ વડે કહેવા માટે અશક્ય હોવાથી ઘટાદિનું અવતવ્યત્વ છે.
સદ્ભાવપયયિ વડે આદેશ કરાયેલ ઇટાદિ દ્રવ્યનું એક દેશનું સાવ અને બીજા દેશનું સ્વ પર પાયિો વડે સવ-અસવ કહેવું અશક્ય હોવાથી ઘટાદિનું સદ્ અવક્તવ્યપણું છે. તે જ ઘટાદિનું એકદેશ પરપર્યાયથી વિશેષિત ઘટનું અસત્પણું હોવાથી અને પરદેશનું સ્વપર પર્યાયથી -x - કહેવાને અશક્ય હોવાથી ઘટાદિનું અસદ્ વક્તવ્યવ છે. ઘટાદિ દ્રવ્યના એક દેશનું સ્વપર્યાયોથી આદિટવ વડે સવ હોવાથી અને બીજા દેશનું પર પર્યાયોથી આદિષ્ટતાથી અસત્વ હોવાથી અને અન્ય દેશનું સ્વ-પર પર્યાયો વડે યુગપત વિશેષિત ઘટનું તેમજ કહેવા માટે અશક્ય હોવાથી અવક્તવ્ય હોવાથી ઘટાદિનું સત્ સત્ અવાથત્વ છે.
અહીં પહેલો, બીજો, ચોથો ભંગ એ ત્રણે અખંડ વસ્તુ આશ્રિત છે, બાકીના ચાર વસ્તુ દેશ આશ્રિત છે, વળી ત્રીજો ભંગ પણ અખંડ વસ્તુ આશ્રિત જ છે, તેમ
૧૨૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ બીજા કહે છે. તે રીતે સ્વપર્યાય-પરપર્યાયો વડે વિવક્ષિત ખંડ વસ્તુનું સાંસપણું છે. આ કારણે “આચાર''ની ટીકામાં કહ્યું છે - અહીં ઉત્પત્તિને સ્વીકારીને પાછલા ત્રણ વિકલપો સંભવતા નથી. કેમકે પદાર્થના અવયવની અપેક્ષા તેમજ ઉત્પત્તિની અવયવનો અભાવ છે, એમ અજ્ઞાનિકવાદીના-૬૭ વિપો થયા.
વૈયિકના ૩ર-વિકલ્પો છે - તે આ - દેવ, રાજા, યતિ, જ્ઞાતિ, વૃદ્ધ, અધમ, માતા, પિતા એ આઠેનું કાયા-વાણી-મન-દાન વડે દેશ-કાલ મુજબ વિનય કરવો. એ રીતે ૮ x ૪ = 3૨ થયાં. ચારે વાદીની સંખ્યા-૩૬૩ થઈ. પૂજ્યોએ કહ્યું - નિત્યાનિત્યાત્મક આત્માદિ નવ પદાર્થો, સ્વ-પરથી સ્થાપેલા, કાલ-નિયતિ-સ્વભાવઈશ્વર-આત્મકૃત આ રીતે ૧૮૦ ભેદ આસ્તિક મતના થાય છે, ઇત્યાદિ ગાથાર્થ ઉપર કહેવાયો છે. આ જ ચાર સમવસરણોને ચોવીશ દંડકમાં કહેતા જણાવે છે
સત્ર સુગમ છે. વિશેષ આ - સમનકવથી નાકાદિ પંચેન્દ્રિયોમાં આ ચારે સમવસરણો સંભવે છે. એક-બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોવાળાને મન ન હોવાથી તે સંભવતા નથી... • પુરુષના અધિકારી પુરષ વિશેષના પ્રતિપાદન માટે પ્રાયઃ દૃષ્ટાંત સહિત ૪૩-પુરુષ કોને કહે છે
• સૂત્ર-૩૬૮ થી ૩૩૯ :
[૩૬૮) : (૧) મેઘ ચાર ભેદ કહ્યા - ગર્જે પણ વરસે નહીં વરસે પણ ગર્ભે નહીં, ગરજે અને વચ્ચે, ગરજે નહીં - વચ્ચે પણ નહીં.. (૨) આ ટાંતે ચાર ભેદ પુરુષો કહa - ગરજે પણ વચ્ચે નહીં, આદિ ચાર
3) મે ચાર ભેદ કા - ગરજે પણ વીજળી ન કરે, વીજળી રે પણ ગરજે નહીં, આદિ ચર.. (૪) એ રીતે પુરુષો પણ ચાર ભેદે કહ્યા છે.
(૫) મેઘ ચાર ભેદે કહal - વરસે પણ વીજળી ન કરે આદિ ચાર. (૬) એ પ્રમાણે યુરો ચાર ભેદ કહ્યા - વસે પણ વીજળી ન કરે આદિ-૪
() મેઘ ચાર ભેદે કહ્યા - કાલવાસી પણ અકાલવાસી નહીં આદિ ચારે... (૮) એ રીતે પરપો પણ ચાર ભેદે કહ્યા • કાલવાસી પણ કાલવાસી નહીં.
(6) મેઘ ચાર ભેદે કા - ફ્રોઝવાસી પણ જોગવાસી નહીં આદિ ચાર.. (૧૦) એ રીતે પુરુષો પણ ચાર ભેદે જાણવા.
(૧૧) મેઘ ચાર ભેદ કહ્યા - અંકુરિત રે પણ નિum ન કરે. નિur કરે પણ અંકુરિત ન કરે આદિ ચાર. (૧૨) એ પ્રમાણે માતાપિતા ચાર ભેદ કલ્લા - જન્મ આપે પણ પાલન ન કરે આદિ ચાર.
(3) મેઘ ચાર ભેદ કા • દેશવાસી પણ સર્વવાસી નહીં આદિ ચાર.. (૧૪) એ પ્રમાણે રાજા ચાર ભેદે છે . દેશધિપતિ પણ સવધિપતિ નહીં.
[૬૯] : (૧૫) મેઘ ચાર ભેદે કહ્યા છે - પુકલ સંવતક, પર્જન્ય, જીભૂત, જિહ.. પુકલ સંવર્તક મહામેળ એક વૃષ્ટિ વડે ૧૦,૦૦૦ વર્ષ ભાવિત કરે છે, પર્જન્ય મહામેળ એક વૃષ્ટિ વડે ૧૦૦૦ વર્ષ વરસે છે, જીભૂત મહામેળ એક વૃષ્ટિથી દશ વર્ષ વરસે છે, જિષ્ણ મહામેળ ઘણી વૃષ્ટિ વડે એક વર્ષ પા વરસે
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૨૩
૪/૪/૧૬૮ થી ૩૩૯ કે ન પણ વરસે.
[39] : (૧૬) કરંડક ચાર ભેદે છે . શ્વપાક કરંડક, વેશ્યા કરંડક, ગૃહસ્થ કરંડક, રાજ કરંડક... (૧) એ રીતે આચાર્યો ચાર ભેદે છે . પાક - વેશ્યા - ગૃહસ્થ - રાજ [એ ચાર કડક સમાન.
[39] - (૧૮) વૃક્ષો ચાર ભેદે કહ્યા - શાલ અને શાલ પાયણિ, શાલ અને એરંડ પયય, એરંડ અને શાલ પયયિ, એરડ અને એરંડ પયયિ... (૧૯) એ પ્રમાણે આચાર્યો પણ ચાર ભેદે કહ્યા - શાલ અને શાલપયિાદિ.
(૨૦) શાલ અને શાલ પરિવાર, શાલ અને એરંડ પરિવાર આદિ ચાર... (૨૧) એ રીતે આચાર્યો ચાર ભેદે છે - શાલ અને શાલ પરિવાર
[39] મહાવૃક્ષોની મળે જેમ વૃક્ષરાજ શાલ સુશોભિત છે, તેમ શ્રેષ્ઠ શિષ્યોની મળે ઉત્તમ આચાર્ય સુશોભિત હોય છે.
[39] એરંડક વૃક્ષોની મળે જેમ વૃક્ષરાજ શાલ શોભે છે, તેમ કનિષ્ઠ શિષ્યોની મધ્યે ઉત્તમ આચાર્ય શોભે છે.
[39] મહાવૃક્ષોની મળે જેમ એરંડક દેખાય છે, તેમ શ્રેષ્ઠ શિષ્યો મળે કનિષ્ઠ આચાર્ય દેખાય છે... [૩૫] એરંડક વૃક્ષ મળે જેમ એરંડો દેખાય છે તેમ કનિષ્ઠ શિષ્યો મણે કનિષ્ઠ આચાર્ય દેખાય છે.
[39] મો ચાર ભેદે છે . અનુશ્રોતવારી, પ્રતિશ્રોતારી, તચારી, મચારી... (૩) એ રીતે ચાર ભેદે સાધુ કહ્યા - અનુશ્રોતચારી, પ્રતિશોતચારી, અંતયારી, મધ્યયારી.
(૨૪) ચાર પ્રકારે ગોળા કહ્યા છે - મીણનો ગોળો, લાખનો ગાળો, કાષ્ઠનો ગોળો, માટીનો ગોળો... (૫) એ રીતે ચાર ભેદે પુરષ કહા - મીણના ગોળા સમાન આદિ ચાર.. (૨૬) ચાર ભેદે ગોળ કહ્યા - લોઢાનો ગોળો, કલાઈનો ગોળો, ત્રાંબાનો ગોળો, સીસાનો ગોળો... (૭) એ રીતે પરષો ચાર ભેદે કહા • લોઢાના ગોળ સમાન આદિ ચાર.. (૨૮) ચાર ભેદે ગોળા કહ્યા • રૂપાનો, સોનાનો, રનનો, હીરાનો... (૨૯) એ રીતે ચાર ભેદ પુરો કહ્યા • રૂપાના ગોળા સમાન યાવત હીરાના ગોળા સમાન.
(30) મ ચાર ભેદે કહ્યા - અસિપત્ર, કરમ, સુરx, કદંબચરિકા... (૩૧) એ રીતે ચાર ભેદે પુરુષ - આસિત્ર સમાન આદિ ચાર,
(૩૨) કટ ચાર ભેદે છે - સુબદ્ધ, વિદલકટ, ચમકદ, કંબલકટ... (33). આ પ્રમાણે કરો ચાર ભેદે કા - સુંભકટસમાન આદિ ચાર,
[39] - (૩૪) ચતુષ્પદો ચાર ભેદે કહ્યા - એક ખુર, બે પુરા, ગંડીપદા, સનખપદા... (૩૫) ચાર ભેદે પક્ષી કહ્યા - ચપક્ષી, લોમપક્ષી, સમુગક પક્ષી, વિતતપણl... (૩૬) ચાર ભેદે શુદ્ધ પાણી કા - બેઇન્દ્રિય, વેઇનિદ્રા, ચતુરિન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક.
[૩૮] - (3) ચાર ભેદે પક્ષી કા - નિવર્તિત પણ પરિવર્તિત નહીં,
૧૨૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પરિવર્તિત પણ નિવર્તિત નહીં નિવર્તિત અને પરિવર્તિત બને, નિવર્તિત કે પરિવર્તિત એકે નહીં. (૩૮) એ રીતે સાધુ ચાર ભેદ જાણવા.
[396] - (36) ચાર ભેદે પુરુષો કહ્યા - કૃશ અને કૃશ, કૃશ અને શૂળ, આદિ ચાર. (૪૦) ચાર ભેદે પુરુષો કહ્યા - કૃશ અને કૃશાત્મા, કૃશ અને અકૃશાત્મા, આદિ ચાર.. (૪૧) ચાર ભેદે પુરુષો કહ્યા - બુધ અને બુધ, બુધ પણ આબુધ આદિ ચાર.. (૪૨) ચાર ભેદે પુરુષો કહા - બુધ અને બુધહદય આદિ ચાર... (૪૩) ચાર ભેદે પુરુષો કહ્યા છે આત્માનુંકપ પણ પરાનુકંપ નહીં, ઇત્યાદિ ચાર ભેદ.
• વિવેચન-૩૬૮ થી ૩૩૯ :
[૩૬૮] - સૂત્રો સુગમ છે. વિશેષ આ - (૧) રા - વરસાદો, ગરવ કરે છે, પણ વૃષ્ટિ કરતા નથી.. (૨) એમ કોઈ પુરણ ગર્જનારની જેમ ગરવ કરે છે અર્થાત્ દાન, જ્ઞાન, વ્યાખ્યાન, અનુષ્ઠાન, શત્રુ નિગ્રહાદિ વિષયમાં શબ્દો વડે પ્રતિજ્ઞા કરે, પણ મેઘની જેમ વરસે નહીં - સ્વીકૃત કાર્ય કરે નહીં, બીજો કાર્ય કરે પણ શબ્દથી પ્રતિજ્ઞા ન કરે, તેમ અન્ય પણ જાણવા.
(3) વીજળીનો કરનાર... (૪) કોઈ પુરુષ શબ્દ વડે પ્રતિજ્ઞા કરે, પણ વીજળી કરનાર મેઘની જેમ દાનાદિ પ્રતિજ્ઞાત કાર્યના આરંભનો આડંબર કરે પણ પ્રતિજ્ઞા ન કરે, એમ અન્યો જાણવા.
(૫-૬) કોઈ દાનાદિથી વરસે પણ દાનાદિ આરંભનો આડંબર ન કરે, બીજો આડંબર કરે પણ દાનાદિ ન કરે, ત્રીજો બંને કરે, ચોથો ન કરે.
(૩) અવસરે વરસનાર તે કાલવર્ષી, એમ અન્યો પણ... (૮) કોઈ પુરુષ અવસરે દાન, વ્યાખ્યાનાદિ પરોપકારર્થે પ્રવૃત્તિ કરે તે એક, બીજો તેથી વિપરીત, આદિ ચાર.. (૯) ક્ષેત્ર-ધાન્યાદિ ઉત્પત્તિ સ્થાન... (૧૦) કોઈ પુરુષ ગવર્લી-પાત્રમાં દાન, શ્રુતાદિ વાવનાર તે એક, બીજો તેથી વિપરીત, ત્રીજો તથાવિધ વિવેક હિતતાથી
અતિ દાયથી અથવા પ્રવચન પ્રભાવનાદિ કારણથી ઉભયસ્વરૂ૫ અને ચોથો દાનાદિ કાર્યમાં પ્રવૃત્તિક.
(૧૧) જે મેઘ વૃષ્ટિ વડે ધાન્યને અંકુરાદિષે ઉત્પન્ન કરે તે જનયિતા, નિમપિયિતા - જે મેઘ વૃષ્ટિ વડે સફળતાને પામે... (૧૨) એ રીતે માતાપિતા પણ પ્રસિદ્ધ છે. એમ આચાર્ય પણ શિષ્ય પ્રતિ યોજવા.
(૧૩) વિવક્ષિત ભરતાદિ ક્ષેત્રના કે પ્રાવૃત્ આદિ કાળમાં કે દેશમાં મેઘના દેશ વડે જે વર્ષે તે દેશવર્ષ. જે મેઘ સર્વોત્ર-કાળમાં સર્વાત્મ વડે વર્ષે તે સર્વ વર્ષ અથવા - ક્ષેત્રથી દેશમાં, કાળથી સર્વત્ર વર્ષે છે, ક્ષેત્રથી દેશમાં, પોતાથી સર્વત્ર વર્ષે, કાળથી દેશમાં-ક્ષેત્રથી સબ, કાળથી દેશમાં-પોતાથી સવભિ વડે અથવા પોતાથી દેશ વડે - ક્ષેત્રથી સર્વત્ર, પોતાથી દેશ વડે - કાલથી સર્વત્ર, ત્ર-કાળથી દેશમાં અને પોતાથી સર્વત્ર, નથી દેશમાં - પોતાથી દેશ વડે અને કાલથી સર્વગ, કાળથી દેશમાં પોતાથી દેશ વડે અને ફોગથી સર્વત્ર. ઉક્ત નવ વિકલ્પ જે મેઘ વર્ષે તે દેશવર્ષ અને
Page #70
--------------------------------------------------------------------------
________________
૪/૪/૧૬૮ થી ૩૬
૧પ
સર્વવર્ષી. ચોથો ભંગ સુજ્ઞાત છે.
(૧૪) રાજા - જે વિવક્ષિત ક્ષેત્રમાં જ યોગક્ષેમ કરવા સમર્થ છે, તે દેશાધિપતિ પણ સવધિપતિ નહીં, તે પલ્લી પતિ આદિ. જે પલી આદિ વિભાગમાં સમર્થ થતો નથી, બીજે સર્વત્ર સમર્થ છે, તે સવધિપતિ પણ દેશાધિપતિ નહીં, ત્રીજો ઉભય અધિપતિ છે - વાસુદેવાદિ માફક, દેશ અધિપતિ અને સવધિપતિ. ચોથો રાજ્ય ભ્રષ્ટ જાણવો.
] - (૧૫) પુકલ આદિ. એક વૃષ્ટિ વડે ઉદક સ્નેહવર્તી કરે છે. અર્થાત્ ધાન્યાદિ ઉત્પન્ન કરવામાં સામર્થ્યવાળી કરે છે. જિહમેઘ ઘણાં વખત વરસવા વડે એક વર્ષ યાવત્ ભૂમિને ચીકાશવાળી કરે છે અથવા તેના જલના રૂપમાંથી રસવાળી કરતી નથી. આ વર્ણન પછી પુરષના અધિકારી મેઘાનુસારે પુરષો પુકલાd આદિ સમાન જાણવા. તેમાં એક જ વખતના ઉપદેશ કે દાન વડે દીર્ધકાળ પર્યત પ્રાણીને શુભ સ્વભાવ કે સમૃદ્ધિવાળો જે કરે છે તે આધમેઘ સમાન જાણવો.
આ રીતે અલ્પતર અને અલ્પતમ કાલાપેક્ષાએ બીજા અને ત્રીજા મેઘ સમાન છે. અનેક વખત ઉપદેશાદિ વડે પ્રાણીને અાકાળ પર્યક્ત ઉપકારને કરતો કે ન કરતો જોયા મેઘ સમાન છે.
(39o] - (૧૬) કડક - વસ્ત્રાભરણાદિનું સ્થાન, પ્રસિદ્ધ છે. ૧- ચાંડાલનો કરંડક, તે પ્રાયઃ ચામડાને સંસ્કારવાના ઉપકરણરૂપ વઘાદિ ચમશિના સ્થાન વડે અતિ અસાર છે. ૨- વેશ્યાકરંડક, લાખ વડે પૂરિત સોનાના આભરણાદિનું સ્થાન હોવાથી કિંચિત્ સારભૂત છતાં કહેવાનાર કરંડકની અપેક્ષાએ અસાર છે. 3- ગૃહપતિ - શ્રીમંતનો કડક, તે વિશિષ્ટ મણિ, સુવર્ણ આમરણાદિથી યુક્ત સારતર છે. ૪રાજકરંડક, અમૂલ્ય રતાદિનું ભાજત હોવાથી સારતમ છે.
(૧૩) એ રીતે જે આચાર્ય સૂત્રાર્થધારી, વિશિષ્ટ કિયાથી હીન છે, તે પ્રથમ કરંડક સમાન, તે અત્યંત અસાર છે. બીજો દુ:ખપૂર્વક શ્રુતના અંશને ભણેલ છે પણ વાક આડંબરથી મુખ્ય લોકોને આકર્ષે છે, તે, કેમકે તે પરીક્ષામાં અસમર્થ હોવાથી અસાર છે. ત્રીજા - જે આચાર્ય સ્વ-પર સમયજ્ઞ અને ક્રિયાદિ ગુણયુકત છે તે સારતર હોવાથી છે. ચોથો - સુધમદિવ૮.
B] - (૧૮) કોઈ શાલ નામક વૃક્ષની જાતિયુકતતાથી શાલ છે અને શાલના જ પર્યાયિો - બહુ છાયાપણું, સેવવાપણું આદિ ધર્મો જેને છે તે શાલપર્યાય, તે એક. કોઈ નામથી પૂર્વવતુ શાલ પણ એરંડના જ પયિો અછાયા, અસેવના યોગ્ય આદિ ધર્મો જેને છે તે એરંડ પર્યાય, તે બીજો. કોઈ એરંડ વૃક્ષ જાતિય હોવાથી એરંડ છે. પણ શાલપર્યાય હોય છે તે ત્રીજો. કોઈ એરંડ વૃક્ષ પૂર્વવતુ એરંડ ધમદિ ચુત હોય છે, તે ચોયો.
(૧૯) આચાર્ય શાલની જેમ આચાર્ય પણ સુકુલીન અને સદ્ગકુલવાળા છે. તે જ શાલ કહેવાય છે. તથા શાલના ધર્મવાળો છે. જેમ શાલછાયા આદિ ધર્મ સહિત છે, તેમ જે આચાર્ય જ્ઞાન-ક્રિયાજનિત યશાદિ ગુણોયુકત હોય છે તે શાલ પર્યાય
૧૨૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે - આ એક. તથા એક આચાર્ય પૂર્વવત્ શાલ છે અને પૂર્વોકતથી વિપરીત હોવાથી એરંડ પર્યાયવાળા છે. આ બીજો ભંગ. ત્રીજી-ચોથો ભંગ પણ એ રીતે જાણવો.
(૨૦) તથા પૂર્વવત્ જ શાલ અને શાલરૂપ જ પરિવાર છે જેનો તે શાલ પરિવાર, એ રીતે શેષ ગણ ભંગ જાણવા.
(૨૧) આચાર્ય, શાલની જેમ ગુરુકુલ અને કૃતાદિથી ઉત્તમ હોવાથી શાલ છે અને શાલ સમાન મહાનુભાવ સાધુ પરિવારથી, શાલ પરિવાર છે તથા એરંડ તુલ્ય નિર્ગુણ સાધુપરિવારથી એરંડ પરિવાર છે. ત્રીજો મૃતાદિ વડે હીનત્વથી આચાર્ય એરંડા જેવો છે, અને ચોથો સુજ્ઞાત છે.
[3૨ થી ૩૭૫] ચાર ગાયા છે, તે સુગમ છે. મંગુત - અસુંદર.
[39૬] - (૨૨) અનુશ્રોત વડે જે ચાલે, અનુશ્રોતયારી - નદી આદિ પ્રવાહગામી. એ રીતે અન્ય ત્રણ ભેદ... (૨૩) એ રીતે સાધુ, જે અભિગ્રહ વિશેષથી ઉપાશ્રય સમીપે ક્રમ વડે કુળોમાં ભિક્ષા કરે તે અનુશ્રોતયારી મત્સ્ય વત્ અનુશ્રોતવારી છે. જે સાધ ઉત્ક્રમથી ઘરોને વિશે ભિક્ષા કરતો ઉપાશ્રયમાં આવે તે બીજો. જે ક્ષેત્રના તથી ભિક્ષા કરે તે ત્રીજો. મળે [ભિક્ષા કરે - ગવેષ] તે ચોયો.
(૨૪) મીણનો ગોળાકાર પિંડ, એ રીતે અન્ય ગોળા પણ જાણવા. વિશેષ આ કે - લાખ, કાષ્ઠ, માટી પ્રસિદ્ધ છે... (૨૫) જેમ તે ગોળાઓ મૃદુ, કઠિન, કઠિનતર, કઠિનતમ કમ વડે હોય છે, જે પુરુષો પરિષહાદિમાં મૃદુ, દૃઢ, દેઢતર, દેઢતમ સત્યવાળા હોય છે તે મીણાદિ ગોળા સમાન છે.
(૨૬) લોઢાના ગોળા આદિ પ્રસિદ્ધ છે... (૨૭) આ લોઢાના ગોળા આદિના ક્રમ વડે ગુરુ ગુરૂતર, ગુરતમ અને અત્યંત ગુરૂ વડે જે પુરુષો આરંભાદિ પ્રવૃત્તિથી ઉપાર્જિત કર્મ-ભારવાળા હોય છે તે લોઢાના ગોળા સમાન આદિ વ્યપદેશવાળા છે અથવા સ્નેહભારથી ભારે છે.
(૨૮-૨૯) રૂપાદિ ગોળાઓમાં ક્રમશઃ અ ગુણ, ગુણાધિક, ગુણઅધિકતર, ગુણાધિકતમને વિશે પુરુષો સમૃદ્ધિ કે જ્ઞાનાદિ ગુણથી સમાનપણે યોજવા... (3) પાંદડા માફક પાતળાપણે જે તલવારાદિ છે તે પત્રો - ખગ જે છે તે અસિબ, જેના વડે લાકડું છેદાય તે કરમ ક્ષરપત્ર, કદંબચરિકાદિ શ... (૩૧) ખગના શીઘ છેદકપણાથી જે જદી સ્નેહપાશને છેદે તે અસિપત્ર સમાન, જેમ સનકુમાર * * * કરી ફરી ઉપદેશથી ભાવના અભ્યાસથી તેહતરને છેદે તે કરમ સમાન, તથાવિધ શ્રાવકવતુ. • x • જે મૃતધર્મનો માર્ગ સાંભળે તો પણ સર્વથા સ્નેહ છેદનમાં અસમર્થ છે, દેશવિરતિ માત્ર સ્વીકારે છે. તે ક્ષત્ર સમાન. મુર, ૫ કેશાદિને છેદે છે, તેમ જે સ્નેહનું છેદન માત્ર મનોરથ વડે કરે છે તે ચોરો - અવિરતિ સમ્યગુર્દષ્ટિ અથવા જે ગુરુ આદિને વિશે શીઘ, મંદ, મંદતર, મંદતમપણે સ્નેહ છેદે છે તે.
(38) કાંધ આદિથી જે બનાવાય તે કટ - સાદડી, - X - ઘાસથી બનેલ તે સંબકટ, વાંસના કટકાથી બનેલ તે વિદલકટ, ચર્મથી બનેલ ચર્મકટ, કંબલ તે કંબલકટ... (33) આ સુંબકટાદિને વિશે અભ, બહુ, બહુતર, બહુતમ અવયવો વડે
Page #71
--------------------------------------------------------------------------
________________
૪/૪/૧૬૮ થી ૩૬
૧૨૩
પ્રતિબંધમાં પુરષો યોજવા, તે આ રીતે - ગુરુ આદિમાં જેનો અલ્પ પ્રતિબંધ છે તે અલા અસત્યાદિ વડે નાશ થવાથી સંબકટ સમાન છે, એ રીતે સર્વત્ર ભાવવું.
(૩૪) ચતુપદો - Dલયર પંચેન્દ્રિય તિર્યંચો, એક ખુરવાળા તે એકખુરા - અશ્વાદિ. બે ખુરવાળા તે ગાય આદિ. સોનીના અધિકરણરૂપ એરણ, તેના જેવા પગવાળા - હાથી આદિ. નખવાળા તે સનખપદ - સિંહ આદિ. આ સૂત્ર અને પછીના બે સૂત્રોમાં જીવોને પુરુષ શબ્દ વડે વાચ્ય હોવાથી પુરુષાધિકારપણું છે... (૩૫) ચમમય પાંખવાળા - વાગુલી આદિ, લોમની પાંખવાળા - હંસાદિ, બીડાયેલ પાંખવાળા તે સમુદ્ગક પક્ષી, તે બહારના દ્વીપ સમુદ્રોને વિશે જાણવા, એ રીતે વિતતપક્ષી પણ.
(3૬) ક્ષુદ્ર અનંતર ભવમાં મોક્ષ ગમન અભાવથી અધમ પ્રાણવાળા તે ક્ષુદ્રપ્રાણા. સંપૂર્ણ વડે થયેલ તે સંમૂર્ણિમ. તિર્યંચ સંબંધી યોનિ જેમની છે તે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક... (38) માળાથી ઉતરનાર, કોઈ પક્ષી માળાથી નીચે આવે પણ બાળક હોવાથી પરિભ્રમણ કરવાને અસમર્થ-તે એક. બીજો પરિભ્રમણ કરવા સમર્થ છે, પણ બીકણ હોવાથી માળામાંથી ઉતરતો નથી. બીજો ઉભય સમર્થ છે, ચોથો ઉભય અસમર્થ છે.
(3૮) ભિક્ષાચયએ જનાર પણ ગ્લાન, પ્રમાદાદિ કારણે પરિભ્રમણ ન કરનાર તે એક. બીજો ઉપાશ્રયથી નીકળતો પરિભ્રમણ શીલ છે, પણ સૂત્રાર્થ આસક્તિથી ભિક્ષાચર્યાએ જવા અસમર્થ. ત્રીજો-ચોથો ભંગ સ્પષ્ટ છે.
(૩૯) તપ વડે કૃશ દેહ અને કષાયને કૃશ કરેલ, એ રીતે ત્રણ ભંગ છે.
(૪૦) શરીરથી કૃશ, કષાયાદિથી કૃશ આત્મા તે નિકૃષ્ટાત્મક અથવા તપથી કૃશ દેહ પૂર્વે હતો . પછી પણ છે. અહીં પ્રથમ સૂત્ર વ્યાખ્યા કરવી. * * *
(૪૧) બુધવના કાર્યભૂત સક્રિયાના યોગથી બુધ - x • વળી બુઘવિવેક સહિત મન તે એક, બીજો બુધ, તેમજ છે, બુધ તે વિવિક્તમનથી છે ત્રીજો અસત્ કિયાવાળો છે માટે અબુધ, વિવેકી હોવાથી બુધ • x •
(૪૨) અનંતર સૂગ વડે એ જ કહે છે - સત્ ક્રિયાવાળો હોવાથી બુધ, જેનું મન બુદ્ધ છે, તે બુદ્ધ હૃદય - વિવેકયુક્ત મન હોવાથી અથવા શાસ્ત્રજ્ઞ હોવાથી બુધ અને કાર્યમાં અમૂઢ લક્ષણ હોવાથી બુદ્ધહદય.
(૪૩) આત્માના હિતમાં પ્રવર્તનાર, તે આત્માનુકંપક - પ્રત્યેક બુદ્ધ, જિનકભી કે નિર્દય.. પરાકંપક નિષ્કિતાર્થતાથી તીર્થકર કે આત્માની અપેક્ષા વિના, દયાવાળા, - મેતાર્યમુનિવ.. ઉભયાનુકંપક તે વિકલ્પી.. ઉભયની અનુકંપા ન કરનાર પાપાત્મા, કાલશૌકરિકાદિ.
અનંતર પુરુષના ભેદ કહ્યા. પુરુષના વ્યાપાર વિરોષને કહે છે– • સૂઝ-3૮૦,૩૮૧ -
[ace] - (૧) સંભોગ ચાર ભેદે છે - દિવ્ય, આસુર, રાક્ષસ, મનુષ્યનો. - (૨) સંભોગ ચાર ભેદે છે - દેવ દેવી સાથે સંવાસ કરે, દેવ અસુરી સાથે સંવાસ કરે, અસુર દેવી સાથે સંવાસ કરે, અસુર અસુરી સાથે સંવાસ કરે.
૧૨૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (3) સંભોગ ચાર ભેદે છે . દેવ દેવી સાથે સંવાસ કરે, દેવ રાક્ષસી સાથે સંવાસ કરે રાક્ષસ દેવી સાથે સંવાસ રે, રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ રે.
(૪) સંભોગ ચાર ભેદે છે - દેવ દેવી સાથે સંવાસ કરે, દેવ માની સાથે સંવાસ કરે, મનુષ્ય દેવી સાથે સંવાસ કરે, મનુષ્ય માનુષી સાથે સંવ.
() સંભોગ ચાર ભેદે છે - અસુર અસુરી સાથે સંવાસ કરે, અસુર રાક્ષસી સાથે સંવાસ કરે આદિ ચાર.. (૬) સંભોગ ચાર ભેદે છે - અસુર અસુરી સાથે સંવાસ કરે અસર માનુષી સાથે સંવાસ રે આદિ ચાર,
() સંભોગ ચાર ભેદ છે રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ કરે, સક્ષસ માનુષી સાથે સંવાસ કરે - આદિ ચાર ભેદ.
[૩૮૧] ચાર ભેદે અપદવંસ કહ્યો - આસુરી, અભિયોગ, સંમોહ, દેવઝિબિશ... ચાર કારણે જીવો અસુરપણાને યોગ્ય કર્મ કરે છે, તે આ - ક્રોધી સ્વભાવણી, કલહ સ્વભાવથી, આસક્તિથી તપ કરતાં, નિમિતાદિની આજીવિકા કરવાથી... ચર કારણે જીવો અભિઓગતા યોગ્ય કર્મ કરે છે - આત્મ ગર્વ વડે, પરનિંદા વડે, ભૂતિકર્મ વડે, કૌતુકકરણ વડે... ચાર કારણે જીવ સંમોહાણા યોગ્ય આય ઉપાર્જે છે • ઉન્માર્ગ દશનાથી, માના અંતરાય વડે, કામભોગની આશંસાથી, લોભ વડે નિચાણ કરવા વડે... ચાર કારણે જીવ દેવકિબિણિકતાનું આય ઉપાર્જે છે - અરિહંતનો અવવાદ કરતા, અરિહંત પજ્ઞખ ધર્મના અવર્ણવાદથી, આચાર્ય-ઉપાધ્યાયના વર્ણ-વાદથી, ચાતુવર્ણ સંઘના અવર્ણવાદથી.
• વિવેચન-3૮૦,૩૮૧ -
[૩૮] સૂત્ર સરળ છે. વિશેષ આ - સ્ત્રી સાથે સંવસન - શયન કરવું તે સંવાસ. સ્વર્ગ, તેમાં વસનાર દેવ પણ ઉપચારથી ઘે, તેમાં થયેલ તે દિવ્ય અર્થાત વૈમાનિક સંબંધી. ભવનપતિ વિશેષ અસુર સંબંધી. એ રીતે અન્ય બે. વિશેષ આ • સક્ષસ તે વ્યંતર વિશેષ. દેવ, અસુરદિના સંયોગથી છ ચતુગી સૂત્રો થાય છે. પુરૂષક્રિયાધિકારી અપviસ સૂત્ર
[૩૮૧] વિનાશ થવો તે અપડવંસ - ચાસ્ત્રિનો કે તેના ફળનો અસુર આદિ ભાવનાજનિત વિનાશ. અસુર ભાવના જનિત તે આસુર, અથવા જે અનુષ્ઠાનમાં વતતો અસુરવને ઉત્પન્ન કરે, તેના વડે આત્માને વાસિત કરવો તે આસુરભાવના, એ રીતે બીજી ભાવના પણ છે. અભિયોગ ભાવજનિત તે અભિયોગ. સંમોહભાવના જનિત તે સંમોહ. દેવકિબિક ભાવના જનિત તે દૈવકિષિ . કંદર્પ ભાવનાજનિત તે કાંદ". અપવૅસ પાંચમો છે, પણ ચતુઃસ્થાનકને લીધે કહી નથી. ભાવના આગમમાં પાંચ કહી - કંદર્પ, દેવકિબિષી, અભિઓગી, આસુરી, સંમોહી. આ પાંચ સંક્ષિપ્ત ભાવના કહી છે.
આ પાંચ ભાવનાઓને પૈકી જે ભાવનામાં જીવ વર્તે છે, તે અા ચાસ્ત્રિના પ્રભાવથી તેવા પ્રકારના દેવોને વિશે જાય છે. કહ્યું છે કે - આ અપશસ્ત ભાવનામાં વતા સંયત, તેવા દેવોને વિશે જાય છે, તેઓ ચાથિી હીન છે, તેથી દેવોમાં
Page #72
--------------------------------------------------------------------------
________________
૪/૪/૩૮૦,૩૮૧
૧૨૯
૧૩૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/
જવાની તેને ભજના છે.
આસુરાદિનો અપવંસ કહ્યો. તે અસુરસ્વાદિનો હેતુ છે. માટે અસુરદિ ભાવનાના સાધનભૂત કર્મોના કારણોને ચાર સૂત્રો વડે કહે છે - ગ સુગમ છે. વિશેષ આ - અસુરોને વિશે થયેલ તે આસુર-અસુર વિશેપનો જે ભાવ તે આસુરવ, સુપણાને અર્થે કે અસુરપણાએ તેના આયુકાદિ કર્મ કરવા માટે આરંભ કરે છે, તે આ • ક્રોધના સ્વભાવપણાથી, કલા સંબંધથી, આહાર-પધિ-શય્યાદિમાં પ્રતિબદ્ધ ભાવરૂપ તપશ્ચર્યા વડે અને ત્રણ કાળ સંબંધી લાભ-અલાભ આદિ વિષયક નિમિત્તથી મેળવેલ આહારદિ વડે ઉપજીવન.
આ અર્થ અન્યત્ર આ પ્રમાણે છે - કલહમાં અનુબદ્ધ, આસક્તિથી તપ કરનાર, નિમિતભાષી, કૃપા અને અનુકંપા રહિત તે આસુરી ભાવના.
જે કાર્ય પ્રત્યે યોગ્ય છે તે અભિયોગ્ય - કિંકર દેવવિશેષો, તેઓનો જે ભાવ તે આભિયોગ્યતાએ.. પોતાના ગુણના અભિમાન વડે.. પરના દોષના કહેવાથી.. જવરવાળા આદિને રાખ આદિથી રક્ષા કરવા વડે.. સૌભાગ્યાદિના નિમિતે બીજાના મસ્તકે હસ્ત ભ્રમણાદિ વડે મંત્રક્રિયા આદિ કરવા વડે.. - અન્યત્ર આ પ્રમાણે કહ્યું છે - કૌતુક, ભૂતિકર્મ, પ્રગ્ન, સ્વપ્નાદિ કથન, નિમિતથી આજીવિકા ચલાવે તથા ઋદ્ધિ-રસ-સાતા ગૌરવ સહિત ઉક્ત પ્રવૃત્તિથી આભિયોગ્ય ભાવના કરે છે.
સંમોહ પામે છે તે સંમોહ-મૂટાત્મા દેવ વિશેષ, તેનો જે ભાવ તે સંમોહતા, તેને માટે કે સંમોહ૫ણાએ.. ઉન્માર્ગ દેશના-સમ્યગ્દર્શનાદિ ભાવમાર્ગથી વિરુદ્ધ ધર્મના કથન વડે.. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તને વિન કરીને, શબ્દાદિ વિષયોની અભિલાષા કરવા દ્વાય.. ગૃદ્ધિ વડે નિયાણું કરવું તે - આ તપ આદિથી મને ચકવર્તીપણું આદિ મળો એવી દૃઢ કામના કરીને.
આ ભાવના અણ આ રીતે છે - ઉમાગદિશક, માર્ગનાશક, વિપરીત માર્ગનો સ્વીકાર, મોહ વડે બીજાને મોહિત કરે, તે સંમોહભાવના કરે છે.
દેવો મથે કિલ્બિપ-પાપ, તેથી જ અસ્પૃશ્યાદિ ધર્મવાળો દેવ તે દેવકિબિષ. શેષ વર્ણન તેમજ જાણવું. વાળ - નિંદા, ખોટા દોષનું આરોપણ કરવું. અન્યત્ર કહ્યું છે કે - જ્ઞાનની, કેવલીની, ધર્માચાર્યની, સર્વ સાધુની નિંદા કરનાર તથા માયાવી પ્રાણી કિબિપિડી ભાવના કરે છે. ચાર સ્થાનક હોવાથી અહીં કંદર્પભાવના કહી નથી, ભાવનાનું વર્ણન છે માટે કહે છે
કંદર્પ - કામકથા કરનાર, કકય્ય-ભાંડવત પેટા કરનાર, દ્રવશીલ-ગર્વથી શીઘગમન અને ભાષણાદિ કરનાર, વેશ-વચનાદિ વડે સ્વ-પરને હાસ્ય ઉત્પણ કરનાર, બીજાને ઇન્દ્રજાલાદિ વડે વિસ્મય કરાવનાર એવો જીવ કંદર્પ ભાવના કરનાર.. આ અપડવંસ પ્રવજ્યાવાળાને છે માટે પ્રવજ્યા સૂત્ર
• સુત્ર-૩૮ર ;
(૧) પdજ્યા ચાર ભેદે છે - આલોક પ્રતિબદ્ધ, પરલોક પ્રતિબદ્ધ, ઉભયલોક પ્રતિબદ્ધ, અપતિબદ્ધ. (૨) dજ્યા ચાર ભેદે છે - અગ્રતઃ પ્રતિબદ્ધ, [6/9].
માતઃ પ્રતિબદ્ધ, ઉભય પ્રતિબદ્ધ, અપતિબદ્ધ.. (3) પ્રતયા ચાર ભેદે છે -
વાત પdજ્યા, આખ્યાત પdજ્યા, શૃંગાર પdજ્યા, વિહગગતિ પ્રવજ્યા.. () ચાર ભેદે પ્રવજ્યા કહી - પીડા આપીને, ભગાડીને, ત્રણ મુકાવીને, ભોજનની લાલચ વડે.. (૫) પત્તા ચાર ભેદે છે - નટખાદિતા, ભટાદિતા, સિંહખાદિતા, શૃંગાલાદિત...
(૬) કૃષિ ચાર ભેદે છે - વાવિતા, પરિવાવિતા, નિંદિતા, પરિનિંદિda... () એ પ્રમાણે પ્રવજા ચાર ભેદે કહી - વાવિતા - યાવતુ - પરિનિંદિતા... (2) ચાર ભેદ પવા કહી - ધl ના પુંજ સમાન, ધાન્યના પંજ નહીં કરેત સમાન, વેરાયેલા ધાન્ય સમાન, ખળામાં મુકેલ ધાન્ય સમાન.
• વિવેચન-3૮૨ :
સૂમ સુગમ છે, પરંતુ ૧- નિવહિ આદિ માસના અર્થીની દીક્ષા ઓ ઇહલોક પ્રતિબદ્ધ. ૨- જન્માંતરે કામાદિના અર્થીની દીક્ષા. પરલોક પ્રતિબદ્ધ. -3- ઉભયના અર્થીની દીક્ષા તે ઉભયલોક પ્રતિબદ્ધ. -- વિશિષ્ટ સામાયિકવાળાની દીક્ષા તે
પ્રતિબદ્ધ.. (૧) પુરત: - દીક્ષા લેવાથી ભાવિમાં શિષ્ય, આહાર આદિમાં જે પ્રતિબદ્ધ છે... (૨) માત; • પાછળથી, સ્વજનાદિમાં પ્રતિબદ્ધ... (3) કોઈ બંનેમાં પ્રતિબદ્ધ... (૪) અપતિબદ્ધ - પૂર્વવત્.
(૧) અવપાત - સદ્ગની સેવા, તેથી જે પ્રવજ્યા છે... (૨) આખ્યાત - ‘તું દીક્ષા લે' એમ કહેવાથી દીક્ષા લેનાર - આર્યરક્ષિતના ભાઈ ફન્ગરક્ષિત માફક.. (3) શૃંગાર - સંકેતથી પ્રવજ્યા - મેતાદિ માફક અથવા તું દીક્ષા લે ત્યારે હું લઈશ એવા સંકેતથી... (૪) વિહગગતિ - પક્ષી જેમ બીજે જાય છે તે ન્યાય વડે પરિવારદિની વિયોગથી એકલા દેશાંતરગમનથી જે દીક્ષા છે. અથવા પક્ષીની જેમ અથવા પરાજય પામીને દીક્ષા લે છે.
(૧) સુથાર્વવૃત્ત - પીડા ઉત્પન્ન કરીને દેવાય તે પ્રવજ્યા - જે રીતે સાગરચંદ્ર મુનિએ મુનિચંદ્ર રાજાના પુત્રને દીક્ષા આપી. પાઠાંતરથી શારીરી કે વિધાબલથી દેવાતી દીક્ષા ... (૨) પુથાવફર - આર્ય રક્ષિતની જેમ બીજે સ્થળે લઈ જઈને અથવા પૂત - દૂષણને દૂર કરવા પવિત્ર કરીને અપાતી દીક્ષા... પાઠાંતરથી યુવાવર • ગૌતમસ્વામીએ સમજાવીને ખેડૂતને આપી તેમ જાણવા પ્રતિજ્ઞા કરાવીને દીક્ષા અપાય છે... (3) કાવત્ત - સાધુ વડે છોડાવીને જે દીક્ષા અપાય છે તે, તેલને માટે દાસત્વ પામેલ બહેનની જેમ... (૪) રિવુયાવકૃત્ત - વૃતાદિ વડે પરિપૂર્ણ ભોજનને માટે જે દીક્ષા અપાય તે- આર્યસુહસ્તિઓએ ગરીબને આપેલ દીક્ષાની જેમ.
(૧) નટ ખાદિતા - નટની જેમ સંવેગરહિત ધર્મકથા કરીને મેળવેલ ભોજનાદિનું ખાવું તે... અથવા નટવત્ સંવેગશૂન્ય ધર્મકથનરૂપ જેનો સ્વભાવ છે તે નટસ્વભાવા.. એ રીતે ભટ આદિમાં પણ જાણવું. - વિશેષ આ - તયાવિધ બલ બતાવીને મેળવેલ ભોજનાદિનું ખાવું જેને છે તે... ભટખાદિતા - ભાટ વૃતિરૂપ સ્વભાવવાળી, સિંહવતું શૌર્યના અતિશય વડે અન્યની અવજ્ઞા વડે મેળવેલ કે ભક્ષણ વડે જેમ શરૂ કર્યું
Page #73
--------------------------------------------------------------------------
________________
૪/૪/૩૮૨
તેમ ખાવું તે... શીયાળવત્ - દીનવૃત્તિથી મેળવેલું કે અન્ય સ્થળે ખાવું. વાવિત - એક વખત ધાન્ય વવાય એવી... પરિવાવિત - બે કે ત્રણ વાર ઉખેડીને અન્ય સ્થાને રોપવાથી - શાલિની ખેતીવત્... નિંદિત - એક વખત વિજાતિય ઘાસ આદિને દૂર કરવા વડે શોધેલ... પરિનિંદિત - બે કે ત્રણ વખત તૃણાદિના શોધન વડે કૃષી.
પ્રવ્રજ્યા તો સામાયિકના આરોપણ વડે તે વાવિતા... નિરતિચાર ચાસ્ત્રિીને મહાવતારોપણ વડે કે સાતિચાર ચાસ્ત્રિીને મૂલ પ્રાયશ્ચિત્ત દાનથી... નિંદિતા-એક વખત અતિચારના આલોચનથી... અને પરિનિંદિતા - વારંવાર અતિચાર આલોચના કરવી.
૧૩૧
ધાન્યપુંજ સમાન - ખળામાં તૂસ વગેરે કચરો કાઢીને નિર્મળ કરેલ તે. - સમસ્ત અતિચારરૂપ કચરાના અભાવ વડે મેળવેલ સ્વભાવપણાથી. તે એક... બીજી - ખળામાં જ વાયુ વડે કચરાને ઉડાવેલ પણ ઢગલો નહીં કરેલ એવા ધાન્ય સમાન પ્રવ્રજ્યા, જે અલ્પ પ્રયત્ન વડે સ્વ સ્વભાવને પ્રાપ્ત કરશે... ત્રીજી - બળદના ખુરથી છૂટા થયેલા ધાન્યામાન, જે સહજ ઉત્પન્ન અતિચારરૂપ કચરાવાળી હોવાથી સામગ્રી
વડે કાલ વિલંબથી સ્વસ્વભાવને મેળવવા યોગ્ય છે તે ધાન્ય વિકિર્ણ સમાન છે...
ચોથી, ક્ષેત્રથી લાવેલ અને ખળામાં રાખેલ ધાન્ય જેવી પ્રવ્રજ્યા, તે બહુતર અતિચાર સહ હોવાથી ઘણાં કાળે પ્રાપ્ય સ્વસ્વભાવવાળી છે, તે ધાન્ય સંકર્ષિત સમાન જાણવી. આ પ્રવ્રજ્યા સંજ્ઞાના વશથી આ પ્રકારે છે, માટે સંજ્ઞા નિરૂપણ કરે છે– • સૂત્ર-૩૮૩,૩૮૪ ૭
[૩૮૩] - (૧) સંજ્ઞા ચાર ભેદે કહી - આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંઘ... (૨) ચાર કારણે જીવને આહાર સંા ઉત્પન્ન થાય છે ઉદર ખાલી થવાથી, ક્ષુધાવેદનીય કર્મોદયથી, તેવી મતિથી, તેની ચિંતાથી. (૩) સર કારણે ભય સંજ્ઞા ઉત્પન્ન થાય - હીનસત્વપણાથી, ભય વૈદર્ભીય કર્મોદયથી, તેવી મતિથી, ભયની જ વિચારણા કરવાથી.
(૪) ચાર કારણે મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય - માંસ અને ક્તની વૃદ્ધિથી, મોહનીય કર્મોદયથી, તેવી મતિથી, નિરંતર વિષયોના ચિંતનથી.
(૫) ચાર કારણે પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય - - અવિમુક્તતાથી, લોભવેદનીય
કર્મના ઉદયથી, તેવી મતિથી, સતત ધનનું ચિંતન કરવાથી.
[૩૮૪] કામ ચાર ભેદે કહ્યા છે - શ્રૃંગાર, કરુણ, બિભત્સ, રૌદ્ર, શ્રૃંગાર કામ દેવોને હોય છે, કરુણ કામો મનુષ્યોને હોય છે, બીભત્સ કામો તિર્યંચોને હોય છે, રૌદ્ર કામો નૈરયિકોને હોય છે.
• વિવેચન-૩૮૩,૩૮૪ :
[૩૮૩] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જાણવું તે સંજ્ઞા - ચૈતન્ય. તે અસાતા વેદનીય અને મોહનીય કર્મના ઉદયજન્ય વિકારયુક્ત છે, આહારાદિ સંજ્ઞા રૂપે કહેવાય છે. તેમાં આહારનો અભિલાષ તે આહારસંજ્ઞા, ભયમોહનીય વડે સંપાધ જીવ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પરિણામ તે ભયસંજ્ઞા, વેદોદય જનિત મૈથુન અભિલાષ તે મૈથુન સંજ્ઞા, ચાસ્ત્રિમોહોદય જન્મ પરિગ્રહનો અભિલાષ તે પરિગ્રહ સંજ્ઞા છે. [તે ચારે આ પ્રમાણે છે-]
૧- ખાલી ઉદર વડે, આહાર કથા શ્રવણથી થયેલ મતિ વડે, આહારની સતત ચિંતા વડે [આહાર સંજ્ઞા થાય છે]... ૨- સત્ત્વના અભાવથી, ભયવાર્તા શ્રવણ અને ભયંકર વસ્તુને જોવાથી થયેલ મતિ વડે, ઇહલોકાદિ ભયરૂપ અર્થની વિચારણાથી [ભય સંજ્ઞા થાય છે.]... ૩- જેના માંસ, શોણિત વૃદ્ધિ પામ્યા છે તે ચિત્તમાંસ શોણિત, તેના ભાવપણે માંસ, રક્તની વૃદ્ધિ થવા વડે, કામક્રીડા કથાશ્રવણાદિ થયેલ બુદ્ધિ વડે, મૈથુનરૂપ અર્થનું વારંવાર ચિંતન કરવાથી મૈથુન સંજ્ઞા થાય છે]... ૪- સપરિગ્રહપણાએ, સચેતનાદિ પરિગ્રહ દર્શનથી થયેલ મતિ વડે, પરિગ્રહના ચિંતનથી.
૧૩૨
[૩૮૪] સંજ્ઞાઓ જ કામગોચર છે, માટે કામનિરૂપણ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જામ - શબ્દ આદિ, દેવોને શૃંગાર-કામ છે. એકાંતિક અને આત્યંતિક મનોજ્ઞત્વથી અત્યંત રતિરસનું સ્થાન હોવાથી રતિરૂપ જ શ્રૃંગાર છે. કહ્યું છે - અન્યોન્ય આસક્ત સ્ત્રી-પુરુષ સંબંધી રતિ સ્વભાવ તે શ્રૃંગાર... મનુષ્યોને કરુણ-કામ છે, તુચ્છપણાથી, ક્ષણમાં જોયેલ નષ્ટ થવાથી અને શુક્ર-શોણિતાદિથી યુક્ત દેહના શોચનાત્મક હોવાથી તથાવિધ મનોજ્ઞપણું હોતું નથી, કરુણ રસ શોક સ્વભાવ જ છે... તિર્યંચોને બિભત્સ કામ હોય છે, કેમકે તે જુગુપ્સા સ્થાન છે. - ૪ - નૈરયિકોને અત્યંત અનિષ્ટપણાએ ક્રોધોત્પાદક હોવાથી રૌદ્રદારુણ કામ હોય છે. કહ્યું છે કે - રૌદ્ર રસ જ ક્રોધરૂપ છે. આ કામો તુચ્છ અને ગંભીરના બાધક-સાધક છે, માટે તુચ્છને તથા ગંભીરને કહેવા ઇચ્છતા સૂત્રકાર દૃષ્ટાંત સહિત સૂત્ર કહે છે—
- સૂત્ર-૩૮૫ :
(૧) ઉદક ચાર પ્રકારે છે - કોઈ ઉત્તાન અને ઉત્તાનૌદક, કોઈ ઉત્તાન અને ગંભીરોદક, ગંભીર અને ઉત્તાનોદક, ગંભીર અને ગંભીરોદક.
(ર) એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે - ઉત્તાન અને ઉત્તાનહૃદય, ઉત્તાન અને ગંભીર હૃદય. આદિ ચાર.
(૩) ઉંદક ચાર ભેદે છે ઉત્તાન અને ઉત્તાન અવભાસી, ઉત્તાન અને ગંભીર અવભાસી આદિ ચાર... (૪) એ રીતે પુરુષો ચાર ભેદે છે - ઉત્તાન અને ઉત્તાન અવભાસી, ઉત્તાન અને ગંભીર અવભાસી આદિ ચાર.
(૫) ઉદધિ ચાર ભેદે છે ઉત્તાન અને ઉત્તાનોદધિ, ઉત્તાન અને ગંભીરોદધિ આદિ ચાર... (૬) એ રીતે પુરુષો ચાર ભેદે કહ્યા - ઉત્તાન અને ઉત્તાન હૃદય આદિ ચાર... (૭) ઉદધિ ચાર ભેદે છે - ઉત્તાન અને ઉત્તાન અવભાસી, ઉત્તાન અને ગંભીર અવભાસી... (૮) એ પ્રમાણે ચાર ભેદે પુરુષો કહ્યા - ઉત્તાન અને ઉત્તાન અવભાસી, આદિ ચાર.
• વિવેચન-૩૮૫ ઃ
સૂત્ર સ્પષ્ટ છે, પરંતુ ૬ - પાણી કહેલા છે. (૧) ૐત્તાન - તુચ્છપણાથી છીછરું, વળી સ્વચ્છતાથી મધ્યસ્વરૂપમાં દેખાતું પાણી તે ઉત્તાનઉદક છે. - x - મૂળમાં
Page #74
--------------------------------------------------------------------------
________________
૪/૪/૩૮૫
સ્વીકારેલ ઉદક શબ્દથી આ પદનો અર્થ કહેવાયેલો છે, તેના બહુવચનાંતપણા વડે અહીં અસંબંધ્યમાનપણું છે - x - એ રીતે ઉદધિસૂત્ર પણ વિચારવું... (૨) રૂાન • પૂર્વવત્ ગંભીર ઉદક મલિન હોવાથી તેનું સ્વરૂપ જણાતું નથી... (3) - અગાધ, ઘણું પાણી હોવાથી અને સ્વચ્છપણાથી મધ્ય સ્વરૂપ દેખાતું હોવાથી ઉત્તાનોદક છે... (૪) અગાધ હોવાથી ગંભીર, મલિન હોવાથી ગંભીરોદક.
(૧) પુરષ તો ઉનાન • બહારથી દેખાડેલ મદ અને દીનતા આદિથી થયેલ વિકૃત શરીર, કાય ચેષ્ટાથી ગંભીર છે, વળી દૈન્યાદિ ગુણથી યુક્ત અને ગુહ્યને ધારણ કરવામાં અસમર્થ યિતવાળો હોવાથી ઉત્તાન હૃદય છે, તે ચોક, બીજે કારણવશાત દલિત વિકત ચેષ્ટાથી ઉત્તાન છે અને સ્વભાવથી ઉત્તાન હદયની વિપરીતતાથી ગંભીર હૃદય છે. બીજો દૈન્યાદિવ છતાં કારણવશ આકારને ગોપવવા વડે ગંભીર અને ઉત્તાનહદય પૂર્વવત અથતિ સ્વભાવથી તુચ્છહદય. ચોથો પ્રથમથી ઉલટો.
તથા થોડું પાણી હોવાથી ઉત્તાન અને સ્થાનવિશેષથી ઉત્તાન જેવો દેખાય છે તે એક, બીજો • ઉત્તાન પૂર્વવતુ પણ સાંકડા સ્થાનાદિથી અગાધ જેવો દેખાય છે. બીજો ગંભીર છે, તથાવિધ સ્થાનાશ્રિતપણાથી ઉત્તાનની માફક દેખાય છે. ચોથો ગંભીર અને ગંભીરવત છે.
પુરુષ તો તુચ્છ અને તુચ્છ દેખાય છે તે એક, બીજો તુચ્છ છે પણ વિકાર ગોપવવાથી ગંભીર દેખાય છે, બીજો ગંભીર છે પણ કારણવશ વિકારને દેખાડવાથી તુચ્છ જેવો દેખાય છે. ચોયો સુગમ છે.
ઉદક સૂત્ર માફક ઉદધિ સૂત્ર પણ જાણવા. અથવા એક ઉદધિ છીછરો હોવાથી પહેલા અને પછી પણ ઉત્તાન છે કેમકે મનુષ્ય ક્ષેત્ર બહાર સમુદ્રોમાં વેલાનો અભાવ હોય છે, તે એક. બીજો - પહેલા છીછરો, પછી ગંભીર છે, બીજો-પ્રથમ ગંભીર, પછી છીછરો છે, ચોથો સુગમ છે.
સમુદ્રના પ્રસ્તાવથી હવે તરનારાનું વર્ણન કરે છે • સૂત્ર-૩૮૬ થી ૩૯૧ :
[૩૮૬] - (૧) તક ચાર ભેદે છે - સમુદ્ર રુ છું કહીને તટે, સમુદ્ર રુ છું કહીને ખાડી તરે છે, આદિ ચાર. (૨) તરક ચાર ભેદે છે . સમુદ્ર તરીને વળી સમુદ્રમાં સીદાય છે, સમુદ્ર તરીને ખાડીમાં સીદાય છે. આદિ ચાર,
[૩૮] કુંભ ચાર ભેદે કહ્યા - (૧) પૂર્ણ અને પૂર્ણ, પૂર્ણ અને તુચ્છ, તુચછ અને પૂણ, તુચ્છ અને તુચ્છ.. (૨) એ પ્રમાણે પરણો પણ ચાર ભેદ જણવા.. (3) કુંભ ચાર ભેદે કહ્યા - પૂર્ણ અને પૂર્ણ આવભાસી, પૂર્ણ અને તુચ્છોવભાસી, તુચ્છ અને પૂર્ણ આવભાસી, તુચ્છ અને તુચ્છ આવભાસી.. (૪) આ પ્રમાણે પરપો ચાર ભેદે કહ્યા છે : પૂર્ણ અને પૂર્ણ વિભાસી.
(૫) કુંભ ચાર ભેદે છે - પૂર્ણ અને પૂર્ણરૂપ, પૂર્ણ અને તુચ્છ રૂપ, આદિ ચાર... (૬) એ રીતે પુરો પણ ચાર ભેદે છે - પૂર્ણ અને પૂણરૂપ આદિ.
૧૩૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (૭) કુંભ ચાર ભેદે છે - પૂર્ણ અને રીતિકર, પૂર્ણ અને અપદલ, તુચ્છ અને રીતિકર, તુચ્છ અને સાપદલ. (૮) એ રીતે પુરુષો ચાર ભેદ જાણવા.
(૯) કુંભ ચાર ભેદે કI - પૂર્ણ પણ કરે છે, પૂર્ણ અને ઝરતો નથી, તુચ્છ અને ઝરે છે, તુચ્છ છતાં ઝરતો નથી.. (૧૦) એ રીતે પુરષો ચાર ભેદ જાણવા.
- (૧૧) કુંભ ચાર ભેદે કહા - ભાંગેલ, જર્જરિત, પરિયાવિ, અપસ્લિાવિ.. (૧) એ રીતે ચાસ્ત્રિ ચાર ભેદે છે - ખંડિત યાવતું નિરતિચાર ચા»િ
(૧૩) કુંભ ચાર ભેદે કહ્યા - મધનો કુંભ અને મધનું ઢાંકણ, મધુકુંભ અને વિશ્વનું ઢાંકણ, વિષકુંભ અને મધુ ઢાંકણ, વિષકુંભ અને વિષ ઢાંકણ... (૧૪) એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે - મધુકુંભ અને મધુઢાંકણ આદિ ચાર,
[૩૮૮] જે પુરષ નિuપ અને નિર્મલ હૃદયી છે, જેની જીભ મધુરભાષિણી છે, તે મધુ ઢાંકણવાળો, મધુકુંભી સમાન છે.
[૩૮] જે પુરુષનું હૃદય નિષ્પાપ અને નિમલ છે, પણ જેની જીભ સદા. કટુભાષિણી છે, તે વિષવાળ ઢાંકણયુક્ત મધુકુંભ સમાન છે.
[30] જે પરવાનું હદય પાપી અને માલિત છે અને જેની જીભ સદા મધુર ભાષિણી છે તે મધુયુક્ત ઢાંકણવાળા વિષકુંભ સમાન છે.
[૩૧] જેનું હૃદય પાપી અને મલિન છે તથા જેની જીભ સદા કટુભાષિણી છે, તે પુરુષ વિષયુક્ત ઢાંકણાવાળા વિષકુંભ સમાન છે.
• વિવેચન-૩૮૬ થી ૩૯૧ :
[3૮૬] » સ્પષ્ટ છે. વિશેષ આ - (૧) તરે છે તે તરક - તરનારા છે. સમુદ્ર માફક દુસ્તર - સર્વવિરતિ આદિ કાર્યોને તરnfમ - તરું છું, એમ સ્વીકારી તેમાં સમર્થ કોઈક સમદ્રને તરે છે અર્થાત્ તે જ સમર્થન કરે છે એ એક. બીજો તેને સ્વીકારીને અસમર્થપણાથી ગોષદ [ખાડી] સમાન દેશવિરતિ આદિ અલ તમને તરે છે-પાળે છે. બીજો ગોuદ પ્રાયને સ્વીકારીને વયિિતરેકથી સમુદ્રપ્રાયઃને સાધે છે, ચોથો ભંગ સુગમ છે.
(૨) સમુદ્ર પ્રાય કાર્યને નિવહિીને સમુદ્રપ્રાય અન્ય પ્રયોજનમાં ખેદ પામે છે • ક્ષયોપશમની વિચિત્રતાથી નિર્વાહ કરતો નથી, એ રીતે શેષભંગ.
* [૩૮] કુંભના દૃષ્ટાંતથી પુરુષોને જ પ્રતિપાદન કરવા સૂમકાર સૂત્રને વિસ્તારે છે, સૂત્રો સુગમ છે. વિશેષ આ કે - (૧) પૂર્ણ - સર્વ અવયવયુકત કે પ્રમાણોપેત, વળી પૂf - મધુ આદિથી ભરેલ તે પ્રથમ. બીજ ભંગમાં તુછ-માલી, બીજા ભંગમાં તુચ્છ - અપૂર્ણ અવયવવાળો કે લઘુ અને ચોથા ભંગ સુગમ છે અથવા પૂર્ણ ભરેલ, પહેલાં અને પછી પણ પૂર્ણ આદિ ચાર.
(૨) પુરષ-જાતિ આદિ ગુણોથી પૂર્ણ, વળી જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ અથવા ધનથી કે જ્ઞાનાદિ ગુણોથી પહેલા અને પછી પૂર્ણ, એ રીતે બીજા છે.
(3) અવયવો વડે કે દહીં આદિથી પૂર્ણ અને જોનારાઓને પૂર્ણ જ જણાય
Page #75
--------------------------------------------------------------------------
________________
૪/૪/૩૮૬ થી ૩૯૧
૧૩૫
છે તે પૂર્ણાવભાસી એ એક. બીજો પૂર્ણ છે પણ કોઈ હેતુથી ચોક્કસ પ્રયોજનના અસાધકપણાદિથી તુચ્છ જણાય છે, એમ બીજો બે ભંગ છે.
(૪) પુરણ તો ધન, કૃતાદિ વડે પૂર્ણ અને તેના વિનિયોગથી પૂર્ણ જ જણાય છે, તે એક. બીજો ધનાદિના અવિનિયોગથી તુચ્છ જ જણાય છે, બીજો-ધનાદિથી તુચ્છ છે, પણ કોઈ રીતે પ્રસંગને ઉચિત પ્રવૃત્તિથી પૂર્ણ જેવો જણાય છે અને ચોથો તુચ્છ છે અને ઉક્ત રીતે તુચ્છ જણાય છે.
(૫) પાણી આદિથી પૂર્ણ, વળી પૂર્ણ અથવા પવિત્ર રૂપ જેનું છે તે પૂર્ણરૂપ કે પવિત્રરૂપ, તે પ્રથમ બીજા ભંગમાં તુચ્છ - જેનો આકાર હીન છે તે તુચ્છરૂપ. એમ શેષ બે ભંગ જાણવા... (૬) પુરુષ તો જ્ઞાનાદિ વડે પૂર્ણ અને પૂર્ણરૂપ અથવા વિશિષ્ટ જોહરણાદિ દ્રવ્યલિંગના સભાવથી પુણ્યરૂપ-સુસાધુ તે એક. બીજો કારણવશ તજેલ વેશવાળો સુસાધુ. બીજો ભંગ-જ્ઞાનાદિ રહિત નિકૂવાદિ અને ચોથો જ્ઞાનાદિથી હીન અને દ્રવ્યલિંગથી હીન.
(9) પૂર્ણ - પૂર્વવત્. - x - કોઈ ઘટ પ્રીતિને માટે થાય તે પિયાર્થ, કેમકે કનકાદિમય હોવાથી સારભૂત છે, તથા પરત - જેનું કારણભૂત માટી આદિ દ્રવ્ય અસુંદર છે તે અથવા વિદારાય છે તે અવદલ, કંઈક ઓછો પાકેલ હોવાથી અસાર છે, તુચ્છ ઘટ પણ એ રીતે જાણવો.
(૮) પુરુષ ઘન, કૃતાદિ વડે પૂર્ણ અને પ્રિયાઈ - કોઈક પ્રિયવચન તથા દાનાદિ વડે પ્રિયકારી - સારભૂત છે, બીજો તેવા નથી માટે પદલ છે - પરોપકાર કરવામાં અયોગ્ય છે, તુચ્છ પણ તે રીતે સમજવો.
(૯) ઘટ પૂર્ણ છે, તો પણ જલાદિ ઝરે છે, અહીં જલાદિ વડે તુચ્છ ઓછો તે જ કરે છે. મપિ શબ્દ સર્વત્ર પ્રતિયોગીની અપેક્ષાએ છે.
(૧૦) કોઈ પુરુષ ઘન કે શ્રુતાદિથી પૂર્ણ છે અને તેને આપે છે, તે એક. બીજો તો પર્ણ છે પણ ધનાદિ આપતો નથી, ત્રીજો અા ધનાદિવાળો છે, તો પણ ધન, શ્રુતાદિને આપે છે, ચોથો ધનાદિ રહિત છે - આપતો નથી.
(૧૧) frä - ફૂટેલો, નંતિ - ફાટવાળો, શ્રાવ - દુપકવ હોવાથી ઝરનારો, અપરિશ્રાવો - કઠિન હોવાથી ન ઝરનારો.
(૧૨) ચારિ, fપન્ન - મૂલ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિવાળુ - ભાંગેલું, બીજું જર્જરિત - છેદાદિ પ્રાયશ્ચિતની પ્રાપ્તિ યોગ્ય - નબળું. પરિશ્રાવિ - તે સૂમ અતિચાપણાથી - અલા દોષવાળું ચાસ્ત્રિ અને નિરતિચારપણે ચાસ્ત્રિ તે અપરિશ્રાવી છે. અહીં પુના અધિકારમાં પણ જે ચાસ્ટિલક્ષણ પુષધર્મ કહેલ છે, તે ધર્મ અને ધર્માનું કથંચિત અભેદપણું હોવાથી જાણવું.
(૧૩) મધુનો કુંભ તે મધુકુંભ અર્થાત્ મધુથી ભરેલ કે મધુ છે. ઉપધાન - ઢાંકણ જેનું તે મધુપિધાન. એમ બીજા ત્રણ ભાંગા જાણવા.
(૧૪) પુરુષ સૂત્ર સ્વયમેવ સૂત્રકારશ્રી વિ આદિ ગાથાથી કહે છે. (3૮૮ થી ૩૯૧] ગાથા યતુષ્ટમાં - હૈદ્ય - મન, મપાપ - હિંસારહિત, નુપ
૧૩૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અપતિ રહિત અને મધુરભાષિણી જિલ્લા જે પુરુષને વિધમાન છે તે પુરષ મધુકુંભની જેમ મધુકુંભ છે અને મધુપિધાનની જેમ મધુપિધાન છે. એમ પ્રથમભંગ યોજવો. સૂમ-૩૯૦માં હૃદય ક્લષમય - અપીતિવાળું, ઉપલક્ષણથી પાપવાળું અને જે મધુરભાષિણી જિલ્લા તે જે પુરુષમાં નિત્ય વિધમાન છે તે પુરુષ વિપકુંભ અને મધુપિધાન છે.
અહીં કહેલ ચોથો પુરુષ ઉપસર્ગ કર્તા થાય, માટે ઉપસર્ગ પ્રરૂપણા• સૂત્ર-૩૯૨ -
(૧) ઉપર ચાર ભેદ કહ્યા * દિવ્યા-મનુષ્યા-તિર્યંચયોનિકા • આત્મ સંચેતનીયા... (૨) દિવ્ય ઉપસર્ગો ચાર ભેદે કહ્યા • હાસ્યથી, દ્વેષથી, વિમર્શથી, ઉપહાસથી... (3) મનુષ્ય સંબંધી ઉપસર્ગો ચાર ભેદે કહા. હાસ્યથી, પહેષથી, વીમંસાથી, કુશીલ પ્રતિસેવનાથી...
(૪) તિચિ સંબંધી ઉપસર્ગો ચાર ભેદે કહ્યા • ભયથી, પહેલથી, આહાર હેતુથી, સ્વ સ્થાનની રક્ષા માટે... (૫) આત્મ સંચેતનીય ઉપસર્ગો ચાર ભેદ કહ્યા - સંઘર્ફોનથી, પડી જવાથી, સ્તંભનતાથી, લેશનતાથી.
• વિવેચન-૩૯૨ :
ત્ર સરળ છે. વિશેષ આ - સમીપે પ્રાપ્ત થવારૂપ અથવા ધર્મથી જેઓ વડે ભ્રષ્ટ કરાય છે તે ઉપસર્ગો - બાધા વિશેષ. તે કતના ભેદે ચાર પ્રકારે છે * * * દિવ્ય, મનુષ્ય, તિર્યંચસંબંધી, આત્મસંતનીય. - આત્મા વડે કરાય છે તે આત્મ સંચેતનીય, તેમાં દિવ્યઉપસર્ગો હાસ્યથી થાય છે અથવા હાસ્ય વડે ઉત્પન્ન થવાથી હાસ્ય ઉપસર્ગો. એ રીતે અન્ય ઉપસણોમાં જાણવું. જેમ ભિક્ષાર્થે ગ્રામાંતર ગયેલ ક્ષુલ્લક મુનિઓએ વ્યંતરીને પ્રાર્થના કરી - જો અમે ઇચ્છિત ભોજન મેળવશું તો તને ઉદરેક આદિ આપશું, એમ સ્વીકારીને ઇષ્ટ ભોજન પ્રાપ્ત થતાં ‘આ તારું છે' એમ કહીને ઉડેકાદિ તેઓએ પોતે ખાધુ. દેવીએ હાસ્ય વડે તેઓના રૂપને છુપાવીને તેઓની સાથે કીડા કરી. ક્ષુલ્લક મુનિ ન આવતા ગચ્છ મુનિઓએ આચાર્ય પાસે નિવેદન કર્યું. દેવીએ ક્ષુલ્લકોને વિન કરેલ છે, પછી સમર્થ મુનિએ ઉડેચ્છાદિ યાચીને દેવીને આપતા તેણીએ ક્ષુલ્લક મુનિને છોડ્યા.
પ્રસ્વેષથી - જેમ સંગમે ભગવંત મહાવીરૂં ઉપસર્ગો કર્યા.
વિમર્ષથી - જેમ વષઋિતુમાં કોઈ દેવકુલિકામાં કેટલાંક મહાનુભાવ સાધુ ચાતુર્માસ રહ્યા. પછી તેઓ અબ ગયા. તેમાંથી એક સાધુ પુનઃ ત્યાં આવીને રહ્યા, દેવીએ વિચાર્યું કે - આ સાધુના સ્વરૂપની પરીક્ષા કરું, તેણી ઉપસર્ગ કરવા લાગી છે.
પૃથક્ • ભિન્ન ભિન્ન માત્રા-હાસ્યાદિ વસ્તુરૂપ છે જેઓને વિશે તે પૃથમ્ વિમાના અથવા વિવિધ માત્રા વડે હાસ્યાદિ ઉપસર્ગ કરે. જેમ સંગમ દેવ જ વિમર્ષ દ્વારા પ્રસ્વેષ વડે ઉપસર્ગ કરતો હતો.
મનુષ્ય સંબંધી - હાસ્યથી, જેમ ગણિકા પુગી ક્ષુલ્લક મુનિને ઉપસર્ગ કરતી હતી. મુનિએ તેણીનો દંડ માર્યો. રાજા પાસે વિવાદ ગયો ઇત્યાદિ. પ્રદ્વેષથી સોમિલ બ્રાહ્મણે ગજસુકુમારને માર્યા. પરીક્ષા માટે - ચાણક્યના કહેવાથી ચંદ્રગુપ્ત ધર્મપરિક્ષા
Page #76
--------------------------------------------------------------------------
________________
૪/૪/૩૯૨
૧૩૩
કરી, જૈન સાધુ ક્ષોભ ન પામ્યા.
કુશીલ એટલે અહમનું પ્રતિસેવન, તેનો ભાવ તે પ્રતિસેવનતા ઉપસર્ગ અથવા કુશીલનું પ્રતિસેવન છે જેઓને તે પ્રતિસેવનકો -x - જેમ વસતિ માટે, પ્રોષિતભર્તૃકા સ્ત્રીના ઘરને વિશે સાંજે સાધુ આવ્યા ત્યારે ઇર્ષાળુ એવી ચાર સ્ત્રીએ સાધુને વસતિ આપી. દરેક સ્ત્રીએ ચાર પ્રહર સુધી સાધુને ઉપસર્ગ કર્યો પણ તે ક્ષોભ ન પામ્યા.
ભયથી શ્વાનાદિ તિર્યંચો કહે છે. દ્વેષથી ચંડકૌશિક ભગવંતને ડશ્યો, આહાર હેતુથી સિંહાદિ અને સ્થાન રક્ષાર્થે કાગડી ઉપર્ણ કરે.
આત્મસંતનીય - ઘનતા એટલે ઘસવા વડે, જેમ આંખમાં જ પડતા આંખને મશળી પીડા પામે છે - X• પડવા વડે - જેમ ઉપયોગ વિના ચાલનારનું પતના થતા દુ:ખી થાય છે. સ્તંભન વડે - ત્યાં સુધી બેઠો, ઉભો કે સૂતો, જ્યાં સુધી પગ વગેરે અકડાઈ જાય તે સ્તંભનતા. શ્લેષણા વડે - જેમ પગને સંકોચીને રહો, જેથી વાયુ વડે પણ રહી ગયા.
વૃત્તિકારે ચાર ગાથા નોંધી છે, જેનો અર્થ પ્રાયઃ ઉપર કહેવાઈ ગયો. ઉપસર્ગો સહેવાથી કર્મક્ષય થાય છે, તેથી કર્મસ્વરૂપ બતાવે છે• સૂત્ર-૩૯૩ થી ૩૯૬ :
[368] કમ ચાર ભેદ કહ્યા - શુભ અને શુભ, શુભ અને અશુભ, અશુભ અને શુભ, અશુભ અને અશુભ... કર્મો ચાર ભેદે કહ્યા - શુભ અને શુભવિષાકી, શુભ પણ શુભ nિકી, અશુભ પણ શુભવિકી, અશુભ અને અશુભવિપાકી... કર્મ ચાર ભેદે - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ.
[૩૪] સંધ ચાર ભેદે છે - શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા
[૩૫] બુદ્ધિ ચાર ભેદ છેઔતિકી, વૈનાયિક, કાર્મિક, પારિણામિકી... મતિયાર ભેટે છે - અવગ્રહમતિ, ઈહામતિ, અપાયમતિ, ધરણામતિ - અથવા • મતિ ચાર ભેદ છે - ઘSાના પાણી સમાન, વિરડાના પાણી સમાન, તળાવના પાણી સમાન, સાગરના પાણી સમાન
[૩૯૬] સંસારી જીવો ચાર ભેદે છે - નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ... સર્વ જીવો ચાર ભેદે કહા - મનોયોગી, વચનયોગી, કાયયોગી, અયોગી - અથવા • સજીવો ચાર ભેદે કહn • શ્રી વેદાળા, પુરુષ વેદવાણા, નપુંસક વેદનાળા, આવેદકા - અથવા - સર્વે જીવો ચાર ભેદે કહ્યા - ચક્ષુદર્શની, અચકુંદની, અવધિદર્શની, કેવલદની - અથવા સર્વે જીવો ચાર ભેદે કહ્યા • સંયત, અસંયત સંતસંયત નોસંયતાસંયત.
• વિવેચન-૩૯૩ થી ૩૯૬ :
[33] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - કરાય તે કર્મ-જ્ઞાનાવરણીયાદિ. -૧- તે TM • પુન્ય પ્રકૃતિરૂપ, પુનઃ ગુમ - શુભાનુબંધીત્વથી - ભરતાદિ જેમ. -૨ શુભ પૂર્વવતુ પણ અશુભ - બ્રહ્મદત્તની જેમ. -3- અશુભ - પાપપ્રકૃત્તિ રૂ૫, પણ શુભાનુબંધીત્વથી શુભ - દુ:ખીને અકામ નિર્જર થવાથી. ૪- અશુભ પૂર્વવતું,
૧૩૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અશુભાનુબંધી, જેમ ધીવર.
૧- જુન - સાતા આદિ, સાતાદિપણે બાંધ્ય તેમજ ઉદયમાં જે આવે તે શુભવિપાક. -- શુભપણે જે બાંધેલ તે સંક્રમણકરણથી અશુભપણે ઉદયમાં આવે. •3- સંક્રમકરણથી કર્મમાં બીજા કર્મનો પ્રવેશ. કહ્યું છે કે - મૂલપકૃતિ વડે અભિજ્ઞ, ઉત્તર પ્રવૃત્તિઓને આત્મા, પ્રકૃતિના સ્વભાવથી સંક્રમાવે છે. આત્મા અમૂર્ત હોવાથી કઈ રીતે સંક્રમાવે ? અધ્યવસાયચી. મતાંતરે આ પ્રમાણે - આયુકર્મ પ્રકૃત્તિ અને દર્શન અને સાત્રિમોહની પ્રકૃતિનો સંક્રમ ન થાય. શેષ પ્રકૃતિનો સ્વજાતિમાં સંકમ થાય.
અશુભપણે બાંધેલ અને શુભપણે ઉદયમાં આવે ત્રીજુ-ચોથું સુગમ છે. ત્રીજું કર્મસૂત્ર, ચોથા સ્થાનના ઉદ્દેશા-ર-ના બંધસૂકવતુ જાણવું. ચાર પ્રકારના કર્મના સ્વરૂપને સંઘ જ જાણે છે માટે સંઘસત્ર
[૩૯૪] સંઘ સર્વત્ર પુરુષના વયન વડે સંસ્કારિત બુદ્ધિથી હોય.
બુદ્ધિ, મતિવિશેષથી હોય માટે અતિ સૂત્ર. બુદ્ધિ અને મતિના સૂત્રો સુગમ છે. વિશેષ આ - સંઘ એટલે ગુણરત્નના પાણભૂત જીવોનો સમુદાય. તે સંઘમાં - તપશ્ચર્યા કરે તે શ્રમણ અથવા શોભન મન વડે - નિદાન પરિણામ લક્ષણ પાપરહિત ચિત સહિત વર્તે છે તે સમનસ તથા સ્વજન-પરજન વિશે જેનું મન તુલ્ય છે તે સમનસ. કહ્યું છે : સુમનવાળો, ભાવ વડે પાપ-મન ન હોય, સ્વજન-પરજનમાં કે માનઅપમાનમાં સમ હોય તે શ્રમણ અથવા શત્રુ-મિત્ર પ્રત્યે સમપણે વર્તે તે સમણ. કહ્યું છે - સર્વ જીવોમાં જેને કોઈ દ્વેષ યોગ્ય કે પ્રિય નથી, તે સમભાવ વડે સમન છે - શ્રમણની જેમ શ્રમણી જાણવી.
શ્રાવક - જે જિતવચનને સાંભળે છે. કહ્યું છે - પ્રાપ્ત કરેલ દષ્ટિ આદિ વિશદ્ધ સંપત્તિ, સાધુજન પાસે રોજ પ્રભાતે ઉત્કૃષ્ટ સિદ્ધાંત સાંભળે તેને જિનેન્દ્રો શ્રાવક કહે છે. અથવા તવાઈના શ્રદ્ધાનથી સ્થિર થાય તે શ્રા, ગુણવાન સાd ફોકોમાં ધનને વાવે તે ૨, ક્લિષ્ટ કર્મજને ફેંકી દે છે . આવો હોય તે શ્રાવા - પદાર્થ ચિંતનથી શ્રદ્ધાળુતાને દઢ કરે, નિરંતર પાત્રોમાં ધનને વાવે, સાધુ સેવનથી પાપને દૂર કરે, તેને જ્ઞાનીઓ શ્રાવક કહે છે. • - આ રીતે શ્રાવિકા પણ જાણવી.
[૩૯૫] ઉત્પત્તિ છે પ્રયોજન જેનું તે ઔત્પાતિકી. શું આ બુદ્ધિ ફાયોપશમજન્ય નથી ? સત્ય છે, પણ તે સાધારણ કારણ હોવાથી તેની અહીં વિવક્ષા નથી. વળી અન્ય શાસ્ત્ર કે કમભ્યિાસમાં આ બુદ્ધિની અપેક્ષા નથી પણ બુદ્ધિની ઉત્પત્તિ પૂર્વે અદષ્ટ, અશ્રુત, અનાલોચિત અર્થને તે જ ક્ષણમાં જેમ છે તેમ જેના વડે ગ્રહણ કરાય તે ઉભય લોક અવિરુદ્ધ, એકાંતિક ફળવાળી એ ઔપતાતિકી બુદ્ધિ છે. - X - આ બુદ્ધિ નટપુગરોહક આદિની જેમ જાણવી.
ગુરની સેવારૂપ વિનય જેમાં કારણ છે અથવા વિનયપ્રધાન છે જેમાં તે વૈનયિકી બુદ્ધિ કાર્યભાર વિસ્તરણ સમર્થ, ધર્મ-અર્થ-કામના શાસ્ત્રો સંબંધી સૂઝાર્થનો પરમાર્થ ગ્રાહી અને ઉભયલોકમાં ફળવાળી આ વૈનાયિકી બદ્ધિ છે - x-નૈમિત્તિક સિદ્ધપુત્ર શિયાદિની જેમ જાણવી.
Page #77
--------------------------------------------------------------------------
________________
૪/૪/૩૯૩ થી ૩૯૬
શિક્ષક વિના શીખેલ તે કર્મ, આચાર્ય પાસે શીખેલ તે શિલ્પ કે કોઈ વખત કરાતું તે કર્મ અને નિરંતર વ્યાપાર તે શિલ્પ. કાર્યથી ઉત્પન્ન તે કર્મજા બુદ્ધિ. વિવક્ષિત કાર્યમાં મનને જોડવાથી, પરમાર્થને જાણનારી, કાર્ય અભ્યાસ અને વિચારથી વિસ્તરેલ - ૪ - તે કર્મજા બુદ્ધિ છે. - x - સોનાચાંદીની પરીક્ષા કરનાર અને ખેડૂત આદિ જેવી બુદ્ધિ.
૧૩૯
પરિણામ - દીર્ધકાળ પર્યન્ત પૂર્વાપર પદાર્થના અવલોકનથી ઉત્પન્ન આત્મધર્મ, તે જેનું પ્રયોજન છે કે તે પ્રધાન છે તે પારિણામિકી બુદ્ધિ. વળી અનુમાન, કારણ માત્ર અને દૃષ્ટાંતો વડે સાધ્ય સાધિકા, વય વિપાકથી પુષ્ટ, અભ્યુદય-મોક્ષ ફળવાળી આ બુદ્ધિ છે. અભયકુમારવત્.
મનન કરવું તે મતિ. તેમાં સમસ્ત વિશેષાપેક્ષા રહિત નિર્દેશ ન કરાયેલ એવા રૂપ આદિ સામાન્ય અર્થનું પ્રથમ ગ્રહણ તે અવગ્રહ, તરૂપ મતિ તે અવગ્રહમતિ, એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ આ - ગૃહિત અર્થનું વિશેષ આલોચન તે ઇહા. આલોચિત અર્થનો નિશ્વય તે અપાય. નિશ્ચિત અર્થ વિશેષનું અવિચ્યુતપણે ધારવું તે ધારણા.
ઝાંખર - ઉદકનો કુંભ, તેમાં રહેલ ઉદક જેવી મતિ. કેમકે પ્રભૂત અર્થગ્રહણ, ઉત્પ્રેક્ષણ ધરણ સામર્થ્ય અભાવથી અલ્પત્વ અને અસ્થિરપણાથી હોય છે. અરંજરોદક થોડું છે અને શીઘ્ર ખાલી થઈ જાય છે.
બીજી મતિ - નદી કિનારાદિમાં પાણી માટે કરેલ ખાડામાં રહેલ પાણી જેવી મતિ. કેમકે અલ્પત્વ છતાં અન્ય અન્ય અર્થ વિચારણામાં સમર્થ છે અને જલ્દી ખાલી n
થતું નથી. તેમાં પાણી અલ્પ છે પણ બીજું થોડું-થોડું પાણી તેમાં ઝરે છે, માટે જલ્દી ખાલી થતું નથી.
ત્રીજી મતિ - સરોવરના પાણી જેવી. કેમકે તે વિપુલ હોવાથી ઘણાં જનને ઉપકારક છે અને ખાલી થતું નથી. - - ચોથી મતિ - સાગરજલ સમાન, તે સમસ્ત પદાર્થ વિષયત્વથી અતિ વિપુલ, અક્ષય અને મધ્યપણું ન જણાય તેવી છે. સમુદ્રજળનું પણ એવું જ સ્વરૂપ છે.
[૩૯૬] ઉક્ત મતિવાળા જીવો જ હોય છે, માટે જીવસંબંધી સૂત્ર –
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - મનોયોગી એટલે મનસહિત, ત્રણ યોગમાં મનોયોગનું પ્રાધાન્ય હોવાથી, વચનયોગી બેઇન્દ્રિયાદિ, કાયયોગી તે એકેન્દ્રિય અને અયોગી - નિરુદ્ધયોગવાળા અને સિદ્ધો છે. - - અવેદક જીવો સિદ્ધ આદિ છે. - - ચક્ષુથી સામાન્ય અર્થનું ગ્રહણ તે અવગ્રહ અને ઇહારૂપ દર્શન તે ચક્ષુદર્શન, તે ચઉરિન્દ્રિયાદિ છે. અક્ષુ - સ્પર્શન આદિ ઇન્દ્રિયો, તે દર્શનવાળા એકેન્દ્રિયાદિ. -
સંવત - સર્વવિરતિ, સંવત - અવિરતિ. સંવતાસંવત - દેશવિરતિ, આ ત્રણેના નિષેધવાળા તે સિદ્ધો જાણવા. - - જીવના અધિકારથી જીવ વિશેષ પુરુષો કહે છે– • સૂત્ર-૩૯૭ થી ૪૦૨ ૭
[૩૯૭] ચાર ભેદે પુરષો કહ્યા - મિત્ર અને મિત્ર, મિત્ર અને મિત્ર,
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અમિત્ર અને મિત્ર, અમિત્ર અને અમિત્ર.. ચાર ભેદે પુરુષ કહ્યા મિત્ર અને મિત્રરૂપ આદિ ચાર ભંગ... ચાર ભેદે પુરુષો કહ્યા - મુક્ત અને મુક્ત, મુક્ત અને અમુક્ત આદિ ચાર... ચાર ભેદે પુરુષો છે મુક્ત - મુતરૂપ.
[૩૮] પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ચાર ગતિ અને ચાર આગતિવાળા કહ્યા - પંચેન્દ્રિય તિચિયોનિકો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પર્ધમાન [જીવો] નૈરયિક - તિર્યંચયોનિક - મનુષ્ય - દેવોમાંથી ઉત્પન્ન થાય છે.. પંચેન્દ્રિય તિચિયોનિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિત્વને છોડતો નૈરયિક યાવત્ દેવપણે ઉત્પન્ન થાય છે.
૧૪૦
મનુષ્યો ચાર ગતિક, ચાર આગતિક છે, તેને તિચિવત્ જાણવા.
[૩૯] બેઇન્દ્રિય જીવોના આરંભને ન કરનારને ચાર ભેદે સંયમ થાય છે. - (૧) જિલ્લા સંબંધી સુખનો વિનાશ કરતો નથી, (૨) જિલ્લાના દુઃખ સાથે તેમને જોડનાર ન થાય, (૩) સ્પર્શેન્દ્રિય સુખનો વિનાશ ન કરે. (૪) સ્પર્શનેન્દ્રિયના દુઃખ સાથે તેમને જોડનાર ન થાય.
-
બેઇન્દ્રિય જીવોનો આરંભ કરનારને ચાર ભેદે અસંયમ થાય છે - (૧) જિહ્વા સંબંધી સુખનો વિનાશ કરે છે, (૨) જિહ્વા સંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે, (૩) સ્પર્શનન્દ્રિય સંબંધી સુખનો વિનાશ કરે છે, (૪) સ્પર્શ ઇન્દ્રિય સંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે.
-
[૪૦] સભ્યદૃષ્ટિ નૈરયિકોને ચાર ક્રિયાઓ કહી છે આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયા, પત્યાખ્યાનક્રિયા... સમ્યગ્દષ્ટિ અસુકુમારોને ચાર ક્રિયાઓ કહી - પૂર્વવત્. વિકલેન્દ્રિય છોડીને વૈમાનિક સુધી.
[૪૦૧] ચાર કારણે બીજાના છતા ગુણનો અપલાપ કરે - (૧) ક્રોધથી, (૨) પ્રતિનિસેવથી, (૩) અકૃતજ્ઞતાથી, (૪) મિથ્યાભિનિવેશથી,
ચાર કારણે બીજાના છતાં ગુણ પ્રગટ કરે છે - પ્રશંસાના સ્વભાવથી, પરછંદાનુંવર્તિત્વ, કાર્ય હેતુ, કૃત-પ્રતિકૃતતાથી.
[૪૦૨] નૈરયિકોને ચાર કારણે શરીરની પૂર્ણતા કહી - ક્રોધ વડે નિર્તિત યાવત્ લોભ વડે નિર્તિત. એ રીતે વૈમાનિક સુધી જાણવું.
• વિવેચન-૩૯૭ થી ૪૦૨:
[૩૯૭] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - મિત્ર - આ લોકમાં ઉપકારત્વ, પુનઃ મિત્ર - પરલોક ઉપકારત્વ - સદ્ગુરુવત્. બીજો મિત્ર - સ્નેહવત્વથી, પણ મિત્ર - પરલોકના સાધનનો નાશક હોવાથી - સ્ત્રીની જેમ. ત્રીજો તો અમિત્ર - પ્રતિકૂળત્વથી પણ નિર્વેદતા ઉત્પાદન વડે, પરલોક સાધનને વિશે ઉપકાર કરવાથી - અવિનીત સ્ત્રીની જેમ. ચોથો મિત્ર - પ્રતિકૂળતાથી અને પુનઃ સંકલેશના હેતુપણાથી દુર્ગતિનું નિમિતપણાથી. - x -
મિત્ર - અંતરંગ સ્નેહથી, બાહ્ય ઉપચાર કરવાથી મિત્રની જેવું જ રૂપ તે મિત્રરૂપ તે એક. બીજો બાહ્યોપચાર અભાવે અમિત્રરૂપ. ત્રીજો સ્નેહ રહિતતાથી મિત્ર. ચોથું પ્રતીત છે. મુક્ત - દ્રવ્યથી વ્યક્ત સંગ, મુક્ત - આસક્તિના અભાવથી -
Page #78
--------------------------------------------------------------------------
________________
૪/૪/૩૯૭ થી ૪૦૨
૧૪૧ સુસાધુવતુ, કવન - આસક્તિત્વથી કરતુ. બીજો દ્રવ્યથી અમુક્ત. પણ ભાવથી મુક્ત : કેવલી ભરતયકીવ ચોથો ગૃહસ્થ, કાલ અપેક્ષાથી પણ આ સૂત્ર વિચારવું.
આસક્તિ ન હોવાથી મુક્ત અને વૈરાગ્ય સૂચક આકાર વડે મુકત-પતિવતું ઉકતથી વિપરીત એવો અમુક્ત-ગૃહસ્થાવસ્થામાં મહાવીરવતું. ત્રીજો આસક્તિ હોવાથી અમુક્ત-શઠયતિવતું. ચોથો ગૃહસ્ય.
[૯૮] જીવાધિકાગ્રી પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય સંબંધી સૂત્ર સુગમ.
(૩૯૯] બેઇન્દ્રિય સૂત્રો સુગમ છે. વિશેષ આ • x • જિલ્લાનો વિકાર તે જિલ્લામય, સના અનુભવમય આનંદરૂપ સૌગથી નાશ ન કરનાર તથા જિલૅન્દ્રિયની હાનિરૂપ દુ:ખ વડે ન જોડનાર થાય છે.
[૪oo] જીવના અધિકારથી જ સમ્યગુષ્ટિ જીવોના ક્રિયાસકો છે, તે સુગમ છે. વિશેષ આ - સમ્યગૃષ્ટિ જીવોને મિથ્યાત્વક્રિયાના અભાવે ચાર કિયાઓ છે. એકથી ચાર ઇન્દ્રિયવાળાને મિથ્યાર્દષ્ટિપણાથી પાંચે ક્રિયાઓ હોય છે. બેઇન્દ્રિયાદિને સાસ્વાદન સમ્યકત્વના અભાવથી વિવક્ષા કરી નથી. એ રીતે અહીં વિકસેન્દ્રિયના વર્જનથી સોળ ક્રિયાસો થાય છે.
(૪૦૧] અનંતર ક્રિયાઓ કહી. ક્રિયાવાળો બીજાના છતાં ગુણોનો નાશ કરે છે અને અવગુણોને પ્રકાશે છે, તે સૂત્રો સુગમ છે. વિશેષ આ - :- અન્યના વિધમાન ગુણોનો અપલાપ કરે છે, માનતો નથી - ક્રોધ વડે, તથા પ્રતિનિવેશ - “આ પૂજાય છે, હું પૂજાતો નથી.” એવી પૂજા ન સહન કરીને તથા બીજાએ કરેલ ઉપકારને જે જાણતો નથી તે અકૃતજ્ઞ. તેના ભાવરૂપ અમૃતજ્ઞા વડે અને મિથ્યાવ અભિનિવેશ બોધના વિપર્યાય વડે. * * *
ઉકત - ન વિધમાન ગુણો પ્રત્યે, પાઠાંતરી વિધમાન ગુણો પ્રત્યે બોલે. સ્વભાવ અથવા વર્ણન કરવા યોગ્યની સમીપતારૂપ નિમિત છે બોલવામાં તે અભ્યાસપ્રત્યય, અભ્યાસથી નિર્વિષય અને નિફળ પણ પ્રવૃત્તિ દેખાય છે. સમીપ રહેનારના ગુણોનું જ પ્રાયઃ ગ્રહણ થાય છે તથા બીજાના અભિપ્રાયની આનુવૃત્તિ છે જેમાં તે પરછંદાનુવૃત્તિક તથા કાર્યના હેતુથી ઇચ્છિત કાર્યને અનુકૂલ કરવા માટે તથા ઉપકારને વિશે પ્રત્યુપકાર છે જેને તે કૃતપ્રતિકૃત થતુ ઉપકારનો પ્રતિઉપકાર કરવા માટે અથવા એકનો ઉપકાર કર્યો - ગુણો પ્રશસ્યા, તે તેના છતા ગુણો પણ પ્રશંસે.
. [૪૦] આ ગુણોનો નાશ આદિ શરીર વડે કરાય છે માટે શરીરની ઉત્પત્તિ અને નિવૃત્તિ સૂત્રના બે દંડક છે, તે સુગમ છે. વિશેષ આ - ક્રોધ આદિ કર્મબંધના હેતુઓ છે, કર્મ શરીર ઉત્પત્તિનું કારણ છે માટે કારણમાં ઉપચારથી ક્રોધાદિને શરીર ઉત્પત્તિના નિમિતપણાએ કથન કરાય છે, આ હેતુથી “ચાર કારણે” ઇત્યાદિ કહ્યું. ક્રોધાદિજન્ય કર્મ પૂર્ણ થવાથી ક્રોધ આદિ વડે નિવર્તિત શરીર એમ કહ્યું. અહીં ઉત્પત્તિ - આરંભ માત્ર અને નિવૃત્તિ તો પૂર્ણતારૂપ છે -- ક્રોધાદિ શરીરની નિવૃત્તિના કારણો છે એમ કહ્યું, તેનો નાશ કરનારા ધર્મના કારણો છે, તે કહે છે
૧૪૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ • સૂત્ર-૪૦૩ થી ૪૦૬ :[૪૦]] ધર્મના ચાર દ્વારો કા • ક્ષાંતિ, મુક્તિ આર્જવ, માઈલ.
[૪૪] ચાર કારણે જીવ નૈરયિકપણાનું કર્મ બાંધે છે - મહા આરંભથી, મહા પરિગ્રહથી, પંચેન્દ્રિયના વધવી, માંસાહારથી... ચાર કારણે જીવ તિચિયોનિકપણાનું કર્મ બાંધે છે - માયા કરવાથી, વેશ બદલીને ઠગવાથી, જૂઠ બોલવાથી, ખોટા તોલ-માપ કરવાથી... ચાર કારણે જીવ મનુષ્યત્વ યોગ્ય કર્મ બાંધે છે . પ્રકૃત્તિ ભદ્રતાથી, પ્રકૃતિ વિનીતતાથી, દયાળુતાથી, મટાર રહિતતાથી... ચાર કારણે જીવ દેવપણાને યોગ્ય કર્મ બાંધે છે . સરાગ સંયમથી, દેશવિરતિપણાથી, બાળપોકમથી, અકામ-નિરાળી..
૪િ૦૫] ચાર પ્રકારે વાધ કહ્યા છે - તત, વિતત, રન, સુષિર.. ચાર ભેદ ના કહ્યા ચિતરિભિત, આરબડ, ભિસોલ... ચાર ભેદે ગેય કા - ઉક્ષિત, ઝક, મંદ, રોજિંદક... ચાર ભેદે માત્ર કહ્યાં - ગ્રંથિમ, વેષ્ટિમ, પૂમિ, સંઘાતિમ... ચાર ભેદે અલંકાર કહ્યા - કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માહ્યાલંકાર, આભરણાલંકાર... ચાર ભેદે અભિનય કહ્યા છે - દાખાિક, પાંડુચુત, સામંતોષાયનિક, લોકમધ્યાવસાન.
[૪૬] સાનકુમાર અને મહેન્દ્રકલ્પ વિમાનો ચાર વર્ણવાળા કહ્યા - નીલા, પીળા, રાતા, ધોળા... મહાશુક અને સહસ્ત્રાર દેવોના ભવધારણીય શરીરો ઉકૃષ્ટથી ચાર હાથની ઉંચાઈવાળ કહ્યા છે.
• વિવેચન-૪૦૩ થી ૪૦૬ :[૪૩] યાત્રિ લક્ષણના દ્વાર જેવા દ્વાર - ઉપાયો કહેલ છે.
[૪૦૪] દ્વારો કહ્યા, તેમ હવે નારકાવાદિના સાધનરૂપ આરંભાદિ કર્મના દ્વારો છે, તે વિભાગથી ચાર સૂત્રો વડે કહે છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ આ - નૈરયિકપણા આયુષ્યાદિ કર્મ, પાઠાંતરથી નૈરયિકાયુ રૂપ કર્મદલિક.. { - ઇચ્છાના પરિમાણ વડે ન કરેલ, મર્યાદાપણાથી માર - પૃથ્વી આદિના ઉપમદનરૂપ મોટો આરંભ જેને છે તે - ચકવર્તી આદિ, તેનો ભાવ તે મહારંભતા, તે મહારંભપણે નારકીનું આયુ બાંધે, એ રીતે મહાપરિગ્રહથી પણ વિશેષ આ - ચોતરફથી ગ્રહણ કરાય તે પરિગ્રહ-હિરણ્ય, સુવર્ણ, દ્વિપદાદિ. સુમિ - માંસ, તેના આહાર વડે.
માયાવીપણે - માયા તે મનની કુટિલતા, નિવૃત્તિ એટલે બીજાને ઠગવા માટે શરીર ચેપ્ટાનું અન્યથા કરણ કે અચુપચાર, ખોટા તોલા અને ખોટા માપ વડે જે વ્યવહાર તે કૂટતુલા - કૂટમાન કહેવાય, તેનાથી.
પ્રકૃતિ - સ્વભાવથી ભદ્રકતા, બીજાને અનુતાપ ન કરનારી તે પ્રકૃતિભદ્રકતા વડે, સાનુક્રોશતા - દયાળુતાથી, મરતી - અન્યના ગુણોને ન સહન કરવા, તેના પ્રતિષેધરૂપ મસરતા વડે.
HTTસંયમ - કષાયયુક્ત ચાસ્ત્રિ વડે, કેમકે વીતરાગ સંયમીને આયુષ્યની બંધનો અભાવ હોય છે. સંયમસંયમ - તે દેશસંયમ. બાળક જેવા બાળ - મિથ્યાર્દષ્ટિ,
Page #79
--------------------------------------------------------------------------
________________
૪/૪/૪૦૩ થી ૪૦૬
૧૪3
તેમનું તપકર્મ - તે બાલતપકર્મ વડે. તેમનામ - નિર્જર પ્રત્યે અભિલાષા ન હોવાથી, કર્મ નિર્જરણ હેતુરૂપ ભૂખ આદિ સહેવા તે અકામનિર્જરા વડે.
[૪૦૫ હમણાં જ દેવોત્પત્તિ કારણો કહ્યા, દેવો તો વાધ, નાટ્ય વગેરેમાં તિવાળા હોય, તેથી વાધ આદિ ભેદોને છ સૂત્રોથી કહે છે.
વFi • વાઘ, તાત - વીણાદિ, વિતા - ઢોલ આદિ, પન - કાંસ્ય તાલ આદિ, પર - વાંસળી આદિ... નાટ્ય, ગેય, અભિનય સૂત્રોને સંપ્રદાય અભાવે કહ્યા નથી... માલામાં સુંદર તે માલ્ય, પુષ્પની ચના પણ માલ્ય, પંથ - સંદર્ભ, સૂગથી ગુંથીને બનાવેલ તે ગ્રંથિમમાલાદિ. વૈદૃર - વીંટવું, તેના વડે બનેલ-મુગટાદિ. પૂર - પૂરવા વડે બનેલ-પૂરિમ, માટીવાળું અનેક છિદ્રોયુક્ત •x - કે જેમાં પુષ્પો પૂરાય છે. તે પૂરિમ. સંથાત - એકત્રિત કરીને બનાવેલ, જે પરસ્પરથી પુષ્પનાલના જોડાણથી, બનાવાય છે... જેના વડે શોભા કરાય તે અલંકાર x • x ",
[૪૬] દેવના અધિકારવાળા બે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - સનકુમાર, માહેન્દ્રકલામાં ચાર વર્ણવાળા વિમાનો છે. અન્ય કલ્પોમાં જુદું કહ્યું છે. તે આ - સૌધર્મ-ઇશાનમાં પાંચ વર્ણવાળા, પછીના બબ્બે કો એક એક વર્ષની હાનિ જાણવી, પછીના બધાં શ્વેત વર્ણના છે.
ભવમાં કે ભવપ્રત્યે ધારણ કરાય તે ભવધારણીય - જન્મથી મરણ સુધી રહે.. “બીડેલ મુડી તે નિ, ખુલ્લી આંગળીવાળી તે અરનિ.” એવું વચન હોવા છતાં અહીં ન શબ્દથી હાથ કહેવાય છે. શુક, સહસાર કલો દેવો ચાર હાથ ઉંચા છે. બીજા કલમોમાં જુદું કહ્યું છે - ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, સૌધર્મ-ઇશાન કો સાત હાથ, પછી બબ્બે કો એક-એક હાથનો ઘટાડો, નવથી બારમાં ત્રણ હાથ, પ્રવેયકમાં બે હાથ અને અનુત્તર વિમાનમાં એક હાથ પ્રમાણ શરીર હોય છે. ઉત્તરપૈકિય તો લાખ યોજન પણ સંભવે છે. જઘન્યથી ભવધારણીય શરીર ઉત્પતિ કાળે તો અંગુલનો અસંખ્યય ભાગ હોય, તે બંને શરીર માટે જાણવું.
દેવ વકતવ્યતા કહી, દેવો અકાયપણે પણ ઉપજે માટે ઉદક સૂત્ર• સૂત્ર-૪૦૩થી ૪૧૧ -
[૪૦] ચાર ઉદક ગભ કહ્યા - ઓસ, મહિકા, ગીતા, ઉણિતા... ઉદક ગભ ચર કહા - હિમપાત, આકાશાચ્છાદન શીતોષ્ણ, પંચરૂપિતા.
| To૮મહામાં હિમપાતગર્ભ ફાગણમાં અભસંસ્કૃત, ચૈત્રમાસમાં શીતોષ્ણ અને વૈશાખ માસમાં પંચરૂપિત ગર્ભ હોય છે.
[oe] માનીભુગર્ભ ચાર ભેદે છે . આપણે, પુરણપણે, નપુંસકપણે, બિંબપર્ણ... [૪૧] અલાવીય અને વિશેષ રજ હોય તો ગર્ભ થાય અવારજ • બહુ શુક હોય તો પુરુષગર્ભ થાય... [૪૧૧] બંને તુલ્ય હોય તો નપુંસક ગર્ભ થાય, રુરીના વાયુદિ સમાયોગથી બિંબરૂપે ઉત્પન્ન થાય.
• વિવેચન-૪૦૩ થી ૪૧૧ - [૪૦] ઉદકના ગર્ભની જેમ ગર્ભ તે ઉદકગર્ભ • કાલાંતરમાં જલવણિ
૧૪૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ હેતુઓ વરસાદને સૂચવે છે તેમ તાત્પર્ય છે. અવશ્યાય - ઠારનું પાણી, ઉT - ધમસ, અતિ ઠંડી, અતિ ગરમી. જે દિવસે તે ઉદકના ગર્ભો ઉત્પન્ન થાય છે, ત્યારથી ઉત્કૃષ્ટતઃ છ મહિને ઉદકને વરસાવે છે. બીજાઓ કહે છે - પવન, વાદળા, વૃષ્ટિ, વીજળી, ગરવ, શીત, ગરમી, કિરણ, પરિવેષ, જલ મત્સ્ય એ દશ, જળને ઉત્પન્ન કરવાના હેતુઓ કહ્યા છે. • X - X -.
મ - બરફ, તે જ હિમક. તેના ગર્ભો તે હૈમકા-હિમપાતરૂપ. અા સ્થિત - વાદળાઓ વડે આકાશના આચ્છાદનો, આત્યંતિક શીતોષ્ણ, પાંચ રૂપવાળા - ગર્જવું, વિધુતુ, જળ, વાયુ અને વાદળાંરૂપ લક્ષણોનું એકત્રિત થવું તે, જેઓનો છે તે પંચરૂપિકા ઉદક ગર્ભે. મતાંતર કહે છે—
| [૪૮] માગસરમાં અતિ ઠંડી નહીં પોષમાં અતિ ઠંડી અને હિમપતન, મહામાં પ્રબળવાયુ અને તુષાર વડે કલુષ કાંતિવાળા સૂર્ય, ચંદ્ર તથા અતિ શીત અને વાદળા સહિત સૂર્ય અસ્ત અને ઉદય શ્રેષ્ઠ છે. ફાગણમાં લૂ અને આકરો પવન, સ્નિગ્ધ સજલ વાદળ અસંપૂર્ણ કુંડાળાઓ તથા કપિલ અને તામવર્ણી સૂર્ય શુભ છે. ચૈત્રમાં પવન, વાદળા વૃષ્ટિયુક્ત તથા કુંડાળાસહિત ગર્ભો શુભ છે, વૈશાખમાં વાદળા, પવન, પાણી, વીજળી અને ગર્જના વડે ગર્ભો હિતને માટે થાય છે.
- વિશેષમાં માસભેદે સૂરકારે સૂત્રમાં કહ્યું જ છે.
[૪૯] ગર્ભના અધિકારથી નારી ગર્ભસૂત્ર કહ્યું, તે સ્પષ્ટ છે. માત્ર સ્ત્રીપણાએ, fધવ . ગર્ભનું પ્રતિબિંબ - આકૃતિ છે. આર્તવ પરિણામ, પણ ગર્ભસ્વરૂપ નહીં જ. કહ્યું છે • વાયુ વડે સ્થિર સ્ત્રીના રક્તને અજ્ઞાન લોકો ગર્ભ કહે છે. વળી કરુ, તીણાદિ આહારથી ક્તમાં જ પરિણમે છે. જડ પુરષો ભૂત વડે હરણ કરાયેલ ગર્ભ કહે છે ઇત્યાદિ. ગર્ભનું વિચિત્રપણું કારણના ભેદથી બે શ્લોક વડે કહે છે.
| [૪૧૦,૪૧૧] શુ • પુરુષનું વીર્ય, આ ન - આdવ, ગર્ભાશયમાં સ્ત્રી સંબંધી રક્ત. સ્ત્રીના ઓજ વડે વાયુના વશચી સ્થિર થવું. ઉક્ત લક્ષણ સ્ત્રી ઓજનો સમાયોગ થતાં ગર્ભાશયમાં બિંબ ઉત્પન્ન થાય છે. બીજા પણ કહે છે કે - શુક્રની બહુલતાથી પુરુષ થાય, રકતની બહુલતાથી સ્ત્રી થાય, બંનેની સમાનતાથી નપુંસક થાય. વાય વડે શક શોણિત અતિ ભિન્ન થતાં યથાયોગ્ય બહુ સંતતિ થાય ઇત્યાદિ
ગર્ભ, પ્રાણીઓનો જન્મવિશેષ છે, તે ઉત્પાદ કહેવાય. ઉત્પાદને ઉત્પાદ નામક પૂર્વમાં વિસ્તારથી કહ્યો છે, માટે તેનું સ્વરૂપ કહે છે–
• સૂત્ર-૪૧૨ થી ૪૧૯ :
[૪૧] ઉત્પાદપૂવની ચાર મૂલવસ્તુ કહી છે... [૪૧] કાવ્ય ચાર ભેદ છે - ગધ, પધ, કચ્છ, ગેય... [૪૧૪] નૈરયિકોને ચાર સમુuત કહા છે - વેદના સમુદ્રઘાત, કષાય સમુદ્યાd, મારણાંતિક સમુઠ્ઠાત, વૈક્રિય સમુઘાત... એ રીતે વાયુકાયિકોને પણ આ ચાર જાણવા.
[૧૫] અરિહંત અરિષ્ટનેમિને જિનર્દેશ, સવાર સંનિતિક, જિનની જેમ અવિતથ વચન કહેનારા ૪oo ચૌદપૂર્વની સંપદા હતી.
Page #80
--------------------------------------------------------------------------
________________
૪/૪/૪૧૨ થી ૪૧૯
[૪૧૬] શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્ય-અસુરો સહિત પર્યાદામાં કોઈથી પરાજય ન પામનારા ૪૦૦ વાદીની ઉત્કૃષ્ટ સંપદા હતી.
[૪૧૭] નીચેના ચાર કો અર્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત કહ્યા છે - સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર. મધ્યના ચાર કલ્પો પરિપૂર્ણ ચંદ્રાકાર સંસ્થિત કહ્યા - બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસાર, ઉપરના ચાર કલ્પો અર્ધચંદ્રાકાર સંસ્થિત કહ્યા . નતિ, પ્રાણત, આરણ, અચ્યુત.
[૪૧૮] ચાર સમુદ્રો ભિન્ન રસવાળા કહ્યા - લવણોદ, વરુણોદ, ક્ષીરોદ, ધૃતોદ... [૪૧૯] ચાર આવર્ત કહ્યા છે ખરાવર્ત્ત, ઉન્નત્તાવર્ત્ત, ગૂઢાવર્ત્ત, આમિષાવ.. એ દૃષ્ટાંતે કપાયો ચાર કહ્યા-ખરાવર્ત સમ ક્રોધ, ઉન્નત્તાવર્ત સમ માન, ગૂઢાવર્ત સમ માયા, આમિસાવર્ત સમાન લોભ. તેના ઉદયવાળો જીવ મરીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે.
.
૧૪૫
• વિવેચન-૪૧૨ થી ૪૧૯ :
[૪૧૨] સૂત્ર સરળ છે. વિશેષ આ ઉત્પાદ પૂર્વ પહેલું છે, તેની ચૂલાઆચારના અગ્રભાગવત્ બોધ વિશેષ અધ્યયન માફક ચુલાવસ્તુ છે.
[૪૧૩] ઉત્પાદ પૂર્વ કાવ્ય છે, માટે કાવ્યસૂત્ર કહે છે, તે સુગમ છે. ાવ્ય - ગ્રંથ, ઘ - છંદમાં ન બંધાયેલ - શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનવત્ પર્ધા - છંદમાં બંધાયેલ - વિમુક્તિ અધ્યયનવત્, જ્ય - કથામાં સારું - જ્ઞાત અધ્યયનવત્, ગેય - ગાવા યોગ્ય. અહીં ગધ અને પધમાં અંતર્ભાવ હોવા છતા પણ કચ્છ અને ગેયના, કથા અને ગાનધર્મના વિશિષ્ટપણાથી વિશેષ વિવક્ષા કરેલ છે..
[૪૧૪] ગેય કહ્યું, તે ભાષા સ્વભાવ હોવાથી દંડ અને મંથાનાદિના ક્રમ વડે લોકના એક દેશને પૂરે છે અને સમુદ્દાત પણ એમ જ છે. તેથી સમુદ્ધાતના બે સૂત્રો કહે છે, તે સુગમ છે. વિશેષ આ - સમુદ્ઘનન તે સમુદ્દાત - શરીરની બહાર જીવપ્રદેશનો પ્રક્ષેપ. વેદના વડે સમુદ્દાત, મરણ એ જ અંત તે મરણાંત, તેમાં થનાર મારણાંતિક સમુદ્દાત. વૈક્રિય શરીર માટે સમુદ્દાત તે વૈક્રિય સમુદ્દાત.
[૪૧૫,૪૧૬) વૈક્રિય સમુદ્દાત લબ્ધિરૂપ કહેલ છે, તે લબ્ધિ પ્રસ્તાવથી વિશિષ્ટ શ્રુતલબ્ધિમાનોને કહેવા માટે કરો આદિ બે સૂત્ર સુગમ છે. વિશેષ આ - સર્વજ્ઞ નહીં હોવાથી અજિન, અવિરોધી વચન હોવાથી અને પૂછેલ પ્રશ્નને યથાતથ્ય
.
કહેનાર હોવાથી જિનાદેશ, અકારાદિ બધાય અક્ષરોના સન્નિપાતો - યાદિ સંયોગો, વિધેય - કહેવા યોગ્ય ભાવોના અનંતપણાથી અનંતા અક્ષરના સંયોગો વિધમાન છે જેઓને તે, એઓનું જિન સમાનપણું હોવાનું કારણ કહે છે. નો વિવ આદિ. શિવ - ક્યારેય પણ ઉક્ત સંખ્યાથી અધિક ચૌદપૂર્વીઓ થયા ન હતા.
[૪૧૭] તે મુનિઓ પ્રાયઃ દેવલોકમાં ગયેલા છે, માટે દેવલોકના સૂત્રો સુગમ છે. વિશેષ આ - અદ્ધચંદ્ન સંસ્થાન સંસ્થિત. - ૪ - ૪ -
-
[૪૧૮] દેવલોકો ક્ષેત્ર છે, માટે ક્ષેત્ર પ્રસ્તાવથી સમુદ્ર સૂત્ર કહ્યા છે. વિશેષ આ એકમેક પ્રતિ ભિન્ન છે રસ જેઓના તે પ્રત્યેક રસો. લવણ રસનું ઉદક હોવાથી
6/10
૧૪૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ લવણ અથવા લવણ માફક ઉદક જેમાં છે તે લવણોદ. વાળિ - સુરા, તેના સમાન વારુણ, સુરા સમાન ઉદક જેમાં છે તે વારુણોદ - આ ચોથો સમુદ્ર છે, જેમાં દૂધ સમાન ઉદક છે તે ક્ષીરોદ - પાંચમો સમુદ્ર અને જેમાં ધૃત જેવું ઉદક છે તે ધૃતોદ - છઠ્ઠો સમુદ્ર આદિ - ૪ --
[૪૧૯] અનંતર સમુદ્રો કહ્યા, તેમાં આવર્તો થાય છે માટે આવર્ત અને તેનાથી કષાય કહેવા બે સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ આ સર - કઠણ, અતિ વેગથી પડનાર - તે આવ. તે સમુદ્રાદિ કે ચક્ર વિશેષો તે ખરાવર્ત્ત. ઉન્નત - ઉંચો, તરૂ૫ આવર્ત તે ઉન્નતાવર્ત, તે પર્વતના શિખર ઉપર ચડવાના માર્ગનો કે વાતોત્કલિકા છે. ગૂઢ એવો આવર્ત, તે ગૂઢાવર્ત દડાના દોરાનો કે લાકડાની ગાંઠ આદિનો હોય છે. માંસ આદિ, તેને માટે શમળી આદિનો આવર્ત તે આમિષાવર્ત્ત.
ખરાવર્તાદિની સમાનતા ક્રમશઃ ક્રોધાદિની કહે છે. પર અપકાર કરવામાં કઠોર હોવાથી ક્રોધને, પત્રભૃણાદિવત્. જેમ મનને ઉન્નતપણામાં આરોપવાથી માનને, અતિ દુર્લક્ષ્ય હોવાથી માયાને અને સેંકડો અનર્થની પ્રાપ્તિ વડે વ્યાપ્ત સ્થાનને - x - લોભની ઉપમા ઘટે છે. આ ઉપમા ક્રમશઃ અતિશય ક્રોધાદિને છે. તેઓનું ફળ - અશુભ પરિણામ અને અશુભ કર્મબંધના નિમિત્તપણાએ દુર્ગતિ નિમિત્ત થાય છે. નાકો કહ્યા, તેના વૈક્રિયાદિથી સમાનધર્મીત્વથી દેવો છે, માટે તેઓના વિશેષભૂત નક્ષત્ર દેવો સંબંધી ચાર સ્થાન કહેવા સૂત્ર–
• સૂત્ર-૪૨૦ થી૪૨૨ :
[૪૨] અનુરાધા નક્ષત્રના ચાર તારા કહ્યા છે. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાને પણ એમ જ છે... [૪૨] જીવોએ ચાર સ્થાને નિર્તિત પુદ્ગલો પાપકર્મપણાએ કર્યા છે . કરે છે - કરશે - જેમકે - નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય, દેવનિર્તિત... એ પ્રમાણે ઉપાય કર્યો છે - કરે છે - કરશે. એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા [એ સર્વે કર્યા છે કરે છે અને કરશે.] [૪૨૨] ચાર પ્રદેશવાળા સ્કંધો અનંતા કહ્યા છે, ચાર આકાશ પ્રદેશ અવગાઢ પુદ્ગલો અનંત કહ્યા છે, ચાર સમય સ્થિતિક પુદ્ગલો અનંતા છે. યાવર્તી ચાર ગુણ રૂક્ષ પુદ્ગલો અનંતા છે.
-
• વિવેચન-૪૨૦ થી ૪૨૨:
[૪૨૦,૪૨૧] આ સૂત્ર સરળ છે. જીવોના દેવત્વ આદિ ભેદ, કર્મ આદિના ચય વગેરેથી કરાયેલ છે માટે તેનું પ્રતિપાદન કરવા માટે નીવાળું આદિ છ સૂત્ર છે, પૂર્વે વ્યાખ્યા કરેલી છે, તો પણ કંઈક કહીએ છીએ. નિયંતિત - કર્મના પરિણામને પામેલા, તયાવિધ અશુભ પરિણામ વશથી બાંધેલા ચતુઃસ્થાન નિર્વર્તિત. તે પુદ્ગલોને કેવી રીતે બાંધેલા છે, તે કહે છે. પાપકર્મતાથી - અશુભ સ્વરૂપ જ્ઞાનાવરણાદિપણાઓ. વળિસુ - તથા પ્રકારના અપર પુદ્ગલ વડે વૃદ્ધિ કરેલા - અલ્પ પ્રદેશવાળી પાપપ્રકૃતિઓને બહુપ્રદેશવાળી કરેલી... વૈરયિકપણાએ વર્તતા તે નૈરયિક નિર્વર્તિતા એ
રીતે સર્વત્ર સમાસ કરવો.
Page #81
--------------------------------------------------------------------------
________________
૪/૪/૪૨૦ થી ૪૨૨
૧૪૩
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
'કaffજનું - ચય સૂત્રના ન્યાયે ઉપચય સૂત્ર કહેવું. ઉપચય અર્થાતુ પુનઃ પુનઃ વૃદ્ધિ કરેલ છે. ચય આદિના ન્યાય વડે બંધાદિ સૂત્રો કહેવા. * * * * * ધy • શિથિલ બંધન વડે બાંધેલ કમને ગાઢ બંધન વડે બંધવાળા કર્યા છે, કરે છે અને કરશે.. કfસુ - ઉદયમાં આવેલ દલિકોને વિશે જે ઉદયમાં નહીં આવેલા કર્મદલિકોને કરણ વડે આકર્ષીને વેદેલ છે.. વેલ્સિ - પ્રતિસમયે સ્વકીય સવિપાક વડે અનુભવ કરેલ છે... નિriffમુ - દરેક સમયે બધાય કર્મોના રસોના નાશ વડે દૂર કરેલ છે - કરે છે - કરશે. [૪૨] પુદ્ગલ અધિકારી દ્રવ્યાદિથી પુદ્ગલોનું નિરૂપણ કરેલ છે.
સ્થાન-૪, ઉદ્દેશા-3-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
- X - X - X - ૬ સ્થાન-૪ • ટીકાસહિત અનુવાદ પૂર્ણ
* સ્થાન-૫ ૬
- X - X - X - • ભૂમિકા :
ચોથું અધ્યયન કહ્યું. હવે સંખ્યાક્રમ સંબંધથી ‘પંચસ્થાનક' નામક પાંચમું અધ્યયન કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં જીવ-જીવ ધર્મરૂપ પદાર્થો ચાર સ્થાનકથી કહ્યા. હવે તે જ પંચસ્થાનક અવતાસ્થી કહેવાય છે. આ સંબંધે આવેલ ત્રણ ઉદ્દેશાવાળા - X - આ અધ્યયનનો પહેલો ઉદ્દેશો કહે છે.
છે સ્થાન-૫ - ઉદ્દેશો-૧ છે આ ઉદ્દેશાનો પૂર્વના ઉદ્દેશક સાથે સંબંધ અધ્યયનવત્ જાણવો. • સૂગ-૪ર૩ :
પાંચ મહાવતો કહ્યા છે - સર્વથા પાણાતિપાતથી વિમતું યાવતું સર્વથા પરિગ્રહથી વિમવું. પાંચ અણુવતો કહ્યા છે - સ્થળ પ્રાણાતિપાત વિરમણ,
ભૂળ મૃષાવાદ વિરમણ, ભૂલ અદત્તાદાન વિસ્મણ, દાસ સંતોષ, ઇચ્છા પરિમાણ [પરિંગ્રહ મર્યાદા કરવી.]
• વિવેચન-૪ર૩ :
આ સૂત્રનો પૂર્વ સૂઝ સાથે આ સંબંધ છે : પૂર્વસામાં અજીવોના પરિણામ વિશેષ કહ્યા, અહીં જીવના પરિણામ જ કહે છે. એ રીતે સંબંધથી આ સૂરાની સંહિતાદિ ક્રમે આ વ્યાખ્યા છે, તે સુગમ છે. વિશેષ આ - પાંચ કહેવાથી અન્ય સંખ્યાનો નિષેધ છે - x • પહેલા, છેલ્લા જિનના તીર્થમાં પાંચનો જ સદ્ભાવ છે. મહાન એવા તે વ્રતો-નિયમો તે મહાવ્રતો. સર્વ જીવાદિના વિષયવથી મહાવિષયવાળા હોવાથી તેનું મહત્વ છે.
કહ્યું છે - પહેલા મહાવ્રતમાં સર્વે જીવો છે, બીજા અને પાંચમામાં સર્વે દ્રવ્યો છે, શેષ મહાવતો દ્રવ્યોના એક દેશ વડે વિષયપણે છે.
તથા યાવત જીવન ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાનરૂપ હોવાથી તેનું મહત્ત્વ છે. અથવા દેશવિરતિની અપેક્ષાએ મહાન ગુણીના વ્રતો તે મહદ્ વ્રતો. • x • પ્રાપ્ત - તથાવિધ શિષ્યોની અપેક્ષાએ મહાવીર અને આદિ તીર્થકરે પ્રરૂપેલ છે, બીજાએ નહીં. આ સ્વરૂપ સુધમસ્વિામી, જંબુસ્વામીને કહે છે. તે આ - (૧) રશ્મા • સમસ્ત બસ, સ્થાવર, સૂમ, બાદર ભેદથી કરેલ - કરાવેલ - અનુમતિના ભેદથી અથવા દ્રવ્યથી છજીવનિકાયના વિષયથી, ફોગથી ત્રણ લોકના સંબંધથી, કાલથી અતીત આદિ કે સગિ આદિ જન્ય અને ભાવથી રાગદ્વેષથી જન્ય, પરિસ્થૂલથી નહીં. પ્રાT • ઇન્દ્રિય, ઉચ્છવાસ, આયુ આદિ પ્રાણોનો અતિપાત - પ્રાણનો વિયોગ કરવો તે પ્રાણાતિપાત છે, તેનાથી વિરમવું - સમ્યગ્રજ્ઞાન અને શ્રદ્ધાન પૂર્વક નિવર્તવું.
(૨) તથા સર્વજ્ઞાતિ - સદ્ભાવ પ્રતિષેધ, અસદ્ભાવ પ્રગટ કરવો, અથocર કથન, ગહનાભેદથી - કૃત આદિ ભેદથી કે દ્રવ્યથી સર્વ ધમસ્તિકાયાદિ દ્રવ્યના વિષયથી, ક્ષેત્રથી સર્વ લોકાલોક વિષયથી, કાળથી અતીત આદિ સનિ વગેરેમાં
Page #82
--------------------------------------------------------------------------
________________
૫/૧/૪૨૩
૧૪૯ વર્તનારથી, ભાવથી કપાય-નોકષાયાદિ થવાથી. પૃપા - જૂઠું બોલવું તે મૃષાવાદ, તેથી વિરમવું તે.
(3) સર્વમાન - કૃતાદિ ભેદથી અથવા દ્રવ્યથી સચેતન અચેતન દ્રવ્ય વિષયથી, ક્ષેત્રથી ગામ-નગર-અરયાદિના સંભવથી, કાળથી અતીત આદિ કે રાત્રિ આદિથી, ભાવથી રાણ-હે મોહચી. અd - સ્વામી વડે ન અપાયેલ તેનું માન - ગ્રહણ. તે અદત્તાદાન.
(૪) સર્વમાન્ • કૃતાદિ ભેદથી અથવા દ્રવ્યથી દિવ્ય-માનુષ-તિર્યંચ ભેદથી ૩૫ કે રૂપસહગત ભેદથી. તેમાં રૂપો-નિર્જીવ પ્રતિમા આકાર અને રૂપ સંહગત - તે સજીવ, આભૂષણ સહિત કે હિત છે. ક્ષેત્રથી ત્રણલોકમાં સંભવથી, કાળથી અતીતાદિ કે સત્રિ આદિમાં થવાથી, ભાવથી રાગદ્વેષ વડે - fમથુન • સ્ત્રીપુરુષ યુગલ, તેનું કાર્ય તે મૈથુન, તેથી વિરતિ,
(૫) સર્વત્ - કૃતાદિ અથવા દ્રવ્યથી સર્વ દ્રવ્ય વિષયથી, ક્ષેત્રથી લોકના સંભવથી, કાલથી અતીત આદિ કે સત્રિ આદિથી, ભાવથી ગદ્વેષના વિષયથી ગ્રહણ કરાય છે તે પરિગ્રહ, તેથી વિરમવું.
વ્રતના પ્રસ્તાવથી અણુવ્રત સૂત્ર છે, તે સ્પષ્ટ છે. પરંતુ મg • લઘુ એવા વ્રત તે અણવત મહાવત અપેક્ષાએ અલ વિષયવાળા છે. કહ્યું છે - સર્વગત સમ્યકત્વ શ્રુત ચારિત્ર પણ સર્વ પર્યાય નહીં, દેશવિરતિને આશ્રીને બંનેનો નિષેધ કરવો અથવા મહાવતકથન અનુ - પછી સ્વીકારાય માટે અણુવત. યતિધર્મ ગ્રહણ અસમર્થને સાધુએ દેશવિરતિની દેશના આપવી યોગ્ય છે. • x • અથવા સર્વવિરતિ અપેક્ષાએ
- લઘુ ગુણવાળા વ્રતો તે અણવતો.
(૧) સ્થલ - બેઇન્દ્રિયાદિ જીવો. • x - સ્થૂળ વિષયપણાથી સ્થળ તેના પ્રાણોનો અતિપાત (૨) સ્થૂલ - વસ્તુ વિષયના અતિ દુષ્ટ આશયથી થયેલ છે મૃષાવાદથી, (3) ચોપણાના આરોપણ હેતુથી પ્રસિદ્ધ અને દુષ્ટ અધ્યવસાયપૂર્વક સ્કૂલ વસ્તુ વિષયરૂપ ટૂલ અદત્તાદાનથી (૪) સ્વદાર સંતોષ • સ્વ પત્ની સિવાય બીજીની ઇચ્છાની નિવૃત્તિથી ઉપલક્ષણથી પરદાના વર્જન પણ લેવું. (૫) ધનાદિ વિષય ઇચ્છાનું પાન - નિયમન તે દેશથી પરિગ્રહ વિરતિ. • • ઇન્દ્રિયાર્ચના વિષયમાં ઇચ્છાનું પરિમાણ શ્રેષ્ઠ છે, માટે ઇન્દ્રિયાઈની વક્તવ્યતા -
• સૂત્ર-૪૨૪,૪૨૫ -
[૪૨] - (૧) પાંચ વર્ણો કહ્યા - કૃષ્ણ, નીલ, લાલ, પીળો, સફેદ... () પાંચ સો કહ્યા • તિક્ત યાવત્ મધુર.. (3) પાંચ કામ ગુણો કહ્યા • શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ... (૪) પાંચ સ્થાને જીવો આસકત થાય છે - શબ્દ યાવતું પર્શ... એ પ્રમાણે (૫) રામ પામે છે, (૬) મૂચ્છ પામે છે, (9) વૃદ્ધ થાય છે, (૮) આકાંક્ષાવાળા થાય છે. (૯) મૃત્યુ પામે છે.
(૧૦) પાંચ સ્થાનોને શણયા સિવાય જીવોને અહિત-અશુભ-અક્ષમકલ્યાણ-અનાનુગામિતતાને માટે થાય છે - શબ્દથી સ્પર્શ.
૧૫o
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (૧૧) પાંચ સ્થાનોનું જ્ઞાન થવું તે જીવને હિત-શુભ • ચાવત્ આનુગામિકતાને માટે થાય છે. શબ્દ યાવત્ સ્પર્શ.
(૧) પાંચ સ્થાનોનું જ્ઞાન જીવને દુર્ગતિ માટે થાય છે તે શદાદિ. (૧૩) પાંચ સ્થાનોનું જ્ઞાન જીવને સુગતિ માટે છે તે શબ્દાદિ.
[૨૫] પાંચ સ્થાનો વડે જીવો દુર્ગતિમાં જાય છે • પ્રાણાતિપાત યાવતું પરિગ્રહથી... પાંચ સ્થાનો વડે જીવ સતિમાં જાય છે -
• વિવેચન-૪૨૪,૪૨૫ :
[૪૨૪] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ • વર્ષો પાંચ, પાંચ સો તેમાં સાંયોગિકની વિવક્ષા નથી. THIT - કામ સંબંધી અભિલાષ અથવા ઇચ્છા માબના સંપાદક પગલોના ધર્મો. ઇચ્છા કરાય તે કામો. તે અને ગુણો તે કામગુણો. રાગાદિ આશ્રયભૂત પાંચને વિશે અથવા તેની સાથે સંબંધ કરે છે. પાંચ જ સ્થાનોમાં સંગના કારણરૂપ રાણને પામે છે. તેના દોષને ન જોઈને મોહ કે અચેતનવ પામે છે અથવા સંરક્ષણ અનુબંધવાળો થાય છે. પ્રાપ્તના અસંતોષથી અન્ય અપાતની આકાંક્ષાવાળો થાય છે. તેમાં એકચિત થાય છે અથવા તેને મેળવવા અધિકતાથી જોડાય છે. મૃગાદિવટુ મરણને કે સંસારને પ્રાપ્ત કરે છે.
કહ્યું છે - હરણ શબ્દમાં, હાથી સ્પર્શમાં, જલચર સમાં, રૂપમાં પતંગીયુ અને ગંધમાં સર્પ અસક્ત થઈને નિશે વિનાશ પામે છે.
અપરાવા - સ્વરૂપને ન જાણતા કે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન ના કરેલા અહિતને માટે, પાપના અનુબંધને માટે. અસુખને માટે, અનુચિતપણાને માટે, અકલ્યાણ કે અમોક્ષને માટે, જે ઉપકારી છતા કાલાંતરમાં પાછળ જાય તે અનુગામિક, તેના પ્રતિપેધને માટે થાય છે.
બીજું તેનાથી વિપરીત સૂત્ર છે. પછીના બે સૂત્રો વડે એ જ અહિત અને હિત પ્રકાશે છે. તે નારકાદિ ભવની પ્રાપ્તિ માટે, સિદ્ધિ આદિની પ્રાપ્તિ માટે થાય છે. - - [૪૫] આ દુર્ગતિ, સુગતિના કારણાંતરને પ્રતિપાદન કરનારા બે સૂકો સુગમ છે... અહીં સંવર અને તપ મોક્ષહેતુ છે, તેમાં અનંતર આશ્રવ નિરોધ લક્ષણ સંવર કહો. હવે તપભેદાત્મક પ્રતિમા–
• સૂત્ર-૪૨૬ થી ૪૨૮ :
૪િર૬] પાંચ પ્રતિમાઓ કહી - ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા, ભદ્રોત્તર પ્રતિમા... [૪ર૭] પાંચ સ્થાવરફાય કI - ઈન્દ્ર, બ્રહ્મા, શિલ્પ, સંમતિ અને પ્રાપત્ય-સ્થાવરકાય... પાંચ સ્થાવર કાયાધિપતિ કા - ઈન્દ્ર સ્થાવર કાયાધિપતિ યાવતુ પ્રજાપત્ય સ્થાવકાયાધિપતિ.
૪િર૮] પાંચ કારણે અવધિદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયે ક્ષોભ પામે છે -૧- અલ્પ જીવવાળી પૃedીને જોઈને, -- કુંથુઓથી વ્યાપ્ત પ્રdીને જોઈને, -- અતિ મોટા સપના શરીરને જોઈને, ૪- મહદ્ધિક યાવત મહાસખ્યવાળા દેવને જોઈને, -- નગરોમાં પ્રાચીનકાળના અતિ મોટા નિધાનોને જોઈને, તે
Page #83
--------------------------------------------------------------------------
________________
પ/૧/૪ર૬ થી ૪૨૮
૧૫૧
૧૫ર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
નિધાનો - પ્રાય:નાશ પમેલ છે સ્વામી જેના, જેની વૃદ્ધિ કરનાર કોઈ નથી, જેના વંશમાં કોઈ નથી, જેના સ્વામી - સ્વામીવંશજ અને ગોપ્રીય કુળોનો સર્વથા ઉચ્છેદ થઈ ગયો છે તેવા તથા જે ગામ - આકર - નગર - ખેડ - કટિ - દ્રોણમુખ - પટ્ટણ - આશ્રમ - સંબધ - સંનિવેશમાં તેમજ શૃંગાટક, મિક, ચકુષ્ટ, ચવર, ચતુર્મુખ, મહાપથોમાં, નગરની ખાળ - શ્મશાન - શૂન્યગૃહ - પરિકંદર - શાંતિગ્રહ - શૈલગ્રહ - ઉપસ્થાન-ભવનગૃહમાં સ્થાપેલા છે તેને જોઈને પ્રથમ સમયમાં ખલના પામે. આ પાંચ કારણે ઉત્પન્ન થતાં અવધિ દર્શની પહેલા સમયે ક્ષોભ પામે.
પાંચ કારણે પ્રધાન કેવલજ્ઞાન, ડેવલદન ઉત્પન્ન થવાના પ્રથમ સમયે ક્ષોભ પામે - અલ્પ જીવવાળી પૂરતીને જઇને પહેલા સમયે ક્ષોભ પામે, બાકી પૂર્વવત્ યાવત્ ભવનગૃહમાં સ્થાપેલા નિધાનોને જોઈને પ્રથમ સમયે લોભ પામે, બાકી પૂર્વવતું. આ કારણે ક્ષોભ પામે.
• વિવેચન-૪ર૬ થી ૪૨૮ :
[૪૨૬] સૂત્ર સરળ છે. વિશેષ આ - ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા. અનુક્રમે બે, ચાર, દશ દિવસે પૂર્ણ થાય છે. સુભદ્રા શાસ્ત્રમાં ન જોવાથી કહી નથી, સર્વતોભદ્રા બીજી રીતે કહેવાય છે. બે પ્રકારે છે - નાની અને મોટી. તેમાં પહેલી ચતુર્થભક્તાદિથી, દ્વાદશભકત પર્વત ઉપ-દિન પ્રમાણ પચી થાય છે, તેની સ્થાપના આ પ્રમાણે છે.
ક્રમશઃ આદિમાં એકથી પાંચ પર્યન્ત અંક સ્થાપીને જે ક મધ્યે આવે તેને પ્રત્યેક પંક્તિમાં પ્રથમ સ્થાપીને ઉચિતકમે શેષ અંકો સ્થાપવા તે નાની સર્વતોભદ્રા. પારણાના દિવસો-૨૫-છે. મોટી તો ચોથભક્તાદિથી સોળભક્ત પર્યન્ત ૧૯૬ દિવસ પ્રમાણ તપથી થાય. તેની સ્થાપના આ પ્રમાણે - આદિમાં એકથી સાત સુધી અંકો સ્થાપવા પછી મધ્ય એકને દરેક પંક્તિની આદિમાં સ્થાપી, ઉચિત ક્રમે શેષ અંકો સ્થાપવા તે મોટી સર્વતોભદ્રા. પારણાદિન ૪૯ થાય.
ભદ્રોત્તર પ્રતિમા બે ભેદે - નાની, મોટી. તેમાં પહેલી દ્વાદશભક્તથી વીશભક્ત સુધી ૧૩૫ દિવસ પ્રમાણ તપથી થાય. તેની સ્થાપના-આદિમાં પાંચથી નવનો અંક સ્થાપવો, મધ્ય એકને પંક્તિની આદિમાં સ્થાપી, એવી પાંચ પંક્તિ ઉયિત ક્રમે સ્થાપો તે નાની ભદ્રોતર પ્રતિમા, પારણાદિન-૫ છે. મોટી ભદ્રોત્તર પ્રતિમામાં દ્વાદશભક્તથી ચોવીશભક્ત સુધી ૩૨ દિવસનો તપ છે. તેની સ્થાપના - પ્રથમ પંક્તિમાં પાંચથી ૧૧ સુધી અંક સ્થાપવા. મધ્યમ અંકને દરેક પંક્તિમાં આદિમાં સ્થાપવા આદિ. અહીં સાત પંક્તિ થાય છે. પારણા દિન-૪૯ છે.
[૪૨] કર્મ નિર્જરાનો હેતુ તપ કહ્યો. તેનું ગ્રહણ ન કરવામાં હેતુભૂત સંયમના વિષયભૂત એકેન્દ્રિય જીવોને કહે છે. સ્થાવર નામ કર્મોદયથી સ્થાવરો-પૃથ્વી આદિ, તેમની કાયા. અથવા જેઓનું શરીર સ્થાવર છે તે સ્થાવકાય. ઇન્દ્ર સંબંધી ઇન્દ્ર સ્થાવરફાય - પૃથ્વીકાય. એમ બ્રહ્માદિને અમુકાયાદિપણે જાણવા. તેના નાયકો કહે છે. પૃથ્વી આદિના અધિપતિઓ દિશાઓના અગ્નિ આદિ નાયકોની જેમ, નાગા
સ્વામીની જેમ • x - સ્થાવરકાયના પણ નાયકો સંભવે છે.
[૪૨૮] આ અધિપતિ અવધિજ્ઞાની હોય. માટે અવધિનું સ્વરૂપ કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - અવધિ વડે દર્શન - પદાર્થોનું અવલોકન, ઉત્પન્ન થતું તેની પ્રથમતામાં - અવધિદર્શન ઉત્પત્તિના પ્રથમ સમયે ક્ષોભ પામે. અથવા ઉત્પન્ન થવા રૂપ ઇચ્છા વિષયક અવધિ દર્શન છતે અવધિવાળો ક્ષોભ પામે.
થોડાં જીવવાળી પૃથ્વીને જોઈને અનેક જીવોથી વ્યાકુળ પૃથ્વીની સંભાવનાવાળો, અકસ્માત્ અલાઇવોવાળી પૃથ્વી જોવાથી અરે ! આ શું ? કેમ ? એ રીતે ક્ષોભ પામે કેમકે મોહનીય કમનો ક્ષય થયો નથી. અથવા મૂત એટલે પ્રકૃત્તિ, હાલ પૃથ્વી થોડી છે, પહેલાં ઘણી હતી માટે.
કુંથુઆની અતિ પ્રચૂરતાવાળી પૃથ્વી જોઈને અતિ વિસ્મિત થઈ દયા વડે ચલિત થાય... મનુષ્ય શોત્ર બહાર રહેનાર અતિ મોટા સપનું શરીર જોઈને ભયથી વિમિત થાય... મહર્તિક, મહાધુતિક, મહાનુભાગ, મહાબલી, મહાસુખી દેવને જોઈને વિસ્મિત થાય.
નગરાદિના એકદેશભૂત પ્રાકારાવૃત પુરાતન - લાંબા કાળના કે પાઠાંતરથી મનોહર, વિશાળ મહાનિધાનો - મહામૂલ્ય રનવાળા જેના સ્વામી નષ્ટ થયા છે, જેના સીંચનાર - તે નિધાનમાં ધનને ઉમેરનારા પુત્રાદિ નાશ પામ્યા છે તેવા, દીર્ધકાળથી તેના રક્ષક અભાવે નિધાનના જણાવનાર પાજ કે માર્ગો નાશ થયેલ છે જેઓના તે પ્રહીણ સેતુકો. નિધાનો સ્થાપનારાઓ નાશ પામેલ છે. સગોત્રીના ઘરો જેઓના અથવા તેમના નામ-આકાર નાશ પામેલ છે જેઓના તે પ્રહીણ ગોત્રાગાર અર્થાત્ જેમના નામનિશાન રહ્યા નથી એવા નિધાનો. એ રીતે ઉચ્છિન્ન સ્વામિકો આદિ પણ જાણવા. વિશેષ આ - પ્રખT - કંઈક સતાવાળા અને જીત્રા - સર્વથા નષ્ટ સત્તાવાળી.
પ્રામાદિને વિશે અનંતરોક્ત વિશેષણવાળા નિધાનો. તેમાં - જેમાં કર લેવાય તે ગામ, મનુષ્યો આવીને કામ કરે તે આકખાણ. કર નથી લેવાતો જ્યાં તે નગર, ધૂળના ગઢ સહિત તે ખેટ, કુનગર તે કબૂટ, ચોતરફ અડધા યોજને ગામ હોય તે મડંબ, જેને જળ-સ્થળ બંને માર્ગ છે તે દ્રોણમુખ, જયાં જળ કે સ્થળ એક માર્ગે જવું-આવવું થાય તે પતન, તીર્થસ્થાન તે આશ્રમ, જ્યાં ધાન્ય સંગ્રહાય તે સંબોધ, જ્યાં ઘણાં કરિયાણા આવે તે સંનિવેશ.
શૃંગાટક-ત્રિકોણ, - X • ત્રિક - જ્યાં ત્રણ રસ્તા મળે છે તે, ચવર - આઠ રસ્તાનો મધ્યભાગ, ચતુષ્ટ - જ્યાં ચાર રસ્તા મળે, મહાપચ તે રાજમાર્ગ, પથ-મામ શેરી આવા સ્થાનોમાં. નગરની ખાળોમાં, મશાનગૃહ - પિતૃવન ગૃહ. • x • પર્વત ઉપરની ગુફા, ગિરિકંદર, જ્યાં રાજાઓ માટે શાંતિકર્મ કરાય છે તે શાંતિગૃહ, પર્વત ખોદીને બનાવેલ તે શૈલગૃહ. આસ્થાનમંડપ તે ઉપસ્યાનગૃહ, શૈલોપસ્થાન ગૃહ તે પત્થરનો મંડપ, કુટુંબી વસે છે તે ભવનગૃહ • x - ભવન - ચતુઃશાલાદિ, ગૃહ - આચ્છાદનાદિ માબ. -- ત્યાં સ્થાપેલા નિધાનો જોઈને ચલિત થાય કેમકે પૂર્વે જોયેલા
Page #84
--------------------------------------------------------------------------
________________
પ/૧/૪ર૬ થી ૪૨૮
૧૫૩
હોતા નથી તેથી વિમય કે લોભ થાય છે. આ નિગમન રહસ્ય છે.
કેવળજ્ઞાન-દર્શન તો ચલિત ન થાય અથવા કેવલી યથાર્થપણે વસ્તુના દર્શનથી, ક્ષીણ મોહનીયત્વથી ભય, વિસ્મય, લોભાદિ અભાવે અતિ ગંભીરપણાથી ચલિત ના થાય. • સૂત્ર સુગમ છે.
નાકાદિના શરીર જોઈ કેવલદર્શન ક્ષોભ ન પામે, માટે શરીર સૂર• સૂત્ર-૪ર૯ -
ૌરસિકોના શરીરો પાંચ વર્ષ-પાંચરસવાળા કહા. તે આ-કૃષણ યાવ4 શુકલ વણીય, તિક્ત યાવત મધુર અવાળા. એ રીતે વૈમાનિક પર્યન્ત જણવું... શરીરો પાંચ કહા - દારિક, વૈક્રિય, આહાફ, સૈજસ, કામણ... દારિક શરીર પાંચ વણ-પાંચ રસવાળું છે. તે આ - કૃષ્ણ ચાવતુ શુકલ, તિકd ચાવતું મધર. એ રીતે યાવતુ કામણ શરીર જાણવું... બod ધૂળ દેહધારીના શરીરો પાંચ વણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળા, આઠ સ્પર્શવાળ હોય છે.
• વિવેચન-૪૨૯ :
સૂત્રનો અર્થ કહેવાયેલ છે. વિશેષ આ - નાકથી વૈમાનિક સુધી જીવોના શરીરોનું નિશ્ચયનયથી પાંચ વર્ણત્વ છે. વ્યવહારથી તો એક વર્ષના બાહુચથી. કૃણાદિમાંથી નિયત એક વર્ણત્વ જ હોય. યાવતુ શબ્દથી કાળા, નીલા, સતા, પીળા, ધોળા. તીખો, કડવા, કપાયેલ, ખાટા અને મધુર રસ. વૈમાનિક સુધી અર્થાત્ ચોવીશે દંડકમાં જાણવું.
ઉત્પત્તિના સમયથી આરંભીને દરેક ક્ષણે હાનિ થાય છે તે શરીર. ઔદારિકઉદાર, પ્રધાન. તીર્થંકરાદિની અપેક્ષાએ તેની પ્રધાનતા છે, તેથી બીજું શરીર પ્રધાનતર નથી. સાધિક હજાર યોજન પ્રમાણcથી તેનો વિરતાર છે, સાવસ્થિત અન્ય શરીરનો એ રીતે અસંભવ છે. કહ્યું છે કે સાધિક હજાર યોજન શરીર સામાન્યથી એકેન્દ્રિયવનસ્પતિમાં છે. ગર્ભજ મત્સ્ય અને ઉ૫રિસર્પોનું હોય. વૈક્રિયનું એક લાખ પ્રમાણ છે પણ તે કાયમી નથી. • x - અાપ્રદેશ વડે ઉચિતપણાથી અને મહાપણાથી ભિંડવત. તે જ ઓરાલિક શબ્દથી નિપાત છે. અથવા માંસ, હાડકાં અને સ્નાયુથી બદ્ધ તે ઓરાલિક. કહ્યું છે—
દારિક શરીરના સાર્થક નામો આ પ્રમાણે છે - ઉદાર, ઉરાલ, ઉરલ, ઓરાલ મહ9. ઉરાલ કે ઓરાલ તે જ દારિક. હવે ઉદારદિ નામોની અપેક્ષાની વિષયને ક્રમથી કહે છે : પ્રથમ ઉદાર શબ્દથી તીર્થેશ્વરનું શરીર છે. વિસ્તારવાળી વનસ્પતિ આશ્રીને સાધિક ૧000 યોજન પ્રમાણ છે. સ્વાભાવિક. તેટલા પ્રમાણવાળા શરીરને અભાવે તે ઉરાલ કહેવાય છે. તોકપ્રદેશ વડે બનેલું છતાં ભિંડવતું મોટું છે તેથી ઉરલ અને માંસ, અસ્થિ તથા નાયુ વડે બદ્ધ છે માટે સિદ્ધાંત પરિભાષાથી ઓરાલ કહેવાય.
વિવિધા કે વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા. તેમાં થયેલ તે વૈકિય શરીર. - x - દેવો અને નારકોને સ્વભાવથી વૈક્રિય શરીર હોય છે. વિવિધ કે વિશિષ્ટને જે કરે
૧૫૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે તે વૈક્રિય અથવા વૈકુર્વિક.
આહાફ - તવાવિધ કાર્ય ઉત્પન્ન થતા ચૌદપૂર્વી મુનિ યોગના બળથી આહરણ કરે છે તે. પ્રાણી દયાવાળા - તીર્થકરોની અદ્ધિ જોવા, નવા-નવા અર્થ ગ્રહણના હેતુથી, સંશયનું છેદન કQા તીર્થકરના પાદમૂલે આહાક શરીરી જાય છે તે શરીર માગેલ ઉપકરણની જેમ કાર્યની સમાપ્તિ થતા પુનઃ મૂકાય છે. અર્થાત્ આહારક શરીરનો ત્યાગ કરાય છે.] - x •
તેજસનો ભાવ તે તૈજસ, તે ઉણ આદિ ચિહ્નથી પ્રસિદ્ધ છે કહ્યું છે કે - તે બધાંને ઉષ્ણતા વડે પ્રસિદ્ધ છે, સાદિ આહારના પાકનું જનક અને તેજલબ્ધિનું નિમિત્ત ભૂત તૈજસ શરીર જાણવું.
કર્મનો વિકાર તે કામણ, તે સમસ્ત શરીરોનું કારણભૂત છે. કહ્યું છે કે - કર્મનો વિકાર તે કામણ, તે વિચિત્ર પ્રકારના આઠ કર્મોથી થયેલું અને સર્વ શરીરોનું કારણભૂત જાણવું.
ઔદાકિાદિ શરીસ્તો ક્રમ ઉત્તરોત્તર સૂક્ષ્મ એટલે ઓછી ઓછી અવગાહર્તાવાળો છે અને પ્રદેશોના બાહુલ્યવાળો છે. તે બધા બાદર બોંદિ ધર - પતિપણાએ સ્થૂળ આકારને ધારણ કત કલેવરો - મનુષ્યાદિના શરીરો અવયવોના ભેદથી પાંચ વર્ણવાળા છે. કેમકે ચક્ષના ગોલક આદિને વિશે તેમજ પ્રત્યક્ષ છે. બે ગંધ - સુરભિ અને દુરભિથી યુક્ત છે. આઠ સ્પર્શ - કર્કશ, મૃદુ, શીત, ફણ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ, સૂક્ષ ભેદથી છે.
અવારા : સ્થળ આકારને ધારણ નહીં કરનાર શરીરો તો નિયત વાણદિ વ્યપદેશવાળા નથી. કેમકે અપતિપણે અવયવાભાવ છે. શરીરો કહ્યા, માટે શરીરી વિશેષગત ધર્મવિશેષોને કહે છે–
• સૂત્ર-૪૩૦,૪૩૧ :
[૪૩] પહેલા - છેલ્લા તીર્થકરોના શિષ્યોને પાંચ કારણે ઉપદેશ દુમિ છે. તે આ - દુરાગ્યેય, દુર્વિભાજ્ય, દુર્દશ, દુતિતિક્ષ, દુરનુચર.
પાંચ કારણે મણના રર-તીર્થકરોના શિષ્યોને ઉપદેશ સુગમ થાય છે તે આ - સુશાગ્યેય, સુવિભાજ્ય સુદર્શ, સુતિતિક્ષ, સુનુચર,
પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિળિોને નિત્ય વર્ણવેલા છે, નિત્ય કીતન કર્યા છે, નિત્ય વાણીથી કહ્યા છે, નિત્ય પ્રશંસેલા છે, નિત્ય અનુજ્ઞાપિત કર્યા છે - ક્ષતિ, મુક્તિ આજીવ, માર્દવ, લાઇવ.
- પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે ચાવત અનુજ્ઞાપિત કર્યા છે તે આ - સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્યવાસ.
પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે ચાવત અનુજ્ઞાપિત કર્યા છે. તે આ - ઉક્ષિપ્ત ચરક, નિક્ષિપ્તચક, અંતચરક, પ્રાંતચક, રૂક્ષચરક.
- પાંચ સ્થાનો પાવતુ અનુજ્ઞાપિત છે - અજ્ઞld ચરક, અન્ય જ્ઞાનચારી, મૌનચારી, સંસ્કૃષ્ટકલ્પિક, તાત સંસ્કૃષ્ટ કલ્પિક.
Page #85
--------------------------------------------------------------------------
________________
૫/૧/૪૩૦,૪૩૧
૧૫૫
પાંચ સ્થાનો યાવતુ અનુજ્ઞાપિત છે - ઔપનિધિક, શુદૈષણિક, સંખ્યાત્તિક, દેટલાભિક, પૃષ્ઠલામિક... પાંચ સ્થાનો યાવતુ અનુજ્ઞાપિત કર્યા છે - આચાક્ષિક, નિર્વિકૃતિક, પુરિમાર્ધિક, પરિમિત પિંડાતિક, ભિન્નપિંડપતિક... પાંચ સ્થાનો ચાવતુ અનુtiપિત છે - અસાહાર, વિસાહાર, તાહાર, પતાહાર, લૂહાર
પાંચ સ્થાનો યાવત અનુજ્ઞાપિત છે - અરસજીની વિસ્મજીવી, તજીવી, પાંતજીવી, રૂક્ષજીની... પાંચ સ્થાનો ચાવત અનુજ્ઞાપિત છે, તે - રથાનાતિત, ઉકટકાસનિક, પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈષધિક... પાંચ સ્થાન યાવતું અનજ્ઞાપિત છે . દંડાયતિક, લંગડશાયી, આતાપક, પાતૃતક, અકંડૂક.
૪િ૩ પાંચ સ્થાનોમાં શ્રમણ નિયm મહાનિર્જરાવાળો અને મહાપયવિસાનનાW થાય છે, તે આ - આચાર્યની વૈયાવચ્ચ કરતા, એ રીતે ઉપાધ્યાય વૈયાવચ્ચ કરતા, હ્યુવીર વૈયાવચ્ચ કરતા, તારવી વૈયાવચ્ચ કરતા અને જ્ઞાન વૈયાવચ્ચ કરતા... પાંચ સ્થાને શ્રમણ નિર્ગસ્થ મહાનિર્જરાવાળો, મહાપયવિસાનવાળો થાય છે - અક્ષાનપણે (૧) રક્ષની, (૨) કુલની, (3) ગણની, (૪) સંઘની, (૫) સાધર્મિકની વૈયાવચ્ચ કરતા.
• વિવેચન-૪૩૦,૪૩૧ -
[૪૩] સૂત્ર સુગમ છે. વિશેષ આ - પાંચ સ્થાનોમાં - આખ્યાત આદિ ક્રિયા વિશેષ લક્ષણોને ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં ૨૪ તીર્થકરોમાં પહેલા અને છેલ્લા તે પુરિમ-પશ્ચિમક, તે અરિહંતોને (તેના શિષ્યોને દુ:ખથી મળે છે તે દુર્ગમ-મુશ્કેલીથી થાય છે. શિષ્યોને ઋજુ-જડવથી અને વક્ર-જડવથી દુર્ગમ છે. તે સ્થાનકો આ - આખ્યાન. વિભજન, દર્શન, તિતિક્ષણ, અનુચરણ - એ પ્રમાણે વક્તવ્યમાં પણ જે સ્થાનોમાં કચ્છ વૃત્તિથી થાય છે. તેના યોગથી તે સ્થાનો 59વૃત્તિ જ કહેવાય છે. કચવૃતિનો ધોતક દુ:શબ્દ વડે વિશેષિત કર્મસાધન શબ્દ વડે કહેવા યોગ્ય આખ્યાન આદિને શબ્દની પ્રવૃત્તિના વૈચિચથી કહે છે.
તેમાં સુધૈવ - મુશ્કેલીથી કહેવા યોગ્ય વસ્તુતવ, કેમકે શિષ્યોને મહાવીને આટોપથી પ્રબોધત્વથી ભગવતોને પ્રયાસ ઉત્પત્તિ થકી એ રીતે આખ્યાનમાં કુચ્છવૃત્તિ કહી... એ રીતે વિભજનાદિને વિશે પણ વિચારણા કરવી. તથા કથન કહે છતે પણ તેમાં દુર્વિભજ-કટ વડે વિભાગ કરવા યોગ્ય, ઋજુ જડવાદિથી જ તેઓને થાય છે. શિયોને વસ્તુતવના વિભાગ વડે સ્થાપવું દુ:શય થાય છે. પાઠાંતરચી શિષ્યોને વિભાવના કરવા માટે દુકર થાય છે એમ સમજવું.
સુણસ - દુઃખે દેખાડાય છે માટે દુર્દશ. યુકિતથી શિષ્યોને પ્રતીતિને વિશે તવનું આરોપણ દાકર છે... ત્તતવ - દુ:ખ વડે સહન કરાય છે તે • ઉત્પન્ન થયેલ પરિષહાદિને સહન કરાવવા માટે પરિષહાદિને સહન કરાવવા માટે શિષ્યને તેમાં ક્ષમા કરાવવા માટે દુરકર થાય છે.
સુરનુવર - દુઃખ વડે જે અનુષ્ઠાન કરાય તે દુરનુચર અર્થાત્ અંતર્ભત કરાવવારૂપ અર્થત્વથી અનુષ્ઠાન કરાવવું દુષ્કર છે અથવા તે પહેલા-છેલ્લા અરિહંતોના
૧૫૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ તીર્થમાં શિષ્યો પ્રત્યે વસ્તુdવ, આચાર્ય આદિ દુરાગ્યેય અને દુર્વિભજ છે. પોતાને પણ દુર્દશ, તિતિક્ષા અને દુરનુચર છે. માટે પ્રેક અર્થને છોડીને વ્યાખ્યાન કરવું.
મધ્યના બાવીશ જિનોને તો સુગમ - મુશ્કેલીરહિત છે. કેમકે તેમના શિષ્યો બાજુ-પ્રાજ્ઞ હોવાથી અલા પ્રયત્ન નોધનીય છે અને વિહિત અનુષ્ઠાનમાં સુખે પ્રવતવિવા યોગ્ય છે. શેષ પૂર્વવત્. વિશેષ આ - અમૃદ્ઘાર્થ વિશિષ્ટતા આખ્યાનાદિ વડે કહેવી.
સદા ફળ વડે વવિલા છે, નામથી કહેલા છે, સ્વરૂપથી સ્પષ્ટ વાણી વડે કહેલા છે, પ્રશંસા કરેલા છે. કર્તવ્યથી અનુમત કર્યા છે.
આ સૂત્રનો ઉોપ વૈયાવચ્ચસૂત્ર પર્યત દરેક સૂત્રમાં જાણવો. તેમાં ક્ષમા આદિ ક્રોધ, લોભ, માન, માયાના નિગ્રહથી જાણવા તથા લાઘવ ઉપકરણથી અને ત્રણ ગૌરવના ત્યાગથી જાણવું.
અન્ય પાંચ સ્થાનો જીવોને માટે હિત તે સત્ય-જૂઠ નહીં, તે ચાર ભેદે છે - અવિસંવાદન યોગ, કાયા-મન-વચનની અકુટિલતા, આ ચાર પ્રકારનું સત્ય જિનવના મતમાં છે, અન્યમતમાં નહીં.
સંયમન તે સંયમ - હિંસાદિ નિવૃત્તિ, તે સત્તર પ્રકારે છે. કહ્યું છે - પૃથ્વી, અપ, અગ્નિ, વાય. વનસ્પતિ, બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિય આ નવવિધ જીવોની હિંસા ન કરવી તે જીવસંયમ, અજીવસંયમ, પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાર્જના-પરિઠાપના અને મનવચ-કાયનિરોધ તે સતર પ્રકારે સંયમ અથવા પાંચ આશ્રવથી વિરમણ, પાંચ ઇન્દ્રિયનિગ્રહ, ચાર કપાય જય, ત્રણ દંડની વિરતિ એ રીતે સત્તર ભેદે સંયમ છે.
- જેના વડે તપે તે તપ. રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક જેનાથી તપે છે અથવા અશુભ કર્મો તપે છે તે તપ સાર્થક છે આ તપ બાર ભેદે - અનશનાદિ બાહ્ય, પ્રાયશ્ચિત્તાદિ ભેદે છે.
તજવું તે ત્યાગ, એક સંવિગ્ન મુનિને આહારાદિ આપવું તે. સ્વયં પ્રત્યાખ્યાન કરેલ છે તો પણ આચાર્ય-ગ્લાન-બ્બાલ-વૃદ્ધોને આહારાદિ લાવી આપે તે વીયરચારનો કરનાર થાય છે. અન્ય સાંભોગિક મુનિને શ્રાદ્ધકુળો બાતવે અને અશકતોને સમાધિ પહોંચાડે.
બ્રાહાચર્ય - મૈથુનવિરમણમાં કે બ્રહ્મચર્ય વડે વાસ તે બંભયેર વાસ. આ પાંચ અને પૂર્વોક્ત પાંચ એમ દશવિધ શ્રમણ ધર્મ કહ્યો.
અન્યત્ર બીજી રીતે દશવિધ શ્રમણ ધર્મ - ક્ષાંતિ, માવ, આર્જવ, મુકિત, તપ, સંયમ, સત્ય, સૌચ, અકિંચન, બ્રહ્મ એ યતિધર્મ છે.
અહીં સાધધર્મના ભેદરૂપ બાહ્ય તપવિશેષ વૃત્તિસંક્ષેપ નામક ભેદ - ‘ઉન્હિાપ્તચક' આદિથી કહેવાય છે. તેમાં ક્ષતિ - સ્વપ્રયોજન માટે પાકના ભાજનમાંથી કાઢેલ છે, તેજ લેવાના અભિગ્રહ વિશેષથી ફરે છે - ગવેષણાર્થે જાય છે. તે ઉવ્હિાપ્તચરક. એ રીતે બધે જાણવું. વિશેષ આ - નિક્ષત - ન કાઢેલું, મૃત - જમ્યા બાદ બોલું - વાલ વગેરે. પ્રાંત - પ્રકૃષ્ટ અંત - તે જ પર્યાષિત, સુક્ષ - ચિકાશ રહિત. - X - વ પ્રત્યયથી અહીં અને આગળ ભાવપ્રધાનતા સમજવી.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ/૧૪૩૦,૪૩૧
૧૫૩
અહીં પહેલા બે ભાવ અભિગ્રહો અને છેલ્લા ત્રણ દ્રવ્યઅભિગ્રહો છે, તેથી કહ્યું છે - ઉદ્ધિાપ્ત ચરકત્વ આદિ અભિગ્રહ ભાવયુક્ત છે તથા ગાતો, રોતો, બેસતો આદિ ભાવે જે આપે, તે બધા ભાવ અભિગ્રહો છે.
લેપકૃત, ઉપકૃતાદિ અથવા ‘આજે હું અમુક દ્રવ્ય ગ્રહણ કરીશ' એ રીતે અમુક દ્રવ્ય વડે કરેલ અભિગ્રહ તે દ્રવ્ય અભિગ્રહ જાણવો.
એ રીતે અન્યત્ર પણ વિચારવું. સાત - અમુક માસ સ્વજન છે, હું ત્રાદ્ધિવાળો છું, અમુક પાસે મેં દીક્ષા લીધી છે આદિ ભાવ ન બતાવતો ભિક્ષા માટે જે કરે તે અજ્ઞાતચરક... માત્ર નાની - દોષિત અને ભોગવનાર એમ ભગવતી ટીપનકમાં કહ્યું છે. એવો થઈને અથવા અન્ન વિના ઉત્પન્ન થયેલ વેદનાદિ કારણવાળો કે અન્ય
ગ્લાયક માટે ભોજન અર્થે જે કરે તે અપ્લાનકચરક, અગ્લાયક ચરક અથવા અન્યગ્લાયકચક જાણવો.
ક્યાંક ૩૫ત્રવેત એવો પાઠ છે. ત્યાં ભોજન કાળની અપેક્ષાએ પહેલા અને છેલ્લા કાળરૂપ વેળાએ જે ભિક્ષા માટે જાય તે અન્યવેલચક આદિ જાણવું. આ કાલાભિગ્રહ છે... મૌનવ્રતથી ફરે તે મૌનચરક. તથા સંસ્કૃષ્ટ - ખરડાયેલ હાથ અને ભાજનાદિથી અપાતું. - કલાવાળું, કલાનીય અને ઉચિત આહારાદિ અભિગ્રહ વિશેષથી છે. જેને તે સંસ્કૃષ્ટ કલિક.
તથા તનાતન • દેવા યોગ્ય દ્રવ્યના પ્રકાર વડે તે ખરડાયેલ હસ્ત આદિથી અપાતો કાનીય આહારદિ છે જેને તે તજાતiટકકિ.
સમીપમાં લઈ જવાય તે રૂપનિધિ - કોઈ રીતે નજીક લવાયેલને લેવાને જે ફરે તે ઔપનિધિક, અથવા સમીપમાં જ ગ્રહણ કરવું તે ઔપનિહિત.
તથા શુદ્ધ - અતિયાર રહિત પTI - બંકિતાદિ દોષ વર્ધનરૂપ. સંસૃષ્ટ, અસંસૃષ્ટાદિ સાત પ્રકાર કે તેમાંની કોઈ એક એષણા વડે શàષણિક.
સંખ્યાના પ્રમાણવાળી જ દક્તિ - એક વખત આહારાદિના ક્ષેપરૂપ ગ્રાહ્ય જેને છે તે સંખ્યાત્તિક. .. અખંડિત ધારા વડે જેટલી વાર આહારાદિ અપાય તેટલી દતિ થાય. તે દક્તિ બે પ્રકારે - દ્રવ અને અદ્રવ.
જોયેલ આહારદિ લાભથી જે ફરે તે દટલાભિકદાતાર પૂછીને આપે તે લાભ વડે જે ફરે તેyટલામિક. સિદ્ધાંતપ્રસિદ્ધ આયંબિલથી ફરે તે આયાબ્લિક, વિગઈથી નિર્ગત તે નિર્વિકૃતિક. મધ્યાહ્ન લક્ષણ પ્રત્યાખ્યાન કરે તે પરિમાદ્ધિક, પfષત દ્રવ્યાદિ પરિમાણથી, fધ પાન - આહાર લાભ જેને છે તે પરિમિત પિડંપાતિક. વિભાગ કરેલ સાથવો આદિ દ્રવ્યનો લાભ જેને છે તે ભિન્નપિંડપાતિક. ગ્રહણ કર્યા પછી ભોગવાય માટે તેને કહે છે
ઉમર - હિંગ આદિ સંસ્કાર ન કરાયેલ આહાર વાપરે. અથવા રસ આહાર તે અરસાહાર, એમ સર્વત્ર જાણવું. વિશેષ આ - વિરમ - જેમાંથી સ ગયેલ છે તેવા જના ધાન્ય-ઓદનાદિ. તેલ આદિથી રહિત તે રક્ષાહાર, તથા રસરહિત જીવવાનો સ્વભાવ જેવો છે તે અરસજીવી. તેમ અન્ય.
૧૫૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ થાન • કાયોત્સર્ગ પ્રત્યે, જે કરે છે કે પ્રાપ્ત થાય છે તે સ્થાનાતિદ અથવા સ્થાનાતિગ. ૩૬વસન - પીઠાદિમાં પૂત ન લાગે તેમ બેસવું જેને અભિગ્રહથી છે તે ઉત્કટકાસનિક. તથા પ્રતિમા - એકરાગિકી આદિ કાયોત્સર્ગ વિશેષથી ઉભા રહેવું એ રીતે સ્વભાવવાળો તે પ્રતિમાસ્થાયી. વીરાસન - જમીન ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલને તે આસન દૂર કરવાથી થતી કાયાની અવસ્થા, તે સ્થિર આસન દુકર છે. તેથી વીરનું આસન તે વીરાસન કહેવાય છે, તે જેને છે તે વીરાસનિક,
નિપIT • બેસવું, તે પાંચ પ્રકારે છે - તેમાં જે નિપધામાં સમાન બંને પાદ વડે પૂત સ્પર્શે તે સમપાદપૂતા.. ગાયની માફક બેસે તે ગોતિષધિકા. જેમાં બંને પૂતાથી બેસી એક પાદતે ઉપાડીને રહે તે હસ્તિસુંડિકા.. પર્યક અને અર્ધપર્યક પ્રસિદ્ધ છે. નિપધા વડે રહે તે નૈષધિક.
દંડની જેમ લાંબાપણું - પાદ પસારવા પડે છે જેને તે દંડાયતિક. તથા લાંડ - વાકું રહેલ લાકડું, તેની માફક મસ્તક અને પગની બંને પાનીઓનું ભૂમિમાં લાગવા વડે અને પીઠ લાગવા વડે જે શયન કરે છે તથાવિધ અભિગ્રહથી લગંડશાયી, તથા શીત અને તાપાદિતા સહેવારૂપ આતાપનાને જે કરે તે આતાપક, જેને વા વિધમાન નથી તે પાગૃતક. ખરજને ન ખણનાર તે કંડુચક. સ્થાનાતિગ આદિ પદની કલાભાષ્ય-સ્થાનાદિક જ ઉર્થસ્થાન, પ્રતિમા માસાદિ હોય છે, નિપઘા પાંચ જ છે.
સિંહાસન પર બેઠેલા માણસને તે કાઢી લઈને જેવી રીતે રહે તે વીરાસન, દંડ જેવો લાંબો તે દંડાસન, વાંકા લાકડા જેવો કૂબડો તે લગંડ,
આતાપના ત્રણ ભેદે - ઉત્કૃષ્ટા, મધ્યમા, જઘન્યા. સૂતેલાની ઉત્કૃષ્ટા, બેઠેલાની મધ્યમા, ઉભેલાની જઘન્યા... ઉત્કૃષ્ટા આતાપના ત્રણ ભેદે છે - અવમંયિતા, પાશ્વ, ઉત્તાના. મધ્યમા આતાપના પણ ત્રણ ભેદે - ગોદોહિકા, ઉકુટિકા, પર્યકા. જઘન્યા આતાપના ત્રણ ભેદે - હસ્તિસોંડિકા આદિ.
આ નિષધાદિ કવિધિ આતાપના સ્વાસ્થાનમાં ફરીથી પણ ઓમંયિયાદિ ભેદે ઉત્કટાદિભેદ જાણવી. અહીં જો કે સ્થાનાતિગતવનો આતાપનામાં અંતર્ભાવ થાય છે, તો પણ મુખ્ય-ગૌણ વિવક્ષા જાણવી.
[૪૩૧] મહાત્ કર્મનો ક્ષય કરનાર તે મહાનિર્જર, મહાનિર્જરવથી ફરી ઉત્પન્ન થવાના અભાવથી આત્યંતિક અંત જેનો છે, તે મહાપર્યવસાન. તથા અગ્લાનપણે - ખેદહિત બહુમાનથી.
આચાર્ય પાંચ ભેદે • પ્રવાજનાચાર્ય, દિગાચાર્ય, સૂત્રના ઉદ્દેશનાચાર્ય, સૂત્રના સમુદેશનાચાર્ય અને વાયનાચાર્ય. તેની વૈયાવચ્ચ-શુભ વ્યાપારવાળો ભાવ અથવા કર્મ તે વૈયાવચ્ચ અર્થાત્ ધર્મને મદદ કરનાર આહારાદિ વડે સહાય કરવા રૂપ આચાર્ય વૈયાવચ્ચને કરતો રહે આ પ્રમાણે પછીના પદોમાં પણ જાણવું. વિશેષ આ
ઉપાધ્યાય - સૂત્ર દાતા, સ્થવર - સ્થિર કરનાર અથવા જન્મથી ૬૦ વર્ષ, દીક્ષાપચય ૨૦ વર્ષ, શ્રુત વડે સમવાયાંગ ધારી. તપસ્વી - માસક્ષમણાદિ, 7નાન - રોગાદિથી
Page #87
--------------------------------------------------------------------------
________________
૫/૧/૪૩૦,૪૩૧
૧૫૯
અશકત. છેદ શૈક્ષક, નવદીક્ષિત, સાધવલ - લિંગ અને પ્રવચનથી સમાન ધર્મી. વન • સાધુ સમુદાય વિશેષ રૂપ, ચાંદ્રાદિ કુલો પ્રસિદ્ધ છે. TUT • કુલનો સમુદાય, Hષ - ગણનો સમુદાય. આ રીતે અત્યંતર તપના ભેદરૂપ દશ પ્રકારે વૈયાવચ્ચ કહ્યું છે. - ૪ -
• સૂત્ર-૪૩૨ થી ૪૩૪ -
૪િ૩] પાંચ સ્થાનોમાં શ્રમણ નિગ્રન્થ, સાધર્મિક સાંભોગિકને વિસંભોગિક કરતો જિનાજ્ઞા ઉલ્લંઘતો નથી. (૧) પાપકાયને સેવનાર હોય, (૨) સેવીને આલોચના ન કરે, ૩) આલોચીને પ્રાયશ્ચિત્ત ન કરે, (૪) પ્રાયશ્ચિત્ત લઈને તેને પરિપૂર્ણ ન કરે. (૫) જે આ સ્થવિરોનો સ્થિતિ કહ્યું છે તેને ઉલ્લંઘી - ઉલ્લંઘીને વિરુદ્ધ વર્તન કરે, ત્યારે જે તેને કોઈ તેમ ન કરવા પ્રેરણા કરે તો બોલે કે સ્થવિરો મને શું કરી લેશે ?
પાંચ સ્થાનોમાં શમણ નિન્જ સાધર્મિકને પારાશિત કરતાં જિન આજ્ઞાને ઉલ્લંઘતો નથી. (૧) જે કુળમાં વસે, તે જ કુલમાં ભેદ માટે તત્પર થાય. (૨) જે ગણમાં વસે છે ગણમાં ભેદ માટે તતાર થાય. (૩) હિંસાપેક્ષી, (૪) છિદ્ર પેell, (૫) વારંવાર અંગુષ્ઠ પ્રસ્તાદિ સાવધનો પ્રયોગ કરે
[33] આચાર્ય-ઉપાધ્યાયના ગણને વિશે પાંચ વિગ્રહ સ્થાનો કહd. - (૧) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં રહેલા શ્રમણોને આજ્ઞા કે નિષેધ સમ્યફ પ્રકારે ન કરે () ગણમાં રહેલા શ્રમણો દીક્ષા પર્યાયિના ક્રમે સમ્યફ પ્રકારે વંદન ન કરે ) ગણમાં કાળ ક્રમે આગમની વાસના ન આપે. (૪) ગણમાં પ્લાન કે શૈશ્યની વૈયાવચ્ચની સમ્યફ વ્યવસ્થા ન કરે. (૫) ગણમાં રહેલા શ્રમણો ગુરની આજ્ઞા વિના વિહાર કરે આજ્ઞા લઈને ન વિચરે.
આચાર્ય-ઉપાદયાયના ગણમાં અવિગ્રહના પાંચ કારણો કહ્યા - () આચાર્ય-ઉપાધ્યાય ગણમાં રહેલા શ્રમણોનો આજ્ઞા કે નિષેધ સમ્યફ પ્રકારે
છે. () ગણમાં રહેલ શ્રમણ દીક્ષાપર્યાયના ક્રમથી સમ્યફ પ્રકારે વંદના કરે. (૩) ગણમાં જેને જે કાળે વાચના આપવાની છે તે આમ વાચના આપે (૪) આચાર્ય-ઉપાધ્યાય પોતાના ગણમાં પ્લાન કે રીક્ષાની તૈયાવર માટે સમ્યક વ્યવસ્થા કરે. () ગણમાં રહેનાર શ્રમણ ગુરુની આજ્ઞાથી વિચરે પણ અનાવૃચ્છિતચારી ન બને.
૪િ૩૪] પાંચ નિષધાઓ કહી - ઉત્કટિકા, ગોદોહિકા સમપાદપુતા, પર્યકા, દપિકા... પાંચ આર્જવ સ્થાનો કહા - શુભ આધ, શુભ માદેવ, શુભ લાઘવ, શુભ ક્ષાંતિ, શુભ ગુતિ
• વિવેચન-૪૩૨ થી ૪૩૪ :
[૪૩૨] એક ભોજન મંડલીવાળા આદિ તે સાંભોગિકને વિસંભોગિક મંડલીની બહાર કરતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. કેમકે તે ઉચિતત્વ છે. (૧) સમય - પ્રસ્તાવથી અશુભ કર્મના બંધયુક્ત સ્થાન - કૃત્ય વિશેષને સેવનાર હોય. (૨)
૧૬૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સેવીને ગુરુ પાસે નિવેદન ન કરે. (3) આલોચીને ગુરુ ઉપદિષ્ટ પ્રાયશ્ચિત્તનો આરંભ ન કરે. (૪) આરંભીને સંપૂર્ણ પ્રવેશ ન કરે અથવા આચરણ ન કરે. (૫) સુપ્રસિદ્ધપણે
સ્થવિર કલીઓના જે પ્રત્યક્ષ કલ્પો, સ્થિતી - સખ્યમ્ આચારમાં, વિશેષ કાનીય યોગ્ય વિશદ્ધ પિંડ, શય્યાદિ તે સ્થિતિ પ્રકલ્પનીયો અથવા માસકપાદિ સ્થિતિ અને આહારદિ પ્રકલય, તે સ્થિતિ પ્રકલયો તેને ઉલ્લંઘી-ઉલ્લંઘી તેથી અન્ય અયોગ્ય કર્તવ્યોને સેવે છે, તેને સંઘાટકાદિ સાધુ એમ કહે - “આ અકૃત્ય સેવવું ઉચિત નથી.” ગુરુ આપણને બંનેને બહાર કરશે. ત્યારે તે કહેશે કે - હું એવું છું તો ગુરઓ મને શું કરશે ? તેઓ રોષવાળા થઈને પણ મને કંઈ કરી શકશે નહીં. એ રીતે બળનું પ્રદર્શન કરશે.
પરિવ - દશમા પ્રાયશ્ચિત્તરૂ૫ ભેટવાળા, વેશ વગેરે ખેંચી લેવા રૂપ પારંચિક પ્રત્યે કરતો સામાયિકને ઉલ્લંઘતો નથી.. વહુર્ત - ચાંદ્રાદિમાં જે વસે છે તે ગચ્છવાસી. તે કુલમાં જ ભેદ પડાવવા તત્પર થાય.. હિંસા સાધુ આદિના વધને શોધે છે, તે હિંસા પ્રેક્ષી.. હિંસા માટે અથવા નિંદા માટે પ્રમuતાદિ છિદ્રોને જુએ તે છિદ્ર પ્રેક્ષી.. પુનઃ પુનઃ ગુષ્ઠ અને ભીંત આદિના પ્રશ્નો અથવા સાવધ અનુષ્ઠાનનું પૂછવું, તે જ અસંયમના આયતનો, તે પ્રશ્નાયતનોનો પ્રયોગ કરનારો હોય છે.
[૪૩] આચાર્ય ઉપાધ્યાય. અહીં સમાહાર બંદ કે કર્મધારય સમાસ છે. આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં વિઇ - કલહના આશ્રયો અથવા આચાર્ય ઉપાધ્યાય બંનેના ગણમાં માણI - હે સાધુ ! “તારે આમ કરવું”, આવી વિધિરૂપ આજ્ઞાને તથા ધારVTI - “તારે આમ ન કરવું.” આવા પ્રકારની ધારણા પ્રત્યે, ઉચિતપણાએ પ્રયોજનાર થતો નથી, માટે સાધુ પરસ્પર કલહની આચરણા કરે છે, કેમકે યથાર્થ પ્રવૃત્તિ નથી અને દુ:ખે જોડાયેલ છે. અથવા ઉચિતપણાએ પ્રવૃત્તિ ન કરનાર આચાયદિ પ્રત્યે કલહ કરે છે.
અથવા ગીતાર્થ, દેશાંતરમાં રહેલ અન્ય ગીતાર્થને નિવેદન કરવા અગીતાર્થ પાસે જે અતિયારનું નિવેદન કરે છે તે આજ્ઞા. અનેક વખત આલોચના દાનથી પ્રાયશ્ચિત્ત વિશેષનું અવધારવું તે ધારણા. આ બંનેને સમ્યક્ પ્રયોગ ન કરનાર કલહ કરનાર થાય છે તે એક.
તથા તે જ રનો દ્રવ્યથી, ભાવથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી - કર્યેતનાદિ અને ભાવથી - જ્ઞાનાદિ. તેમાં જ્ઞાનાદિ રત્નોથી વ્યવહાર કરે છે. તે સનિક - મોટા પર્યાયવાળો જે સનિક તે યથારાત્વિક, તેનો ભાવ તે યથાર નિકતા. તેના વડે યથાજોઠને વંદન કરવું... વિનય જ કૈનયિક, તેને સમ્યફ પ્રયોકતા નથી અથવા અંતભૂતકારિત અર્થ હોવાથી પ્રયોકતા ન થાય તે બીજું - તે જ સૂત્રાર્થના પ્રકારોને ધારણા વિષયી કરે છે. તેને યથાયોગ્ય સમયે સમ્યક રીતે ભણાવનાર થતો નથી, આ બીજું
કાળે વાચના આપનાર કહ્યું, તેની ગાથા - કાળ ક્રમથી સંવત્સરાદિ વડે જે સંવત્સરને વિશે સૂગ પ્રાપ્ત થાય તે જ કાળમાં વીર પુરુષ વાચના કરે. (હવે તે
Page #88
--------------------------------------------------------------------------
________________
પ/૧૪૩૨,૪૩૪
૧૬૧
કાળ- ત્રણ વર્ષના પર્યાયવાને આચાર પ્રકલાની વાચના આપે. ચાર વર્ષનાને સમ્યફ રીતે સૂયગડાંગની વાચના આપે. પાંચ વર્ષ પર્યાયીને દસા-કલા-વ્યવહારની વાચના આપે. આઠ વર્ષના દીક્ષિતને ઠાણાંગ અને સમવાયાંગની વાચના આપે. દશ વર્ષનાને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની, અગિયાર વર્ષનાને ક્ષલક વિમાન પ્રવિભક્તિ, મહદ્ વિમાન પ્રવિભક્તિ. આદિ પાંચ અધ્યયનોની બાર વર્ષનાને અરણોપપાતાદિ પાંચ અધ્યયનની, તેર વર્ષનાને ઉત્થાનકૃતાદિ ચારની, ચૌદ વર્ષનાને અસીવિષભાવનાની, પંદર વર્ષનાને દિડીવિષ ભાવનાની સોળ વર્ષનાને ચારણભાવનાની, સત્તર વર્ષનાને મહાસુમિણા ભાવનાની, અઢાર વર્ષનાને તેજોનિસર્ગની, ઓગણીશ વર્ષનાને દૈષ્ટિવાદ-બારમાં ગની અને સંપૂર્ણ વીશ વર્ષ પર્યાયવાળાને સમગ્ર સૂત્રની વાચના આપવી.
તે જ વાસના ન આપનાર, ગ્લાન, શૈક્ષના વૈયાવૃત્યમાં સ્વયં સારી રીતે તત્પર થતો નથી તે ચોયું. તે જ સાધુ, ગણને પૂછ્યા વિના અન્ય ક્ષેત્રમાં ગમનાદિ કરે છે, આવા સ્વભાવવાળો તે અનાપૃચારી. પૂછીને વિસ્તાર નથી તે પાંચમું વિગ્રહનું સ્થાન જાણવું. એનાથી વ્યતિરેક વડે અવિગ્રહ સૂત્ર છે, તે સ્પષ્ટાર્થવાળું છે.
[૪૩૪] નિષધાસૂત્રમાં - બેઠકો તે નિષધા - બેસવાના પ્રકારો, તેમાં આસનને વિશે પુતને નહીં લગાડવાથી બંને પગથી રહે તે ઉત્કટક. તેની જે નિષધા તે ઉત્કટકા. તથા ગાયનું દોહવું તે ગોદોહિકા, તેની માફક આ નિષઘા તે ગોદોહિકા. સમપણે બંને પગ અને બંને પુત જમીને લાગેલ છે જે નિષધામાં તે સમપાદપુતા પર્યકા-જિનપ્રતિમાવતુ જે પદાસને રૂઢ છે તે. અર્ધપર્યકા - સાથળ ઉપર એક પગ રાખવાW.
નો: રાગદ્વેષરૂપ વકત્વથી વર્જિત સામાયિકવાળાનું જે કર્મ કે ભાવ તે આર્જવ અર્થાત સંવર, તેના સ્થાનો તે આર્જવ સ્થાનો છે. સાધુ - સમ્યગદર્શન પૂર્વકત્વથી શોભન... મા નૈવ - માયાનો નિગ્રહ તે સાધુઆર્જવ અથવા યતિનો આર્જવ તે સાધુઆર્જવ. એ રીતે ચારે જાણવા.
સરળતાયુકત પ્રાણી મરીને પ્રાયઃ દેવ થાય છે, માટે દેવ કો• સૂમ-૪૩૫ થી ૪૩૯ :
[૩૫] જ્યોતિક દેવો પાંચ ભેદે કહ્યા - ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા... દેવો પાંચભેદે કહ્યા છે . ભાદ્રવ્યદેવ, નરદેવ, ધમદિવ, દેવાધિદેવ, ભાવવ.
[13] રિચારણા પાંચ ભેદે કહી - કાય પસ્ચિારણા, સાઈપરિચારણા, ૫ પ્રવિચારણા, શબ્દ પરિચારણા, મન પશ્ચિારણા.
[13] સુરેન્દ્ર અસુરરાજ ચમરની પાંચ અગમહિષીઓ કહી છે - કાલી, રાતી, રજની, વિધુત, મેધા... વૈરોચનેન્દ્ર વૈરોચનરાજની પાંચ મહિષીઓ કહી છે - {ભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના.
જિa૮અસુરેન્દ્ર અસુરરાજ યમરના પાંચ સંગ્રામિક સૈન્યો અને પાંચ સંગ્રામાધિપતિઓ કહા - પદાતિ સૈન્ય, અશ્વ સૈન્ય, હસ્તિ સૈન્ય, મહિષ ન્ય, રથ રૌન્ચ... ક્રમ, પદાતિ સૈન્યાધિપતિ છે, સૌદમી, અન્ન રીન્યાધિપતિ, કુંથ, [6/11].
૧૬૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ હતિ સૈાધિપતિ, લોહિતાક્ષ મહિષ રૌચાધિપતિ અને કિન્નર, રથ સૌન્ચનો અધિપતિ છે..
રોગનેન્દ્ર વૈરોચન રાજના પાંચ સંગ્રામિક સૈન્ય તથા પાંચ સંગ્રામિક સન્યાધિપતિ છે . પાયદળ સૈન્ય યાવતુ રથ સૈન્ય. તેમાં - - મહામ, પદાતિ સાધિપતિ મહાસૌદમ, અશ્વ સૈન્યાધિપતિ. માલંકાર, હસ્તિ સૈન્યાધિપતિ, મહાલોહિતાક્ષ, મહિષ સૈન્યાધિપતિ. કિં૫રિષ, રથ રીંન્યાધિપતિ છે.
નાગકુમારેન્દ્ર નાગરજ ધરણના પાંચ સંગ્રામિક સભ્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિ કહ્યા છે. પદાતિ સૈન્ય યાવત રથ સૈન્ય. તેમાં - ભદ્રસેન, પદાતિ રીન્યાધિપતિ. યશોધર, અન્નન્યાધિપતિ. સુદર્શન, હસ્તિ સૈન્યાધિપતિ, નીલકંઠ, મહિષ સૈાધિપતિ. આનંદ, રથનો - ૪ -
નાગકુમારેન્દ્ર નાગરાજ ભૂતાનંદના પાંચ સંગ્રામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિ કહા છે - પદાતિ સૈન્ય યાવતું રથ સૈન્ય. તેમાં - દક્ષ, પદાતિ સૈન્યાધિપતિ સુગ્રીવ, અક્ષરજ્યાધિપતિ સુવિકમ, હસ્તિન્ય અધિપતિ. શોતકંઠ, મહિષ સૈન્યાધિપતિ. નોતર, થ રીન્યાધિપતિ છે.
સુપર્ણોદ્ર સુપરાજ વેણુદેવના પાંચ સંગામિક સૈન્ય અને પાંચ સંગ્રામિક સૈન્યાધિપતિઓ કહ્યા છે . પદાતિસૈન્યાદિ. એ રીતે જેમ ધરણેન્દ્ર કહ્યા તેમ વેણુદેવને કહેતા...વેણુદાલીને ભૂતાનંદવત કહેવા.
ધરણેન્દ્રd બધા દક્ષિણ દિશાના ઈન્દ્રો ઘોષપર્યક્ત કહેવા. ભુતાનંદને કહ્યા તેમ બધા ઉત્તર દિશાના ઈન્દ્રો મહાદોષ પા કહેવા.
- દેવેન્દ્ર દેવરાજ શકના પાંચ સંગ્રામિક સૈન્યો, પાંચ સંગ્રામિક સૈન્યઅધિપતિઓ કહ્યા છે . પદાતિ સૌખ્ય ચાવતુ રથ સૈન્ય. તેમાં-હરિભેગમેથી પદાતિ રૌજાધિપતિ છે વાયુ, અશ્ચર્સન્યાધિપતિ. રાવત, હરિતરીન્યાધિપતિ. દમદ્ધિ, વૃષભ સૈન્યાધિપતિ અને માઢર, રથ સૈન્યાધિપતિ છે.
દેવેન્દ્ર દેવરાજ ઈશાનના પાંચ સંગ્રામિક રીન્ગો, પાંચ સંગ્રામિક રીન્ય અધિપતિ કહ્યા છે . પદાતિ સૈન્ય ચાવત રથ સૈન્ય. તેમાં - લઘુપરાક્રમ, પદાતિ સૌન્યાધિપતિ. મહાવાયુ, આ% રીન્યાધિપતિ. પુષ્પદંત, હસ્તિ રીન્યાધિપતિ. મહાદામતિ, વૃષભ સૈન્યાધિપતિ, મહામાઢર, રથ સૈન્યાધિપતિ છે.
જેમ શકેન્દ્રને કહu તેમ બધાં દક્ષિણ દિશાના ઈન્દ્રો ચાવતુ આરણેન્દ્ર સુધી કહેવું. જેમ ઈશાનેન્દ્ર કહા તેમ ઉત્તરદિશાના બધા ઈન્દ્રો અમૃતેન્દ્ર સુધી કહેવા.
૪િ૩૯] દેવેન્દ્ર દેવરાજ શની અત્યંતર પદના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમ કહી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અત્યંતર પદિાની દેવીની સ્થિતિ પાંચ પલ્યોપમ કહી છે.
• વિવેચન-૪૩૫ થી ૪૩૯ :
[૪૩૫] સૂત્ર સુગમ છે. વિશેષ આ - જ્યોતિષી, વિમાન વિશેષોમાં ઉત્પન્ન થયેલ તે જ્યોતિક. તેઓ ક્રીડાદિ સ્વભાવવાળા હોય છે અથવા જે ખવાય છે તે
Page #89
--------------------------------------------------------------------------
________________
૫/૧/૪૩૫ થી ૪૩૯
૧૬૩
૧૬૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/
વો... પડ્યા ભાવિ દેવપર્યાય યોગ્ય, તેવી જ દ્રવ્યભૂત એવા દેવો તે ભવ્ય દ્રવ્ય દેવો, વૈમાનિકાદિમાં દેવપણે અનંતર ભવે ઉપજશે તે... નર - મનુષ્યના દેવ તે નદેવ-ચક્વર્તી... ઘર્મમાં પ્રધાન દેવો તે ધર્મદિવો-ચાસ્ટિવંત... દેવો મધ્ય અતિશયવાળા દેવો કે દેવાધિદેવો - અરિહંત... ભાવ દેવ-તે દેવરૂપે આયુ ભોગવતા.
[૪૬] વેદના ઉદયનો પ્રતિકાર, તેમાં સ્ત્રી અને પુરુષની કાયા વડે પરિચારણા - મૈથનની પ્રવૃત્તિ, તે કાયપરિચારણા. તે ઇશાનકલા પર્યન્ત છે. તેમ અન્યત્ર પણ જાણવું. વિશેષ આ • ઇશાન ક૫ ઉપરના બે કલો સ્પર્શ વડે, તેની ઉપરના બેમાં ૫ વડે, તેથી ઉપરના બેમાં શબ્દ વડે, તેથી ઉપરના ચાર કલામાં મન વડે પરિચારણા છે, તેથી ઉપર પચિારણા નથી.
[૪3૮] સંગ્રામના પ્રયોજનો, આ વિશેષણ ગાંધર્વ અને નાટ્ય સૈન્યને જુદા પાડવા માટે છે. સૈન્ય મધ્ય પ્રધાન પદાતિ આદિ તે અનિકાધિપતિ. પતિ - પગે ચાલનારનો સમૂહ, તે જ સૈન્ય તે પાદાતાનીક. ઊંડાની - અશ્વસૈન્ય. ઉત્તમ પદાતિ તે તેના સૈન્યનો અધિપતિ. ઐશ્વરાન - મુખ્ય અશ્વ, એમ બીજા સૈન્યોમાં જાણવું. aff T4 - સનકુમાર, બ્રહ્મ, શુક, આનત, આરણ. ૩૭ - મહેન્દ્ર, લાંતક, સહસાર, પ્રાણત, અય્યત. વિષમ સંખ્યા પ્રવૃત્તિથી બ્રહ્મલોકાદિ કહ્યા. સમસંખ્યા પ્રવૃત્તિથી લાંતકાદિ કહ્યા... દેવેન્દ્રસ્તવ પયજ્ઞાનુસાર બાર ઇન્દ્રોની વિવક્ષાથી આરણેન્દ્ર કહ્યું છે. * * *
* ૪િ૩૭, ૪૩માં સૂઝની વૃત્તિકારે કોઈ અલગ વૃત્તિ ક્રેત નથી.] દેવોને કહ્યા. દુષ્ટ અયવસાયવાળાને દેવગતિનો પ્રતિઘાત થાય છે. • સૂત્ર-૪૪૦ થી ૪૪ર :
[૪૦] પ્રતિઘાત પાંચ ભેદે - ગતિ, સ્થિતિ, બંધન, ભોગo, બળવી-પુરણકાર પરાક્રમ પતિઘાત.. ૪૧] આજીવિક પાંચ ભેદે - જતિ-કુલકમ-શીલા-લિંગ આજીવિક... [૪૪] રાજ ચિઠ્ઠો પાંચ કહ્યા છે - ખગ, છમ, મુગટ, ઉપનિહ અને ચામર.
• વિવેચન-૪૪૦ થી ૪૪૨ :
[૪૪] શ સુગમ છે. વિશેષ આ - પI • પ્રતિઘાત, પ્રતિહતન. દેવગતિ આદિના પ્રકરણથી શુભનો પ્રતિઘાત, તેની પ્રાપ્તિની યોગ્યતા છતાં, ખરાબ કર્મ કરવાથી પ્રાપ્તિ ન થવાથી ગતિ પ્રતિઘાત. પ્રdજ્યા આદિ પાલનથી પ્રાપ્ત કરવા યોગ્ય શુભ દેવગતિનો, નરકની પ્રાપ્તિ થતાં કંડરીકની જેમ પ્રતિઘાત થાય છે...
સ્થિતિ - શુભ દેવગતિ પ્રાયોગ્ય કર્મોની સ્થિતિને બાંધીને જે તેનો પ્રતિઘાત તે સ્થિતિ પ્રતિઘાત. અધ્યવસાય વિશેષથી સ્થિતિનો પ્રતિઘાત થાય છે.
કહ્યું છે - દીર્ધકાલની સ્થિતિને દૂરસ્વકાલિત સ્થિતિવાળી કરે છે. તથા નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ બંધન, ઔદારિકાદિ પાંચ ભેદે છે. તેના સંબંધથી પ્રશસ્ત બંઘનનો પૂર્વની જેમ પ્રતિઘાત-બંધન પ્રતિઘાત. બંધનને ગ્રહણ કરવાના ઉપલક્ષણથી તેના સહચર પ્રશસ્ત શરીર, અંગોપાંગ, સંહનન, સંસ્થાનનો પણ પ્રતિઘાત કહેવો. તથા
પ્રશસ્ત ગતિ, સ્થિતિ, બંધનાદિના પ્રતિઘાતથી પ્રશસ્ત ગત્યાદિ સિવાય તે મળનાર ભોગોનો પ્રતિઘાત તે ભોગ પ્રતિઘાત કેમકે કારણાભાવે કાર્યભાવ છે. પ્રશસ્ત ગત્યાદિના અભાવથી જ બળ, વીર્ય, પુરપકાર પરાક્રમનો પ્રતિઘાત થાય છે, તેમાં શરીર સંબંધી બળ, જીવ પ્રભવ વીર્ય, પુરષકાર એટલે અભિમાન વિશેષ, તે જ પૂરણ કરેલ સ્વવિષયભૂત કાર્યરૂપ પરાક્રમ અથવા પુરક્ષકાર તે પ્રપનું કર્તવ્ય, બળ, વીર્યની પ્રવૃત્તિરૂપ પરાક્રમ.
[૪૧] દેવગત્યાદિનો પ્રતિઘાત ચાત્રિ અતિયાકારીને થાય છે માટે ઉત્તગુણોને આશ્રીને તેને કહે છે - જ્ઞાતિ - બ્રાહ્મણાદિ જાતિને આશ્રીને આજીવિકા ચલાવે છે, તે જાતિ વિશિષ્ટ પોતાના વચનોને વિશેષથી બતાવીને તેથી આહારાદિ ગ્રહણ કરે તે જાતિ આજીવિક. - એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ આ - સુરત - ઉગ્ર આદિ કે ગુરુના કુળને - ખેતી આદિ કાર્ય કે આચાર્ય સિવાય શીખેલ. શિપ - વણવું, સીવવું આદિ કાર્ય અથવા આચાર્ય પાસે શીખેલ તે શિલ્પ, તિક , સાધુવેશ. તેનાથી આજીવિકા કરે છે, જ્ઞાનાદિથી શૂન્ય છે, માત્ર વેશથી આજીવિકા કરે છે. અન્ય લિંગને બદલે ગણ કહ્યું છે. - મલ્લ આદિનો સમૂહ.
[૪૪] સાધુઓનું જોહરણાદિ લિંગ કહ્યું. હવે ખગ્ન આદિ રાજાના લિંગ કહે છે. તે સ્પષ્ટ છે. વિશેષ આ - રાજાઓના કકુદો-ચિહ્નો તે રાજકકુદો. મુગટ - શિરનું વેટન. ૩પાન - પગરખાં. વાનર્થનની - ચામર કહ્યું છે - ખડ્ઝ, છત્ર, ઉપાનહ, મુગટ, ચામર આ પાંચ રાજચિન્હો ગુરુ પાસે જતાં રાજા દૂર કરે છે • અનંતરોક્ત રાજચિહ્નને યોગ્ય, ઇવાક્વાદિ કુલોત્પન્ન થઈ દીક્ષિત થયેલ * * * પરિષહાદિને સહે છે, તેથી પરીષ
• સૂગ-૪૪૩ :
પાંચ કારણે છઠાસ્થ સાધુ ઉદિક્ષ પરીષહ - ઉપસર્ગોને સમ્યફ રીતે સહે, ખમે, તિતિક્ષે અને અધ્યાસિત કરે, તે આ - (૧) તે પુરુષ કર્યોદય થકી ઉન્મત્ત જેવો થઈ ગયો છે, તેથી મને તે આક્રોશ વચન બોલે છે, ઉપહાસ કરે છે, ફેંકી દે છે, મારી નિભટ્સના કરે છે, બાંધે છે, રંધે છે, શરીરને છેદે છે, મૂછ પમાડે છે, ઉપદ્રવ કરે છે, મારા વસ્ત્ર, પત્ર, કંબલ કે રજોહરણ છીનવી લે છે, દૂર ફેંકી દે છે, ભાંગે છે, કે ચોરી જાય છે.
() નિશે આ પુરુષ સાક્ષાવિષ્ટ થયો છે, તેથી મને આ પુરુષ આકોશ કરે છે યાવતું મારી વસ્તુઓ હરી લે છે...
(3) મારા ભવમાં વેદના યોગ્ય કર્મો ઉદયમાં આવેલા છે, તેથી આ પુરુષ મને આક્રોશ કરે છે યાવતુ મારી વસ્તુઓ લઈ જાય છે...
(૪) સારી રીતે ન સહન કરનાર, ન ક્ષમા કરનાર, ન તિતિક્ષા કરનાર, નિશ્ચલ ન રહેનાર એવા મને એકાંતે પાપકર્મનો બંધ થશે....
(૫) સમ્યગ્ય રીતે સહન કરનાર યાવત્ નિશ્ચલ રહેનાર એવા મને એકાંતે નિર્જરા થશે.
Page #90
--------------------------------------------------------------------------
________________
પ/૧૪૩
- ૧૬૫
૧૬૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ બાંધે છે અને ઉપસર્ગ સહન કરનારા મને નિર્જરા થાય છે - x - આદિ નિગમન છે.
છાસ્યથી વિપર્યય તે કેવળી, માટે તેનું સૂત્ર - fક્ષપ્તવત - પુત્રના શોકાદિથી નષ્ટયિત. દેવર - પુત્ર જન્માદિથી અભિમાની તે ઉન્મત જ છે. મને સહન કરતો જોઈ બીજા પણ સહેશે, કેમકે પ્રાયઃ બીજાઓ ઉત્તમ પુરુષોનું અનુકરણ કરે છે. કહ્યું છે • ઉત્તમ પુરુષે પ્રાપ્ત કરેલ માર્ગ બીજાઓને દુકર નથી • x • ઇત્યાદિ.
હમણાં છાસ્થ કેવલી કહ્યા. તેથી તેમનું જ સ્વરૂપ કહે છે• સૂગ-૪૪૪ :
(૧) હેતુ પાંચ કા - હેતુને જાણતો નથી, હેતુને દેખતો નથી, હેતુ પર શ્રદ્ધા કરતો નથી, હેવને પ્રાપ્ત કરતો નથી, હેતુનો જણ્યા વિના અજ્ઞાન મરણે મરે છે... (૨) હેતુ પાંચ કહ્યા - હેતુ વડે જાણતો નથી ચાલતું હેતુ વડે અડાના મરણે મરે છે... ૩) હેતુ પાંચ કહ્યા - હેતુ જાણે છે યાવત્ હેતુ છાણુ મરણે કરે છે... (૪) હેતુ પાંચ કહ્યા - હેતુ વડે જાણે છે યાવત્ હેતુ વડે છાસ્થ મરણે
આ પાંચ સ્થાન વડે છાશુ ઉદીર્ણ પરીષહ-ઉપસર્ગોને સમ્યફ સહન કરે યાવત્ અધ્યાસિત કરે [નિશ્ચલ રહે.
પાંચ કારણે કેવલી ઉદયમાં આવેલ પરીષહ-ઉપસર્ગોને સમ્યફ સહે યાવતું આદધ્યાસે. - (૧) આ પુરષ ક્ષિપ્તચિત્ત છે. તેથી મને તે આક્રોશ કરે છે યાવતુ હરણ કરે છે. (૨) આ પુરુષ તચિત્ત છે, તેથી મને તે આક્રોશ કરે છે યાવતુ હરી લે છે. (૩) આ પરય યજ્ઞાવિષ્ટ છે. તેથી તે મને આnકોશ કરે છે યાવત હરી લે છે (૪) મારા ભવ વેદનીય કર્મનો ઉદય છે, તેથી આ પણ મને આકોશ કરે છે ચાવતુ હરી લે છે. (૫) સમ્યફ સહેતા, મમતા, તિતિક્ષતા,
યાયતા મને જોઈને બીજી ઘણાં છાસ્થ શ્રમણ નિસ્થિો ઉદયમાં આવેલ પરીષહ-ઉપસર્ગોને સમ્યફ સહેશે યાવત્ અધ્યાસિત કરશે. આ પાંચ કારણે કેવલી ઉદયમાં આવેલા પરીષહો - ઉપસર્ગોને સમ્યફ સહે યાવતું નિરાલ રહે.
• વિવેચન-૪૪૩ :
સ્પષ્ટ છે, વિશેષ આ • જેના વડે ઢંકાય તે છકા - જ્ઞાનાવરણાદિ ઘાતિકમાં ચતુષ્ટય, તેમાં રહે તે છા-સકષાયી. ઉદયમાં આવેલ કહેલ સ્વરૂપવાળા પરીક્ષણ - ઉપસર્ગોને - કપાયના ઉદયના નિરોધ કરસ્વાદિથી સહે - ભય અભાવથી અચલ રહી સુભટની જેમ ક્ષમા વડે ખમે. - અદીતપણે તિતિક્ષા કરે. અધ્યાયીત - પરીષહાદિમાં અધિક સ્થિર રહે - અચલ રહે. ૩ી - ઉદયમાં આવેલ અથવા મિથ્યાત્વ મોહનીયાદિ પ્રબલ કર્મ જેને છે તે ઉદીકમ.
૩N - પ્રત્યક્ષ પુરષ, ૩મત્ત - મદિરાદિથી ભ્રમિત ચિત્તવાળા માફક ઉન્મત્તભૂત. અથવા ઉન્માદવાળો. જે કારણથી આ પુરુષ ઉદીર્ણકમાં ઉન્મતભૂત છે તે કારણથી મારા પ્રત્યે આ પુરુષ આક્રોશ કરે છે - શાપ આપે છે, ઉપહાસ કરે છે, અપઘર્ષણ કરે છે, હાથેથી પકડીને બળપૂર્વક તે સ્થાનેથી દૂર કરે છે, દુર્વચનોથી તિરસ્કારે છે, દોરડાથી બાંધે છે, કેદમાં નાંખે છે, મૂછ વિશેષ કે વધસ્થાને લઈ જાય છે, શરીરના અવયવો છેદે છે, અપદ્રાવિત-ઉપદ્રાવિત કરે છે. પર્તા - પાત્ર, કંબલ, પાર્શન - રજોહરણ બળથી ફેંકે છે, દૂર મૂકે છે અથવા અને થોડું કે વિશેષ પાડે છે, પાત્રને ભાંગે છે, ચોરે છે. વા - બધે વિકભાર્થે છે.
પરીષહાદિને સહેવામાં આક્રોશાદિવાળું આ એક આલંબનસ્થાન છે, તે પ્રાયઃ અહીં આક્રોશ અને વધ બે પરીષહ રૂ૫ માનવું. અને ઉપસર્ગ વિવક્ષામાં પ્રાપ્લેષિકાદિ માનુષ્યકૃત ઉપસરૂપ છે.
અક્ષાવિષ્ટ - આ પરપ દેવાધિઠિત છે, તેથી આક્રોશાદિ કરે છે. તથા પરીષહ ઉપસર્ગ કરનાર આ પુરષ મિથ્યાવાદિ કર્મને વશ છે. મને વળી તે જ - મનુષ્યસંબંધી • આ ભવ વડે જે વેદાય છે, તે તદ્ભવ વેદનીય કર્મ ઉદયમાં આવેલું છે. તેથી તે મને આકોશ કરે છે. તથા પાપભીર ન હોવાથી આ અજ્ઞાની મને ભલે આક્રોશાદિ | કરે. પણ જો હું સહન નહીં કરું તો મને - x - શું પ્રાપ્ત થાય? નિશ્ચય કહે છે એકાંતથી સર્વથા પાપકર્મ થાય. આ પુરષ જયાં સુધી ઉપસર્ગ કરે છે, ત્યાં સુધી પાપને
(૫) અહેતુ પાંચ કહ્યા - અહેતુને જાણતો નથી યાવતું અહેતુને છા મરણે મરે છે... (૬) પાંચ હેતુ કહ્યા - અહેતુ વડે જાણતો નથી યાવત્ અહેતુ વડે છાસ્થમણે મરે છે... () પાંચ અહેતુ કહા - અહેતુને ગણે છે યાવતું અહેતુને કેવલિમરણે મરે છે... (૮) પાંચ અહેતુ કા - અહેતુ વડે શણતો નથી યાવત્ અહેતુ વડે કેવલિમરણે મરે છે.
(૯) કેવલિને પાંચ ગુણ અનુત્તર છે - અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન અનુત્તર ચાસ્ત્રિ, અનુત્તર તપ, અનુતર વીર્ય.
વિવેચન-૪૪૪ :
નવ સત્રો છે. તેમાં ભગવતી સૂત્રના પાંચમાં શતકના સાતમા ઉદ્દેશકની વૃદ્ધિ અનુસાર કંઈ લખાય છે. પાંચ હેતુઓ અહીં છવાસ્થપણે જ અનુમાનથી વ્યવહાર કરનારના અનુમાનના અંગાણાએ હેતુ - ધૂમાદિ ચિને જાણે છે તે હેતુ જ કહેવાય છે, એ રીતે જ દેખે છે, શ્રદ્ધા કરે છે, પ્રાપ્ત કરે છે તે જ હેતુ ચતુષ્ટય મિથ્યાર્દષ્ટિ જીવને આશ્રીને અયથાર્થ દ્વાર વડે કહે છે - હેતુ પ્રત્યે જાણતો નથી અર્થાત વિશેષતઃ યથાર્થ ગ્રહણ કરતો નથી. '7' શબ્દનો કસિત અર્થ હોવાથી બરાબર જાણતો નથી.
એ રીતે સામાન્યતઃ દેખતો નથી, શ્રદ્ધા કરતો નથી - બોધિ શબ્દ શ્રદ્ધાનના પર્યાયપે છે, સંસારના પાર પામવાના કારણપણે પ્રાપ્ત કરતો નથી. એ રીતે ચતુર્વિધ તઓ થાય છે. તથા - અધ્યવસાન આદિ મરણના હેતુઓથી ઉત્પન્ન થવા વડે ઉપચારથી અજ્ઞાનમરણ, મિથ્યાદેષ્ટિપણાએ નથી જાણેલ હેતુ અને હેતુઓ વડે જાણવા યોગ્ય ભાવ જેણે તેના મરણરૂપ હેતુવાળા અજ્ઞાન મરણ કરે છે. આવા પ્રકારનો જે જીવ તે પણ હેતુ જ છે માટે પાંચમો હેતુ વિધિ જ કહેલ છે.
પાંચ હેતુમાં ધૂમાદિ વડે જે અનુમેય પદાર્થને જાણે છે તે હેતુ જ છે. એ રીતે જે દેખે છે આદિ જાણવું. તે જ કુસાદ્વાર વડે મિથ્યાર્દષ્ટિને આશ્રીને હેતુ ચતુષ્ટય
Page #91
--------------------------------------------------------------------------
________________
૫/૧/૪૪૪
૧૬૭
કહે છે, હેતુ વડે અનુમેયને જાણતો નથી. નમ્ શબ્દ કુત્સિત અર્થવાળો હોવાથી યથાર્થને જાણતો નથી. દેખતો નથી આદિ. તથા હેતુ-મરણના કારણ વડે જે જ્ઞાન મરણ કરે છે તે હેતુ જ છે.
- તથા પાંચ હેતુ સમ્યગ્દષ્ટિપણાએ હેતુને યથાર્થ જાણે છે તે હેતુ જ છે, એ રીતે બીજા પણ જાણવા. વિશેષ આ - હેતુ વિશિષ્ટ છાસ્થ મરણને કરે છે, પણ સમ્યગદષ્ટિપણાથી અજ્ઞાન મરણ નથી તેમ અનુમાનનો કસ્તાર હોવાથી કેવલી મરણ નથી. આ રીતે છેતુના - હેતુ વડે સૂગ પણ જાણવું. અહીં બે સૂત્રોમાં હેતુઓ સ્વરૂપથી કહ્યા છે.
તથા પાંચ અહેતુઓ સર્વજ્ઞાણાએ જે અનુમાન અપેક્ષારહિત છે તે, “આ હેતુ મને અનુમાનનો સાધક થતો નથી.” એ રીતે ધૂમાદિ હેતુને જાણે છે, આ કારણથી તે હેતુઓને અહેતુને જાણતો હોવાથી તે હેતુ જ કહેવાય છે. એવી રીતે દર્શન, બોધ અને પ્રાપ્તિની અપેક્ષાએ પણ અહેતુઓ જ છે. તે જ અહેતુ ચતુષ્ટય છઠાસ્થને
શ્રીને દેશ વડે નિષેધરી કહે છે - ધૂમાદિ હેતુ પ્રત્યે, અહેતુભાવ વડે જાણતો નથી, અથતિ સર્વથા જાણતો નથી, પણ કથંચિત્ જ જાણે છે. 'નસ્' દેશનિષેધાર્થ છે.
- અવધિ વગેરે કેવલીપણાએ અર્થાત્ સંપૂર્ણ અવધિજ્ઞાનાદિપણે અનુમાન પ્રમાણ વડે વ્યવહાર ન કરતો હોવાથી જ્ઞાતા સંબંધી એ એક હેતુ, દેશ વડે પ્રતિષેધથી કહ્યો. એવી રીતે અહેતુપણે ધૂમાદિક હેતુને દેખતો નથી તે બીજો, શ્રદ્ધાનું કરતો નથી તે ત્રીજો, સાદ્ધ સિદ્ધિ પામતો નથી તે ચોથો અને વિપકમપણાએ અધ્યવસાનાદિ હેતની અપેક્ષા રહિત છન્દાસ્થ મરણ - અનુમાન વડે વ્યવહાર કરનાપણામાં પણ કેવલી ન હોવાથી તેને કહેલ છે તે પાંચમો હેતુ સ્વરૂપથી જ કહ્યો છે.
પાંચ અહેતુઓ હેતુના અભાવ વડે કેવલીપણાથી જે જાણે છે તે અહેતુ જ છે. એ રીતે દેખે છે આદિ પ્રકારો પણ જાણવા.
એમ છવાસ્થને આશ્રીને ચાર પદ વડે અહેતુચતુષ્ટયને દેશ વડે પ્રતિષેધથી કહે છે તથા ઉપકમના અભાવ વડે છડામરણને કરે છે. આ પાંચમો હેતુ સ્વરૂપથી જ કહ્યો. તથા પાંચ હેતુઓ, હેતુના ભાવ વડે વિકતા ન કરાયેલ ધૂમાદિને જાણે છે કારણ કે કેવલીપણાને લઈને જે અનુમાનનો વ્યવહાર કરનાર નથી તે અહેતુ જ છે. એમ જે દેખે છે વગેરે જાણવું. નિરુપકમપણાથી હેતુરહિત અને અનુમાન વડે વ્યવહાર કરનાર ન હોવાથી કેવલી મરણને જે કરે છે તે પાંચમો અહેતું છે અહીં પાંચે અહેતુ પણ સ્વરૂપથી કહેલા છે. - - એ રીતે મોડVT • અહેતુ વડે - સૂગ પણ પૂર્વોક્ત રીતે અનુસરવું.
શબ્દાર્થ માત્ર આ વ્યાખ્યા કરેલ છે, તવ તો યથાયોગ સર્વથા આવરણનો ક્ષય થવાથી બહુશ્રુતો જાણે. જેનાથી પ્રધાન બીજા નથી તે અનુત્તર. તેમાં પ્રથમના બે ક્રમશઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણનો ક્ષય થવાથી પછીના બે - મોહનીયના ક્ષયથી કેમકે તપ એ ચારિત્રનો ભેદ છે અને કેવલીને અનુત્તર તપ શૈલેશી અવસ્થામાં શુક્લ ધ્યાનના ભેદ સ્વરૂપ છે. કેમકે ધ્યાન એ અત્યંતર તપનો ભેદ છે. વીર્ય તો.
૧૬૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વીયતરાય કર્મના ફાયથી થાય છે. -- કેવલીના અધિકારી તીર્થકર સંબંધી સૂત્રો કહે છે
• સૂત્ર-૪૪પ થી ૪૪૯ :
[૪૪] પાપભ અરિહંતના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા - nિ નpમાં દેવલોકથી યતીને ગર્ભમાં ઉત્પન્ન થયા. ચિત્રમાં જન્મ્યા, ચિબામાં મુંs થઈને ગ્રહવાસ છોડી અણગાર dજ્યા પામ્યા, ચિત્રામાં અનંત અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, કૃન, પતિપૂર્ણ પ્રધાન કેવલજ્ઞાન-દનિ ઉત્પન્ન થયા, ચિત્રા નક્ષત્રમાં જ નિર્વાણ પામ્યા.
પુuદત સિવિધિ અરિહંતના પાંચ કલ્યાણક મૂલ નામમાં થયા. મૂલ નક્ષત્રમાં દેવલોકથી સ્ત્રની ગર્ભમાં આવ્યા. એ રીતે પૂર્વવતુ જાણવો.
[૪૪] અરિહંત - પાપભના ત્રિામાં, પુષ્પદંતના મૂલમાં, શીતલના પૂવષાઢામાં, વિમલના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં [પાંચ કલ્યાણક થયા.)
[૪૪] અરિહંત-અનંતજિનના રેવતીમાં, ધર્મના પુષ્યમાં, શાંતિના ભરણીમાં, કુથના કૃતિકામાં, અરના રેવતીમાં [પાંચ કલ્યાણક થયા.)
[૪૮] અરિહંત-મુનિસુવતના શ્રવણમાં, નમિના અશ્વિનીમાં, નેમિના ચિત્રામાં, પાના વિશાખા નઝામાં [પાંચ લ્યાણક થયા.]
[૪૪૯] શ્રમણ ભગવંત મહાવીરની પાંચ ઘટના ઉત્તરાફાગુની નક્ષત્રમાં થઈ . ઉત્તરાફાગુનીમાં દેવલોકથી સ્ત્રીને ગર્ભમાં આવ્યા, ઉત્તરાફાગુનીમાં એક ગભથી બીજ ગર્ભમાં સંહરાયા, ઉત્તરાફાગુનીમાં જન્મ્યા. ઉત્તરાફાગુનીમાં મુંક થઈને યાવતું દil લીધી. ઉત્તરાફાગુનીમાં અનંત અનુત્તર ચાવતું પ્રધાન કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા.
• વિવેચન-૪૪૫ થી ૪૪૯ :
સૂત્રો સુગમ છે. વિશેષ આ - પાપભ, ઋષભ આદિમાં છે, તેના ચ્યવન આદિ પાંચ દિવસોમાં ચિત્રા નક્ષત્ર છે જેને તે પંચયિત્ર. - x - ચુત - અવતર્યા. નવમા વેયકથી ૩૧ સાગરોપમ સ્થિતિક દેવમાંથી ચ્યવીને ગર્ભમાં આવ્યા. કૌશાંબી નગરીમાં ધર' રાજાની સુશીમા નામે પત્નીની કૃક્ષિમાં મહા વદ છઠે ઉત્પન્ન થયા. કાર્તિક વદ બારસે જમ્યા. તથા કેશ, કષાયાદિ અપેક્ષાએ મુંડ થઈને ઘેરથી નીકળીને સાધુપણાને પામ્યા અથવા કારતક વદ તેરસે અણગારપણાથી પ્રવ્રુજિત થયા. તથા અનંત પયયવાળુ હોવાથી અનંત, બધાં જ્ઞાનોમાં ઉત્તમ હોવાથી અનુત્તર, પતિપાતી હોવાથી નિર્ણાઘાત, સર્વથા સ્વ આવરણનો ક્ષય થવાથી અથવા કટ, ભીંત વગેરેના આવરણના અભાવથી નિવારણ, સકલ પદાર્થ વિષયત્વથી કૃસ્ત, પોતાના અવયવોથી પરિપૂર્ણ, પૂનમના ચંદ્ર માફક અખંડ એવી શયન • અન્ય જ્ઞાનોના અસહાયવથી એકલું અથવા સંશુદ્ધપણાથી. આ કારણે પ્રધાન, તે કેવલજ્ઞાન અને દર્શન, •x - ચૈત્રસુદ પૂનમે ઉત્પન્ન થયું. માગસર વદ-૧૧, મતાંતરે ફાગણવદ ચોથે નિવણિ પામ્યા. • • આ પ્રમાણે પુષ્પદંતનું સૂત્ર પણ કહેવું.
Page #92
--------------------------------------------------------------------------
________________
૫//૪૪પ થી ૪૪૯
૧૬૯
* * * * ત્રણ સૂત્ર સંગ્રહણિ ગાયા વડે અનુસરણીય છે. શેષ સૂગના પાઠને બતાવવા માટે, પડાપ્રભના ચ્યવનાદિ પાંચ સ્થાનકોમાં ચિના નબ છે, ઇત્યાદિ ગાથાનો અક્ષરાર્થ કહેવો. સૂત્રપાઠ પહેલા બે સૂત્રનો સાક્ષાત દેખાડેલ જ છે. તે મુજબ • x• બીજા તીર્થકરોનો સૂરપાઠ કહેવો. વ્યાખ્યા આ પ્રમાણે - પુષ્પદંત નવમાતીર્થકર આનતકલાથી ૧૯-સાગરોપમની સ્થિતિપૂર્ણ કરી ફાગણ વદ નોમે મૂળ નક્ષત્રમાં
વ્યા, વીને કાકંદીનગરીમાં સુગ્રીવ સજાની રામા નામની ભાયમાં ગર્ભપણે ઉત્પન્ન થયા, મૂલ નક્ષત્રમાં માગસર વદ પાંચમે જન્મ્યા. મૂતનાગમાં જેઠ સુદ-૧૫, મતાંતરે માગસર વદ-૬ પાંચમે જન્મ્યા. મૂલનમાં જ કાર્તિક સુદ ત્રીજે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આસો સુદ નોમે મતાંતરે વૈશાખ વદે છ નિર્વાણ પામ્યા.
શીતલનાથ દશમાં તીર્થકર - પ્રાણતકા - ૨૦ સાગરોપમ સ્થિતિ - પૂર્વાષાઢા નક્ષત્ર - વૈશાખ વદ-૬ - ચ્યવન, ભક્િલપુર, દેટરથ રાજા, નંદારાણી, મહાવદ-૧૨ જન્મ, મહાવદ-૧૨-દીક્ષા, પોષસુદ મતાંતરે વદ-૧૪-કેવલજ્ઞાન, શ્રાવણ સુદ-૫ મતાંતરે શ્રાવણ વદ-૨-મોક્ષ. - x • x • x • ઇત્યાદિ વૃત્તિ સરળ છે - x - અનુવાદ કર્યો નથી.
સ્થાન-૫ - ઉદ્દેશો-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પાંચ કારણે કરો - જ્ઞાન પ્રાપ્તિ માટે, દર્શન પુષ્ટિ અર્થે, ચાઅિ રક્ષાર્થે, આચાર્ય-ઉપાધ્યાયનું મરણ થતા બીજ આચાર્ય-ઉપાધ્યાયના આઘાર્થે આચાર્યઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવા માટે.
• વિવેચન-૪૫૦,૪૫૧ :
[૪૫] આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂઝમાં કેવલી નિસ્થિ સંબંધી વસ્તુ કહી, અહીં છવાસ્થ નિર્ઝન્ય સંબંધી કહે છે. આ રીતે નિકટના સૂત્ર સાથે સંબંધ જોડવો. - સૂત્રની વ્યાખ્યા સળ છે.
વિશેષ આ - કો નહીં - X - X • ગ્રંથિથી નીકળેલા તે નિર્ઝન્ય અર્થાત્ સાધુ, નિન્જી-સાધ્વી. અહીં પ્રાયઃ બંનેનું તુલ્ય અનુષ્ઠાનવ છે તે બતાવવા માટે વા શબ્દ છે. HT - નામથી કહેવાતી, નજીકમાં રહેલ. ડટ્ટ - સામાન્યથી કહેલ જે મહાનદીઓ. rfપતા - પાંચ એમ ગણેલી. નતા - સ્પષ્ટ કરેલ - ગંગા આદિ. મહાઈવા - બહ પાણી હોવાથી મહા સમુદ્રવતુ અથવા સમુદ્રમાં જનારી તે મહાવિા, મહાનર - ઘણી ઉંડી માસમાં બે - ત્રણ વખત. ઉત્તરતું - તરીને જવું તરતું - નાવ વડે જવું અથવા એક વખત ઉતરવું અને અનેક વખત ઉતરવું. સંયમના ઘાતનો સંભવ હોવાથી ન લે. વળી શબલ ચાત્રિ થવાથી. કહ્યું છે
એક માસમાં નાભિ પ્રમાણ જળમાં ઉતરવારૂપ ત્રણ વખતના ઉદક લેપને કરતો ચાઅિને મલિન કરે છે. - આ સૂત્ર વિશે કાભાષ્ય ગાથા-સૂત્રોક્ત ઉદ્દિષ્ટ નદીઓ ગણીને પાંચ કહેવાઈ છે તે ગંગા અાદિ ઘણા જળવાળી છે આ પાંચના ગ્રહણથી બીજી પણ મહાસલિલા સૂચવેલી જાણવી.
હવે તેના દોષ કહે છે - નદીમાં હિંસક જીવો, મત્સ્ય, મગરાદિ હોય છે. તેઓ નાવને જળમાં લઈ જાય છે અથવા શરીર-ઉપધિ આદિને કે નાવને ચોરનારા હોય
છે.
છે સ્થાન-૫ ઉદ્દેશો-૨ છે.
- X - X - X - X - o પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો આરંભે છે. તેનો સંબંધ આ છે - અનંતર ઉદ્દેશામાં વિવિધ જીવ વક્તવ્યતા કહી, અહીં પણ તે જ કહે છે. તે સંબંધે આવેલ આ બીજા ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે–
• સૂત્ર-૪૫૦,૪૫૧ -
[૪૫] સાધુ, સાળીઓને આ કહેતી, સંખ્યા કરેલી, સ્પષ્ટ નામવાળી સમુદ્ર જેવા જળવાળી પાંચ મહાનદીઓ એક માસમાં બે, ત્રણ વખત કરવાનું કે નાવાદિ વડે ઉતરવાનું ન કહ્યું -
ગંગા, યમુના, સરસ્વતી, ઐરાવતી, મહી.
પાંચ કારણે ઉતરવી કહ્યું ભયમાં, દુર્મિક્ષમાં, કોઈના દ્વાર પીડા કરાતા, નદીના પ્રવાહમાં વહેતા કોઈને કાઢવા માટે, કોઈ અનાર્ય દ્વારા પીડા કરાતા.
[૫૧] સાધુ, સાતીને પ્રથમ વાકાળમાં ગ્રામાનુગામ વિહાર કરવો ન કહ્યું, પણ પાંચ કારણે કહ્યું - ભયમાં, દુર્મિક્ષમાં ચાવતુ અનાર્ય દ્વારા પીડા પહોચાતા...
વાવાસ રહેલ સાધુ-સાદનીને ગ્રામાનુગ્રામ વિહાર કરવો ન કહ્યું, પણ
હવે અપવાદ કહે છે - જય - સજા તેમજ હેપી આદિથી ઉપધિ આદિના અપહરણનો ભય ઉત્પન્ન થતા. ૩fક્ષ - ભિક્ષાનો અભાવ થતા. પબન - કોઈ પીડા કરે અથવા અંતભૂતકારિત હોવાથી અથવા પ્રવાષેત્ - કોઈ હેપી તે જ ગંગા આદિમાં નાંખે. મોfa - ગંગાદિ નદી ઉસ્માર્ટપણે આવે ત્યારે તેમાં તણાઈને આવે ત્યારે, નાનું - જીવન અને સાત્રિનો નાશ કરનાર પ્લેય. આદિ વડે પરાભવ પામેલા કે પ્લેચ્છો આવે ત્યારે. - આ પાંચ પુષ્ટાલંબન છે. આવા કારણે તે નદીઓને તરવામાં દોષ નથી.
કહ્યું છે - પડનારને જે આશ્રયભૂત તે આલંબન. ગતદિમાં પડતો પુષ્ટાલંબનથી આત્માને ધારે છે. આ આલંબનસેવી યતિ અશઠ ભાવને ધારણ કરે છે. પણ આલંબન સિવાય ખલિત થયેલો દુષ્ટ સ્થાનમાં પડે છે. એ રીતે નિકારણ સેવી અગાધ ભવસાગરમાં પડે છે.
[૪૫૧] અષાઢ અને શ્રાવણ બે પ્રાવૃત્ ઋતુ છે. તેમાં અષાઢ તે પ્રથમ પ્રાવૃત્
Page #93
--------------------------------------------------------------------------
________________
૫/૨/૪૫૦,૪પ૧
૧૧
૧ર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
અથવા ઋતુમાં પ્રથમ તે પ્રથમ પ્રાવૃત્ અથવા ચાતુર્માસ પ્રમાણ વષકાળ પ્રાટ કહ્યો છે. તેમાં ૩૦ દિવસ પ્રમાણ પ્રાવ બીજા ભાગમાં છે તેમાં વિહાર કરીને જવું ન જ કલો. પહેલા ભાગમાં ૫૦ દિન પ્રમાણમાં પણ ૨૦ દિન પ્રમાણવાળા કાળમાં જવું ન કહે, કેમકે પૃથ્વી જીવોથી વ્યાપ્ત હોય છે.
કહ્યું છે - વીસ દિવસ અથવા પચાસ દિવસ અનભિગ્રહિત છે, પણ પછીનો કાળ અભિગૃહિત છે, ગૃહસ્થોને યાવત્ કારતક પૂનમ સુધી રહેવાનું જણાવવું. કોઈ મરકી આદિ ઉપદ્રવો વડે નીકળવું સંભવે છે અનભિગૃહિત કાળ છે.
કહ્યું છે - અશિવ આદિ કારણોથી અથવા વરસાદનો યોગ્ય આરંભ ન થયો હોય તો ૨૦ દિવસ અને અધિકમાસ હોય તો ૫૦ દિવસ અનભિગ્રહિત રહે. --
વર્ષાકાળમાં વિહાર કરવામાં લાગતા દોષો
છકાય જીવની વિરાધના, કાદવમાં કે વિષમ સ્થાનમાં પડવું, ખીલા કે કાંટાઓમાં પગ વિંધાય, નદી આદિના પ્રવાહમાં તણાવું પડે, માર્ગમાં અભિપાત થાય, ભીંજાવાના ભયે વૃક્ષાશ્રય લે તો વૃક્ષનું વાયુથી પડવાનું બને, શ્રાપદ ભય, અન્ય લોકોને ચોર કે ગુપ્તચરની શંકા, અકાયવિરાધના, અગ્નિ આરંભ ઇત્યાદિ • x • અનેક દોષ સંભવે છે.
તેથી પ્રાવૃત્ ઋતુને વિશે શું કરવું ? તે કહે છે - અવધિ ભૂત એક ગામથી આગળના ગામોનું ઉલ્લંઘન ન કરવું તે પ્રામાનુગામ. તે ગામની પરંપરા વડે અથવા એક ગામથી બીજુ ગામ લઘુ અને પાછળથી વસેલ તે અનુગ્રામ તે ગ્રામાનુગામે વિહાર કરવો ન કહ્યું. તે ઉત્સર્ગ માર્ગ.
અપવાદ માર્ગ : પૂર્વવતું. વિશેષ આ - ગામમાંથી કોઈ બહાર કાઢે અથવા પાણીનો પ્રવાહ આવતા નાશી જવું પડે. કહ્યું છે કે - માનસિક પીડા હોય, દુર્મિક્ષ હોય, ભય હોય, પ્રાણીનો મહાપ્રવાહ આવે, કોઈ દ્વેષી પરાભવ કે તાડન કરે તો સાધુ વર્ષાકાળમાં પણ વિહાર કરે.
વષકાળમાં વૃષ્ટિ તે વર્ષોવર્ષો અથવા વષકાળમાં આવાસથી રહેવારૂપ તે વર્ષાવાસ, તે જઘન્યથી કાર્તિક સુધી ૩૦ દિવસ પ્રમાણ, મધ્યમવૃત્તિથી ચાતુમતિ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત છે.
કહ્યું છે - જઘન્યથી 90 દિવસ થાય, એંસી-નેવું- કે ૧૨૦ દિવસ એ બધા મધ્યમ છે. જો માગસરમાં વૃષ્ટિ થાય તો અપવાદે દશ દિન રહે, એ રીતે બીજા-બીજા દશ દિવસથી ૩૦ દિવસ રહે તે જ્યેષ્ઠાવગ્રહ કહ્યો અને જ્યાં માસકલા કરેલ હોય,
ત્યાં જ કારણે વર્ષાવાસ સ્થિત રહે અને કારણના આલંબનથી પછી પણ માસ પર્યord રહે તો છમાસિક જ્યેષ્ઠાવગ્રહ.
Twitવવા- ર - સમસ્તપણે, પત - રહેલાઓને અર્થાતુ પર્યુષણા કલા વડે નિયમવાળી વસ્તુને ગ્રહણ કરનારા મુનિઓને પર્યુષણા ક૫ તે ઉણોદરતાનું કરવું, નવ વિગઈઓનો પરિત્યાગ કરવો. પીઠ-ફલક-સંતાકનું ગ્રહણ, ઉચ્ચારદિ સંબંધી માત્રકનું ગ્રહણ, લોચ, શિયદીક્ષા ન આપવી, પહેલાં લીધેલ ભસ્મ-રાખ
ડગલાદિનું તજવું, નવીન ઉપકરણ ગ્રહણ કરવું, પાંચ કોશથી આગળ જવાનું તજવું. કહ્યું છે
નિશીય સૂત્રમાં દ્વાર ગાથા છે - દ્રવ્ય સ્થાપના તે આહાર વિશે ઉણોદરતા, વિગઈ ત્યાગ, સંસ્કારક-માત્રકનું ગ્રહણ, લોચકરણ, સચિત અચિતનું વોસિરણગ્રહણ-ધારણ આદિ.
જ્ઞાન એ જ અર્થ - પ્રયોજન છે જેને તે જ્ઞાનાર્થ, તેનો જે ભાવ તે જ્ઞાનાર્થતા, જ્ઞાનાર્થપણા વડે, અન્ય આચાયિિદ પાસે અપૂર્વ શ્રુતસ્કંધ છે તે આચાર્ય, ભક્ત પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છાવાળો છે, તે કારણથી તેની પાસેથી જો શ્રુતસ્કંધ ગ્રહણ ન કરાય તો તે આચાર્યાદિથી શ્રુતસ્કંધનો નાશ થાય, આ કારણે તેને ગ્રહણ કરવા ગ્રામાનુગ્રામ વિચરવું કલો
એ રીતે દર્શનના પ્રયોજન વડે - દર્શન પ્રભાવક શાસ્ત્રાર્થીપણા અને ચારિત્રાતાથી તો જે ક્ષેત્રમાં રહેલ હોય તે ક્ષેત્રની અનેષણા અને શ્રી આદિના દોષ વડે દુષ્ટતાથી ચાસ્ત્રિની રક્ષા માટે તેમજ તે સાધુના-X• આચાર્ય કે ઉપાધ્યાય મરણ પામે, તે કારણથી ગચ્છમાં અન્ય આચાર્યાદિના અભાવથી અન્ય ગણનો આશ્રય કરવા માટે કે તે સાધુનો આચાર્યાદિ વિશ્વાસ પામેલ હોય તે કારણથી અત્યંત રહસ્ય કાર્ય કરવાને તથા ચોમાસામાં ક્ષેત્રથી બહાર રહેનારા આચાર્ય-ઉપાધ્યાયોના વૈયાવચ્ચે કરવા માટે આચાર્યાદિ વડે મોકલેલ સાધુને વિહાર કરવો જો.
કહ્યું છે - અશિવ, આહારની પ્રાપ્તિ, રાજપ, ભય, ગ્લાનિ અથવા જ્ઞાનાદિ ત્રણને માટે, આચાર્યાદિનું મરણ કે તે મોકલે ત્યારે વિહાર કલો.
• સૂત્ર-૪૫ર :
પાંચ અનુઘાતિક કહ્યા છે - હસ્તકર્મ કરનારને, મૈથુન સેવનારને, રાત્રિભોજન કરનારને, સગારિકપિંડ ભોગવતો, રાજપિંડ ભોગવતો.
• વિવેચન-૪૫ર :
અપાશ્વ - જે તપ વિશેષને લઘુકરણ રૂપ ઉદ્ઘાત નથી તે - શ્રુતમાં કહ્યું છે તેમ પ્રાયશ્ચિત તપ આપવું છે. તે પ્રતિસેવા વિશેષથી જેને છે તે અનુદ્ઘાતિકો. • (૧) હસ્તકર્મ, સિદ્ધાંત પ્રસિદ્ધ છે, તેને કરતો. (૨) મૈથુન-અતિક્રમ આદિ વડે અબ્રહ્મને સેવતો, (૩) ખવાય તે ભોજન, સત્રિને વિશે તે રાત્રિભોજન, તે દ્રવ્યથી અશનાદિ, ફોનથી સમય ક્ષેત્રમાં, કાળજી-ચતુર્ભગ છે દિવસે લીધું દિવસે ખાધુ, દિવસે લીધું - રમે ખાધું, રાત્રે લીધે દિવસે ખાધુ અને રણે લીધું રાત્રે ખાધું. ભાવથી - રાગદ્વેષ વડે ભોજન કરતો.
અહીં ત્રણ ગાયા વડે દોષો જણાવ્યા છે તે ગાયા તને સામા પાTI, જો કે પ્રાસુક દ્રવ્ય હોય, તેમાં કંયુઆ, પનક આદિ દુ:ખે કરી જોઈ શકાય તેવા હોય છે. વળી પ્રત્યક્ષ જ્ઞાની-કેવલી આદિ પણ રાત્રિભોજન પરિહરે છે. જો કે દીવા આદિના પ્રકાશથી કીડી આદિ જોઈ શકાય છે, તો પણ નિશ્ચયે અનાચીણ છે કેમકે તેથી મૂલવતની વિરાધના થાય છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
પ/ર/પર
૧૩૩
૧૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
(૪) ૩ “ITY - ગૃહસહિત વર્તે તે સાગાર, તે જ સાગારિક - શય્યાતર, તેનો પિંડ-આહાર અને ઉપધિ ન કો. તે સિવાયની વસ્તુ શય્યાતરની ન થાય. કહ્યું છે • વાસ, રાખ, વ્રણ, મલ્લક, શય્યાસંસ્કાર, પીઠ, લેપ અને ઉપધિ સહિત શિષ્ય - આ વસ્તુ શય્યાતર પિંડરૂપ ગણાતી નથી.
સાગારિક પિંડને ભોગવતા આ દોષો લાગે - તીર્થકરે નિષેધેલ હોવાથી આજ્ઞા ભંગ, નજીકમાં વસવાથી ગૃહસ્થના ઘરના આહારને જાણે છે, પરિચયથી ઉદ્ગામાદિ દોષની શુદ્ધ ન થાય, આહાર લોલુપતા, શય્યાતરનું ઘર ન છોડે, લાઘવતા થાય અને વસતિ દુર્લભ બને કે તેનો છેદ થાય.
કેટલાંક શય્યાતર પિંડ પ્રતિબંધના નિરાકરણ દોષને કહે છે, કોઈ તેમાં અગ્રહણના ગ્રહણથી આસક્તિ દોષ કહે છે. કોઈ આવર્જન દોષ કહે છે આદિ.
સજાનો પિંડ તે રાજપિંડ, તેને ભોગવે. અહીં ચકવર્તી આદિ રાજા જાણવા. કહ્યું છે - જે મૂઘભિસિક્ત હોય, સેનાપતિ આદિ પાંચ સહિત રાજ્ય ભોગવતો હોય તેના ઘરનો આહાર વર્જવો છે. તેનાથી વિપરીત રાજા માટે ભજના. - હવે પિંડનું સ્વરૂપ કહે છે - અશન, પાન, ખાન, સ્વાદિમ તથા વસ્ત્ર, પાત્ર, કંબલ અને જોહરણ આ આઠ પ્રકારે રાજપિંડ છે.
દોષ - આજ્ઞાભંગ આદિ, ઈશ્વર આદિ દ્વારા પ્રવેશ આદિ વ્યાઘાત, મંગલપણાની બુદ્ધિ વડે હેલણા, પ્રેરણા લોભ, એષણા વ્યાઘાત, ચૌરદિ શંકા.
• સુગ-૪૫૩ -
પાંચ કારણે શ્રમણ નિન્જ, રાજાના અંતઃપુરમાં પ્રવેશે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી : (૧) નગર પરૌંચથી ઘેરાયેલ હોય તેથી નગરના દ્વાર બંધ કરાયા હોય, ઘણાં શ્રમણ-બ્રાહ્મણ આહારૂાણી માટે ક્યાંય પ્રવેશ-નિગમન કરી ન શકતા હોય તો વિજ્ઞપ્તિ કરવાને અંતઃપુરમાં જઈ શકે છે.
(પ્રાતિહાસિક પીઠ, ફલક, સંતાક આદિ પાછા આપવા રાજઆંતપુરમાં પ્રવેશે.. (3) દુષ્ટ આ% કે હાથી સામે આવતા ભયભીત થઈ અંતઃપુરમાં જાય.. (૪) કોઈ બીજી સહસા કે બળપૂર્વક હાથ પકડીને અંતઃપુરમાં પ્રવેશ કરાવે.. (૫) નગરની બહાર ભગીયા કે ઉધાનમાં ગયેલ સાધુને રાજાનું અંતઃપુર ચોતરફ વીંટીને કીડા કરવાનું કહે ત્યારે અંતઃપુરમાં રહેલ કહેવાય.
આ પાંચ કારણે શ્રમણ નિગ્રન્થ યાવત્ અંતઃપુરમાં જતા આજ્ઞા ન ઉલ્લંઘે.
• વિવેચન-૪૫૩ :
આજ્ઞા કે આચારને ઉલ્લંઘે નહીં, નગર હોય, બધી દિશા-વિદિશામાં અથવા સર્વતઃ એટલે ચોતરફથી ગઢ વડે વીંટાયેલ હોવાથી અને દરવાજા બંધ કરેલા હોવાથી તપસ્યા કરે તે શ્રમણ. ‘ત હણો' એમ કહેવાની પ્રવૃત્તિ વડે માહણ અર્થાત્ મૂળગુણ-ઉત્તરગુણવાળા સંયતો અથવા શ્રમણ-શાક્ય આદિ, માહણ-બ્રાહ્મણો, સમર્થ થતા નથી. ભોજન કે પાણીને માટે નગરથી નીકળવાને તેમજ નગરથી બહાર
ભિક્ષાકુળોમાં ભિક્ષા કરીને પાછા આવવા.
તેથી તે શ્રમણ આદિને પ્રયોજનમાં તપુરમાં રહેલ રાજાને કે પ્રમાણભૂતસણીને નિવેદન કરવા માટે રાજાના અંતઃપુરમાં પ્રવેશે. અહીં શાક્ય આદિના પ્રયોજનમાં રાજાને જે નિવેદન કરવું તે અપવાદરૂપ છે કેમકે તેઓને અસંયત અને અવિરતપણું છે. આ નિવેદન કિંચિત્ આત્યંતિક સંઘાદિના પ્રયોજનને અવલંબન કરનારા માટે છે એમ જાણવું. તે એક.
કાર્ય પૂર્ણ થવાથી જે પાછો લઈ જવાય તે પ્રતિહાર, પ્રયોજતત્વથી પ્રાતિહાસિક પીઠ આદિ, ફલક-ટેકા માટેનું પાટિયું. શા-સર્વાગીણ કુલકાદિ રૂ૫. સંતારક - ઘણું નાનું અથવા શય્યા-શયન, તેના માટે સંતાક તે શય્યા-સંતારક. * * * * • તે પાછા સોંપવા તપુરમાં પ્રવેશે, કેમકે જેની પાસેથી જે લાવેલ હોય તે ત્યાં જ મૂકવા યોગ્ય છે. તે બીજું.
આવતા દુષ્ટ અશ્વાદિથી ભય પામીને અંતઃપુરમાં જાય તે ત્રીજું.
બીજો કોઈ, અકસ્માત કે બળ વડે હઠથી - x • બંને ભૂજા પકડીને પ્રવેશ કરાવે તે ચોયું... નગરાદિથી બહાર બગીચા કે ઉધાનમાં ગયેલ નિર્ણને, આસન • વિવિધ પુષ્યજાતિથી શોભતો અને કાન - ચંપક વન આદિથી શોભતો. • x - ચોતથી વીંટીને કીડાદિ માટે ગયેલ વાસ કરે - આ પાંચમું કારણ.. આ નિગમન રહસ્ય છે.
- અહીં ગ્રહણ સિવાય પીઠાદિનો અસંભવ હોવાથી તેનું ગ્રહણ પણ અહીં સંગ્રહ કરેલ જાણવું. અહીં ગાયા છે - સ્ત્રી ત:પુર ત્રણ પ્રકારે • વૃદ્ધ - તરુણ અને કન્યાઓનું. તે દરેક સ્વસ્થાન અને પરસ્થાનથી બે ભેદે.
આ ઉક્ત પ્રકારના કોઈ પણ રાજ-અંતઃપુરમાં મુનિ પ્રવેશ કરે તે આજ્ઞાભંજક, મિથ્યાત્વ અને વિરાઘનાનો ભાજન બને. ગીતાદિ ઇન્દ્રિયોના વિષયમાં યિત જવાથી ઇ કે એષણાની શુદ્ધિ ન થાય. શૃંગાર કથાદિ કરતા સ્વને, પરને અને ઉભયને ઘણાં દોષો ઉત્પન્ન થાય તે સ્વસ્થાન સંબંધી દોષ.
ગામ બહાર પરસ્થાનમાં રહેલ અંતઃપુરમાં ગયેલ સાધુને-પૂર્વોક્ત શૃંગારાદિ કથા કથન, અનેષણીય ગ્રહણાદિ દોષ થાય, ગર્વ, બાકુશિકત્વ, શૃંગાસ્થી પૂર્વકીડીતનું સ્મરણ આદિ દોષ લાગે.
અનાભોગથી પ્રવેશે, વસતિ અભાવે પ્રવેશે, શય્યા સંસ્કારકાર્ચે પ્રવેશે, દુષ્ટ અશાદિ ભયથી પ્રવેશે, કુલ-ગણાદિ કાર્ય માટે પ્રવેશે.
અંતઃપુર સંબંધી સૂટમાં આી વિષય કહ્યો. હવે સ્ત્રીવિષયક ક્રિયા
સૂગ-૪૫૪ -
પાંચ કારણે સ્ત્રી, પુરષ સાથે સમાગમ ન કરવા છતાં ગભને ધારણ કરે છે : (૧) મીની યોનિ અનાવૃત્ત હોય, પુરુષના ખલિત વીવાળા સ્થાને બેસે અને શુક્રાણુ યોનિમાં પ્રવેશી જાય. (૨) શુક યુગલ સંસ્કૃષ્ટ વા યોનિમાં પ્રવેશે (3) સ્વયં શુકમુગલને યોનિમાં પ્રવેશ કરાવે. (૪) બીજા કોઈ શુક
Page #95
--------------------------------------------------------------------------
________________
૫/૨/૪૫૩
૧૫
યુગલને યોનિમાં પ્રવેશ કરાવે. (૫) જળાશયમાં શીતળ જળમાં આચમન માટે કોઈ સ્ત્રી જાય અને તે સમયે તેની યોનિમાં શુક્રાણુ જાય.
પાંચ કારણે સ્ત્રી, પુરુષ સાથે સહવાસ કરવા છતાં ગર્ભ ધારણ ન કરે - (૧) પાપ્ત ચૌવન (અતિકાંત ચૌવન, (૩) જન્મથી વંધ્યત્વ, (૪) જે રોગી હોય, (૫) દૌમનિસ્યા. આ પાંચ કારણે ચાવતું ન ધારણ કરે
પાંચ કારણે સ્ત્રી, પુરુષ સાથે સહવાસ કરdf ગર્ભ ધારણ ન કરે : (૧) નિત્ય રજસ્ત્રાવ થતો હોય, (૨) કી રજસ્રાવ ન થતો હોય, (3) ગભશિયદ્વાર આવૃત્ત હોય, (૪) ગભશિયદ્વાર રોગગ્રસ્ત હોય, (૫) અનંગપતિસેવની હોય આ પાંચ કારણે સ્ત્રી, પુરષ સાથે સંભોગ કરવા છતાં ગર્ભવતી ન થાય.
પાંચ કારણે સ્ત્રી ચાવતુ ગર્ભ ધારણ ન કરે : (૧) રજમાવકાળમાં યષિ સાથે સવિધિ સહવાસ ન કરે, (૨) યોનિદોષથી શુક્રાણુ નષ્ટ થાય, (3) પિત્તાધાન લોહી હોય, (૪) પૂર્વે દેવતા દ્વારા શક્તિ નષ્ટ કરાય, (૫) પુત્રફળને યોગ્ય કર્મ કરેલ ન હોય. - આ પાંચ કારણે સ્ત્રી યાવતુ ગર્ભ ધારણ ન કરે.
• વિવેચન-૪૫૪ :
ઉક્ત ચારે સૂત્રો સરળ છે. વિશેષ આ - (૧) વિવૃત્ત - અનાચ્છાદિત, તે ઉત્તરીય વસ્ત્રાદિની અપેક્ષાએ પણ હોય, આ કારણથી ૩: શબ્દ વડે વિશેષિત કરાય છે દુષ્ટ રીતે વરરહિત - સર્વથા વસ્ત્રરહિત સ્ત્રી અથવા ખુલ્લા સાથળવાળી તે દુર્વિવૃતા, જે સ્ત્રી દુર્વિવૃતા હોય અને વિરૂપપણે બેઠેલી હોય. કોઈપણ રીતે પુરુષથી નીકળેલ શુકના પુદ્ગલવાળી ભૂમિ પાટ વગેરે આસન પ્રત્યે ગુહ્ય પ્રદેશ દબાવીને બેઠેલી હોય તે દુર્વિવૃત - દુર્નિયણા. કોઈ પુરુષથી નીકળેલ અને આસને રહેલ શુક પુદ્ગલો તે સ્ત્રીની યોનિના આકર્ષણ વડે સંગ્રહ કરે.
(૨) વીર્યથી ખરડાયેલા વસ્ત્રને તે સ્ત્રી પોતાની યોનિમાં પ્રક્ષેપે, વાના ઉપલક્ષણથી તથાવિધ બીજું પણ કેશીની માતાના કેશવતુ ખણવા માટે કે તનિરોધ માટે પ્રયોજાયેલ હોય તે પ્રવેશ થાય.
(3) પુત્રની અર્થી હોવાથી અને શીલની રક્ષા કરનારી તે સ્ત્રી શુક પુદ્ગલોને સ્વયં યોનિમાં પ્રક્ષેપ... (૪) સાસુ વગેરે પુત્રને માટે તેણીની યોનિમાં વીર્યના પુદ્ગલોનો પ્રવેશ કરાવે... (૫) સિદ્ધાંતથી જલ અનેક પ્રકારે હોય માટે કહે છે - તળાવ આદિમાં રહેલ શીતળ જળ, તેના વડે આચમન-શુદ્ધિ કરનારી સ્ત્રીની યોનિમાં પાણીમાં રહેલા કોઈ શુક પુદ્ગલોનો પ્રવેશ થાય. - ઇત્યાદિ નિગમન (રહસ્ય છે.
• (૧) પ્રાયઃ બાર વર્ષ સુધી આર્તના અભાવે અપાતું યૌવના હોય છે. (૨) પ્રાયઃ પંચાવન વર્ષથી ઉપર સ્ત્રી યૌવનને ઓળંગી જાય છે. કહ્યું છે - સ્ત્રીની જ મહિનામાં ત્રણ દિવસ સતત શ્રવે છે. બાર વર્ષથી આવે છે અને ૫૦-વર્ષથી ઉપર થાય પામે છે... પૂર્ણ ૧૬ વર્ષની સ્ત્રી, પૂર્ણ ૨૦ વર્ષના પુરુષ સાથે સંગ કરે તો • શુદ્ધ ગર્ભાશય, માર્ગ, ક્ત, શુક, વાયુ, હૃદય શુદ્ધ હોય તો - વીર્યવંત પુત્રને જન્મ આપે છે, તેથી ન્યૂન વર્ષવાળાથી રોગી, અપાયુ, અધન્ય ગર્ભ થાય અથવા થાય જ નહીં
૧૭૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અર્થાત ગભશિયાદિ ષક શુદ્ધ હોય તો શ્રેષ્ઠ ગર્ભ થાય છે. આ રહસ્ય છે.
(3) જન્મથી આરંભીને બીજના અભાવવાળી તે જાતિ માં.. (૪) ગ્લાનપણાથી પશયિલ - રોગી તે ગ્લાન્ય પૃષ્ટા.. (૫) જેણીને શોકાદિ છે તે દમનસ્વિકા અથવા જેને શોકાદિ ઉત્પન્ન થયા છે તે દર્મનસ્વિતા.
- (૧) નિત્ય - ત્રણ દિવસ નહીં પણ સદા તની પ્રવૃતિ જેણીને છે તે નિત્યઋતુકા.. (૨) જેને તરૂપ - ઋતુ વિધમાન નથી તે અતૃકા - તે આ -
ઋતુ બાર રાત્રિ પર્યન્ત હોય, તેમાં પહેલી ત્રણ નિંદિત છે, અગિયારમી અને બેકી સંખ્યક સાત્રિમાં પુત્ર થાય અને અન્ય રાત્રિમાં પુત્રી થાય.
તે દિવસો વીતી જતાં પાકમલ માફક ઋતુ જતા યોનિ સંકોચ પામે છે તેથી શુકને ગ્રહણ કરતી નથી. માસથી સંચિત ક્ત બે ધમની વડે ઋતુમાં આવે છે, વળી વાયુ, કંઈક કાળું અને દુર્ગન્ધી તને પ્રેરે છે..
() જેણીનું ગભશયના છિદ્ર રૂપ શ્રોત રોગથી નાશ પામેલ છે તે વ્યાપ શ્રોતા.. (૪) વાયુ આદિથી વ્યાપ્ત કે વ્યાવિદ્ધ - વિધમાન ગર્ભાશય પણ હણાયેલ શકિતવાળું. ઉક્તરૂપ શ્રોત જેણીને છે તે વ્યાદિગ્ધ શ્રોતા અથવા વ્યાવિધ શ્રોતા.. (૫) મૈથુનમાં પ્રધાન અંગ લિંગ અને ભગ છે તેના સિવાય અનંગ- કૃત્રિમ લિંગાદિ વડે અથવા મુખાદિ અનંગને વિશે સેવન જેણીને છે અથવા અન્ય-અન્ય પુરુષ સાથે અતિ કામસેવન કરનારી સ્ત્રી તે અનંગ પ્રતિસેવિણી - તવાવિધ વેશ્યા જેવી.
• (૧) ઋતુકાળમાં વીર્યનું પતન થાય ત્યાં સુધી પુરુષને અતિ ન સેવે એવા સ્વભાવવાળી સ્ત્રી તે નોનિકામ પ્રતિષેવિણી.. (૨) તે સ્ત્રીની યોનિમાં પ્રાપ્ત શુક્ર પુદ્ગલો યોનિના દોષથી નાશ પામે છે અથવા પુરુષ ચિહ્નના વિરુદ્ધ પ્રવાહને લઈને યોનિથી બહાર પડતાં વિવંસ પામે છે. (3) સ્ત્રીનું લોહી અત્યંત પિત્તપ્રધાન હોય તે બીજ હિત છે.. (૪) ગર્ભના સમય પૂર્વે દેવના પ્રભાવ વડે ગર્ભધારણ શક્તિનો ઉપઘાત થાય અથવા દેવ અને કાશ્મણ દ્રવ્યનો સંયોગ તે દેવ કામણ. તેથી ગર્ભ ઘારણ ન કરે. (૪) પુત્રરૂપ ફળ તે પુત્રફળ અથવા જે કર્મનું પુનરૂપ ફળ છે તે પુત્રફળ તેને ન મેળવેલ હોય. અથવા નિર્વેદ એટલે લોભ તેથી પુગરૂપ ફળ જેનું છે, તે દાન પૂર્વ જન્મ આપેલ નથી, તેથી.
સ્ત્રીના અધિકારી સાથ્વીની વક્તવ્યતાવાળું સૂત્ર કહે છે– • સૂત્ર-૪૫૫ -
પાંચ કારણે - સાધુ - સાદવી એક્ટ સ્થાન, ભાષા, નિષધા કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. (૧) જેમ સાધુ-સાદdી કદાચિત કોઈ મહા લાંબી, નિર્જન, અનિચ્છનીય અટવીમાં પ્રવેશે, ત્યાં એકપણે સ્થાન, શય્યા, નિપધાને કરતા જિનાજ્ઞા ઉલ્લંઘતા નથી.
() કેટલાંક સાધુ-સાધી ગામમાં, નગરમાં યાવતુ રાજધાનીમાં રહેવાને આવે, તેમાં કેટલાંકને વસતિ મળે અને કેટલાંકને વસતિ ન મળે તો તે સમયે એ સ્થાનાદિ કરતાં યાવતુ આજ્ઞાનું ઉલ્લંઘતા નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________
૫//૪૫૪
૧૩૩
૧૩૮
(3) કેટલાંક સાધુસ્સાની નાગકુમાર, સુવર્ણકુમારાદિના આવાસમાં રહેલા હોય ત્યાં એકમ સ્થાનાદિ કરતાં ચાવત જિનાજ્ઞ ઉલ્લંઘતા નથી.
(૪) ચોરો દેખાય છે, તે વસ્ત્રને લેવાની બુદ્ધિએ સાદdીને ગ્રહણ કરવા ઇચ્છે છે, તેની રક્ષા માટે એકત્ર સ્થાનાદિ કરતાં આજ્ઞા ન ઉલ્લશે.
(૫) યુવાનો દેખાય છે, તે મૈથુનબુદ્ધિએ સાળીને ગ્રહણ કરવા ઇચ્છે છે, તેની રક્ષાને માટે એકત્ર સ્થાનાદિ કરતાં ચાવત આજ્ઞા ન ઉલ્લંઘે.
ઉક્ત પાંચ કારણે સ્થાનાદિથી યાવત જિનાજ્ઞા ઉલ્લંઘતા નથી.
પાંચ કારણે વઅરહિત શ્રમણ નિન્જ, વસાવાળી સાદડીની સાથે રહેતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. તે આ - (૧) ક્ષિપ્તચિત્ત શ્રમણ નિન્થિ અન્ય સાધુ ન હોવાથી અલક, સચેલક સાળી સાથે વસતાં આજ્ઞા ન ઉલ્લંધે. - એ રીતે આ આલાપક વડે - (૨) પ્તિચિત, (૩) યક્ષાવિષ્ટ, (૪) ઉન્માદમાપ્ત, (૫) સાdી દ્વારા દીક્ષા અપાવાયેલ [ભાલ) શ્રમણ નિન્જ અન્ય સાધુ વિદામાન હોવાથી વાવાળી સાળી સાથે વસતા આજ્ઞા ન ઉલ્લંઘ..
• વિવેચન-૪૫૫ -
સૂત્ર સુગમ છે. વિશેષ આ - (૧) એક્ટ, ટાઇ - કાયોત્સર્ગ કે બેસવું, સૈન - શયન, નિસf - સ્વાધ્યાયસ્થાન, ત્રેતયંત: - કરતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. અ0િ - હોય છે અથથ - કેટલાક પ્રશ્ન - અદ્વિતીય, આર્તિ - વિસ્તારવાળી, ઉમrfભવન • ગામ વગરની અથવા ન ઇચ્છવા યોગ્ય, તથા જયાં સાર્થ, ગોકુલાદિનું ગમનાગમન નાશ પામેલ છે, તે fછનાપાત્તા, જેનો લાંબો માર્ગ છે તે • x • અથવા જેને પાર ઉતરતા લાંબો કાળ જાય છે, તેવી અટવીમાં દુભિક્ષાદિ કારણે પ્રવેશેલ, તે અટવીમાં એકસાથે સ્થાનાદિ કરતા આગમોકd સામાચારીને ઉલ્લંઘતા નથી.
| [3]જ્યાં રાજાનો અભિષેક થાય તે રાજધાની, ત્યાં નિવાસ પામેલ, કેટલાંક સાધુ-સાધ્વીઓ, વળી ગામાદિમાં ઉપાશ્રય - ગૃહપતિનું ઘર આદિ તથા ગૃહપતિના ઘર આદિમાં વસતિ ન મેળવીને કેટલાંક નાગકુમાર આવાસાદિમાં અતિ શૂન્યપણું હોવાથી કે ઘણાં મનુષ્યોના આશ્રયપણાથી અને નાયકપણું ન હોવાથી નિગ્રન્થીની રક્ષા માટે એકત્ર સ્થાનાદિ કરતાં આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી.
(૪) જે લુંટે છે તે આમોષકા - ચોરો દેખાય છે, તે ચોરો - અમે વોને ગ્રહણ કરશે એવી ઇચ્છાથી જ્યાં સાધ્વીઓને પકડવા ઇચ્છે છે ત્યાં સાધુઓ તેની રક્ષાને માટે એકત્ર સ્થાનાદિ કરે.. (૫) તથા મૈથુન પ્રતિજ્ઞા વડે (શેષ મૂવાર્થ મુજબ]. - આ અપવાદ સૂત્ર છે.
હવે ભાષ્ય ગાથામાં ઉત્સર્ગ સૂત્ર અપવાદ સહિત કહે છે.
ભજનાપદ ચારની મધ્યે એક સાધુ એક સ્ત્રી, બે સાધુ-બે સ્ત્રી, એક સાધુ - બે સ્ત્રી, બે સાધુ - એક સ્ત્રી તેમાંથી કોઈ એક ભાંગાયુક્ત થઈ સાધુ વિચરે કે સ્વાધ્યાય કરે (તેમજ) શાશનાદિ આહાર કરે, ઉચ્ચારાદિ આચરે, ખરાબ અને અસાધયુક્ત કોઈ કથા કહે, તો તેના દોષ બતાવે છે[6/12]
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આજ્ઞા ભંગ- અનવસ્થાને પામે, મિથ્યાત્વ પામે, બે પ્રકારથી વિરાધનાને પામે, જેથી સાધુએ આ ચતુર્ભગી પદનો ત્યાગ કરવો.
સાધુઓનો આ ઉત્સર્ગ માર્ગ છે, હવે અપવાદ માર્ગ કહે છે - આત્માના પતંગવમાં, ગ્લાનવમાં, ઉપસર્ગમાં, માર્ગરોધમાં, ચિત્તભ્રમમાં, ભયમાં, વરસાદમાં તથા વૃદ્ધ આદિના નિક્રમણમાં સાથે રહેવામાં દોષ નથી.
(૧) ક્ષિતચિતવાદિ વડે અોલ, શોક વડે ક્ષિપ્તચિત, તેની સંભાળ કરનારા સાધુ વિધમાન નથી, તેથી સાધ્વીઓ પુગાદિની જેમ તેની સારી રીતે રક્ષા કરે છે. આ હેતુથી સાઘ પણ આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. -(૨) • હપના અતિરેકથી દંત ચિત્ત - (3) - ચક્ષાવિષ્ટ - (૪) વાતાદિ ક્ષોભી ઉન્મત્ત થયેલ, (૫) સાધવીએ કારણવશા પુત્રાદિને દીક્ષા અપાવેલ તે બાળપણાથી અયેલ અથવા તથાવિધ વૃદ્ધવાદિથી મોટો પણ અવેલ હોય. - અહીં ભાણોક્ત ઉત્સર્ગ અપવાદ આ રીતે
જે સચેતક સાધુ, સચેલક સાળી સાથે સ્થાન, બેસવું, સ્વાધ્યાય આદિ કરે તો આજ્ઞાભંગાદિ દોષને પામે. સાળીની સામે જોવું, સંભાષણ કરવું, આહારદિ સંબંધી વિભિન્ન કથા વડે, વિરહયોગથી દોષ થવા પામે છે, શય્યાતરાદિ જોવે તો વસતિ ન આપે, અવજ્ઞા કરે ઇત્યાદિ. સચેલક સાધુ, યેલક સાધવી હોય તો પણ
આ દોષો છે તો પછી એક નગ્ન હોય કે બંને નગ્ન હોય તો દોષનું કહેવું જ શું ? પસ્પર દૃષ્ટિ પ્રચારથી ચિત્તનો ક્ષોભ થતાં અનાચાર સેવન શક્ય બને. ઇત્યાદિ દોષો છે.
હવે અપવાદ માર્ગ કહે છે - આત્માના પરતંત્રપણામાં, રોગમાં, ઉપસર્ગમાં, નગરના રોધમાં, રસ્તામાં, સાધ્વીએ અપાવેલ દીક્ષાવાળા સાધુને, સાધુઓના અભાવે એક્ટ રહેવું કશે.
ઘર્મ અતિકમે નહીં, તેમ કહ્યું, અતિક્રમ આશ્રવરૂપ છે, માટે તેના દ્વારોને અને પ્રતિપક્ષે સંવરના દ્વારોને ઇત્યાદિ વર્ણન કરે છે–
• સૂત્ર-૪૫૬,૪૫૭ :
[૫૬] પાંચ આwવહારો કહ્યા છે. તે આ • મિત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ... પાંચ સંવર હારો કહ્યા છે. તે આ - સમ્યકd, વિરતિ, અપમાદ, અકષાયીત્વ, યોગી... પાંચ દંડ કહ્યા છે . અહિંડ, અનર્થદંડ, હિંસાઈડ, અકસ્માત દંડ, દષ્ટિવિપયસિ દંડ.
૪િપ પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - આરંભિકી, રિંગ્રહિકી, માયા પ્રત્યમિકા, પ્રત્યાખ્યાન ક્રિયા, મિથ્યાદશનિ પ્રત્યયા.
મિયાર્દષ્ટિ નૈરયિકોને પાંચ ક્રિયાઓ કહી છે. તે આ • ચાવતુ મિયા દર્શન પ્રત્યયા. એ રીતે નિરંતર સર્વે દંડકોમાં ચાવતુ મિશ્રાદષ્ટિ વૈમાનિકોને [પાંચ ક્રિયાઓ કહી છે. • વિશેષ આ - વિકસેન્દ્રિયોને મિથ્યાદષ્ટિ વિશેષણ ન કહેવું. બાકીનું તેમજ જાણવું.
પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - કાયિકી, અધિકરણિકી, હેષિકી,
Page #97
--------------------------------------------------------------------------
________________
પ/૧/૪પ૬,૪૫૩
૧૬
૧૮૦
સ્થાનાંગસુત્ર સટીકઅનુવાદ-૩/૨
પરિતાપનિકી, પ્રાણાતિપ્રતિકી... નૈરસિકોને પાંચ ક્રિયાઓ કહેલી છે એ પ્રમાણે નિરંતર વૈમાનિક પર્યન્ત પાંચ ક્રિયાઓ છે.
પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - આરંભિકી યાવતું મિથ્યાદર્શન પ્રત્યયા... નૈરયિકોને પાંચ ક્રિયા છે યાવતુ વૈમાનિકને પાંચ ક્રિયા છે.
પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - દષ્ટિા, પ્રષ્ટિા , પાતીત્યિકી, સામેતોપનિપતિકી, સ્વાહસ્તિકી... એ રીતે નૈરયિક યાવતુ વૈમાનિક.
પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - નૈસૃષ્ટિકી, આજ્ઞાપનિકી, વૈદારણિકી, અનાભોગ પ્રત્યયા, અનવકાંક્ષ પ્રત્યયા. એમ યાવતું વૈમાનિક.
પાંચ ક્રિયાઓ કહી છે તે આ - પ્રેમ પ્રત્યયા, હેપ પ્રત્યયા, પ્રયોગક્રિયા, સમુદનક્રિયા, ઈયપિથિકી... એ રીતે મનુષ્યોને પણ, બીજાને નથી.
વિવેચન-૪પ૬,૪૫૩ :
(૪૫૬] સૂત્ર સુગમ છે. વિશેષ આ - સાવ - જીવરૂપ તળાવમાં કર્મ જળનું આવવું તે આશ્રવ અયgિ કમનું બાંધવું. તેને દ્વારની જેમ દ્વારો - ઉપાયો તે આશ્રવ દ્વારો... તથા સંવરજી - જીવરૂપ તળાવમાં કમળનો નિરોધ તે સંવર, તેના દ્વારોઉપાયો તે સંવર દ્વારો - મિથ્યાત્વ આદિ આશ્રવોના ક્રમથી વિપરીત સમ્યકત્વ, વિરતિ, અપમાદ, અકપાયિત્વ, અયોગીવ - પ્રથમ અધ્યયનવતુ જાણવા.
આત્મા અથવા અન્ય પ્રાણી જેના વડે દંડાય તે દંડ, તેમાં ત્રણ અને સ્થાવર જીવોની પોતાના કે બીજાના ઉપકારને માટે હિંસા તે અદિંડ, તેના વિપરીતપણે તે અનર્થદંડ. -- આ કરેલ હિંસાવાળો છે, હિંસા કરે છે, હિંસા કરશે એવા આશયથી જે સર્પ કે વૈરી આદિનો વધ, તે હિંસાદંડ. - અકસ્માત દંડ મગધ દેશમાં * * - આ શબ્દ પ્રસિદ્ધ છે, અહીં - - તે જ પ્રયોજેલ છે. તેમાં અન્યના વધ માટે પ્રહાર કર્યો હોય અને બીજાનો વધ થઈ જાય તે અકસ્માત દંડ... - આ શત્રુ છે, એ બુદ્ધિથી મિત્રનો પણ જે વધ થઈ જાય તે દૃષ્ટિ વિષયસ દંડ.
આ દંડ. તેર ક્રિયા સ્થાનોમાં કહ્યા છે. માટે ક્રિયા સ્થાન કહે છે. [૪૫] તેર ક્રિયા સ્થાનોમાં પાંચ દંડરૂપે કહી બાકીની આઠ આ છે –
(૧) મૃણાકિયા - પોતાની જ્ઞાતિ આદિ માટે જે જૂઠું બોલવું તે. (૨) સ્વ આદિ માટે અદત્ત લેવું તે અદત્તાદાન દિયા. (3) અધ્યાત્મ ક્રિયા - કોઈ કારણ વડે કંઈ પણ પરાભવ ન કરેલ પુરુષનું મન દુભાવવું. (૪) માન ક્રિયા • પતિ આદિ મદથી ઉન્મત્ત થયેલાનું બીજાને હીલનાદિકરણ.
(૫) અમિસ્ત્રક્રિયા - માતા, પિતા, સ્વજનાદિનો અને અપરાધ છતાં દહનઅંકન-તાડન આદિ તીવ્ર દંડ કરવો. (૬) માયાક્રિયા - શઠતા વડે મન-વચન-કાયાનું પ્રવતવિવું તે. (૩) લોભકિયા - લોભાભિભૂત થઈને મહા સાવધ આરંભ, પરિગ્રહમાં પ્રવર્તવું. (૮) ઇયપિયિકી કિયા - ઉપશાંત મોહાદિનું જે એકવિધ-કર્મનું બંધન. * *
વિશેષણ ન કહેવું. તેઓને હંમેશાં સમ્યકત્વના અભાવથી વ્યવચ્છેદ અભાવ છે અને સાસ્વાદના અભત્વ વડે કહ્યા નથી.
(૧) કાયિકી - કાયપેટા, (૨) અધિકરણિકી - ખગાદિથી થનારી, (3) પ્રાપ્યુપિકી - જિન્યા, (૪) પારિતાપનિકી - દુ:ખ ઉત્પાદનરૂપ, (૫) પ્રાણાતિપાત - તે પ્રસિદ્ધ છે.
(૧) દષ્ટિા - અશ્વાદિ ચિત્રકમદિ દર્શન માટે જવારૂપ, (૨) સૃષ્ટિના જીવાદિને રાગાદિ વડે પૂછતા કે સ્પર્શતા, (3) પ્રાતીત્યિકી - જીવાદિને આશ્રીને, (૪) સામંતોપતિપાતિકી - અશાદિ, સ્થાદિની લોકમાં ગ્લાઘા કરાતા અશ્ચાદિના માલિકને હર્ષ થવાથી, (૫) સ્વાહસ્તિડી, પોતાના હાથમાં ગૃહિત જીવાદિ વડે જીવને મારવાથી.
(૧) નૈસૃષ્ટિકી - ચંદ્રાદિ વડે જીવ-જીવને કાઢવાથી, (૨) આજ્ઞાપતિકી - જીવ જીવોને મંગાવવાથી, (3) વિદારણિકા - જીવ અજીવોને વિદારવાથી, (૪) અનાભોગ પ્રત્યયા - ઉપયોગ વિના પાત્રાદિ લેતા-મૂકતા (૫) નવકાંક્ષ પ્રત્યયા - આલોક પરલોકના અપાયોની દકાર ન કરવાથી.
(૧) પ્રેમ પ્રત્યયા - રાગના નિમિત્તવાળી, (૨) હેષ પ્રત્યયા - હેપના નિમિતવાળી, (3) પ્રયોગક્રિયા - કાયાદિના વ્યાપારો, (૪) સમુદાન ક્રિયાકર્મોનું ઉપાદાન (૫) ઇયપથિકી - યોગના નિમિત્તે થતો બંધ.
આ પ્રેમ આદિ ક્રિયાપક સામાન્ય પદમાં છે, ચોવીશ દંડકમાં મનુષ્યપદમાં જ સંભવે છે ઇયપિયિક ક્રિયા ઉપશાંત મોહાદિ ત્રણ ગુણઠાણાવાળાને જ હોવાથી કહે છે કે . 3 મિત્યઅહીં એકેન્દ્રિય આદિને સામાન્યપણે ક્રિયા કહેલી છે તે પૂર્વભવની અપેક્ષાએ બધી પણ સંભવે છે એમ વિચારવું. -- દ્વિસ્થાનકમાં બે ભેદ વડે ક્રિયાનું પ્રકરણ કહેલું છે. અહીં તો પાંચ પ્રકાર વડે અને નરક આદિ ચોવીશ દંડકના આશ્રયથી કહ્યું છે, તેમ વિશેષ જાણવું. - -
કમબંધના કારણભૂત ક્રિયા કહી. તેની નિર્જરા ઉપાયભૂત પરિા. • સૂત્ર-૪૫૮,૪૫૯ :
[૫૮] પાંચ ભેદે પરિજ્ઞા કહી છે - ઉપધિ પરિજ્ઞા, ઉપાશ્રય પરિા , કષાય પરિજ્ઞા, યોગ પરિજ્ઞા, ભક્ત-પાન પરિજ્ઞા.
[૪૫૯) વ્યવહાર પાંચ પ્રકારે કહ્યા - આગમ, શ્રત, આજ્ઞા, ધારણા, જીત.. જ્યાં સુધી આગમથી નિર્ણય થાય ત્યાં સુધી આગમ વડે જ વ્યવહાર કરવો... આગમથી નિર્ણય ન થતો હોય ત્યાં શ્રુતમાં પ્રાપ્ત હોય તો શુત વડે વ્યવહાર કરવો... જે શ્રત વડે નિણય ન થતો હોય તો આજ્ઞા વડે વ્યવહાર કરવો... આજ્ઞા વડે નિર્ણય ન થતો હોય તો ધારl અનુસર રોdહાર કરવો... ધારણાથી નિર્ણય ન થતો હોય ત્યાં જીત - આચાર અનુસાર વ્યવહાર કરવો.
આ પ્રમાણે પાંચ વ્યવહારો થાપા - આગમથી યાવતુ જીતથી. તેમાં જેવા જેવા પ્રકારનો આગમ ાવતુ જીતવ્યવહાર તેનો હોય તેવા તેવા પ્રકારની વ્યવહારને પ્રવતતિ.
વિશેષ આ - વિક્વેદ્રિય એટલે એક, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોમાં મિથ્યાદૃષ્ટિ
Page #98
--------------------------------------------------------------------------
________________
પ/ર/૪૫૮,૪૫૯
૧૮૧
૧૮૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/
હે ભગવન ! શ્રમણ નિન્ય આગમ વ્યવહારને જ પ્રમુખ માને છે તો આ પાંચ વ્યવહાર કેમ ? આ પાંચ વ્યવહારમાં જ્યારે જ્યારે જે જે પ્રયોજનમાં જે જે વ્યવહાર ઉચિત હોય તે તે અવસરે તે તે પ્રયોજનમાં સર્વ આશંસા રહિત
ગીકૃ૮ વ્યવહારને સમ્ય રીતે પ્રવતરિતો શ્રમણ નિગ્રન્થ આજ્ઞાનો આરાધક થાય છે.
• વિવેચન-૪૫૮,૪૫૯ :
[૪૫૮] સૂત્ર સુગમ છે. વિશેષ આ - સારી રીતે જાણવું તે પરિજ્ઞા. અર્થાત્ વસ્તુના સ્વરૂપનું જ્ઞાન અને જ્ઞાનપૂર્વકનું પ્રત્યાખ્યાન. આ પરિજ્ઞા દ્રવ્યથી અને ભાવથી છે. તેમાં ઉપયોગરહિતને દ્રવ્યથી અને ઉપયોગવાળાને ભાવથી હોય છે. કહ્યું છે કે - “ભાવથી જાણવું અને પ્રત્યાખ્યાન કરવું તે ભાવપરિજ્ઞા છે. તેમાં ઉપધિ - જોહરણાદિ, તેથી અધિક, અશુદ્ધ કે સર્વ ઉપધિની પરિજ્ઞા તે ઉપધિપરિજ્ઞા. એ રીતે બાકીના પદો પણ જાણવા. વિશેષ એ કે - સંયમ આત્માના પાલન માટે જે સેવાય તે ઉપાશ્રય.
આ પરિજ્ઞા વ્યવહારવાળાને હોય છે, તેથી વ્યવહારની પ્રરૂપણા
[૪પ૯] વ્યવહરવું તે વ્યવહાર, વ્યવહાર - મુમુક્ષુની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ છે. અહીં તેનું કારણ હોવાથી જ્ઞાન વિશેષ પણ વ્યવહાર છે.
(૧) TTTE - જેના વડે પદાર્થો જણાય છે. - કેવલ, મન:પર્યાય, અવધિ, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી રૂ૫.
(૨) શેષ શ્રુત - આચાર પ્રકાદિ શ્રત, નવ આદિ પૂર્વોનું શ્રુતત્વ છતાં અતીન્દ્રિયાર્થ - જ્ઞાન હેતુપણાને લઈને કેવળજ્ઞાનવ અતિશયવાળું હોવાથી (આગમનો વ્યપદેશ કર્યો છે.) તે શ્રુત (વ્યવહાર).
(3) જે અગીતાર્યની આગળ ગૂઢ અર્થવાળા પદો વડે દેશાંતરમાં રહેલા ગીતાને નિવેદન કરવા માટે અતિયાનું જણાવવું અને બીજા ગીતાર્થનું પણ તે પ્રમાણે પ્રાયશ્ચિત્તનું આપવું તે આજ્ઞા.
(૪) સંવિજ્ઞ ગીતાર્થે દ્રવ્યાદિની અપેક્ષાએ જે અપરાધમાં જેવી રીતે જે વિશુદ્ધિ કરી હોય તેને અવધારીને જે અન્યપુરુષ, તે દોષમાં તેવી જ રીતે વિશુદ્ધિ કરાવે તે ધારણા અથવા ગચ્છ ઉપગ્રહકારીએ બતાવેલ સર્વે અનુચિત પ્રવૃત્તિના ઉચિત પ્રાયશ્ચિત પદોને વૈયાવૃત્ય કરનારા વગેરેનું જે ધારી રાખવું તે ધારણા.
(૫) દ્રવ્ય-ફો-કાળ-ભાવ-પુરુષ પ્રતિસેવાની અનુવૃત્તિ વડે સેહનન, વૈર્ય આદિની હાનિની અપેક્ષાએ જે પ્રાયશ્ચિત દાત અથવા જે ગચ્છમાં સૂત્રથી ભિન્ન, કારણથી જે પ્રાયશ્ચિતનો વ્યવહાર પ્રવર્તેલ હોય અને બીજા ઘણા પુરુષો વડે પરંપરાને અનુસરાયેલ હોય તે જીત વ્યવહાર.
આ સંબંધની ગાથા - જેમ ધીર પુરુષોએ આગમ અને શ્રત વ્યવહાર કહેલા છે તેમ હું કહું છું તે તમે સાંભળો, તે પ્રત્યક્ષ - પરોક્ષ બે ભેદે છે.
પ્રત્યક્ષ પણ બે ભેદે છે - ઇન્દ્રિયજન્ય, નોઇન્દ્રિયજન્ય. ઇન્દ્રિય પ્રત્યા પણ
શબ્દાદિ પાંચ વિષયમાં જાણવો. નોઇન્દ્રિય પ્રત્યક્ષ વ્યવહાર સંક્ષેપથી ત્રણ પ્રકારે - અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનરૂપ પ્રત્યક્ષ છે.
જેના પરોક્ષ આગમ પણ પ્રત્યક્ષ જેવા હોય તે આગમ વ્યવહારી હોય છે. જેમ ચંદ્ર જેવા મુખવાળીને ચંદ્રમુખી કહે છે.
જે ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી શ્રુતધરો આગમ દ્વારા પરોક્ષ સંબંધી વ્યવહાર પ્રત્યે પ્રવર્તે છે તે ગંધહતિ સમાન છે... જેમ નિપુણ રન વણિક જે રન જેટલા મૂાનું છે તે સારી રીતે જાણે છે. તેમ પ્રત્યક્ષજ્ઞાની વડે અપાતા પ્રાયશ્ચિત્ત વડે પુરુષ શુદ્ધ થાય છે.
પરમ નિપુણ (ભદ્રબાહુ સ્વામીએ એલ] કલ્પસૂઝ અને નિર્યુક્તિને જે અર્થથી જાણે છે તે વ્યવહારી અનુજ્ઞાત છે... ઉક્ત ઝનું અનુસરણ કરીને જેમ કહેવું છે તેમ વ્યવહાર વિધિનો પ્રયોગ કરે, તેને વીતરાગ ભગવંતોએ શ્રુતવ્યવહારી કહેલ છે.
અપરાક્રમી, તપસ્વી જે શુદ્ધિકાકની સમીપે જવાને માટે સમર્થ નથી અને શુદ્ધિકારક પણ દેશાંતરી આવવા શક્તિમાન નથી.
આલોચના કરવા ઇચ્છુક મુનિ દેશાંતર જવાને અશક્ત હોવાથી આલોચનાચાર્યની પાસે પોતાના શિષ્યને મોકલી કહેવવડાવે કે - “હે આર્ય! આપશ્રી પાસે હું શુદ્ધિ કરવાને ઇચ્છું છું... વ્યવહાર વિધિજ્ઞ તે આલોચનાચાર્ય શ્રુતાનુસાર તે શિષ્યને ગૂઢ પદો વડે આજ્ઞા આપીને - તેને તારે આ પ્રાયશ્ચિત્ત આપવું. [આ આજ્ઞા વ્યવહાર છે.]
જે અન્યનું કરાતું શુદ્ધિકરણ જેમ જોયું હોય તે ધારી સખે. ફરી તેને તેવું કારણ ઉત્પન્ન થાય, ત્યારે તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-કારણ-પુરુષ વિષયમાં, તેવા પ્રકારે પ્રાયશ્ચિતને આપતો આરાધક થાય છે. [આ ધારણા વ્યવહાર કહેવાય છે.] પ્રકારમંતરે કહે છે - વૈયાવચ્ચકર શિષ્ય કે અન્ય મુનિને દેશ દેખાડતો વિચરનાર, દેશથી (અર્થપદોને વધારીને કાર્ય કરે છે તે [ચોથો ધારણા વ્યવહાર છે.]
બહુશ્રુત પુરષો વડે અનેકવાર આચરીત, બીજાએ તેનો નિષેધ ન કરેલ હોય, આ પરંપરા પ્રવર્તેલ વ્યવહાર તે જીતવ્યવહાર છે.
જે પ્રાયશ્ચિત, જે ગચ્છમાં આચાર્યની પરંપરાએ અવિરુદ્ધ હોય, યોગો બહુ વિધિવાળા છે [સામાચારી ભેદથી આ જીત વ્યવહાર છે
આગમ આદિ વ્યવહારોમાં ઉત્સર્ગ અને અપવાદને કહે છે - કેવલ આદિ છમાંથી કોઈ પણ એક પ્રકાર, તે વ્યવહાર કરનારના કહેલ લક્ષણ, તે પાંચ વ્યવહારોની મળે અથવા તે પ્રાયશ્ચિતદાન આદિના વ્યવહાકાલમાં અથવા વ્યવહાર કરવા યોગ્ય વસ્તુના વિષયમાં કેવલ વગેરે આગમ હોય તેવા પ્રકારના આગમ વડે પ્રાયશ્ચિતદાનાદિ વ્યવહારને પ્રવતવેિ, પણ શેષ શ્રુતાદિ વડે નહીં.
છ પ્રકારના આગમને વિશે પણ કેવલજ્ઞાનનો અવંધ્ય બોધ હોવાથી કેવલજ્ઞાન વડે વ્યવહાર કરે, તેના અભાવમાં મન:પર્યાય વડે, એવી રીતે પ્રધાનતરના અભાવમાં ક્રમશઃ બીજા વ્યવહારને પ્રવતવિ.
હવે વ્યવહાર કરવા યોગ્ય આદિમાં તેને જો આગમ વ્યવહાર ન હોય તો જેવા
Page #99
--------------------------------------------------------------------------
________________
૫/૨/૪પ૮,૪૫૯
૧૮૩
પ્રકારનું તેમાં શ્રત હોય તેવા પ્રકારના શ્રુતજ્ઞાન વડે વ્યવહારને પ્રવતવિ. ઇત્યાદિ સામાન્યથી નિગમન છે. જેવા જેવા પ્રકારના આ આગમ આદિ વ્યવહાર હોય તેવા તેવા પ્રકારના વ્યવહારને પ્રવતવિ. આ વિશેષ નિગમન છે.
આ પાંચ વ્યવહારો વડે વ્યવહરનારા ફલને પ્રશ્ન દ્વારા કહે છે - હે ભગવનું ! હવે બીજું શું કહો છો ? ભટ્ટાસ્કો કહે છે - પ્રતિપાદન કરે છે - કોણ ? ANTAવનો - ઉક્ત જ્ઞાન વિશેષ બલવાળા શ્રમણ - નિર્ગુન્હો કેવલી વગેરે. ધ્યેય. આગળમાં કહેવામાં આવનાર અથવા તે શું ? તે કહે છે ? - ત્રેવં - ઉક્તરૂપ. ઇ પ્રત્યાને. # - કોને ?
પ્રાયશ્ચિત દાનાદિરૂપ પાંચ પ્રકારના વ્યવહારને સમ્યક રીતે પ્રવતવિતો, - કેવી રીતે ? સમ્યક્ તે પણ કેવી રીતે ? તે જણાવે છે - જે જે અવસરમાં જે જે પ્રયોજનને વિશે અથવા ક્ષેત્રને વિશે જે - જે ઉચિત છે તેને તે - તે કાળમાં, તે - તે પ્રયોજનાદિમાં. કેવા પ્રકારને ? તે કહે છે - સર્વ આશંસારહિત પુષ્પો વડે માંગીકાર કરાયેલ એવા તે અનિશ્રિતોપાશ્રિત વ્યવહારને અથવા નિશ્રિત-શિષ્યવાદિથી સ્વીકારેલા અને ઉપાશ્રિત-વૈયાવૃત્યનુ કરવાપણું આદિ વડે અત્યંત સમીપમાં રહેલ તે નિશ્રિતોપાશ્રિત - અથવા -
નિશ્રિત એટલે રાગ અને ઉપાશ્રિત એટલે દ્વેષ, આ બે અથવા - નિશ્રિતઆહારાદિ મેળવવાની ઇચ્છા અને ઉપાશ્રિત - શિષ્યના પ્રતીચ્છક કુલ આદિની અપેક્ષા, તે બે જેમાં નથી તે અનિશ્રિતોપાશ્રિત. -x - સર્વથા પક્ષપાત રહિતપણે જેમ છે તેમ વ્યવહાર પ્રવતવિ. અહીં પૂજ્ય કહે છે - રાગ સહિત તે નિશ્રાવાળો અને હેલસહિત તે ઉપાશ્રિત છે.
- અથવા - મને આહારાદિ નહીં આપશે તે નિશ્રા અને શિષ્ય થશે એવી ઇચ્છાવાળો અથવા કુલ વગેરેની અપેક્ષાવાળો તે ઉપડ્યા.
ઉમાશા - જિનેશ્વરના ઉપદેશરૂપ આજ્ઞાનો આરાધક થાય છે. શ્રમણના પ્રસ્તાવથી તેના વૃત્તાંતને જ સૂત્ર વડે કહે છે– • સૂગ-૪૬૦ થી ૪૬૩ -
[૪૬] સુતેલા સંયત મનુષ્યોના પાંચ વિષયો જગૃત હોય છે - શબ્દ ચાવતુ ... જાગૃત મનુષ્યોના પાંચ વિષયો સુત હોય છે - શબ્દ યાવત્ સ્પર્શ... સૂતેલા કે જાગતા આસંયત મનુષ્યોના પાંચ વિષયો જાગૃત હોય છે - શબ્દ ાવતુ સ્પર્શ.
૪૬૧] પાંચ કારણે જીવ કમજ ગ્રહણ કરે છે - પ્રાણાતિપાતળી યાવતું પરિગ્રહથી... પાંચ કારણોથી જીવ કમરજને તમે છે - ખપાવે છે જેમકે - પ્રાણાતિપાત વિરમણથી યાવતુ પરિગ્રહ વિરમણથી.
[૪૬] પાંચ માસવાળી ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરનાર આણગારને પાંચ દક્તિ ભોજનની અને પાંચ દક્તિ પાણીની લેવી લે છે.
[૬૩] ઉપઘાત પાંચ પ્રકારે છે. તે આ • ઉદ્ગમ ઉપઘાત, ઉત્પાદન
૧૮૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ઉપઘાત, પણ ઉપઘાત, પરિકર્મ ઉપઘાત, પરિહરણ ઉપઘાત...
વિશોધિ પાંચ ભેદે છે. તે આ - ઉગમ વિશોધિ, ઉત્પાદન વિશોધિ, એષણા વિશોધિ, પરિસ્કર્મ વિશોધિ, પરિહરણ વિશોધિ.
• વિવેચન-૪૬૦ થી ૪૬૩ :
[૪૬] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે- સંયત મનુષ્યો - સાધુઓને, નિવાવાળાને, જાણે છે નહીં સતેલા અથતિ જાગતાની જેમ જાગતા. અહીં આ ભાવના વિચારવી • શબ્દાદિ વિષયો જ સૂતેલા સાધુઓને જાણતા અગ્નિની જેમ નહીં હણાયેલ શક્તિવાળા હોય છે. કેમકે કર્મબંધના અભાવના કારણભૂત અપમાદનો તે વખતે તેઓને અભાવ હોવાથી શબ્દાદિ કર્મબંધના કારણભૂત થાય છે.
બીજ સૂત્રની ભાવના આ છે - જાગૃત સાધુઓનાં શકદાદિ વિષયો સુતેલાની માફક સૂતેલ, ભમથી ઢંકાયેલ અગ્નિની માફક હણાયેલી શક્તિવાળા હોય છે. કેમકે કર્મબંધના કારણભૂત પ્રમાદનો તે વખતે તેઓને અભાવ હોવાથી કર્મબંધના કારણ થતા નથી.
સંયતથી વિપરીત જ અસંયતો માટે તેને આશ્રીને કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે • પ્રમાદીપણાને લઈને સુત કે જાગૃત બંને અવસ્થામાં પણ કર્મબંધના કારણ થવા વડે અપ્રતિહત શક્તિાપણાથી શબ્દાદિ વિષયો જાગૃતની જેમ જાગૃત હોય છે.
[૪૬૧ સંયત અને અસંયતના અધિકારથી તેના વ્યતિકરને કહેનારા બે સૂત્રો છે તે સુગમ છે. વિશેષ એ કે - અસંયત જીવો, જીવના સ્વરૂપને ઉપરંજન કરવાથી રજની માફક કમરજને ગ્રહણ કરે છે - બાંધે છે. સંત જીવો તેને તજે છે - ખપાવે છે.
| [૪૬૨,૪૬૩] સંયતના અધિકારથી જ અન્ય બે સૂત્રો કહે છે, સ્પષ્ટ છે. વિશેષ એ કે - ઉપઘાત એટલે અશુદ્ધતા, આધાકમદિ સોળ પ્રકારના ઉદ્ગમ દોષો વડે ભાત, પાણી, ઉપકરણ અને સ્થાનની અશુદ્ધતા તે ઉમ ઉપઘાત. એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે - પોતાથી ઉત્પન્ન થવા વડે ધાત્રી આદિ સોળ ઉત્પાદનના દોષો વડે, પરિકર્મ-વસ્ત્ર, પત્ર આદિના છેદન અને શીવવા વગેરેથી તેનો ઉપઘાતઅકલાનીયપણું. તેમાં વટાનો પસ્કિર્મ ઉપઘાત આ પ્રમાણે જાણવો
ઉત્સર્ગ મા તો અખંડિત વસ્ત્ર વાપરવું. અપવાદ માર્ગમાં જે સાધુ ત્રણથી અધિક થીંગડાં આપે અને ઉન વગેરે પાંચ પ્રકારના વસ્ત્રમાંથી કોઈપણ પ્રકારના વસ્ત્રને શીવે, તે આજ્ઞાભંગાદિ દોષને પામે છે.
પાત્રનો પરિકર્મ ઉપઘાત આ પ્રમાણે - ઉત્સર્ગથી બંધ વગરનું પાત્ર વાપરવું, અપવાદથી અપલક્ષણ - હુંડાદિ દોષવાળું એક, બે, ત્રણ બંધવાળું વાપરવું, આથી અધિક બંધવાળું ન વાપરવું અને વાપરવા યોગ્ય કહેલ બંધવાળું પાત્ર પણ દોઢ માસથી ઉપરાંત જે વાપરે તેને આજ્ઞાભંગાદિ દોષ લાગે છે.
- હવે વસતિ સંબંધી કહે છેમતા - સુકુમાર દ્રવ્યના લેપ કરવા વડે ભીંતને કોમળ કરેલ, ધૂષિત, ખડી,
Page #100
--------------------------------------------------------------------------
________________
૫//૪૬૦ થી ૪૬૩
૧૮૫
૧૮૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
ચૂનોથી ભીંતને સફેદ કરેલ, વાસિત - અગર, શિલારસ ધૂપ વગેરે સુગંધી દ્રવ્યથી વાસિત કરેલ, રત્ન-દીપ આદિથી ઉધોત કરેલ, ચોખા આદિથી બલિનો વિધાન કરેલ, મધ્યવંતા - છાણ, માટીથી જલ વડે ભમિતલને લીપલ, સિવંતા - ફક્ત જળ વડે સીંચેલ, સંકૃશ - સાવરણથી પ્રમાર્જન કરેલ... આવા પ્રકારની વસતિ સાધુને નિમિત્તે નહીં કરેલ હોવાથી વિશુદ્ધ કોટિને પ્રાપ્ત થયેલ છે, શુદ્ધ છે પરંતુ તેમ જો સાધુ નિમિતે કરાય તો દોષવાળી થાય છે. - - હવે પરિહરણા • •
પરેરા - આસેવા, તેથી ઉપધિ વગેરેની શુદ્ધતા છે. તેમાં ઉપધિની અશુદ્ધતા આ પ્રમાણે - એકાકી વિચરનાર સાધુ વડે જે સેવાયેલ ઉપકરણ તે હણાયેલું થાય છે - અશુદ્ધ થાય છે. આ આચાર વ્યવસ્થા છે * * ગચ્છથી ભટ થયેલ સાધુ એકાકીપણે જો જાગૃત રહે છે • દૂધ આદિમાં પ્રતિબંધ કરતો નથી તે જ ઘણે કાળે ગચ્છમાં આવે તો પણ તેની ઉપધિ દોષવાળી થતી નથી, અન્યથી તો દોષવાળી થાય છે.
વસતિમાં પણ શેષ કાળમાં એક માસ અને ચોમાસામાં ચાર માસથી અધિક રહેવાથી કાલાતિકાંતતા થાય છે. બે માસ અને ચાતુર્માસને વર્યા સિવાય ફરીથી
ત્યાં જ વસતા સાધુઓને વસતિના દોષોના નામથી ઉપસ્થાપના દોષ થાય છે • x * * *
આહારની પણ પારિષ્ઠાપનિકાના કરનાર પ્રત્યે અકલયતા છે. કહ્યું છે કે - ઉદ્ગમાદિ દોષરહિત સરસ કે નિરસ એમ બે વિભાગ વડે પાત્રમાં જુદું નહીં કરેલ તે વિધિગ્રહિતને જ કટકા કરીને-ચૂર્ણ કરીને જે ખાવું તે વિધિભુત કહેવાય છે. ઉક્ત વિધિથી બીજી રીતે ગ્રહણ કરેલ જે ભોગવવા યોગ્ય ભાપાન તે કાનીય છે.
અહીં વિધિપ્રહિત અને વિધિભક્ત આ બે પદના ચાર ભંગ થાય છે તે આ પ્રમાણે - (૧) વિધિથી ગ્રહિત અને વિધિથી ભક્ત, (૨) વિધિથી ગ્રહિત અને અવિધિથી ભક્ત, (3) અવિધિથી ગ્રહિત અને વિધિથી મુક્ત (૪) અવિધિથી ગ્રહિત અને અવિધિથી ભક્ત.
અથવા વિધિ વડે ગ્રહણ કરેલ અને વિધિ વડે ભક્ત તે ગુરુ વડે ચાનુજ્ઞાત છે. શેષ ત્રણ ભાંગા અનુજ્ઞાત નથી માટે ગ્રહણ કરવામાં અને દેવામાં ત્રણ ભાંગા ત્યાજ્ય છે.
ઉગમાદિ વડે જ આહારોની કલયતા-વિશુદ્ધિઓ છે. ઉપઘાત અને વિશુદ્ધિની વૃત્તિવાળા જીવો અધાર્મિક અને ધાર્મિકપણાના બોધિના લાભ અને લાભના સ્થાનોમાં પ્રવર્તે છે, તેનું પ્રતિપાદન કરે છે–
• સૂત્ર-૪૬૪ -
પાંચ કારણોથી જીવો, દુર્લભબોધિપણાના કમી બાંધે છે. તે આ પ્રમાણે - (૧) અરિહંતનો વિવાદ કરતા, (૨) અરિહંત પ્રાપ્ત ધર્મનો વિવાદ કરતા, (૩) આચાર્ય-ઉપાધ્યાયનો અવર્ણવાદ કરતા, (૪) ચતુર્વણ સંઘનો વિવાદ કરતા, (૫) ઉત્કૃષ્ટ તપ અને બહાચર્યથી થયેલ દેવોનો વર્ણવાદ
કરવાથી.
પાંચ કારણોથી જીવો સુલભ બોલિપણાના કર્મને બાંધે છે. તે આ પ્રમાણે * અરિહંતોના ગુણાનુવાદ કરતો સાવ દેવોના ગુણાનુવાદ કરતો.
• વિવેચન-૪૬૪ -
» સુગમ છે. વિશેષ એ કે - દુર્લભ છે બોધિ - જિનધર્મ જેને તે દુર્લભ બોધિ. તેનો ભાવ, તે વડે અર્થાત દુર્લભબોધિતા વડે અથવા દુર્લભ બોધિતા માટે મોહનીય આદિ કર્મ કરે છે - બાંધે છે.
(૧) અરિહંતોની નિંદાને કરતો. કહ્યું છે કે - અરિહંત પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ કરવા યોગ્ય નથી અથવા ગૃહસ્થાવાસને વિશે ત્રણ જ્ઞાન સંપન્ન હોવા છતાં ભોગોને કેમ ભોગવે છે ? કેવલજ્ઞાન ઉત્પન્ન થવા છતાં પણ દેવરચિત સમવસરણાદિ મહાકદ્ધિને કેમ ભોગવે છે ? ઇત્યાદિ કથનરૂપ જિનેશનો અવવાદ છે.
અરિહંત થયા નથી એમ કદાપિ કહેવું નહીં. કેમકે - તેમણે કહેલ પ્રવચનનો સાક્ષાત્કાર છે. વળી ભોગોનો અનુભવ કરવો વગેરે તેમને દોષરૂપ નથી કેમકે તેમને અવશ્ય વેદવા યોગ્ય સાતાવેદનીય અને તીર્થકર નામાદિ કર્મના નિર્જરણના ઉપાય હોય છે. વળી વીતરણવથી સમવસરણાદિમાં પ્રતિબંધનો અભાવ હોવાથી દોષ નથી.
(૨) અરિહંત પ્રજ્ઞપ્ત શ્રુત-ચારિરૂપ ધર્મ તો - પ્રાકૃત ભાષા વડે ગુંથાયેલ શ્રત છે, વળી ચાસ્ત્રિ વડે શું ફળ છે ? દાન જ શ્રેય છે. ઇત્યાદિ અવર્ણવાદ બોલતો કર્મબંધ કરે છે.
અહીં ઉત્તર આપે છે - શ્રુતનું પ્રાકૃત ભાષાપણું દોષરૂપ નથી, કારણ બાળ વગેરે જીવોને સુખપૂર્વક અભ્યાસ કરવા માટે ઉપકારી છે તથા મોક્ષનું અનંતર કારણ હોવાથી ચાસ્ત્રિ જ શ્રેષ્ઠ છે.
(૩) “આ બાળક છે' ઇત્યાદિ આચાર્ય-ઉપાધ્યાયના અવર્ણવાદને બોલતો કમબંધ કરે છે. ••• અહીં ઉત્તર એ છે કે - બુદ્ધિ વગેરેથી વૃદ્ધત્વ હોવાથી બાલવ આદિ દોષરૂપ નથી.
(૪) ચાર વર્ણો - પ્રકારો, શ્રમણ આદિ જેમાં છે તે ચાતુર્વર્ણ, તે જ. ચાતુર્વર્ણ, તે સંઘના અવર્ણવાદને બોલતો. જેમકે - આ સંઘ શું છે ? જે સમુદાયના બલ વડે પશુના સંઘની જેમ માર્ગને પણ માર્ગરૂપ કરે છે. - ઇત્યાદિ કહેવું ઉચિત નથી. ••• કેમકે- સંઘ તે જ્ઞાનાદિ ગુણનો સમુદાય છે અને જ્ઞાનાદિ ગુણ વડે જ માર્ગને માર્ગરૂપ કરે છે.
(૫) વિપક્વ - સારી રીતે પરિતિષ્ઠિત અર્થાત પ્રકર્ષ પર્યન્ત પ્રાપ્ત થયેલ તપ અને બહાચર્યને ભવાંતરમાં હતું જેઓનું તે અથવા વિપક્વ-ઉદયમાં આવેલ તપ અને બ્રહ્મચર્યના હેતુપૂર્વક દેવાયક આદિ કર્મ જેઓને તે વિપકવ તપ બ્રહમચર્યવાળા દેવોના અવર્ણવાદ કરતો - જેમકે - દેવો નથી જ, કોઈ વખતે જોવામાં આવતા જ નથી અથવા કામમાં આસક્ત ચિત્તવાળા વિટની જેવા અવિરતિ વડે શું? વળી અનિમેષ અને ચેપ્ટા હિત મરણ પામતા એવા અને શાસનના કાર્યમાં અનુપયોગી
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૮e
૫/૨/૪૬૪ એવા દેવો વડે શું પ્રયોજન છે ?
તેનો ઉત્તર આ રીતે આપે છે - મોહનીય અને સાતા વેદનીય કર્મના ઉદયથી દેવો કામમાં આસકત છે, મોહનીયના ઉદયથી તેમને વિરતિ નથી. દેવ સ્વભાવથી તેઓ અનિમેષ છે, કૃતાર્થ થયેલ હોવાથી નવીન ચેષ્ટારહિત છે. કાળના અનુભાવથી તીર્થની ઉન્નતિને પણ અન્યત્ર મહાવિદેહ આદિમાં કરે છે.
અરિહંતનો વર્ણવાદ-ચશવાદ આ પ્રમાણે કહેવો - રાગ, દ્વેષ અને મોહને જીતેલા, સર્વજ્ઞ, દેવોના સ્વામી - ઇન્દ્રો વડે પૂજાએલા, અત્યંત સત્ય વચનવાળા અને મોક્ષગતિમાં જવાવાળા જિનો જય પામે છે.
- અરિહંત પ્રણીત ધર્મનો વર્ણવાદ આ પ્રમાણે કહેવો - વસ્તુઓને પ્રકાશવામાં સુર્ય, અતિશય રત્નોનો સાગર, સમસ્ત જગતના જીવોનો સ્નેહાળ બંધુ સમાન એવો બે પ્રકારનો જિનધર્મ જય પામે છે.
આયાર્યનો વર્ણવાદ આ રીતે કહેવો - તેઓને નમસ્કાર હો ! તેઓને નમસ્કાર હો ! ભાવથી ફરી તેઓને નમસ્કાર હો ! ઉપકાર નહીં કરેલ બીજા જીવોના હિતમાં રક્ત થયેલા જે ભવ્યોને જ્ઞાન આપે છે.
ચતુર્વિધ શ્રમણસંઘનો વર્ણવાદ આ રીતે કહેવો - સંઘની પૂજા કર્યા પછી એવો કોઈ નથી જે પૂજિત થતો નથી, કેમકે ત્રિભુવનમાં પણ સંઘથી પૂજવા યોગ્ય અન્ય ગુણવાનું કોઈ નથી.
દેવોનો ચશવાદ આ પ્રમાણે કરવો - અહો ! દેવોનું અદ્ભુત શીલ છે કેમકે વિષયરૂપ વિષ વડે તેઓ મોહિત છે, તો પણ જિનભવનમાં અપ્સરાઓની સાથે પણ હાસ્યાદિને કરતા નથી.
સંયત અને અસંયતનો વ્યતિકર - x - હવે કહે છે– • સૂત્ર-૪૬૫ થી ૪૬૯ :
[૬૫] પ્રતિસંલીન પાંચ કહ્યા છે. તે આ પ્રમાણે - શોઝેન્દ્રિય પ્રતિસલીન ચાવતું પનન્દ્રિય પ્રતિસવીન.
આપતિસંલીન પાંચ કહ્યા છે. તે આ પ્રમાણે - શોમેન્દ્રિય આપતિસલીન ચાવતુ યરનેન્દ્રિય આપતિસંલીન
સંવર પાંચ છે, તે આ પ્રમાણે - શ્રોએન્દ્રિય સંવર યાતd સ્પશનદ્રય સંવર.. અસંવર પાંચ છે તે પ્રમાણે - શ્રોવેન્દ્રિય અસંવર યાવતું સ્પશનેન્દ્રિય અસંવર.
૪િ૬૬] સંયમ પાંચ ભેદે કહ્યો છે, તે આ પ્રમાણે - સામાયિકસંયમ, છેદોપસ્થાપનીય સંયમ, પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સંપરાય સંયમ, યથાખ્યાત ચા િસંયમ.
[૪૬] કેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારે સંયમ થાય છે. તે આ - પ્રપોકાયિક સંયમ ચાવતુ વનસ્પતિકાયિકસંયમ.
એકેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારે અસંયમ થાય છે. તે
૧૮૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આ પ્રમાણે - પ્રણવીકાચિક અસંયમ રાવતું વનસ્પતિકાચિક અસંયમ.
[૬૮] પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારે સંયમ થાય છે તે પ્રમાણે - શ્રોએન્દ્રિય સંયમ યાવતુ અનિન્દ્રિય સંયમ.
પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારે અસંયમ થાય છે. તે આ પ્રમાણે - શોએજ્ય અસંયમ રાવતુ અનિન્દ્રિય સંયમ.
સર્વે પાણ-ભૂત-જીવ-સવોની હિંસા ન કરનારને પાંચ પ્રકારનો સંયમ થાય છે - એકેન્દ્રિય સંયમ યાવતુ પંચેન્દ્રિય સંયમ. | સર્વે પ્રાણ-ભૂત-જીવન્સવની હિંસા કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે - એકેન્દ્રિય અસંયમ યાવત પંચેન્દ્રિય અસંયમ.
૪િ૬૯] તૃણ વનસ્પતિકાયિક જીવો પાંચ પ્રકારે કહા છે, તે આ - અગ્રણીજ મૂલબીજ બીજ, અંધબીજ, બીજુહ.
• વિવેચન-૪૬૫ થી ૪૬૯ :| [૪૬૫ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - યથા યોગ્ય પ્રાધાન્યવ થકી શ્રોબેન્દ્રિય આદિનો ક્રમ જાણવો. તેનું પ્રાધાન્ય ક્ષયોપશમ બહુવકૃત છે.
તથા પ્રતિસંલીન અને અપ્રતિસલીન એ બે સૂરમાં ધમપુરુષ કહ્યો. તથા સંવ-અસંવરના બે સૂત્રોમાં ધર્મ કહ્યો છે.
[૪૬૬] સંયમવું તે સંયમ અર્થાત્ પાપનો વિરામ. સE - રાગદ્વેષ રહિત, તેનો કાવ - ગમન અર્થાત પ્રવૃત્તિ તે સમાય, સમાય જ સમયમાં થયેલ અથવા સમાયનો વિકાર કે અંશ-સમાય છે પ્રયોજન જેનું તે સામાયિક. આ અંગે ઉક્ત અને જણાવતી બે ભાષ્યગાથા છે.
અથવા સE - જ્ઞાનાદિ ત્રયમાં અથવા તે ત્રણ વડે મથન - ગમનરૂપ સમાય, તે જ સામાયિક છે - આ અંગે ઉક્ત અર્થ જણાવતી ગાથા છે.
રાગ આદિ રહિત લક્ષણ ક્ષમ નો માવે - ગુણોનો લાભ અથવા સમ - જ્ઞાનાદિ ગુણોનો માર • લાભ તે સમાય, તે જ સામાયિક. આ સંબંધે ઉક્ત અર્થને જણાવનારી એક ગાથા પણ વૃત્તિકારે નોંધી છે.
અથવા સન - મૈત્રીને વિશે અથવા મૈત્રી વડે ગમન-વર્તન તે સમાય અથવા મૈત્રી ભાવનો માળ - લાભ તે સમાય, તે જ સામાયિક. આ સંબંધે ઉક્ત અને જણાવતી એક ગાયા પણ વૃત્તિકારે નોંધી છે.
સાવધયોગની વિરતિરૂપ સર્વચાસ્ત્રિ પણ સામાન્યતઃ સામાયિક જ છે અને છેદ વગેરે વિશેષો વડે વિશેષ્યમાન યાત્રિ અર્થથી ચાને શGદથી વિવિધપણાને ભજે છે, તેમાં પહેલા વિશેષણના અભાવથી સામાન્ય શબ્દમાં જ સામાયિક નામે રહે છે.
સામાયિક બે ભેદે છે - ઈવકાલિક અને માવજીવિક, તેમાં - ઇવકાલિક સામાયિક બધા પ્રથમ અને છેલ્લા તીર્થકરના તીર્થોમાં જે શિષ્યને વ્રતનું આરોપણ કરેલ નથી, તેને હોય છે અને ચાવજીવ સામાયિક મધ્યમ બાવીશ જિનેશ્વર અને મહાવિદેહના તીર્થકરોના તીર્થમાં હોય છે. તેઓને વિશે ઉપસ્થાપનાનો અભાવ હોવાથી
Page #102
--------------------------------------------------------------------------
________________
પ/ર/૪૬૫ થી ૪૬૯
૧૮૯
૧0
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
સામાયિકરૂપ સંયમ તે સામાયિક સંયમ. આ પ્રમાણે સર્વત્ર વાક્ય સમાસ કરવો. • આ અર્ચને જણાવતી ત્રણ ગાથાઓ વૃત્તિકારશ્રીએ નોંધેલી છે.
પૂર્વ પર્યાયનો છેદ અને વ્રતોમાં ઉપસ્થાપન - [પુનઃ આરોપણ] જેમાં છે તે છેદોપસ્થાપન, તે જ છેદોપસ્થાપનિક. અથવા છેદ અને ઉપસ્થાપન વિધમાન છે જેમાં તે છેદોષસ્થાપનિક અથવા પૂર્વપર્યાયના છેદ વડે ઉપસ્થાપન કરાય છે - આરોપાય છે, જે મહાવ્રત લક્ષણ રાત્રિ તે છેદોપસ્થાપનીય. તે પણ બે પ્રકારે છે - નિરતિચાર અને સાતિયાર, જે નિરતિચાર છે તે ઇત્વકાલિક સામાયિકવાળા શિષ્યને આરોપાય છે અથવા પાનાથ ભગવંતના સાધુને પાંચ મહાવ્રતરૂપ ધર્મના અંગીકારમાં હોય છે અને જે સાધુને મૂલ પ્રાયશ્ચિત પ્રાપ્ત થયેલ હોય તેને સાતિયાર હોય છે - આ સંબંધ દર્શક ઉક્ત અર્થને જણાવતી બે ગાથા વૃત્તિકારે નોંધી છે. વિશેષ એ કે - આ છેદોપસ્થાપનીય ચારિત્ર્ય સ્થિતિમાં હોય છે.
દર - છોડવું તે પરિહાર, અર્થાત તપ વિશેષ. તેના વડે વિશુદ્ધ અથવા પરિહાર વિશેષે કરી શુદ્ધ છે જેમાં તે પરિવાર વિશુદ્ધિ, તે જ પરિહાર વિશુદ્ધિક. આ સાત્રિ બે પ્રકારે છે. નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક : નિર્વિશમાનક - તપ વિશેષને સેવનારા - કરનારાઓનું જે ચામિ તે નિર્વિશમાનક અને નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક - આરાધેલ વિવક્ષિત ચાસ્ત્રિના સમૂહવાળાઓનું જે ચાસ્ત્રિ તે નિર્વિષ્ટકાયિક - તે સંબંધી બે ગાયા છે, તે આ પ્રમાણે
gfgIR - તપ વિશેષ વડે વિશુદ્ધ અથવા પરિહાર વિશેષ વડે શુદ્ધ તપ છે જે રાત્રિમાં તે સ્વાર્ષિક પ્રત્યયના ગ્રહણથી પરિહારવિશુદ્ધ થાય છે. તેના બે ભેદ કહ્યા - નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક.
તેનું સ્વરૂપ આ પ્રમાણે - આ તપને સ્વીકારનારાઓનો નવનો ગણ હોય છે. તેમાંથી ચાર પરિહારકો - તપના કરનારા, ચાર અનુપરિહારકો એટલે વૈયાવચ્ચને કરનારા અને એક વાસનાચાર્ય એટલે ગુરભૂત હોય છે.
તેમાં ચાર પરિહારકો તે નિર્વિશમાનક કહેવાય છે અને શેષ ચાર અનુપરિહારકો અને કપસ્થિત • વાયનાચાર્ય નિર્વિષ્ણકાયિક કહેવાય છે.
નિર્વિશમાનક ચાર મુનિઓનો પરિહાર આ પ્રમાણે હોય છે - ગ્રીષ્મ ઋતુમાં જઘન્યથી એક ઉપવાસ, મધ્યમથી છટ્ઠ અને ઉત્કૃષ્ટથી અટ્ટમ. શિશિર ઋતુમાં જઘન્યચી છ, મધ્યમથી અટ્ટમ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ. વષત્રિતુમાં જઘન્યથી અટ્ટમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ અને પારણામાં દરેક ઋતુમાં આયંબિલ કરે છે.
આવી રીતે પરિહારકો છ માસ પર્યન્ત ઉક્ત તપ કરે. ત્યારપછી ચાર અનુપરિહાસ્કો છ માસ સુધી ઉક્ત તપ કરે અને પરિહારકો વૈયાવૃત્ય કરનારા થાય અને વાસનાચાર્ય તે જ હોય. ત્યારપછી વાસનાચાર્ય છ માસ પર્યન્ત ઉક્ત તપ કરનારો થાય. - - આ ૫ અઢાર મહિને પુરો થાય.
સૂક્ષ્મ - લોભના કિટિકારૂપ અને - કપાયો છે જે યાત્રિને વિશે તે
સૂક્ષ્મસંપરાય. તે પણ બે પ્રકારે છે - વિશુદ્ધયમાન, સંક્ષિશ્યમાન.
ફાપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિ પ્રત્યે આરોહકને આધ-વિશુદ્ધયમાન હોય છે અને સંક્ષિશ્યમાન તો પરિણામવશ ઉપશ્રમ શ્રેણિથી પડનારાને હોય છે. તે વિષયમાં બે ગાથા વડે વૃત્તિકારશ્રી જણાવે છે કે
ક્રોધ આદિ વડે આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે, તે સૂમસંપરાય છે. જેમાં સૂમ લોભ બાકી રહ્યો હોય તે સૂફમસંપરાય યાત્રિ કહેવાય.
શ્રેણિએ ચડેલાને તે વિશુદ્ધયમાન છે અને ત્યાંથી પડનારાઓને તે પરિણામ વિશેષથી સંક્ષિશ્યમાન રૂપે ઓળખાય છે.
અથ શબ્દ યથાર્થવાચક છે. અર્થાત કષાયરહિતપણાને લઈને યથાર્થ, માધ્યાત - કહેલ, તે ચયાખ્યાત, તે જ સંયમ - યથાપ્યાત સંયમ.
ઉપશાંત મોહ અને ક્ષીણ મોહવાળા છવાસ્થને ચાને સયોગી તથા અયોગી કેવલીને આ સંયમ હોય છે. કહ્યું છે કે - અથ શબ્દ યથાર્થ પણામાં આ અભિવિધિમાં અને ધ્યાત શGદ કહેલ અર્થમાં છે. અર્થાત્ યથાર્થપણે અભિવિધિએ કહેલ કષાયરહિત જે ચારિત્ર તે અયાખ્યાત અથવા યયાખ્યાત સંયમ કહેવાય છે. આ અર્થ જણાવતી ગાથા વૃત્તિકારે નોંધેલી છે.
[૪૬] fift ને નવ ઉત્ત. એકેન્દ્રિય જીવોને, જે શબ્દ વાક્ય અલંકારમાં છે. અક્ષમાપન - સંઘટ્ટ આદિ વડે સંબંધને નહીં કરનારાને સત્તર પ્રકારના સંયમના મધ્યમાં પાંચ પ્રકારના સંયમ - વિશેષ વિરામ તે અનાશ્રવ થાય છે. તે આ પ્રમાણે - પૃવીકાયિક જીવોને વિશે સંયમ - સંઘરું આદિથી ઉપરમ-અટકવું તે. પૃથ્વીકાયિક સંયમ. એવી રીતે બીજા પદો પણ જાણવા. -- અસંયમસૂત્ર, સંયમસૂત્રની જેમ વિપર્યય વડે જાણવું.
[૪૮] પંવૈકિલ્લામાં મિયા અહીં સત્તર પ્રકારના સંયમમાંથી પંચેન્દ્રિય સંયમલાણ ભેદને, ઇન્દ્રિયના ભેદ વડે જુદી વિવક્ષા કરવાથી, પાંચ પ્રકારપણું છે. તેમાં પંચેન્દ્રિયના અનારંભમાં શ્રોમેન્દ્રિયના વ્યાઘાતનું પસ્વિર્જન તે શ્રોબેન્દ્રિય સંયમ. એ રીતે ચક્ષુરિન્દ્રિયસંયમાદિ કહેવા.
અસંયમ સૂણ, સંયમ સૂાથી વિપર્યાય વડે જાણવું. સવવાળાય. પૂર્વે કેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના આશ્રય વડે સંયમ અને અસંયમ બંને કહ્યા. અહીં તો સર્વ જીવોના આશ્રય વડે કહેલ છે. તેથી જ સર્વ શબ્દ છે.
પ્રાપ આદિમાં આ વિશેષ છે - પ્રાT - બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોવાળા, ત૬ - વનસ્પતિકાયિકો તે પૂતો • કેહવાય છે. નવ - એટલું પંચેન્દ્રિયો અને બાકીના પૃથ્વી, અપુ, તેઉ, વાયુકાયિકોને નવો કહેવાય છે.
અહીં સત્તર પ્રકારના સંયમમાંથી આદિના નવ ભેદો [વિકલેન્દ્રિયના ત્રણ, પંચેન્દ્રિયનો એક, એકેન્દ્રિયના પૃથ્વી આદિ પાંચ તે નવ ભેદો છે.] સંગૃહીત છે. એકેન્દ્રિયના સંયમના ગ્રહણ વડે પૃથ્વી આદિ પાંચ પ્રકારના સંયમનું ગ્રહણ કરેલ હોવાથી, તેના વિપરીતાણાથી અસંયમ સૂત્ર છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૫/૨/૪૬૫ થી ૪૬૯
૧૯૧
[૪૬૯] તળવળક્ષફ ત્તિ તૃણવનસ્પતિ એટલે બાદર વનસ્પતિ, અગ્રબીજ આદિના ક્રમથી કોરંટક, ઉત્પલ કંદ, વાંશ, શલ્લકી તથા વડ વગેરે જાણવા. આની વ્યાખ્યા પૂર્વે કરેલ છે.
- સૂત્ર-૪૭૦,૪૭૧ :
[૪૭૦] આચારો પાંચ પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચામિાચાર, તપાચાર અને વીયચિાર.
[૪૭૧] આચારપ્રકલ્પ પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે - (૧) માસિક ઉદ્ઘાતિત, (ર) માસિક અનુદ્ઘાતિક, (૩) ચાતુમિિસક ઉદ્ઘાતિત, (૪) ચાતુમસિક અનુદ્ઘાતિક, (૫) આરોપણા.
આરોપણા પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે - પ્રસ્થાપિતા, સ્થાપિતા, કૃત્સના, અકૃતના અને હાડહડા.
• વિવેચન-૪૭૦,૪૭૧ --
[૪૭૦] આચરવું તે આચાર અર્થાત્ જ્ઞાન આદિ વિષયમાં આસેવા.
જ્ઞાનાચાર કાલ આદિ આઠ ભેદે છે. દર્શનાયાર - દર્શન એટલે સમ્યકત્વ અને તેનો આચાર નિઃશંકિતાદિ આઠ પ્રકારનો છે. ચાસ્ત્રિાચાર - સમિતિ અને
ગુપ્તિના ભેદથી આઠ પ્રકારનો છે, તપાચાર - અનશન આદિ ભેદથી બાર પ્રકારનો છે. વીર્યનો આચાર આજ્ઞાદિમાં જે વીર્યનું ન ગોપવવું તે જ છે.
[૪૭૧] આવાર - પહેલું અંગ સૂત્ર, તેના પદ વિભાગ સામાચારી લક્ષણપ્રકૃષ્ણકલ્પ - ઉત્કૃષ્ટ આચારનો કહેનાર હોવાથી પ્રકલ્પ તે આચારપ્રકલ્પ અર્થાત્
નિશીથ અધ્યયન. તે પાંચ ભેદે છે. કેમકે - તે પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તને કહેનાર છે. તે આ પ્રમાણે–
નિશીથ સૂત્રના (૧) કોઈ ઉદ્દેશકમાં લઘુમાસ પ્રાયશ્ચિતની પ્રાપ્તિ કહેવાય છે. (૨) કોઈ ઉદ્દેશકમાં ગુરુમાસની પ્રાપ્તિ કહી છે. (૩) એ રીતે લઘુ ચાતુર્માસ, (૪) ગુરુ ચાતુર્માસ અને (૫) આરોપણ કહેલ છે.
તેમાં માસ વડે થયેલું તે માસિક તપ, તે ઉદ્દાત - ભાગ પાડેલ છે જેમાં તે ઉદ્ઘાતિક અર્થાત્ લઘુ. કહ્યું છે કે - અનેળ છિન્નમમં આ ગાથાની ભાવના માસિક તપને આશ્રીને બતાવાય છે. અર્ધ માસ વડે છેદેલ માસના શેષ પંદર દિવસ, તે માસની અપેક્ષાઓ પૂર્વના અર્થાત્ પચીશ દિવસના અદ્ધ ભાગ વડે - સાડા બાર દિવસ વડે યુક્ત કરેલ સાડા સત્યાવીશ દિવસો થાય છે. આ લઘુ માસિક પ્રાયશ્ચિત આપવું અને ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત તો તેટલું જ અર્થાત્ ત્રીશ દિવસનું આપવું.
આરોપા તો વડાવળત્તિ મળયં ોફ અર્થાત્ પ્રાયશ્ચિત્તમાં ઉમેરો કરવો તે આરોપણ કહેવાય છે. જે સાધુ, જેમ અતિચારને સેવેલ છે તેમજ આલોચના કરે છે, તેને પ્રતિસેવા વડે થયેલ જ લઘુમાસ, ગુરુમાસ વગેરે પ્રાયશ્ચિત્ત અપાય છે અને જે સાધુ, જેમ અતિચાર સેવેલ છે તેમ આલોચના કરતો નથી તેને તેટલું જ પ્રાયશ્ચિત્ત અપાય છે, અને માયા વડે થયેલું અન્ય વધારાનું પ્રાયશ્ચિત અપાય છે તે આરો૫ણા.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
આરોવળે ત્તિ, ઉક્ત સ્વરૂપ વાળી આરોપણા. પટ્ટવિત્તિ ઘણાં પ્રાયશ્ચિતના આરોપણને વિશે જે ગુરુમાસ આદિ પ્રાયશ્ચિતને પ્રસ્થાવે છે - વહન કરવાનું શરૂ કરે છે, તેની અપેક્ષાએ પ્રસ્થાપિત કહેવાય છે.
૧૯૨
રુવિય ત્તિ, જે પ્રાયશ્ચિત્ત મળ્યું તે પ્રાયશ્ચિતને સ્થાપન કર્યું પરંતુ વહન કરવું શરૂ કર્યુ નથી કેમકે આચાર્યાદિની વૈયાવચ્ચ કરવા માટે, તે પ્રાયશ્ચિત્તને વહન કરતો વૈયાવૃત્યને કરી શકતો નથી અને વૈયાવચ્ચની સમાપ્તિમાં તો કરશે જ તે માટે
સ્થાપિતા કહેવાય છે.
નૃત્સ્ના - જેમાં ઝોષ ઓછું કરાતું નથી. ઝોષ એટલે આ તીર્થમાં છ માસ
પર્યન્ત જે તપ છે તે કારણથી છ માસની ઉપર જે માસોને પ્રાપ્ત થયેલ અપરાધી હોય
તેઓને ક્ષપળ - તપનું અનારોપણ છે, જેમ પ્રસ્થમાં ચાર સેતિકાથી વધારે ધાન્યનું ઝાટન થાય છે તેમ. ઝોષના અભાવથી તે પરિપૂર્ણા છે, તેથી કૃના કહેવાય છે. અમૃતના એટલે જેમાં છ માસથી અધિક છે તે આરોપણાને જ ઝોષાય છે, કેમકે છ માસથી અધિક તપને દૂર કરવાથી પરિપૂર્ણ છે.
ક ́તિ જે લઘુમાસ અને ગુરુમાસાદિ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલ હોય તે જે આરોપણના વિશે સધ જ અપાય છે હાડહડા કહેવાય છે.
તેનું વિશેષ સ્વરૂપ નિશીથ સૂત્રના વીશમાં ઉદ્દેશકથી જાણવું.
આ સંયત અને અસંયતગત વસ્તુ વિશેષોનો વ્યતિકર મનુષ્યક્ષેત્રને વિશે જ હોય છે માટે મનુષ્યક્ષેત્રમાં વર્તતી વસ્તુઓને બંધૂીવે - આદિથી આરંભીને સુવારા નસ્થિ ત્તિ. આ અંત્ય ગ્રંથ વડે કહે છે—
• સૂત્ર-૪૭૨,૪૭૩ :
[૪૨] - (૧) જંબૂદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા નામક મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - માલ્યતંત, ચિત્રકૂટ, પદ્મકૂટ, નલિનકૂટ, એકલ.
(ર) જંબુદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની દક્ષિણ દિશામાં પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન, સૌમનસ.
(૩) જંબૂદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં સીતોદા મહાનદીની દક્ષિણ દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - વિધુત્વભ, અંકાવતી, પદ્માવતી, આશીવિષ, સુખાવહ.
(૪) જંબુદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં સીતોદા મહાનદીની ઉત્તર દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે તે આ પ્રમાણે - ચંદ્રપર્વત, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત, ગંધમાદન.
(૫) જંબૂદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની દક્ષિણ દિશામાં દેવકુર નામના કુરુક્ષેત્રમાં પાંચ મહાદ્રહો કહેલા છે તે આ પ્રમાણે - નિષધદ્રહ, દેવકુરુદ્રહ, સૂર્યદ્રહ, સુલસદ્રહ, વિદ્યુતપભ.
Page #104
--------------------------------------------------------------------------
________________
પ/ર/૪૩૨,૪૩૩
૧૯૩
(૬) જંબુદ્વીપ નામક હીપના મેરુ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તર નામક કરોગમાં પાંચ મહાદ્ધહો કહેલા છે. તે આ પ્રમાણે - નીલવંતદ્રહ, ઉત્તરકુરદ્ધહ, ચંદ્રબ્રહ, ઐરાવતદ્રહ, માલ્યવંતદ્રહ.
() બધાં પક્ષકાર પર્વત સીતા અને સીતોદા મહાનદી અથવા મેર પર્વતની દિશામાં પoo યોજન ઉંચા અને પo૦ ગાઉની ઉંડાઈવાળા છે.
o ધાતકીખંડ દ્વીપના પૂવદ્ધિમાં મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વાકાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - માલ્યવંત, એ રીતે યાવતુ જેમ જંબુદ્વીપમાં કહેલ છે તેમ ચાવત પુકવર હીપાદ્ધના પશ્ચિમાદ્ધમાં વક્ષસ્કાર પર્વતો, દૂહો અને ઉચ્ચત્વ કહેવું.
o સમયક્ષેત્રમાં પાંચ ભરત અને પાંચ ઐરાવત છે એમ જેવી રીતે ચોથા સ્થાનના બીજ ઉદેશામાં કહેલ છે તેમ અહીં પણ કહેવું યાવતુ પાંચ મેરુ, પાંચ મેર સૂલિકાઓ છે. વિરોષ એ કે -ષકાર પર્વત ન કહેવા.
[૪૩] કૌશલિક અરિહંત ઋષભ પoo ધનુણ ઉંચાઈવાળા હતા.
ચાતુરંત ચક્રવર્તી ભરત ૫૦૦ ધનુષની ઉંચાઈવાળા હતા. એ પ્રમાણે બાહુબલિ અણગાર પણ એમ જ હતા. બ્રાહ્મી નામક આય પણ એમ જ હતા. એ પ્રમાણે સુંદરી પણ [ષoo ધનુષ જાણવી.
• વિવેચન-૪૩૨,૪૩૩ -
[૪૨] આ સૂત્ર સરળ છે વિશેષ એ કે - માલ્યવંત નામક ગજદંત પર્વતથી પ્રદક્ષિણા કરવા વડે ચાર સૂત્રથી કહેલ વીશ વક્ષસ્કાર પર્વતો જાણવા. અહીં દેવકર ક્ષેત્રમાં નિષધ નામક વર્ષધર પર્વતથી ઉત્તરદિશાએ ૮૩૪ યોજન તથા એક યોજનના સાત ભાગ કરીએ તેવા ચાર ભાગને ઉલ્લંઘીને સીતોદા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને વિશે વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના બે પર્વતો છે, તે ૧૦oo યોજન ઉંચા, મૂલમાં ૧૦૦૦ યોજન લાંબા-પહોળા, ઉપરના ભાગે પ૦૦ યોજન લાંબા-પહોળા, પ્રાસાદ વડે સુંદર અને પોતાના નામવાળા દેવના નિવાસભૂત છે.
- તે બે પર્વતની ઉત્તર દિશામાં અનંતર કહેલ અંતસ્વાળો, સીતોદા મહાનદીના મધ્ય ભાગમાં રહેલ, દક્ષિણ અને ઉત્તર ૧૦૦૦ યોજન લાંબો, પૂર્વ-પશ્ચિમ ૫oo યોજન પહોળો બે વેદિકા અને વનખંડ વડે ઘેરાયેલો, દશ યોજન ઉંડો દ્રહ છે. વળી વિવિધ મણિમય દશ યોજન નાલવાળો અર્ધ યોજનની જાડાઈવાળો, એક યોજનાની પહોળાઈવાળો અને અર્ધ યોજનાની વિસ્તારવાળી તથા ચોક ગાઉ ઉંચાઈવાળી કણિકા યુક્ત, નિષધ નામક દેવના નિવાસભૂત ભવન વડે શોભિત મધ્યભાગવાળું મહાપરા કમળ છે. તેનાથી અર્ધ યોજન પ્રમાણવાળા ૧૦૮ પા કમળો વડે અને આ કમળોથી અન્ય, સામાનિક વગેરે દેવોના નિવાસભૂત પાકમળોની એક લાખ સંખ્યા વડે ચોતરફથી ઘેરાયેલ તે મહાપા વડે જેનો મધ્ય ભાગ શોભિત છે એવો નિષધ નામક મહાદ્રહ છે.
એવી રીતે બીજા દ્રહોમાં પણ નિષધ સમાન વકતવ્યતા, પોતાના નામ સમાન [6/13
૧૯૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ દેવોના નિવાસો અને કહેલા અંતરો જાણવા. વિશેષ એ કે - નીલવંત મહાદ્રહ, વિચિત્રકૂટ અને ચિત્રકૂટ પર્વતની વકતવ્યતા વડે પોતાના નામ સમાન દેવોના આવાસભૂત યમક નામક બે પર્વતોની આંતરરહિત જાણવો. ત્યારબાદ દક્ષિણથી શેષ ચાર બ્રહો જાણવા.
ઉક્ત બધા દ્રહો, દશ દશ કાંચનક નામના પર્વત વડે યુક્ત છે. તે પર્વતો ૧૦૦ યોજન ઉંચા, મૂલમાં ૧૦૦ યોજન પહોળા, ઉપરના ભાગે પ૦ યોજન પહોળા અને પોતાના સમાન નામવાળા દેવોના આવાસ વડે પ્રત્યેક દ્રહોથી દશ દશ યોજના અંતરે પૂર્વ-પશ્ચિમ દિશામાં છે.
આ વિચિત્રકૂટાદિ પર્વતો અને દ્રઢ નિવાસી દેવોની અસંખ્યય યોજનના પ્રમાણવાળા બીજા જંબુદ્વીપમાં ૧૨,ooo યોજનના પ્રમાણવાળી અને તેના નામવાળી નગરીઓ છે... જંબૂદ્વીપ સંબંધી બધા વક્ષસ્કાર પર્વતો પ્રસિદ્ધ સીતા અને સીસોદા બે નદીને આશ્રીને અર્થાત નદીની દિશાએ અથવા મેર પર્વત પ્રત્યે-તેની દિશાએ તેમાં ગજદંત જેવા આકારવાળા માલ્યવંત, સૌમનસ, વિધુપ્રભ અને ગંધમાદન પર્વતો મેરુની દિશાએ ચોક્ત સ્વરૂપવાળા છે.
અનંતર કહેલ આ સાત સૂત્ર ધાતકી ખંડના અને પુશ્કવરદ્વીપાદ્ધના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં જાણવા. આ હેતુથી જ કહ્યું કે વં ન હૂ ઇત્યાદિ સમય - કાળ વિશિષ્ટ જ ક્ષેત્રે તે સમયક્ષેત્ર અર્થાત્ મનુષ્ય ફોગ, તેમાં જ સૂર્યની ગતિથી જાણવા યોગ્ય ઋતુ અને અયનાદિ કાળયુક્તપણું છે. નાવ પૈવત ત્તિ અહીં ચાવતું શબ્દથી પાંચ હૈમવત્ ક્ષેત્રો, પાંચ હૈરમ્યવત ક્ષેત્રો અને પાંચ શબ્દાપાતી પર્વતો ઇત્યાદિની યોજના કરીને બધુંય સ્થાન-૪-ના ઉદ્દેશા-૨- અનુસાર કહેવું. વિશેષ છે કે ચોથા સ્થાનમાં ચાર પુકાર પર્વતો કહ્યા છે, તે ન કહેવા.
[૪] અનંતર મનુષ્ય ટ્રોમે વસ્તુઓ કહી માટે તેના અધિકારી ભરતણોમાં વર્તમાન અવસર્પિણી કાળના ભૂષણભૂત ઋષભદેવ અને તેના સંબંધથી અન્યોને પંચા સ્થાનમાં અવતારતા આ સૂત્ર કહ્યું. સૂત્ર સરળ છે. વિશેષ એ કે - કોશલદેશમાં ઉત્પન્ન થવાથી કૌશલિક, ભરત આદિ, ઋષભદેવના સંતાનો છે - - આ ઋષભાદિ સર્વે બુદ્ધ હતા. બુદ્ધ તો ભાવના મોહના ક્ષયથી અને દ્રવ્યથી નિદ્રાના ફાયથી થાય છે. માટે દ્રવ્ય બોધને કારણથી બતાવતા સૂત્રકાર કહે છે
• સૂમ-૪૩૪,૪૦૫ -
[19] પાંચ કારણે સુતેલો મનુષ જાગૃત થાય છે. તે આ પ્રમાણે - શબદથી, સ્પર્શથી, ભોજન પરિણામથી, નિદ્રાક્ષયથી, સ્વપ્ન દશનથી
[૪૭] પાંચ કારણે શ્રમણ નિગ્રન્થ, નિત્થીને ગ્રહણ કરતો, ટેકો આપતો, આtlનું ઉલ્લંઘન કરતો નથી. તે આ પ્રમાણે
(૧) સાદડીને જે કોઈ પશુ કે પક્ષીજાતિય મારતા હોય ત્યારે સાધુ સાદdીને ગ્રહણ કરે કે અવલંબન આપે તો આજ્ઞાને અતિક્રમતો નથી.
(૨) સાધુ સાળીને દુગમાં, વિષમ માર્ગમાં ખલન પામતી કે પડતી હોય
Page #105
--------------------------------------------------------------------------
________________
પ/ર/૪૩૪,૪૩૫
qey
ત્યારે ગ્રહણ કરે કે ટેકો આપે તો આજ્ઞા ઉલ્લંઘતો નથી.
(1) સાધુ સાધ્વીને જળયુક્ત પાણીમાં, કીચડમાં, શેવાળમાં કે પાણીમાં લપસતી કે તણાતી હોય ત્યારે યાવતુ આજ્ઞા ઉલ્લંઘે નહીં.
(૪) સાધુ સાધીને નાવ પર ચડાવતાં કે ઉતારતા ગ્રહણ કરે કે ટેકો આપે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી.
(૫) ક્ષિપ્તચિત્ત, દતચિત્ત, યક્ષાવિષ્ટ, ઉન્માદપ્રાપ્ત, ઉપસર્ગોપાત, કલહ માટે તૈયાર થયેલી યાવતુ ભક્ત-પાનના પ્રત્યાખ્યાનને કરેલી સાળી મૂછ વડે પડતી કે ચલાયમાન કરાતી સાધીને સાધુ ગ્રહણ રે કે અવલંબન આપતા જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી.
• વિવેચન-૪૩૪,૪૩૫ -
[૪૪] સૂત્ર સુગમ છે. વિશેષ કે - અહીં નિદ્રાનો ક્ષય તે અનંતર કારણ છે અને નિદ્રા ક્ષયના કારણપણે શબ્દાદિ જાગ્રત થવાના કારણપણાએ કહેલ છે. ભોજન પરિણામ તે ખાવાની ઇચછા.
[૪૫] અનંતર દ્રવ્ય જાગ્રત કારણચી કહ્યો. હવે અનુષ્ઠાનથી આજ્ઞાને ન ઉલ્લંઘનાર ભાવ જાગ્રતને જણાવવા માટે કહે છે - સૂત્ર સુગમ છે.
વિશેષ એ કે - બાહુ આદિ અંગને ગ્રહણ કરતો અને પડતી સાધ્વીને દેશથી ગ્રહણ કરે તે અવલંબન, તો પોતાના આચારને અથવા આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. સાધ્વીના અભાવે ગીતાર્થ, સ્થવિર પણ જેવો તેવો સાધુ નહીં, પશુજાતિય-પુષ્ટ બળદ આદિ, પક્ષીજાતિય - ગીધ આદિ મારે ત્યારે મારતા બચાવવા આદિ કારણપણે ગ્રહણ કરતો આજ્ઞા ઉલ્લંઘતો નથી.
નિકારણ ગ્રહણ કરે તો આ દોષો છે - મિથ્યાત્વ, ઉણહણા, વિરાધના, સ્પર્શથી પરસ્પર વિકાર, ભક્ત કે અભુક્ત ભોગીને પ્રતિગમનાદિ દોષ થાય.
દુ:ખપૂર્વક જવાય તે દુર્ગ. તે ત્રણ ભેદે છે - વૃક્ષદ્ગ, શ્વાપદ દુર્ગ, સ્વેચ્છાદિ મનુષ્ય દુર્ગ, ત્યાં અથવા માર્ગમાં. -x- તથા વિરમ - તે ખાડો, પાષાણાદિથી વ્યાકુળ પર્વત ચાલવાથી ખલના પામતી કે જમીન પર પડતી અથવા ભૂમિ પર ન પડેલ કે હાથ અને જાનુથી પડવું તે પ્રખલન અને સવગે પડવું તે પ્રપતન, સાધ્વીને ગ્રહણ કરતાં આજ્ઞા ઉલ્લંઘતો નથી.
જળસહિત પંક કે પનક, જેમાં ખેંચી જવાય તે સેકમાં, કાદવમાં, આવતા પાતળા દ્રા રૂપ કઈમમાં કે આદ્ધ ભૂમિમાં, પંક-પનકમાં લપસતી કે ઉદકમાં તણાતી સાળીને ગ્રહણ કરતો આજ્ઞાનું ઉલ્લંઘતો નથી.
પંક એટલે મિખિલ, આવતો પાતળો દ્રવ્યભૂત કર્દમ તે પનક, જે જલ સહિત તે પંક કે જનક, જેમાં ખેંચી જવાય તે સેક. પંક-પનકમાં ચોક્કસ લપસવું થાય અને સેકમાં તણાવું થાય છે. માટી વિનાના જામેલ સેકમાં ખેંચવું થાય અને સજલ સેકમાં તણાવું થાય છે.
નાવ પર ચડાવતો કે ઉતારતો, આજ્ઞાનું ઉલ્લંઘતો નથી.
૧૯૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ fક્ષપ્ત - જેણીનું ચિત્ત , ભય, અપમાન વડે નાશ પામેલ છે, તે ક્ષિપ્ત યિતવાળી, તેને અવલંબન આપતો સાધુ આજ્ઞા ભંગ કરતો નથી. • x • અહીં એક ગાથા છે - X - જેમ કોઈ વણિક સ્ત્રી પતિના મરણથી ક્ષિપ્તચિત થઈ.
સન્માનથી અહંકારવાળું જેણીનું ચિત છે તે ખચિતવાળી. અનંતર કહેલ અપમાનથી ક્ષિપ્ત યિત અને સન્માનથી તચિત છે. ઇંધણ વડે જેમ અનિ દત થાય તેમ સન્માનથી યિત દપ્ત થાય છે લાભથી કે દુર્જય શગુને જીતવાથી પણ મદવાળો થાય છે.
યક્ષ-દેવ વડે અધિષ્ઠિત થયેલી તે યક્ષાવિષ્ટને. કહ્યું છે કે - પૂર્વભવના વૈરી વડે કે સ્નેહ વડે રાગવાળી થયેલીને યક્ષો દ્વારા આવેશ કરાય છે. મા - ઉન્મત્તતાને પ્રાપ્ત તે ઉન્માદ પ્રાતા. કહ્યું છે કે - ઉન્માદ બે પ્રકારે છે. એક ચક્ષાદિના આવેલજન્ય, બીજે મોહનીય કર્મજન્ય. યક્ષોવેશ કહ્યો. હવે મોહજન્ય આવેશ કહે છે . સુંદર અંગોપાંગ જોઈને કોઈને ઉન્માદ થાય અથવા પિત્ત પ્રકોપથી, વાતાદિથી પણ થાય છે.
ઉપદ્રવને પ્રાપ્ત થયેલી તે ઉપસર્ગ પ્રાપ્તા. કહ્યું છે કે - દેવો સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી એમ ત્રણ પ્રકારે ઉપસર્ગ છે. તેમાં દિવ્ય ઉપસર્ષ પૂર્વે કહેલ છે, મનુષ્યકૃત ઉપસર્ગ અભિયોગથી થાય છે. તે વિધા વડે, મંત્ર વડે અથવા ચૂર્ણ વડે પ્રયોગ કરવાથી પરવશ થાય છે.
અધિકરણ સહિત સાધિકરણા અર્થાતકલહ/યુદ્ધ માટે તત્પર, તેને પ્રાયશ્ચિત સહિત તે સપાયશ્ચિતા. અહીં ભાવના એ છે કે - કલહ કરવા છતાં ખમાવવાને માટે ઉઠેલી અથવા પ્રથમપણા પ્રાયશ્ચિત્તને વહન કરતી ભયથી ખિન્ન થયેલી અથવા પ્રાયશ્ચિત્ત વહેતા ખિન્ન થયેલી હોય.
આ ભવ પર્યા જેણીએ ભત-પાન પ્રત્યાખ્યાન કરેલ છે તે ભકતપીન પ્રત્યાખ્યાતા, તે પ્રત્યે આ સંબંધે જણાવે છે કે - અન્ય સાધ્વીના વિરહમાં એકાકી સાધ્વીને જો અનશન હોય અને તેણી મૂછવી પડતી હોય તેણીનું ગ્રહણ અને અવલંબન બંને કો. • • દીક્ષાથી ભ્રષ્ટ કરાવનાર પોતાના પતિ આદિથી ઉત્પs થયેલ જેણી વડે તે અર્થજાતા, પતિ કે ચોરાદિ વડે સંયમથી ચલાયમાન કરાતી સાવીને ગ્રહણ કે અવલંબન કરવું કશે. અહીં આ અર્થને જણાવતી એક ગાથા પણ છે. [આ પાંચ કારણ કહ્યા..
અનંતર જે સ્થાનોમાં વર્તતો નિગ્રંન્થ ધર્મને ઉલ્લંઘતો નથી તે સ્થાનો કહ્યા. હવે તે નિર્ગસ્થ વિશેષ આયાર્યના • x • અતિશય કહે છે.
• સૂગ-૪૩૬ - આચાર્ય ઉપાધ્યાયને ગણને વિશે પાંચ અતિશયો કહા છે, તે આ -
(૧) આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રયમાં પ્રવેશે ત્યારે પગને બીજી સાધુઓ દ્વાણ અટકાવડાવે કે સાફ કરાવે તે આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી.
(૨) આચાર્ય - ઉપાધ્યાય ઉપાશ્રયમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ કરે કે તેની
Page #106
--------------------------------------------------------------------------
________________
પ/ર/૪૩૬
૧૯૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/
શુદ્ધિ કરાવે તો આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી... (3) આચાર્ય-ઉપાધ્યાય છે ઇચ્છા થાય તો વૈયાવૃત્ય કરે, ઇચ્છા ન હોય તો ન કરે.
(૪) આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રયમાં એક કે બે રાત એકલા રહે તો પણ આજ્ઞા ઉલ્લંઘન ન થાય... (૫) આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રય બહાર એક કે બે રાત એકલા રહે તો પણ આજ્ઞા ઉલ્લંઘન ન થાય.
• વિવેચન-૪૭૬ :
આચાર્ય એ જ ઉપાધ્યાય તે આચાર્યોપાધ્યાય, તે કેટલાકને અર્થના દાયક હોવાથી આચાર્ય અને બીજાઓને સૂઝના દાયક હોવાથી ઉપાધ્યાય, તેના અથવા આચાર્ય અને ઉપાધ્યાયના પણ શેષ સાધુઓને નહીં.
TT સાધુના સમુદાયમાં વર્તનારના અથવા વનાર બંનેના અથવા ગણમાં અર્થાત્ બાકી સાધુ સમુદાયની અપેક્ષાએ પાંચ અતિશયો કહ્યા છે.
| ઉપાશ્રયમાં પ્રવેશ કરતા આચાર્ય-ઉપાધ્યાય બંને પગને ગ્રહણ કરીને ખંખેરતી. ઘળથી, જેમ બીજા સાધુઓ ઘલ વડે ન ભરાય તેમ વયન દ્વારા શિક્ષા આપીને આભિગ્રહિક મતિ દ્વારા કે અન્ય સાધુ દ્વારા જોહરણથી અથવા ઉનના પ્રાદપોંછનને ઝટકાવતા કે પ્રમાર્જન કરાવતા, ધીમે ધીમે સાફ કરાવતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. ભાવાર્થ આ છે - અહીં રહેલ આચાર્ય, કુલ, ગણ મદિના કાર્ય પ્રસંગે બહાર નીકળેલ, તે પાછા આવેલ તે ઉત્સર્ગ માર્ગે પહેલા વસતિની બહાર બંને પગને ઝટકાવે છે જો ત્યાં સાગરિક હોય તો વસતિની અંદર ઝટકાવે. પ્રસ્ફોટન તે પ્રમાર્જન વિશેષ છે. તે દૃષ્ટિના વ્યાપારરૂપ પ્રત્યુપેક્ષણપૂર્વક છે.
અહીં સાત ભંગ છે - (૧) ન જુએ - ન પ્રમાર્જે. (૨) ન જુએ પણ પ્રમાર્જે. (3) જુએ પણ ન પ્રમાશેં. (૪) જુએ અને પ્રમાર્જ. - દુશ્વેક્ષણ - દુપમાર્જન. (૫) દુધેક્ષણ - સુપમાર્જન, (૬) સુપેક્ષણ - દુષ્પમાર્જન, (૭) સુપેક્ષણ-સુપાર્જન. - ઉક્ત સાત ભંગમાં છેલ્લો ભંગ શુદ્ધ છે. બાકી છ મંગમાં સામાચારી નથી. જો સાગારિક કરનાર હોય તો સાત પગલા ભરવા માગ કાળ બહાર રહીને સાગરિક જાય પછી બંને પગને ઝટકાવે. કહ્યું છે - ગૃહસ્થ જનાર હોય તો સ્થવિરો મુહૂર્ત માત્ર બહાર રહે. મુહૂર્ત એટલે સાત તાલ જાણવો. ત્યારપછી વસતિમાં પ્રવેશ કરે. કોણ શેના વડે પાદ યુગલ પ્રમાર્શે ?
કોઈ અભિગ્રહ લેનાર હોય, તે સાધુ જ આચાર્યના જોહરણ વડે અથવા અન્ય ન વાપરેલ જોહરણ વડે પાદપોંકન કરે. અથવા બીજા સાધુ કરે.
વસતિમાં પ્રવેશવાનો વિધિ - વિશાળ વસતિ છતાં અપરિભક્ત સ્થાનમાં અને સાંકડી વસતિમાં પોતાના સંતારકના સ્થાનમાં બેઠેલા આચાર્યના બંને પગ પ્રમાર્જવા યોગ્ય છે. ગણાવચ્છેદકાદિ બીજાનો પણ આ જ વિધિ છે ફક્ત અન્ય મુનિ ઘણો વખત સુધી બહાર રહે છે. • x - એટલો આ અતિશય. - આચાર્ય વિશેષ વખત બહાર ન રહે, જો રહે તો ક્યા દોષો લાગે ? તે કહે છે - તૃષા વડે, તાપ વડે પીડાયેલ સુકુમાર આચાર્યને વિશેષ સમય બહાર રહેવાથી
મૂછદિ પામે, તૃષા વડે ઘણું પાણી પીએ તથા ભોજનનું અજીર્ણ થવાથી ગ્લાન થાય અને ગ્લાનપણાચી આચાર્યનું મૃત્યુ થાય અથવા સૂત્રાર્થની હાનિ થવાથી અજાણ સાધુને જ્ઞાનાદિની વિરાધના થાય.
શેષ સાધુઓ ઘણો વખત બહાર રહે તો પણ દોષ ન થાય. કેમકે તે જિતશ્રમ છે. દશવિધ વૈયાવચમાં સ્વગામમાં કે બહાર રહેતા ઘણો વ્યાયામ થાય છે, વળી સાધુઓ શીત-ઉણને સહન કરનારા છે, તેથી જ્ઞાનહાનિ ન થાય.
ઉપાશ્રય મો મૂ-મળને બધું પરઠવતા, પગ આદિમાં અશુદ્ધિ હોય તેને વિશુદ્ધ કરાવતો કે શૌચભાવથી શુદ્ધિ કરાવતો આજ્ઞા ન ઉલ્લંઘે. એક વાર શદ્ધિ કરાવવી તે વિવેયન, બહુ વાર શુદ્ધિ કરવી તે વિશોધન. કહ્યું છે કે • પુત, પાદ, હાથને લગેલ સર્વનો ત્યાગ તે વિવેચન સ્પર્શ વડે ધોવું તે વિશોધન. તેમાં એક કે અનેક વખતનું વૈવિધ્ય છે. આજ્ઞા ઉલ્લંઘતો નથી. તેનો ભાવાર્થ આ પ્રમાણે - આચાર્ય ઉત્સર્ગથી દોષના સંભવથી વિચારભૂમિમાં ન જાય. તે બતાવે છે
આ આચાર્ય શ્રુતવાનું છે, ઇત્યાદિ ગુણથી પ્રથમ સ્તામાં વ્યાપારી એક વખત વિચારભૂમિમાં જવામાં ઉભા થવું આદિ વિનયાદિ કરતા હતા, પછી બીજી વખતે આચાર્યના જવા-આવવામાં આળસથી તેઓ કરતા નથી, પણ પરામુખ થાય છે. તેથી અન્ય લોકોને શંકા થાય કે - આ આચાર્ય હમણાં પતિત થયા હશે કેમકે વેપારીઓ અભ્યત્યાનાદિ કરતા નથી. એવી રીતે અન્ય જીવો મિથ્યાત્વને પામે ઇત્યાદિ દોષો થાય છે. કહ્યું છે કે
શ્રતવાન, તપસ્વી, પરિવારવાળા આ આચાર્ય છે, એમ માર્ગમાં હાટમાં રહેલા વેપારીઓ અભ્યત્યાદિ કરતા હતા, પણ બીજી વખત જવામાં વિનયની હાનિ થતાં લોકો પરસંગમુખ થાય છે અને અવર્ણવાદ કરે છે. વણિકો બીજા ગુણવાનું સાધુને પણ પૂજે છે, પણ આ આચાર્યનો વિનય કરતા નથી માટે આ આચાર્ય પતિત જણાય છે એ રીતે શ્રાવકાદિ પરાંગમુખ થાય છે.
દ્વેષીઓ મરણ, બંધન, તિરસ્કારાદિ દોષો વ્યવહાભાગથી જાણવા.
y- સમર્થ, જો વૈયાવૃત્ય કરવામાં ઈચ્છા-અભિલાષા થાય તો ભક્ત, પાનના ગવેષણ અને ગ્રહણથી સાધુઓને માટે દેવારૂપ કરે અને જો ઇચ્છા ન થાય તો વૈયાવૃત્ય ન કરે. ભાવાર્થ આ છે - આચાર્યને ભિક્ષા ભ્રમણ કરવું ન કશે. કહ્યું છે કે - જેમ ઉત્પન્ન જ્ઞાન થતા યોગીશ અતિશયવાળા જિનેન્દ્રો ભિક્ષાર્થે ન જાય, તેમ આઠ ગણી સંપદારૂપ ગુણવાળા આચાર્ય શાખા-તીર્થકર માફક ભ્રમણ ન કરે. • • ભિક્ષાગમનમાં આચાર્યને આ દોષ
આહારના ભાર વડે પીડા થાય, ઉંચા-નીચા સ્થાને શ્વાસ ચડે, મૂછ આવવાથી વિશેષ પાણી પીવાથી શરદી આદિ થાય, ગ્લાનતાથી સૂત્રાથિિદ પોરિસિનો ભંગ થાય. આવા અનેક દોષો વ્યવહાર ભાષ્યમાં કહ્યા છે. તે ત્યાંથી જાણવા. આ દોષો સામાન્ય સાધુને પણ પ્રાયઃ સમાન હોય છે તો પણ ગચ્છના કે તીર્થના મહાઉપકારી હોવાથી અથવા રક્ષા કરનારા હોવાથી આચાર્યનો અતિશય કહેલ છે. કહ્યું છે કે - જે પુરુષને
Page #107
--------------------------------------------------------------------------
________________
પ/ર/૪૩૬
૧૯
કુલ સ્વાધીન છે, તેની આદર વડે રક્ષા કરવી, પૈડાનો નાશ થતા તેના આધારવાળા આરકો રહેતા નથી અર્થાત આચાર્ય આધારભૂત છે - આ બીજો અતિશય.
ઉપાશ્રયમાં એક સત પર્યન્ત વિધાદિના સાધન માટે રોકાકી એકાંતમાં વસતા આચાર્ય આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તેમને આગળ કહેવાનાર દોષોનો અસંભવ છે. બીજાને તો સદ્ભાવ છે. આ ચોથો અતિશય જાણવો.. એ રીતે પાંચમો પણ જાણવો. આ બંનેનો ભાવાર્થ આ છે
ઉપાશ્રયમાં ગુપ્ત સ્થાનમાં જે પૃથક્ રહે અથવા ઉપાશ્રયની બહાર શૂન્ય ગૃહાદિમાં રહે, તેમાં સામાચારી નથી. તેમાં આ દોષો - પુરષ વેદોદયથી જનરહિતમાં હસ્તકમદિથી સંયત ભેદ થાય, મેં મયદા ઉલ્લંઘી એમ માનીને પૈહાયાસાદિ મણ સ્વીકારે. • x • જો સંયમ ભાવરહિત હોય તો પણ સમુદાયમાં બીજા મુનિથી રક્ષણ થાય, જેમ છેડાયેલ વંશ ભૂમિ પર ન પડે.
નિકારણ ગર્વથી જુદા વસનારા ગણી અને આચાર્યને આ પ્રમાણે દોષ થાય છે • તો સૂત્રમાં એકાકીપણાની આજ્ઞા કેમ ? કારણ હોય તો. ભિક્ષને પણ કારણે બહાર રહેવાની આજ્ઞા છે. શું કારણ છે? તે કહે છે - આચાર્યો પર્વ પર્વમાં વિધાઓની પરિપાટી કરે છે, જેમકે મહાપ્રાણ. તે કારણે વસતિની અંદર કે બહાર રહે છે.
આચાર્યના ગણને વિશે અતિશયો કહ્યા. હવે તે જ અતિશયથી વિપર્યયભૂત ગણથી નીકળવાના કારણો કહે છે–
• સૂત્ર-૪૩૩,૪૩૮ -
૪િ૭૭ પાંચ કારણ વડે આચાર્ય-ઉપાધ્યાયનું ગણથી નીકળવું થાય છે, તે આ - (૧) આચાર્ય-ઉપાધ્યાય પોતાના ગણમાં આજ્ઞા કે ધારણાને સારી રીતે પાલન ન થતું હોય, (૨) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં યથારાનિક વંદન વ્યવહાર અને વિનય સમ્યફ પળાવી ન શકે. (૩) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં જે કૃતપાયિના ધાક છે તેને કાળે સમ્યફ અનુવાદ ન કરે. (૪) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં વગણ કે પરગણ સંબંધી સાદdીમાં બહિર્તેશ્ય થાય. (૫) તેમના મિત્ર કે જ્ઞાતિજન કોઈ કારણથી ગામાંથી નીકળેલ હોય તેનો સંગ્રહ અને ઉપષ્ટભ આપવા માટે ગણથી નીકળવું થાય.
[૪૮] પાંચ ભેદ ઋદ્ધિવાળા મનુષ્યો કહેલા છે. તે આ • અરહંત, ચકવર્તી બલદેવ, વાસુદેવ અને ભાવિતાત્મા અણગાર,
• વિવેચન-૪૩૩,૪૩૮ :
[૪૭] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - આચાર્ય-ઉપાધ્યાયનું કે આચાર્ય અને ઉપાધ્યાયનું ગણ-ગચ્છથી નીકળવું તે ગણ અપક્રમણ. આચાર્ય ઉપાધ્યાય ગ૭ના વિષયમાં યોગોમાં પ્રવર્તનરૂપ આજ્ઞાને કે વિધેયોનું નિવર્તન લક્ષણ ધારણાને યથાયોગ્ય પ્રવર્તન કરનારા થતા નથી. કહેવા એમ માંગે છે કે - ગણના દુર્વિનીતત્વથી તેમને યોગાદિમાં જોડવા અશક્ત થાય ત્યારે તે ગણથી નીકળે છે. જેમ કાલકાચાર્ય.
Boo
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ તે એક.
ગણના વિષયમાં ચયા જ્યેષ્ઠ - પર્યાયાદિથી, તેને કૃતિકર્મ, વિનયને સારી રીતે પ્રયોજનાર થતો નથી. કેમકે આચાર્યની સંપદાથી અભિમાનવ હોય છે. તેથી આચાર્યએ પણ પ્રતિક્રમણ-ક્ષામણાદિમાં ઉચિત વિનય કવો જ જોઈએ. એ બીજું...
આચાર્ય-ઉપાધ્યાય, જે કૃતના પર્યાયો-ઉદ્દેશક, અધ્યયનાદિને વિસ્મરણ ને થવાથી હદયમાં ધારે છે, તે શ્રુતપયયોને યથાવસર સાધુને ભણાવતા નથી. અને શબ્દનો અહીં સંબંધ કરાય છે તથા ગણના વિષયમાં અતિ ગણને આચાર્યના અવિનીતપણાથી, સુખ લંપટતાથી કે મંદ પ્રાવથી ગળથી નીકળે છે. આ ત્રીજે.
ગણમાં વર્તતા આચાર્ય-ઉપાધ્યાય, સ્વગચ્છ અને પરગચ્છની સાળી પ્રત્યે તયાવિધ શુભકર્મવશ થઈને સકલ લ્યાણના આધારભૂત સંયમ મહેલ મધ્યેથી બહાર લેશ્યા - જેનું અંતઃકરણ છે તે અતિ આસક્ત થાય છે, એ રીતે ગણવી નીકળે છે. અધિક ગુણવથી આ અસંભવ છે એમ ન કહેવું, કેમકે વજ જેવા ભારે અને ચીકણા એવા નિબિડ કર્મ જ્ઞાનાટ્યને પણ માર્ગથી પતિત કરીને ઉન્માર્ગમાં લઈ જાય છે. આ ચોથું.
તે આચાર્યાદિના મિત્ર અને સ્વજન વર્ગ કોઈ કારણથી ગચ્છથી નીકળેલ હોય, તે મિત્ર-સ્વજનાદિના સંગ્રહાદિ અર્થે ગચ્છથી નીકળવું કહેલ છે. અહીં સંગ્રહ એટલે તેનો સ્વીકાર અને ઉપગ્રહ એટલે વદિ સહાય. તે પાંચમું.
| [૪૮] આચાર્યનું ગણથી નીકળવું કહ્યું, તે આચાર્ય ઋદ્ધિવંત મનુષ્ય હોય છે, તે અધિકારથી ઋદ્ધિવંત મનુષ્ય વિશેષતે કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ છે કે - Aદ્ધિ - આમપષધિ આદિ સંપત્તિ. તે આ - આમÈષધિ, વિપુડષધિ, ખેલૌષધિ, જલૌષધિ, સર્વોપધિ, આશીવિષવ, આકાશગામિત્વ અક્ષિણમહાનસિકવ, વૈક્રિયકરણ, આહારકત્વ, તેજોનિસર્જન, પુલાવ, ક્ષીરાશ્રવત્વ, મધ્વાશ્રવત્વ, સર્પિરાશ્રવત્વ, કોઠબુદ્ધિતા, બીજબુદ્ધિતા, પદાનુસારિતા, સંભિજ્ઞ શ્રોતૃત્વ, પૂર્વધરતા, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, અહંતલબ્ધિ, ગણધર લબ્ધિ, ચક્રવર્તિતા, બલદેવતા, વાસુદેવતા, આદિ અનેક પ્રકારે લબ્ધિઓ જાણવી. કહ્યું છે કે
ઉદય, ક્ષય, ક્ષયોપશમ જન્ય ઘણા પ્રકારે પરિણામ વશ જીવને લબ્ધિ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારે પ્રચૂર કે અતિશયવાળી ઋદ્ધિ વિધમાન છે જેઓને તે ઋદ્ધિવાળા. સદ્ભાવનાથી વાસિત આત્માવાળા ભાવિતાત્મા અનગારો, તેઓનું ઋદ્ધિમાનવ આમષધ્યાદિચી છે. અહેતુ આદિ ચારને યથાસંભવ આમપષધિ આદિથી અહતત્વ આદિ છે.
સ્થાન-૫ ઉદેશો-૨-નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
Page #108
--------------------------------------------------------------------------
________________
પ/ર/૪૩૯,૪૮૦
સ્થાન-૫- ઉદ્દેશો-૩ છે.
– X - X - X - X - X – • બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૨માં પ્રાયઃ જીવ ધર્મો પ્રરૂપ્યા. અહીં જીવ-જીવના ધર્મો કહે છે. તે સંબંધે સૂગ
• સૂત્ર-૪૩૯,૪૮૦ :
9િ6] પાંચ અસ્તિકાયો કહા છે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, અનાસ્તિકાય, પગલાસ્તિકાય... મસ્તિકાય અવર્ણ, ગંધ, અરસ, સ્પર્શ, અરૂપી, જીવ, શાશ્વત, અવસ્થિત, લોકવ્યાપી દ્રવ્ય છે તે સંક્ષેપથી પાંચ ભેટે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળી, ભાવથી અને ગુણથી... દ્રવ્યથી ધમસ્તિકાય એક દ્રવ્ય, ક્ષેત્રથી લોકપ્રમાણ, કાળથી ક્યારેય ન હતો તેમ નહીં તેથી એમ નહીં, ન હશે એમ નહીં. તે હતો - છે અને રહેશે... તે gવ, નિત્ય, શાશ્વત, ક્ષય, અવ્યય, વસ્થિત, નિત્ય છે. ભાવથી વણ, અગંધ, રસ, સ્પર્શ, ગુણથી ગામનગુણ છે.
અધમસ્તિકાય અવર્ણ આદિ પૂર્વવત છે. વિશેષ એ કે - ગુણથી સ્થિતિગુણ છે... • આકાશાસ્તિકાય અવણદિ પૂર્વવત્ છે. વિશેષ એ કે - હોમથી લોકાલોક પ્રમાણ છે, ગુણથી અવગાહના ગુણ છે. શેષ પૂર્વવત.
જીવાસ્તિકાય - વદિ પૂર્વવત્ છે. વિશેષ એ કે - દ્રવ્યથી જીવાસ્તિકાય અનંત દ્રવ્ય છે, આરપી, જીવ, શાશ્વત છે, ગુણથી ઉપયોગ ગુણ છે.
પુલાસ્તિકાય • પાંચ વર્ણ, પાંચ સ, બે ગંધ, આઠ સ્પર્શ, રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત છે - ચાવત - દ્રવ્યથી પગલાસ્તિકાય અનંત દ્રવ્યો, ફોગથી લોકમાણ, કાળથી-કાળથી ન હતો તેમ નહીં ચાવત નિત્ય, ભાવથી વણ-ગંધ-રસાયુકત ગુણથી ગ્રહણગુણવાળો છે.
[૪૮] ગતિ પાંચ કહી છે . નરક, તિર્યચ, મનુષ્ય, દેવ, સિદ્ધિગતિ. • વિવેચન-૪૩૯,૪૮૦
[૪૯] આ સૂત્રનો સંબંધ આ પ્રમાણે - અનંતર સૂટમાં જીવાસ્તિકાય વિશેષો ઋદ્ધિવાળા કહ્યા, અહીં તે અસંખ્યય અને અનંત પ્રદેશ લક્ષણ ઋદ્ધિવાળા સમસ્ત અસ્તિકાયો કહેવાય છે. આ સંબંધે આ સૂત્રની વ્યાખ્યા પહેલા અધ્યયનવતું અનુસરણીય છે. વિશેષ આ કે
ધમસ્તિકાયાદિ શા માટે ઉપન્યાસ કરેલ છે ? કહે છે. ધમસ્તિકાય આદિ પદનું માંગલિકપણું છે તેથી પહેલાં ધમસ્તિકાયનો ઉપચાસ છે, પછી ધમસ્તિકાયના પ્રતિપક્ષપણાથી અધમસ્તિકાયનો, પછી તેઓના આધારસ્વથી આકાશાસ્તિકાયનો, પછી તેના આધેયભૂત જીવાસ્તિકાયનો અને પછી તેના સહાયક પુદ્ગલાસ્તિકાયનો ક્રમશઃ ઉપન્યાસ કરેલ છે.
હવે ધમસ્તિકાયાદિનું સ્વરૂપ ક્રમશઃ કહે છે - વર્ણ, ગંધ, સ, સ્પર્શના પ્રતિષેધથી અરૂપી. વર્ણાદિમત્પણું જેને છે તે રૂપી અને જે રૂપી નહીં તે અરૂપી -
૨૦૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અમૂર્ત તથા માનવ - અચેતન, શાશ્વત - પ્રતિક્ષણ સત્તામાં વ્યાપ્ત, તે જ સ્વરૂપે નિત્ય હોવાથી અવસ્થિત છે. લોકનું અંદભૂત દ્રવ્ય તેલોકદ્રવ્ય, કહ્યું છે કે - પંચાસ્તિકાયમય લોક અનાદિ અનંત છે.
હવે ઉક્ત સ્વરૂપનો વિસ્તાર કરવા માટે અને અનુક્તના કથન માટે કહે છે. સંક્ષેપથી પાંચ પ્રકારે છે, વિસ્તારથી તો વિશેષ પ્રકારે પણ થાય. કેવી રીતે ? કહે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રીને અને ગુણથી-કાર્યને આશ્રીને. દ્રવ્યથી ધમસ્તિકાય એક દ્રવ્ય છે, કેમકે તથાવિઘ એક પરિણામ થકી એક સંખ્યાનો જ અહીં ભાવ છે. ફોગથી લોકના પ્રમાણવાળું તે લોકપ્રમાણ - અસંખ્ય પ્રદેશો, તેનું પરિમાણ છે જેને તે લોકપ્રમાણ માગ.
કાળથી ક્યારેય ન હતો તેમ નહીં ઇત્યાદિ ત્રણ કાળનો નિર્દેશ છે. એ જ વિષય સહેલાઈથી સમજાય તેવી વ્યતિરેક વડે કહે છે - હતો, હોય છે, હશે એ રીતે ત્રિકાલભાવિ ધ્રુવ છે. કાળના એક વિભાગ અપેક્ષાએ જ ઘુવપણું ન થાઓ માટે સર્વ કાળમાં એમ જ હોવાથી નિયત છે. કાલના અનેક વિભાગોની અપેક્ષાએ જ ધવપણું ન થાઓ માટે સર્વકાળમાં ચોમ હોવાથી નિયત છે. તે રીતે જ નિયતત્વ ન થાય માટે પ્રલય અભાવથી શાશ્વત છે. એ રીતે સદા ભાવ વડે અક્ષય છે, પર્યાય નાશ થવા છતાં અનંતપણાથી અવ્યય છે.
એમ દ્રવ્ય-પર્યાયલક્ષણ ઉભય રૂપે અવસ્થિત છે. આ રીતે ઓઘથી નિત્ય છે અથવા જે કારણે મૈકાલિક છે, એ જ કારણે અવશ્યભાવિપણાથી સૂર્ય ઉદય વતુ ધ્રુવ છે, એક રૂપપણાથી નિયત છે. પ્રતિક્ષણ વિધમાનવથી શાંત છે. તેથી જ અવયવી દ્રવ્યોપેક્ષતાથી અક્ષય છે અથવા પરિપૂર્ણ હોવાથી અાત છે. અવયવ અપેક્ષાએ અવ્યય છે. નિશ્ચલત્વથી અવસ્થિત છે.
તાત્પર્ય એ કે નિત્ય છે અથવા ઇન્દ્ર, શકાદિ, શબ્દવ ધુવાદિ શબ્દો પર્યાયવાસી છે. વિવિધ દેશોત્પન્ન થયેલ શિષ્યને જ્ઞાનાર્થે ઉપન્યાસ કરેલ છે. ગુણથી ગમન-ગતિ, તેનો ગુણ-ગતિપરિણામને પ્રાપ્ત જીવ, પુદ્ગલોને સહકારી કારણપણાથી મસ્યોને જલની જેમ કાર્ય છે જેનું તે ગમન-ગુણ અથવા ગમનને વિશે ઉપકાર છે. જેનો તે ગમનગુણ.
જેમ ધમસ્તિકાય કહ્યો એમ અધમસ્તિકાય પણ કહેવો. વિશેષ આ • અધમસ્તિકાય સ્થિતિરૂપ કાર્ય કરે છે. અથવા જેનાથી સ્થિતિમાં ઉપકાર થાય છે, સ્થાન ગુણ... લોક અને અલોકરૂપ ઉભય વ્યક્તિનું જે પ્રમાણ - અનંત પ્રદેશો તે જ પરિમાણ છે જેનું તે લોકાલોક પ્રમાણ માત્ર. અવગાહના - જીવ આદિ આશ્રયરૂપ ગુણ-કાર્ય છે જેનું અથવા જેનાથી અવગાહનામાં ઉપકાર થાય છે, તે અવગાહના ગુણ... અનંત જીવોનું પ્રત્યેકમાં દ્રવ્યપણું હોવાથી અનંત જીવ દ્રવ્યો છે. જીવાસ્તિકાય અમૂર્ત છે તથા ચેતનાવાળો છે ઉપયોગ- સાકાર, અનાકાર ભેદરૂપ ચૈતન્યગુણ-ધર્મ છે જેનો તે ઉપયોગ ગુણ. બાકીનું અધમસ્તિકાયવતું કહેવું.
જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય લોકપ્રમાણ છે, કેમકે તે બંનેનો લોને
Page #109
--------------------------------------------------------------------------
________________
પ/૩/૪૩૯,૪૮૦
૨૦૩
વિશે સદ્ભાવ છે. પ્રy - ઔદારિક શરીરાદિપણે ગ્રાહ્યતા અથવા ઇન્દ્રિયો વડે ગ્રાહાતા છે અથવા વણદિમવથી પરસ્પર સંબંધ લક્ષણ પુદ્ગલનો ગુણ - ધર્મ છે જેનો તે ગ્રહણગુણ.
(૪૮૦] અનંતર અસ્તિકાયો કહ્યા, અસ્તિકાય વિશેષ જીવાસ્તિકાય સંબંધવાળી ! વસ્તુને કહે છે - અધ્યયન સમાપ્તિ પર્યત ચાવતું આ રીતે મહાસંબંધ છે - સૂત્ર સુગમ છે. વિશેષ આ - ગમન તે ગતિ અથવા જેમાં જવાય છે તે ગતિ - ક્ષેત્ર વિશેષ. અથવા જે કર્મ પુદ્ગલના સમુદાય વડે જવાય છે તે ગતિ અથતિ નામકર્મની ઉત્તરપ્રકૃત્તિરૂપ - અથવા - જીવ અવસ્થા.
તેમાં નરકમાં ગતિ તે નિરયગતિ અથવા નરકને પ્રાપ્ત કરાવનારી ગતિ તે નરકગતિ, એ રીતે તિર્યચોમાં કે તિર્યંચ સંબંધી કે તિર્યપણાને પ્રાપ્ત કરાવનારી તે તિર્યંચ ગતિ. એ રીતે મનુષ્યગતિ, દેવગતિ જાણવી.
સિદ્ધિમાં જવું કે સિદ્ધિ એવી ગતિ તે સિદ્ધિગતિ. આ નામકર્મ પ્રકૃતિ નથી. અનંતર સિદ્ધિગતિ કહી તે સિદ્ધિ, ઇન્દ્રિયના વિષય, કષાયાદિને આશ્રીને મુંડિતપણું કરવાથી હોય છે, તેથી ઇન્દ્રિયના વિષયાદિ કહે છે
• સૂત્ર-૪૮૧,૪૮૨ -
[૪૮૧) ઇન્દ્રિયોના વિષયો પાંચ કહ્યું છે. તે આ • એન્દ્રિયના વિષય, ચાવતું પર્શનેન્દ્રિયના વિષય... મુંડ પાંચ કહા છે - થોઝેન્દ્રિય મુંડ વાવવું સ્પર્શનેન્દ્રિય મંડ - અથવા - મુંડ પાંચ ભેદે કહ્યા છે. તે આ - ક્રોધમુંડ, માનકુંડ, માયામુંડ, લોભમુંડ અને શિકુંડ.
[૪૮ ધોલોકમાં પાંચ બાદર કહ્યા છે . પૃવીકાયિક, અકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, શુલ ત્રસ પ્રાણીઓ... ઉદdલોકમાં પાંચ ભાદર કહ્યું છે . પૂર્વવતુ.. તિછલિોકમાં પાંચ બાદર કહwા છે - એકેન્દ્રિય ચાવતું પંચેન્દ્રિય... પાંચ ભેદે ભાદર તેજસ્કાયિક કહ્યા - કાંગારા, વાલા, મુકુર, અર્ચિ, લાત... ભાદર વાયુકાયિક પાંચ ભેદ કહ્યા - પૂવનો વાયુ, પશ્ચિમનો વાય, દક્ષિણમનો વાયુ, ઉત્તરનો વાયુ, વિદિશાનો વાયુ... પાંચ ભેદે ચિત વાયુકાયિક છે - આકાંત, બાત, પીડિત, શરીરાનુગત, સંમૂર્ણિમ.
• વિવેચન-૪૮૧,૪૮૨ :
[૪૮૧] સૂત્ર સુગમ છે. વિશેષ આ - ઐશ્વર્યવાનું હોવાથી ઇન્દ્ર - જીવ. સર્વ વિષયની ઉપલબ્ધિ અને સર્વ ભોગલક્ષણ પરમ ઐશ્વર્ય યોગથી તે જીવનું લિંગ તે ઇન્દ્રિય અથવા તેનાથી દષ્ટ, સૃષ્ટ, જુષ્ટ, દત્ત તે શ્રોગાદિ.
તે નામાદિ ભેદે ચાર પ્રકારે - તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યેન્દ્રિય બે ભેદે . નિવૃત્તિ, ઉપકરણ. ભાવેન્દ્રિય બે ભેદે - લબ્ધિ, ઉપયોગ.. તેમાં નિવૃત્તિ તે આકાર. તે બાહ્ય - અાંતર છે. તેમાં બાહ્ય - અનેક પ્રકારે છે, અત્યંતર - ક્રમશ: શ્રોત્ર આદિ - (૧) કબપુષ્પ, (૨) ધાવમસુર, (3) અતિમુક્ત પુપચંદ્રિકા, (૪) શુપ, (૫) વિવિધ પ્રકારના સંસ્થાનવાળી છે.
૨૦૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ઉપકરણેન્દ્રિય • વિષય ગ્રહણમાં સામર્થ્ય, છેદવા યોગ્યને છેદવામાં ખગની ઘાસ સમાન છે, જેની શક્તિ હણાતા નિવૃત્તિના સદ્ભાવ છતાં પણ વિષયને ગ્રહણ ન કરે. લબ્ધિ ઇન્દ્રિય છે તે તેના આવકના ક્ષયોપશમ રૂ૫ છે. ઉપયોગ ઇન્દ્રિય સ્વવિષયમાં વ્યાપાર રૂપ છે. અહીં ચાર ગાથા વૃત્તિકારે નોંધી છે. તે ઉક્ત અને જણાવે છે... લબ્ધિઇન્દ્રિય પ્રાપ્ત થયા પછી બાહ્ય અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય, પછી ઉપકરણેન્દ્રિય અને પછી ઇન્દ્રિયના વિષયમાં વ્યાપારરૂપ ઉપયોગેન્દ્રિય પ્રાપ્ત થાય.
શ્રોત્રાદિ ઇન્દ્રિયનો જે પોતાના શબ્દાદિ વિષયમાં પરિચ્છેદરૂપ વ્યાપાર તે ઉપયોગ, તે એક સમયમાં દેવાદિકોને પણ એક જ હોય છે, તેથી ઉપયોગની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય છે. શેષ ઇન્દ્રિય અપેક્ષાએ જીવોના એકેન્દ્રિયાદિ ભેદો કહ્યા છે અથવા લબ્ધિ ઇન્દ્રિય અપેક્ષાએ સર્વે જીવો પંચેન્દ્રિય છે.
જે કારણે બકુલ આદિમાં શેષ ઇન્દ્રિય ઉપલંભ પણ દેખાય છે, તેના વડે તેઓના તદાવરક કર્મોના ક્ષયોપશમથી સંભવે છે. ક્રિયાના અર્થી જીવો વડે ઇચ્છાય છે અથવા જણાય છે તે અર્યો. ઇન્દ્રિયોના અર્થો તે ઇન્દ્રિયાર્થો અથ શબ્દાદિ વિષયો. જેના વડે સંભળાય તે શ્રોત્ર, તે ઇન્દ્રિય તે શ્રોબેન્દ્રિય, તેનો અર્થ છે શ્રોબેન્દ્રિયાઈ - શબદ, એ રીતે ક્રમશઃ ૫, ગંધ, રસ, સ્પર્શ, ચક્ષ.
મુંડન તે મુંડ • દૂર કરવું. તે બે ભેદે - દ્રવ્યથી, ભાવથી. તેમાં દ્રવ્યથી મસ્તકના કેશને દૂર કરવા ભાવથી ઇન્દ્રિય વિષય પ્રાપ્ત રાગ-દ્વેષને અથવા કષાયોને ચિતથી દૂર કરવા. મુંડનલક્ષણ ધર્મના યોગથી પુરુષ મુંડ કહેવાય. શ્રોમેન્દ્રિયને વિશે કે શ્રોમેન્દ્રિય વડે મુંડ, પગ વડે લંગડો ઇત્યાદિની જેમ. શ્રોબેન્દ્રિય મુંડ શબ્દના વિષયમાં સગાદિના ખંડનથી શ્રોબેન્દ્રિયા મંડ, એવી રીતે સર્વત્ર જાણવું. ક્રોધને વિશે મુંડ તે ક્રોધમુંડ. તેનું છેદન કરતા એ રીતે માન આદિમાં પણ જાણવું. મસ્તકમાં કે મસ્તકથી તે શિરોમુંડ.
[૪૮૨] આ મંડિતપણું બાદર જીવ વિશેપોને હોય છે, માટે ત્રણ લોકની અપેક્ષાઓ બાદર જીવકારોની પ્રરૂપણા માટે ત્રણ સૂત્ર કહે છે - તે સુગમ છે.
વિશેષ એ કે - અધો, ઉર્વલોકમાં તેજસ્કાયિક જીવો નથી માટે પાંચ બાદર કાયો કહ્યા, અન્યથા છ હોય. અધોલોકગ્રામોમાં જે બાદર તેજસો છે તે અલા હોવાથી તેની વિવક્ષા કરી નથી અને જે બે ઉર્વકપાટને વિશે છે તે ઉત્પન્ન થવાવાળા હોવા વડે ઉત્પત્તિ સ્થાનમાં ન રહેલ હોય કહ્યા નથી. પ્રસવ તેઉ તથા વાયુમાં પ્રસિદ્ધ છે. તેથી તેનો નિષેધ કરવા વડે હીન્દ્રિયાદિનું ગ્રહણ કરવા માટે ઓરાલા-ચોકેન્દ્રિયની અપેક્ષાએ સ્કૂલ. એક ઇન્દ્રિય-કરણ સ્પર્શન લક્ષણ તે એકેન્દ્રિય જાતિનામ કર્મોદયથી અને તદાવરક કર્મક્ષયોપશમ થકી છે જેઓને તે પૃથ્વી આદિ એકેન્દ્રિય જાણવી. એ રીતે બેઈન્દ્રિયાદિ.
વિશેષ એ કે - ઇન્દ્રિય વિશેષ તે જાતિવિશેષ કહેવા. એકેન્દ્રિયો છે તેમ કહેતા, હવે પાંચ સ્થાનકને અનુસરનારે વિશેષથી ત્રણ સૂત્ર વડે કહે છે
Page #110
--------------------------------------------------------------------------
________________
પ/૩/૪૮૧,૪૮૨
૨૦૫
અંગારા પ્રસિદ્ધ છે, જવાલા-છંદાયેલ મૂળવાળી અગ્નિની શિખા, અચિ અછિન્ન મૂલા અગ્નિશિખા, મમુભમ મિશ્ર અગ્નિકણરૂપ, અલાત-ઉંબાડીયું.
પ્રાચીનવાત - પૂર્વનો વાયુ, પ્રતીચીન - પશ્ચિમ, દક્ષિણ-પ્રસિદ્ધ, ઉદીચીન ઉત્તર, તેનાથી જુદો વાયુ તે વિદિશાનો વાયુ. પગ આદિથી દબાવે છતે ભૂતકાળ આદિમાં જે થાય, તે આકાંત વાયુ. ધમણ આદિથી ધમાતા છતા જે વાયુ થાય તે ભાત, જળથી આદ્ર અને નીચોવતા થતો વાયુ તે પીડિત, ઓડકાર-ઉચ્છવાસાદિ શરીરાનુગત વાયુ તે સંમૂર્બિમ. પૂર્વે અચેત પછી સચેત થાય.
પૂર્વે પંચેન્દ્રિયો કહ્યા, તેથી પંચેન્દ્રિય વિશેષતે કહે છે. અથવા અનંતર સચેતન-અચેતન વાયુ કહ્યા, તેની નિર્ગુન્હો રક્ષા કરે માટે નિર્ગુન્હોને કહે છે–
• સૂત્ર-૪૮૩ -
નિસ્થિો પાંચ ભેદે કા - ગુલાક, કુશ, કુશીલ, નિર્ગસ્થ, સ્નાતક.. પુલાક પાંચ ભેદે છે - જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચાસ્ટિાપુલાક, લિંગપુલાક, યથાસૂમ પુલાક... બકુશ પાંચ ભેદે છે - આભોગબકુશ, નાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ, યથાસૂમ બકુશ... કુશ પાંચ ભેદે છે - જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચાસ્ત્રિકુશીલ, લિંગકુશીલ, યથાસૂમ્રકુશીલ... નિગ્રન્થ પાંચ ભેદ છે . પ્રથમ સમય, આપથમ સમય, ચરમ સમય, અચલ્મ સમય, યથામ.. સ્નાતક પાંચ ભેદે છે - અજ્ઞબલ, કમર, સંશુદ્ધ જ્ઞાનદર્શન ધર અરિહંત જિન કેવલી, અપરિશ્રાવી.
• વિવેચન-૪૮૩ -
આ છ સૂત્રો સંગમ છે. વિશેષ આ કે - મિથ્યાત્વ આદિ આવ્યંતર ગ્રંથથી અને ધમપગરણ સિવાય ધન આદિ બાહ્ય ગ્રંથી નીકળેલા તે નિર્ગળ્યો... પૂના - ચોખાના કણથી શુન્ય પાલાલ જેવા. તપ, શ્રતના હેતુવાળી સંઘાદિના પ્રયોજનમાં ચક્રવર્તી આદિને પણ ચૂર્ણ કરવામાં સામર્થ્યવાળી લબ્ધિના પ્રયોગ વડે અથવા જ્ઞાનાદિના અતિચારને સેવવા વડે જે સંયમરૂપ સાર, તેથી રહિત તે પુલાક. કહ્યું છે કે - જિનોન આગમી સદૈવ અપ્રતિપાતિ જ્ઞાનાનુસાર ક્રિયા કરનાર સાધુઓ લબ્ધિ વડે ઉપજીવન કરતા પુલાક થાય છે.
- - શબલ અર્થાત્ કાબરો. શરીર, ઉપકરણ સંબંધી વિભૂષાનાં અનુવર્તીપણાને લઈને શુદ્ધિ અને અશુદ્ધિ મિશ્રિત ચારિત્ર હોય છે. આ બકુશ પણ બે ભેદે છે. કહ્યું છે કે - મોહનીયનો ક્ષય કરવા તૈયાર થયેલા શરીર અને ઉપકરણની શોભાની અનુવર્તિથી બકુશ કહેવાય છે. શરીરમાં પ્રગટ વ્યતિકર વડે હાથ, પગ, મુખનું ધોવું, આંખ-કાન અને નાસિકાદિ અવયયોનો મેલ દૂર કરવો, દાંતને સાફ કરવા અને વાળને સંસ્કારવા તે દેહત્ની શોભાને માટે આચરનારા શરીરબકુશો છે અને ઉપકરણ બકુશો તો અકાળે ધોયેલ ચોલપટ્ટક અને તકલ્પાદિ સ્વચ્છ વામાં પ્રીતિવાળા, પાત્ર અને દંડને પણ તેલની માત્રાથી ઉજળા કરીને શોભા માટે ઉપકરણને ઘારણ કરે છે, બંને પ્રકારના બકુશો પણ ઋદ્ધિ અને યશની ઇચ્છાવાળા
૨૦૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ હોય છે, તેમાં ઘણાં વસ્ત્ર, પાત્ર આદિ ઋદ્ધિને આ વિશિષ્ટ ગુણવાળા સાધુઓ છે. ઇત્યાદિ પ્રવાદરૂપ ખ્યાતિ ઈચ્છે છે, વળી સાતાગારવના આશ્રયવાળા હોવાથી દિવસરાત્રિમાં કરણીય ક્રિયાઓને વિશે સારી રીતે ઉધમવાળા થતા નથી. અવિવિકત પરિવારવાળા, જંઘાને ઘસનાર, તેલ આદિથી શરીરને શુદ્ધ કરનાર અને કાતર વડે કાપેલ કેશવાળો પરિવાર છે જેઓના છે. બહુ છેદ અને શબલ દોષ વડે યુક્ત નિર્ઝન્ય બકુશો હોય છે.
મુન - કુત્સિત ઉત્તર ગુણની પ્રતિ સેવા વડે અથવા સંજવલન કષાયના ઉદય વડે દૂષિત હોવાથી ૧૮,૦૦૦ ભેદવાળું સદોષ શીલ છે જેનું તે કષાય કુશીલ.
આ કુશીલ બે ભેદે છે. કહ્યું છે - પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. તેમાં જે નિન્યપણા પ્રત્યે તત્પર થયેલા, ઇન્દ્રિયને કાબુમાં ન રાખનારા કોઈપણ પ્રકારે કિંચિત્ પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહાદિરૂપ ઉત્તગુણોમાં વિરાધના કરતા સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે પ્રતિસેવના કુશીલો છે. જે સત્સયતોને પણ ક્વચિત્ સંજવલન કષાયો ઉદીરાય છે, તે કપાય કુશીલો છે. મોહનીય કમરૂપ ગ્રંથથી નીકળેલ તે નિશ્વ તે ક્ષીણકષાય કે ઉપશાંત કપાય હોય છે... સમસ્ત ઘાતિકર્મરૂપ મળના સમૂહને ધોયેલ હોવાથી નાન કરેલની જેમ નાત તે નાતજ, તે સયોગી કેવલી અથવા અયોગી કેવલી હોય છે.
હવે એ જ પુલાક આદિ ભેદથી કહે છે
(૧) ૫લાકમાં આસેવક પુલાક પાંચ ભેદે છે અને લબ્ધિપુલાકનું એકવિધપણું હોવાથી ભેદ નથી. ખલિત અને મિલિત આદિ અતિચારો વડે જ્ઞાનને આશ્રીને આત્માને અસાર કરતો તે જ્ઞાનપુલાક... કુદર્શનીઓના પરિચયાદિ વડે દર્શન પુલાક, મૂલ-ઉતગુણ પ્રતિસેવનાથી ચાસ્ટિાપુલાક, ચોક્ત લિંગથી અધિક લેવાથી કે નિકારણ અન્ય લિંગ કરવાથી લિંગ - વેિશ પુલાક, કિંચિત્ પ્રમાદાદિથી અકલ્પનીય વસ્તુ ગ્રહણથી યથાસૂરમપુલાક છે.
બે પ્રકારવાળા બકુશના પાંચ ભેદ છે - ઇચ્છાપૂર્વક શરીર, ઉપકરણની શોભાને કરનાર તે આભોગ બકુશ. સહસાકારી તે અનાભોગ બકુશ. પ્રચ્છન્ન કરનાર તે સંવૃત બકુશ, પ્રગટ કરનારને અસંવૃત્ત બકુશ. કંઈક પ્રમાદી કે આંખ વગેરેના મેલને દૂર કરનાર તે યથાસૂમ બકુશ.
બે પ્રકારવાળા કુશીલના પાંચ ભેદ છે - જ્ઞાન, દર્શન, ચાત્રિ, લિંગને શ્રી પ્રતિસેવન કરવાથી જ્ઞાનાદિ કુશીલ, “તપ કરે છે” એવી અનુમોદના કરવાથી હર્ષિત થાય તે યથાસૂક્ષ્મ કુશીલ. પ્રતિસેવના વડે આ પાંચ ભેદ છે. કપાય કુશીલ પણ એમ જ જાણવો. વિશેષ એ કે વિધાદિનો પ્રયોગ કરે - જ્ઞાનકુશીલ, દર્શન ગ્રંથનો પ્રયોગ કરતો દર્શન કુશીલ, શાપ આપે તે ચારિ કુશીલ, કષાયો વડે અન્ય વેશ કરે તે લિંગ કુશીલ, મતથી કપાયો કરે તે યથાસૂમકુશીલ.
અંતર્મુહર્ત પ્રમાણ વિશિષ્ટ નિર્મન્થ સંબંધી અદ્ધાના પહેલા સમયમાં વર્તમાન તે પ્રથમ સમય નિર્મળ, શેષ સમયમાં વર્તતો તે બીજો. અંતિમ સમયમાં વર્તનાર તે
Page #111
--------------------------------------------------------------------------
________________
૫/૩/૪૮૩
ત્રીજો, છેલ્લા સમય સિવાયના સમયમાં વર્તતો તે ચોથો અને બધા સમયમાં વર્તનાર તે પાંચમો.
૨૦૩
સ્નાતઃ - શરીરના અભાવે કાયયોગ નિરોધથી અછવિ કે અવ્યયક, અતિચાર રહિત હોવાથી અશબલ, કર્મને ખપાવેલ હોવાથી અકમશિક, જ્ઞાનાંતર વડે સંપર્કપણું ન હોવાથી સંશુદ્ધ જ્ઞાન, દર્શનને ધરનાર અને પૂજાને યોગ્ય હોવાથી અર્હમ્, કષાયોને જિતવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ રત્નત્રય છે જેને તે કેવલી, નિષ્ક્રિયપણાથી
યોગ નિરોધથકી અપરિશ્રાવી.
આ સંબંધે વૃત્તિકારે બાર ગાથાઓ ઉક્ત અર્થને જણાવવા કહેલી છે. (જેનો ઉક્ત વિવેચનમાં અર્થ પ્રાયઃ કહેવાયો છે માટે ફરી કહ્યો નથી.
નિર્ગુન્થોને જ ઉપધિ વિશેષના પ્રતિપાદન માટે બે સૂત્ર કહે છે– • સૂત્ર-૪૮૪ :
સાધુ, સાધ્વીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે પહેરવા કરે છે. તે આ− જાંગિક, ભાંગિક, સાનક, પોતક, તિડિપટ્ટ... સાધુ-સાધ્વીને પાંચ જોહરણ ગ્રહણ કરવા અને વાપરવા ક૨ે છે. તે આ - ઉનનું, ઔટ્રિક, શાનક, વલ્વજ અને મુંજ [ઘાસ વિશેષનું].
• વિવેચન-૪૮૪ :
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - રાખવા અને પહેરવા માટે ગ્રહણ કરવું કો છે અથવા એક વખત ઉપભોગ તે ધારણા અને વારંવાર ભોગવવું તે પરિહરણા... જાંગિક-કંબલાદિ, ભંગિક-અતસીમય, શાનક-શણનું બનેલું. પોતક-કપાસનું વસ્ત્ર, તિરીડ-વૃક્ષની છાલમય. કહ્યું છે કે–
ત્રસજીવોથી ઉત્પન્ન થયેલ તે જાંગમિક, તે વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયના અવયવોથી નિષ્પન્ન તેમાં પણ અનેક પ્રકાર છે - પટ્ટ - શ્રેષ્ઠ વસ્ત્ર, સુવર્ણ - વર્ણ સૂત્ર કેટલાંક કૃમિઓનો થાય છે. મય - મલબાર દેશમાં ઉત્પન્ન, અંશુ - સુકોમળ વસ્ત્ર, ટ્વીનાંશુ - કોશીર જાતના કૃમિથી ઉત્પન્ન કે ચીન દેશમાં થયેલ વસ્ત્ર - વિક્લેન્દ્રિય જીવોના અવયવોથી બનેલા હોય છે. તથા ઉનનું વસ્ત્ર, ઉંટના વાળનું વસ્ત્ર, સરાલાના વાળનું વસ્ત્ર, બકરાના વાળનું વસ્ત્ર, ગાડર વગેરેના ઉન-રોમ
વગેરેથી બનેલ વસ્ત્ર તે કિટ્ટીજ વસ્ત્ર-પંચેન્દ્રિયજ હોય છે. - ૪ - X -
અહીં પાંચ ભેદે વસ્ત્ર કહ્યા છતાં ઉત્સર્ગથી કપાસ અને ઉનનું બનેલું વસ્ત્રજ ગ્રાહ્ય હોય છે. કહ્યું છે કે
કપાસનું વસ્ત્ર ન મળે તો વૃક્ષની છાલનું, તેના અભાવે પટ્ટ વસ્ત્ર, તેના અભાવે કોશેટાથી ઉત્પન્ન વસ્ત્ર લેવું. જો ઉનનું વસ્ત્ર ન મળે તો છાલનું અને તેના અભાવે કોશેટાથી ઉત્પન્ન વસ્ત્ર લેવું, અહીં પટ્ટ શબ્દથી તિરીક કહેવાય છે અને = શબ્દથી અતસી વંશીમય વસ્ત્ર પણ લેવું. તે પણ અલ્પ મૂલ્યવાળું લેવા યોગ્ય છે. પાટલીપુત્ર સંબંધી અઢાર રૂપિયાથી આરંભીને એક લાખ રૂપિયા સુધીનું વસ્ત્ર મહામૂલ્યવાન્ છે.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
જેના વડે રજ હરાય છે તે રજોહરણ કહ્યું છે કે - જેના વડે જીવોની બાહ્ય
અત્યંતર રજ હરાય તે કારણમાં કાર્યોપચારથી રજોહરણ કહેવાય છે. ગાડરના રોમથી બનેલું, ઉંટના રોમથી બનેલું, શણના સૂત્રથી બનેલું, વલ્વજ ઘાસ વિશેષથી કૂટેલી છાલનું બનેલું, મુંજ જાતિના ઘાસથી બનેલું હોય.
ઔત્સર્ગિક અને આપવાદિક ભેદે રજોહરણ બે પ્રકારે છે. તે એકેક પણ નિર્વ્યાઘાતવાળું અને વ્યાઘાતવાળું એમ બે ભેદે છે. ઔત્સર્ગિક રજોહરણ બે નિષધાપટ્ટક સહિત છે અને ખુલ્લાદંડવાળું રજોહરણ તે આ૫વાદિક. ઉનની દશીવાળું તે નિર્વ્યાઘાતિક અને તે સિવાયનું વ્યાઘાતિક.
૨૦૮
જે ઔત્સર્ગિક નિર્વ્યાઘાતિક તે એક ઉનનું રજોહરણ હોય છે અને ઔત્સર્ગિક વ્યાઘાતિક - ઉંટના રોમમય, શણમય, વલ્વજ-દકૃિતિ જેવું તૃણ વિશેષથી બનેલું અને મુંજથી બનેલું જાણવું. નિર્વ્યાઘાતવાળું તે આપવાદિક, તે લાકડાના દંડ સહિત દશીઓથી બનેલું અને આપવાદિક-વ્યાઘાતવાળું તે ઉંટના રોમમય, શણમય વલ્વજ, ભુજથી બનેલ જાણવું.
જોહરણાદિ માફક કાયાદિ પણ ધર્મ સહાયક હોવાથી તેને કહે છે— • સૂત્ર-૪૮૫ થી ૪૮૭
[૪૮૫] ધર્મને આચરનાર સાધુને પાંચ નિશ્રા કહેલ છે - તે આ છે - છ કાય, ગણ, રાજા, ગૃહપતિ અને શરીર.
[૪૮૬] પાંચ નિધાન કહ્યા છે તે આ છે - પુત્રનિધિ, મિત્રનિધિ, શિલ્પનિધિ, ધનનિધિ અને ધાન્યનિધિ
[૪૮૭] શૌય પ્રાંચ પ્રકારે કહેલ છે - પૃથ્વીશા, જલશૌય, અગ્નિશૌય, મંત્રશૌચ અને બ્રહ્મશૌય.
• વિવેચન-૪૮૫ થી ૪૮૭ :
[૪૮૫] ધર્મ-શ્રુત, ચાસ્ત્રિરૂપ ધર્મને સેવનાર તે પાંચ નિશ્રાસ્થાનો અર્થાત્ સહાયના હેતુઓ કહ્યા છે. પૃથ્વી વગેરે છ કાયો, તેઓનું સંયમમાં ઉપકારત્વ આગમમાં પ્રસિદ્ધ છે. પૃથ્વીકાયને આશ્રીને કહ્યું છે કે
સ્થાન, નિસીદન, વવર્તન, ઉચ્ચાર [મળ-મૂત્ર] આદિનું ગ્રહણ અને પરઠવવું, ઘટ્ટક, ડગલકમાં અપાતો લેપ ઇત્યાદિ પ્રસંગે અચિત પૃથ્વીકાયનું ગ્રહણ કરવામાં અને મૂકવામાં બહુધા પ્રયોજન હોય છે.
અકાયને આશ્રીને કહે છે - પાણી સીંચવું, પીવું, હાથ વગેરે ધોવા, વસ્ત્ર ધોવા, આચમન લેવું, પાત્ર ધોવા ઇત્યાદિ કાર્યમાં તેનું પ્રયોજન છે.
તેજસ્કાયિકને આશ્રીને કહે છે - શાલી વગેરે ભોજન, પકાવેલ શાક, કાંજીનું પાણી, ગરમ છાશની આછ, ઓસામણ, ઉષ્ણોદક - ત્રણ વખત ઉભરો આવેલ જળ, = શબ્દથી માંડાદિ, કુભાષાદિ, ડગલક, રાખ, લોઢાની સોય, પિમ્પલક, ક્ષુર વિશેષાદિ અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ થાય છે.
વાયુકાયને આશ્રીને કહે છે - હૃતિકના વાયુ વડે કે ધમણના વાયુ વડે મુનિને
Page #112
--------------------------------------------------------------------------
________________ પ/૩/૪૮૫ થી 483 209 21 પ્રયોજન હોય છે પણ તે ગ્લાનપણામાં હોય તો સચિવ વાયુ અને મિશ્ર વાયુનો પરિહાર કરવો પણ અચિતનો ઉપયોગ કરવો. વનસ્પતિને આશ્રીને કહે છે - સંથારો, પમા, દંડ, ક્ષૌમિક, કપાસ, પીઠ, ફલકાદિ, ઔષધ, ભૈષજય આદિ અસિત વનસ્પતિનું પ્રયોજન છે. ત્રસકાયમાં પંચેન્દ્રિય તિર્યંચને આશ્રીને કહ્યું છે કે - ચર્મ, હાડકાં, દાંત, નખ, રોમ, શીંગડાદિ, અજ્ઞાન છાણ, ગોમૂત્રાદિ, દૂધ, દહીં આદિ પંચેન્દ્રિય તિર્યંચોના અયિત અવયવો સાધુના પરિભોગમાં આવે છે. એવી રીતે વિકસેન્દ્રિય, મનુષ્ય, દેવાદિની સહાયતા કહેવી. તથા ગણની ઉપકારિતા - “એલાને ધર્મ ક્યાંથી હોય ?" આદિથી કહેવી. ગનો પરિવાર તે ગચ્છ, તેમાં વસતા ઘણી નિર્જસ થાય, કેમકે ગુણવાનનો વિનય કરવાથી સારણા આદિથી દોષની પ્રતિપતિ થતી નથી. પરસ્પની અપેક્ષાઓ એકબીજાને જોઈને તે તે વિનયાદિ યોગમાં પ્રવર્તતો ગચ્છવાસી મુનિ, નિશ્ચયથી, મોક્ષપદનો સાધક જાણવો. દુષ્ટ મનુષ્યોથી સાધુનું રક્ષણ કરવાથી રાજાનું ધર્મમાં સહાયકવ છે. લૌકિકો કહે છે : લોકો વડે આકુલ લોકને વિશે જો રાજા સાધુની રક્ષા ન કરે તો ક્ષાંત, દાંત, અહિંસક સાધુ કઈ રીતે ધર્મ કરી શકે ? વળી રાજારહિત આ લોકમાં સર્વથા ઉપદ્રવ થતાં આ બધાની ભયથી રક્ષા કરવા માટે જ ઈશ્વરે રાજાને ઉત્પન્ન કર્યો છે.” ગૃહપતિ * શય્યાતર, તે પણ નિશ્રાનું સ્થાન છે. તે સ્થાનદાનથી સંયમમાં ઉપકાર કરનાર છે. કહ્યું છે કે - ગુણરૂપ લક્ષ્મીને આલિંગન કરનાર પ્રધાન મુનિઓને જેણે પ્રેમથી સ્થાન આપ્યું, તેણે ધૃતિ આપી, મતિ આપી, ગતિ આપી અને સુખ પણ આપ્યું. જે કોઈ તપ-નિયમ-યોગથી યુકત યતિને ઉપાશ્રય આપે છે, તેણે વસ્ત્ર, અg, પાન, શયન, આસન આપ્યા તેમ જાણવું. શરીરની ધર્મમાં સહાયતા પ્રસિદ્ધ જ છે. કહ્યું છે . શરીર ધર્મ સંયુક્ત છે માટે પ્રયત્નથી પણ તે રક્ષણ કરવા યોગ્ય છે. જેમ પર્વત પરથી પાણી ઝરે છે તેમ શરીરથી ધર્મ ઝરે છે. લોકને વિશે ધર્મ આચરનાર સાધુને પાંચ નિશ્રાપદો છે. તે આ - રાજા, ગૃહપતિ, પટકાય, ગણ અને શરીર. શેષ સુગમ છે. [48] શ્રમણના નિશ્રાસ્થાનો કહ્યા. હવે નિધિરૂપ લૌકિક નિશ્રા સ્થાન પાંચ પ્રકારે પ્રતિપાદન કરતું સૂત્ર કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે - જેને વિશે અતિશય સ્થપાય તે નિધિ અર્થાત વિશિષ્ટ નિસુવણિિદ દ્રવ્યનું પાત્ર. નિધિવત્ નિધિ. પુત્રરૂપ નિધિ તે મનિધિ દ્રવ્યને મેળવનાર પુરા માતાપિતાના નિવહિના હેતુભૂત થવાથી તેમજ સ્વભાવે તે બંનેને આનંદ અને સુખનો કરનાર હોવાથી પુત્ર નિધિરૂપ છે. અન્ય શાસ્ત્રકારોએ કહ્યું છે કે - “શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી સંતતિ, તપ અને દાનથી ઉત્પન્ન થયેલ પુણ્યરૂપ જન્માંતરના ફળભૂત છે. તે આલોક પરલોકના સુખને માટે થાય છે. [6/14 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ મિરરૂપ નિધિ તે મિગનિધિ. કેમકે અર્થ અને કામના સાધકવ થકી આનંદનો હેતુ છે. કહ્યું છે કે - જેને શૂર, વિનિત, વિચક્ષણ મિત્ર નથી તેને રાજલક્ષ્મી ક્યાંથી હોય ? શિલા-ચિત્રાદિ વગેરેનું વિજ્ઞાન, તેજ નિધિ તે શિપનિધિ. આ શિલ વિધાના ઉપલક્ષણરૂપ છે, તેથી પુરુષાર્થના સાધનભૂત હોવાથી વિદ્યા નિધિ જ ગણાય છે. કહ્યું છે કે - વિઘા વડે રાજને પૂજ્ય થાય, વિધા વડે કામિનીને પ્રિય થાય, વિધા જ સમગ્ર લોકના વશીકરણે મંગભૂત છે. ધન નિધિ તે કોશ... ધાન્ય નિધિ તે કોઠાર. [48] અનંતર નિધિ કહ્યો. તે દ્રવ્યથી ગાદિ અને ભાવથી કુશલ અનુષ્ઠાનરૂપ બ્રાહ્મ છે. તે વળી શૌચપણાને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રસંગથી શેષ શોચને પણ કહે છે - તે સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે શુચિનો ભાવ તે શૌચ કે શુદ્ધિ. તે દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે છે. તેમાં પ્રથમના ચાર દ્રવ્ય શૌચ છે. પાંચમું તે ભાવ શૌચ છે. (1) પૃથ્વી-માટી વડે શૌચ અર્થાત્ ઘસવું અને લેપન કરવું. શરીરાદિ થકી દુગંછનીય મળ અને ગંધને દૂર કરવું તે પૃથ્વીશૌચ. - અહીં પૃથ્વી શૌચને કહ્યા છતાં પણ બીજાઓ વડે જે પૃથ્વીશૌચનું લક્ષણ કહેવાય છે, તે બતાવે છે. માટી વડે શુદ્ધ લિંગમાં એક વાર, ગુદા સ્થાનને વિશે ત્રણ વાર, એક હાથમાં દશવાર અને બંને હાથમાં સાત વાર ડાહ્યા પુરુષો માટી વડે શુદ્ધિ જાણવી. આ પ્રમાણે ગૃહસ્થને શૌચ છે. બ્રહ્મચારીને એથી બમણું, વાનપ્રસ્થોને ત્રણ ગણું અને યતિઓને ચાર ગણો શૌચ છે - આ કથન અન્ય મતિઓનું છે, તે અહીં માન્ય નથી, પણ ગંધ આદિનો નાશ માત્રને શૌચપણાએ વિવક્ષિત હોવાથી અને તેનું જ યુનિયુકતપણું હોવાથી શૌચ છે. (2) પાણી વડે શૌચ તે અશૌચ અર્થાત્ ધોવું. (3) અગ્નિ વડે કે અગ્નિના વિકારભૂત ભસ્મ વડે શ્ય-તેજ:શોય. (4) શચિ વિધા વડે શૌચ તે મંત્ર શૌચ... (5) બહા-બ્રાહાચર્યાદિ કુશલ અનુષ્ઠાન રૂ૫ શૌય તે જ બ્રહ્મશૌચ... આ બ્રહ્મના કથન વડે ચાર પ્રકારનું સત્યાદિ શૌચ પણ સંગ્રહેલું છે. તે આ પ્રમાણે સત્યશૌય, તપ:શૌચ, ઇન્દ્રિય નિગ્રહરૂપ શૌચ, સર્વ પ્રાણીઓની દયારૂપ શૌચ. પાંચમું જળશૌચ છે. લૌકિકોએ સાત ભેદે શૌચ કહ્યું સ્વયંભૂ સ્વયમેવ ઋષિઓને, બ્રહ્મચારીઓને દ્રવ્ય તથા ભાવ વિશુદ્ધિને માટે સાત પ્રકારના સ્નાનો કહેલા છે. આગ્નેય, વારુણ, બ્રાહુઓ, વાયવ્ય, દિવ્ય, પાર્થિવ અને માનસ... આ સાત પ્રકારે સ્નાન કર્યું. (1) ભમ વડે સ્નાન તે આગ્નેય, (2) જળ વડે સ્નાન તે વારણ. (3) આપોહિષ્ઠામય મંત્ર વડે સ્નાન તે બ્રામ્ય. (4) ગાયોની જ તે વાયવ્ય. (5) સૂર્યને જોઈને પછી અન્ય વસ્તુને જોવી તે દિવ્ય. (6) માટી વડે સ્નાન કે પાર્થિવ (9)
Page #113
--------------------------------------------------------------------------
________________ પ/૩/૪૮૫ થી 483 211 મનની શુદ્ધિ તે માનસ. અનંતર બ્રહશૌચ કહ્યું તે જીવની શુદ્ધિરૂપ છે અને જીવને છડાસ્થ જાણતા નથી, કેવળી જાણે છે. * સૂત્ર-૪૮૮ થી 492 - [488] આ પાંચ સ્થાનોને છાસ્થ પૂણરૂપે ન જાણે, ન દેખે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુ યુગલ... આ સ્થાનોને ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર સર્વ ભાવથી જાણે છે અને જુએ છે - ધમસ્તિકાય ચાવતુ પરમાણુ યુગલ. [489] ધોલોકમાં પાંચ મોટી નરકો છે. જેમકે - કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ, અપતિષ્ઠાન... ઉdલોકમાં પાંચ મહાવિમાન છે - જેમકે - વિજય, વૈજયંત, જયંત, અપરાજિd, સવથિસિદ્ધ વિમાન.. [49] પુરુષો પાંચ ભેદે છે - હીસત્વ, લ્હીમનસત્વ, ચલસત્વ, સ્થિરસત્વ, ઉદાસત્વ. [491] મત્સ્ય પાંચ પ્રકારે છે. જેમકે - અનુશ્રોતચારી, પતિશ્રોતચારી, અંતચારી, મદમચારી, સર્વચારી... આ જ પ્રમાણે ભિક્ષુ પાંચ પ્રકારે કહ્યા છે. તે આ - અનોતચારી યાવત સર્વચારી. [42] વનીપક પાંચ પ્રકારે કહ્યા છે. તે આ - અતિથિ વનીપક, દરિદ્ધી વનીપક, બ્રાહ્મણ વનપક, શ્વાન હનીપક, શ્રમણ વનપક. * વિવેચન-૪૮૮ થી 42 - (488] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- છાસ્થ એટલે અવધિજ્ઞાનાદિ અતિશયથી સહિત જાણવા. અન્યથા અમૂર્તપણાથી ધમસ્તિકાયાદિને ન જાણતો પણ પરમાણુ પ્રત્યે અવધિજ્ઞાની આદિ છાસ્ય જાણે છે, કેમકે પરમાણુનું મૂર્તપણું છે. કોઈ એમ કહે કે * સૂત્રમાં સર્વભાવ વડે ન જાણવું કહેલ છે.” તેથી પરમાણુને કથંચિત્ - કેટલાંક પયિોને જાણતો પણ અનંત પર્યાયપણાને જાણતો નથી. જો એમ માની તો સૂત્રોક્ત પાંચ સંખ્યાનો નિયમ વ્યર્થ જશે. કેમકે ઘટાદિ અનેક પદાર્થોને કેવલી, સર્વ પયયિો વડે જાણવા અસમર્થ છે. આ હેતુથી કહ્યું છે. કેમકે શ્રુતજ્ઞાન વડે અસાક્ષાત્કારરૂપે જાણે છે જ. આ શરીપ્રતિબદ્ધ - દેહમુક્ત થયેલ જીવને ન જાણે. પરમાણુરૂપ પુદ્ગલ તે પરમાણુ પુગલ. [489] જેમ જિનેશ્વર આ પાંચ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે, તેમ બીજા પણ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે માટે અધોલોક અને ઉદર્વલોકમાં રહેલા પાંચ સ્થાનકમાં અવતરતી અતીન્દ્રિય વસ્તુને દેખાડતા બે સૂત્રને કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે - સાતમી પૃથ્વીને વિશે અનુત્તર કેમકે વેદનાદિપણાથી અથવા તેથી આગળ નરકનો અભાવ છે. કાલાદિ ચાર નરકાવાસોનું મહાપણું ક્ષેત્રથી પણ અસંખ્યાત યોજનવાળું હોવાથી છે અને પ્રતિષ્ઠાન નરકાવાસનું તો એક લાખ યોજન પ્રમાણ છે, પણ આયુષ્યનું અતિ મહતપણું હોવાથી મહાનપણું છે. 212 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ એવી રીતે ઉર્વલોકને વિશે પણ જાણવું. [490] કાલાદિ નરકાવાસોમાં અને વિજયાદિ મહાવિમાનોમાં સર્વાધિક પક્ષો જ જાય છે. આ હેતુથી સવનું પ્રતિપાદન કરવાને કહે છે. (1) હી સવ - લજ્જા વડે સાધુઓના પરીષહોને વિશે અને અન્યને સંગ્રામાદિકને વિશે અવિચલરૂપ સત્વ છે જેને તે. (2) હી મનસત્વ લજ્જા વડે પણ મનમાં જ સવ છે જેને પણ શીત આદિને વિશે કંપાદિ વિકારના ભાવથી શરીરમાં સવ નથી તે. (3) ક્ષણભંગુર છે સવ જેનું તે ચલ સત્વ. (4) એનાથી વિપરીત-નિશ્ચળ હોવાથી સ્થિર સવ. (5) ઉદયને પામતું પ્રવર્ધમાન - વધતું સાવ છે જેને તે ઉદયન સત્વ. [491] અનંતર સત્વવાળો પુરુષ કહ્યો છે તે ભિક્ષુ જ છે. માટે તેનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે દાખિિક્તક બે સૂત્રો કહે છે. મત્સ્યને લગતું વિવરણ પૂર્વવત્ સ્પષ્ટ છે. ભિક્ષા * સાધુ તે અનુશ્રોતચારી - ઉપાશ્રયથી શરૂ કરીને ભિક્ષા કરનાર તે એક, દરના ઘરોથી આરંભીને ઉપાશ્રયની સન્મુખ ગૌચરી કરનાર તે બીજા. સંતવાણી - પાસેના ઘરોમાં ગૌચરી કરનાર તે બીજો. શેષ બે સુગમ છે. [492 ભિક્ષ અધિકારી ભિક્ષ વિશેષને જ પાંચ પ્રકારે કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે - બીજાઓને પોતાનું દુઃખિતપણું દર્શાવવા વડે અનુકૂળ ભાષણથી જે દ્રવ્ય મેળવાય છે તે વન પ્રતીત છે, તેને પિત્ત - આસ્વાદે છે અથવા પતિ - સાયવે છે તે વનપક છે. અર્થાત્ યાચક છે અહીં તો અતિથિ આદિનો જે ભક્ત હોય છે તેની પ્રશંસા કરવા વડે તેને દાનની સન્મુખ કરે છે તે વનપક. ભોજનના સમયમાં ઉપસ્થિત થયેલ પ્રાપૂર્વક તે અતિથિ. તેના દાનની પ્રશંસા વડે તે ભક્ત પાસેથી મેળવવાને ઇચ્છે છે, તે અતિથિને આશ્રીને અતિથિ વનીક. કહ્યું છે કે - પ્રાયઃ ઘણા લોકો ઉપકારી, પરિચિત, પ્રીતિવાળાઓને દાન આપે છે, પણ તે દાન ના કહેવાય. માર્ગમાં થાકેલા અતિથિને જે દાતાર પૂજે, દાન આપે તે દાનનું મહાફળ છે. આ રીતે બીજા પણ વનપકો જાણવા. વિશેષ એ કે - દુઃખમાં રહેલ ક આદિ. ઉદાહરણ - કૃપણોને, દુર્મનવાળાને, અબંધુઓને, આતંકિત-રોગીઓને, લંગડા આદિ ખંડિત અંગવાળા મનુષ્યોને દાન આપતો દાતાની પતાકા વિસ્તારે છે. કેમકે માનાદિ પૂજાને ઇચ્છતા લોકો સત્કારનારા પ્રત્યે સકારે છે. નિઃસ્વાર્થવૃત્તિ વડે કૃષણાદિને જે દેવાય છે, તે જ દાન શ્રેષ્ઠ છે... માત્ત એટલે બ્રાહ્મણ લોકને ઉપકાર કરનારા ભૂદેવો - બ્રાહ્મણોને નામ માત્ર ગુણરહિત જાતિ માત્ર બ્રાહ્મણોને વિશે દેવાતું દાન બહુ ફળવાળું થાય છે તો પર્ કર્મ કરનારાઓને વિશે દાન દેવાથી મહાફળ થાય તેમાં કહેવું જ શું ? શાન વનીપક આ પ્રમાણે જાણવા - ગાય આદિને તૃણાદિ ખોરાક સુલભ હોય છે, પણ તિરસ્કાર વડે હણાયેલ શ્વાનોને ક્યારે પણ ખોરાક સુલભ થતો નથી, તેથી તેને દેવામાં વિશેષ લાભ છે. તે શ્વાનો ગુહ્યક દેવ વિશેષ છે. કૈલાસભુવનથી ભૂમિ પર આવીને યક્ષરૂપે શ્વાનની આકૃતિ વડે ફરે છે, તેથી તેઓની પૂજા વડે હિતઅપૂજાથી અહિત થાય છે.
Page #114
--------------------------------------------------------------------------
________________ પ/૩/૪૮૮ થી 42 213 શ્રમણો પાંચ પ્રકારે - નિર્મન્થો, શાક્ય, તાપસ, ઐરિક, આજીવિક, શાક્ય વનપકો આ પ્રમાણે - ચિત્રકાર્યમાં સ્થિર રહેલાની જેમ કરણાવાળા અને દાનરચિવાળા શાક્યાદિકો ભોજન કરે છે, તેથી તેમને અવશ્ય ભોજન આપવું. વિષયમૃદ્ધ બ્રાહ્મણોને અપાયેલ દાન પણ જો નાશ પામતું નથી તો પછી યતિઓને આપેલ દાન કેમ નાશ પામે ? એ રીતે તાપસ વનપક આદિ પણ જાણવા. વનપક કહ્યો. તે સાધુ વિશેષ છે અને સાધુ અચેલક હોય, તેથી અચેલકત્વ પ્રશંસા સ્થાનો * સૂગ-૪૯૩ થી 45 : [49] પાંચ કારણે અન્યલક સાધુ પ્રશસ્ત થાય છે - (1) અલ્ય પ્રત્યુપેક્ષા, (ર) પ્રશસ્ત લાદવપણું, (3) વૈશ્ચાસિકરૂપ, (4) અનુજ્ઞાતિ તપ અને (5) મહાન ઇન્દ્રિય નિગ્રહ.. [49] ઉત્કટ પુરુષ પાંચ કહ્યા. (1) દંડ ઉcકટ, (2) રાજ્ય ઉcકટ, (3) સ્તન ઉત્કટ, (4) દેશ ઉકટ, (5) સવ ઉcકટ.. * વિવેચન-૪૯૩ થી 45 : [43] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - જેને વસ્ત્ર વિધમાન નથી તે અચેલક, તે જિનકભી વિશેષ છે, વસ્ત્રના અભાવથી જ હોય છે. - x * તેમાં વિકલ્પી મુનિ લા, લા મૂરાવાળા, પ્રમાણોપેત, જીર્ણ, મલિન વાયુક્ત હોવાથી ચેલક કહેવાય છે.... તીર્થકર અને ગણધરાદિ વડે પ્રશરત છે. અચલકને અા પ્રત્યુપેક્ષા જાણવી કેમકે પડિલેહણીય તથાવિધ ઉપધિનો અભાવ હોય છે, તેથી સ્વાધ્યાયાદિની હાનિ થતી નથી. લઘુનો ભાવ તે લાઘવ, તે જ લાઘવિક દ્રવ્યથી અને ભાવથી પણ રામના વિષયના અભાવથી પ્રશસ્ત-અનિંધ હોય છે. તેવા સાધુનો વેશ નિર્લોભતા સૂચક હોવાથી વિશ્વાસ પ્રયોજનભૂત છે. ઉપકરણ સંલીનતારૂપ તપ જિનેશ્વરોને અનુજ્ઞાત-સંમત છે. તથા મહાન ઇન્દ્રિયનિગ્રહ થાય... ઉપકરણ વિના સ્પર્શ પ્રતિકૂળ શીત, વાત, તાપાદિ સહન થતા નથી તેથી ઉપકરણ ધર્મ સહાયક છે. | [494] ઇન્દ્રિય નિગ્રહ સત્વથી ઉત્કટ પુરષો વડે જ શક્ય છે, માટે ઉકટના ભેદો કહે છે. તેમાં વિશેષ એ કે - આકરા કે વૃદ્ધિવાળા, તેમાં દંડ-આજ્ઞા કે અપરાધને વિશે દંડવું કે જેને પ્રકટ સૈન્ય છે તેના વડે * આજ્ઞા આદિ વડે જ આકરો છે તે દંડ ઉત્કટ અથવા દંડ વડે વૃદ્ધિને પામે તે દંડોકટ. આવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે - જ - પ્રભુતા, સૈન - ચોર લોકો, રેઝ - મંડલ અને સર્વ - બધાનો સમુદાય. [495] અસંયત, દંડાદિ વડે આકરો હોય છે, સંયત તો સમિતિઓ વડે કિટ હોય છે, માટે સમિતિઓને કહે છે. - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - સન્ - એકીભાવ વડે. ત - પ્રવૃત્તિ, તે સમિતિ. અર્થાત સારા એકાગ્ર પરિણામની ચેષ્ટા. જવું તે ઈય, તેમાં સમિતિ તે ઈર્ષા સમિતિ. કહ્યું છે કે 214 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ - રથ અને ગાડું વગેરે વાન કે અશ્વાદિ વાહનો વડે ગમન કરાયેલ, સૂર્યના કિરણો વડે તપેલ, અચિત અને વિવિક્ત, યુગમગ દૈષ્ટિ વડે જોઇને ગમનાગમન તે ઇચસમિતિ. બોલવું તે ભાષા, તેમાં સમિતિ તે ભાષા સમિતિ. કહ્યું છે કે - હિત- મિત - સંદેહરહિત અર્ચનું કહેવું તે ભાષા સમિતિ. ગવવું તે એષણા, ગવેષણ - ગ્રહણ - ગ્રાસની એષણાના ભેદો અથવા શંકાદિ લક્ષણવાળા ભેદોમાં સમિતિ તે એષણા સમિતિ. કહ્યું છે કે - ગૌરી ગયેલ સાધુએ સમ્યક્ ઉપયોગ વડે નવ કોટિથી સર્વથા શુદ્ધ આહારાદિ ગ્રહણ કરવા યોગ્ય છે. તમામ ઉપધિને લેવા-મૂકવાના વિષયમાં સુંદર ચેટા તે આદાત ભાંડ મામ નિફોપણા સમિતિ. અહીં પૂર્વોક્ત અપમાર્જિત આદિ સાત ભાંગા છે... ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, સિંઘાણ, જલની પરિઠાપનિકા, તેમાં સમિતિ તે પારિષ્ઠાપનિકા સમિતિ. તેમાં વ્વર - વિષ્ટા, પ્રવળ - મૃગ, હેત - ગ્લેમ, નટ્સ - મેલ, સિથાન - નાકના લેખ. - X - સમિતિ પ્રરૂપણા જીવ રક્ષાર્થે છે. તેથી જીવ સ્વરૂપ પ્રતિપાદન કરે છે– * સૂત્ર-૪૯૬ થી પ૦૩ :[496] - (1) સંસારી જીવો પાંચ ભેદે કહ્યું - એકેન્દ્રિયથી પંચેન્દ્રિય. (2) એકેન્દ્રિયો પાંચ ગતિ અને પાંચ આગતિવાળા છે. તે આ રીતે - એકેન્દ્રિય એકેન્દ્રિયમાં ઉપજતો એકેન્દ્રિય યાવત પંચેન્દ્રિયમાંથી આવીને ઉપજે તે જ કેન્દ્રિય જાવ. તે એકેન્દ્રિયને છોડતો એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણામાં જય... (3) બેન્દ્રિય જીવો પાંચ ગતિ - પાંચ ગતિવાળા પૂર્વવત જાણવા... (4 થી 6) એ રીતે ચાવતુ પંચેન્દ્રિયો પાંચ ગતિ - પાંચ આગતિવાળા કહ્યા છે. ચાવતુ પંચેન્દ્રિયમાં ઉપજે. () સર્વે જીવો પાંચ ભેદે કહ્યા - ક્રોધકથાયી યાવતું લોભકષાયી અને કપાયી. અથવા સર્વે જીવો પાંચ ભેદે કહ્યા છે. તે આ પ્રમાણે * નૈરયિક યાવતું દેવ અને સિદ્ધો. [49] હે ભગવન વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર અને કાળા ચણા - આ ધાન્યોને કોઠામાં નાંખ્યા હોય. તો જેમ [ત્રીજા સ્થાનમાં] શાલિમાં કહ્યું, તેમ ચાવ4 કેટલો કાળ તેની યોનિ સચિવ રહે ? હે ગૌતમાં જન્મથી અંતમુહર્ત, ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી. ત્યારપછી ચોન પ્લાન થાય યાવત્ નાશ પામે. [498) : (1) પાંચ સંવત્સરો કહ્યા. તે આ - નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ અને શનૈશ્વર સંવત્સર.. - () યુગ સંવત્સર પાંચ ભેદે છે, તે આ - ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિતા.. -
Page #115
--------------------------------------------------------------------------
________________ પ/૩/૪૯૬ થી 503 _ 15 (3) પ્રમાણ સંવાર પાંચ ભેદે છે, તે આ - નગા, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિવર્ધિત.. - (4) લક્ષણ સંવત્સર પાંચ ભેદે છે. તે આ પ્રમાણે જણાવ [49] સમાનપણે નમો યોગ કરે છે, સમપણે ઋતુ પરિણમે છે, અતિ ઉણ નહીં તેમ શીત નહીં અને બહુ ઉદકવાળો તે નક્ષત્ર સંવત્સર, [ષoo] જેમાં ચંદ્ર સર્વે પૂર્ણિમાઓ સાથે યોગ કરે છે, નક્ષત્ર વિષમચાર છે, અતિ શીત-અતિ તાપ હોય, બહુ ઘણી હોય તેને ચંદ્ર સંવત્સર કહે છે. [51] વિષમપણે અંકુરા પરિણમે, ઋતુ સિવાય પુu-ફલાદિ આપે સારી રીતે વર્ષો ન થાય તેને કર્મસંવત્સર કહે છે. [52] જેમાં સૂર્ય પૃષી, પાણી, પુષ્પ, ફળોને સ આપે છે, તેથી અલ્પ વૃષ્ટિથી પણ સારી રીતે ધાન્ય પાકે તે સૂર્ય સંવત્સર છે. [ષo] જેમાં સૂર્યના તેજથી તપેલ ક્ષણ-લવ-દિવસ-તુઓ પરિણમે છે, વાયુથી ઉડેલ ધૂળ પૃedીને પૂરે છે, તે અભિવર્ધિત સંવત્સર છે. * વિવેચન-૪૯૬ થી 5os : [496] સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંસારમાં વર્તતા જીવો. વિપ્ર નંદન - ત્યાગ કરતો. સનીવા - સંસારી અને સિદ્ધો. મhવાથી - ઉપશાંતમોહાદિ. [49] જીવોના અધિકારથી વનસ્પતિ જીવોને આશ્રીને પાંચ સ્થાનો - અત્યાર બીજા સ્થાનકવતું વ્યાખ્યા કરવી. વિશેષ આ - સંતા - વટાણા, મસૂર - ચણકિકા. તલ-મગ-અડદ પ્રતીત છે. નિકાવ - વાલ, વનસ્થા - ચોળા જેવી ચિપટી છે. માત્ર fમા - ચોળા, સT - તુવેર, કાળા ચણા. 498] અનંતર સંવત્સરપ્રમાણથી યોનિ વ્યતિકમ કહો. હવે તે જ સંવત્સર વિચારાય છે, તે માટે ચાર સૂત્રો છે. તેમાં નાગ સંવત્સર - ચંદ્રનો નક્ષત્ર સંબંધી ભોગકાળ તે નક્ષત્ર માસ. 27 પૂણકિ એકવીશ સડસઠાંસ - 27-21/67 એ રીતે બારમાસનો આ નક્ષત્ર સંવત્સર છે. તે 3૨૩-૫૧/ક એકાવન/સડસઠાંશનો થાય છે. એમ પાંચ સંવત્સસ્તો એક યુગ થાય છે. તેના એક વિભાગભૂત કહેવાતા લક્ષણવાળા ચંદ્રાદિ યુગસંવત્સર. પ્રમાણ - દિવસ આદિના પરિણામથી ઓળખાતો વક્ષ્યમાણ નક્ષત્ર સંવત્સર આદિ જ પ્રમાણ સંવત્સર, તે જ વફ્ટમાણ સ્વરૂપ લક્ષણોની પ્રધાનતાથી લક્ષણ સંવત્સર અને જેટલા કાલ વડે શનૈશ્વર એક નક્ષત્રને અથવા બારે રાશિઓને ભોગવે તે શનૈશ્ચર સંવત્સર. ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ - શનૈશ્ચર સંવત્સર 28 ભેદ છે * અભિજિત, શ્રવણ ચાવતું ઉત્તરાષાઢા અથવા શનૈશ્વર મહાગ્રહ 30 વર્ષે સર્વ નક્ષત્ર મંડલને પૂર્ણ કરે છે. યુગ સંવત્સર પાંચ ભેદે છે - તે આ - 29-322 પ્રમાણવાળો કૃષ્ણ પ્રતિપદાથી આરંભીને પૂર્ણિમાએ પૂર્ણ થયેલ તે ચંદ્રમાસ, તે માસના પ્રમાણ વડે બારમાસના પરિમાણવાળો ચંદ્ર સંવત્સર હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે - ૩૫૪૧૨ર આ પ્રમાણવાળો બીજો અને ચોથો ચંદ્ર સંવત્સર જાણવો. 216 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/ અભિવર્ધિત- ૩૧-૧ર૧/૧ર૪, આવા પ્રકારના માસ વડે બાર માસના પ્રમાણવાળો ત્રીજો અભિવર્ધિત સંવત્સર, તે પ્રમાણ વડે - 3૮૩-૪૪/૬ર દિવસના પ્રમાણવાળો પાંચમો પણ જાણવો. આ ચંદ્રાદિ પાંચ સંવત્સરથી એક યુગ થાય છે. તે પાંચ સંવત્સરોના મધ્ય અભિવર્ધિત નામના સંવસરને અધિકમાસ કહે છે. પ્રમાણ સંવત્સર પાંચ ભેદે છે - તેમાં નક્ષમ સંવત્સર ઉક્ત લક્ષણવાળો છે. પણ ત્યાં માત્ર નાગમંડલનો ચંદ્રભોગ માત્ર વિવક્ષિત છે અને અહીં તો દિવસ અને દિવસના ભાગ આદિનું પ્રમાણ વિવક્ષિત છે. ચંદ્ર અને અભિવર્ધિત સંવત્સર પણ ઉક્ત લક્ષણવાળા જ છે. પણ ત્યાં યુગના વિભાગ માગ કહેલ છે અને અહીં દિવસ આદિના પ્રમાણ વડે કહેલ છે. આ વિશેષ ભેદ છે. ઋતુ સંવત્સર 30 અહોરમ પ્રમાણવાળો ઋતુમાસ તેવા બાર ઋતુમાસ વડે સાવનમાસ અને કર્મમાસનામના પર્યાય વડે થયેલ 360 અહોરાત્ર પ્રમાણવાળો છે. આદિત્ય સંવત્સર તે સાડત્રીસ દિવસનો એક માસ, એવા બાર માસથી 366 અહોરાત્ર છે. અનંતર કહેલ એ જ નાગાદિ સંવત્સર લક્ષણ પ્રધાનતાથી લક્ષણ સંવત્સર કહેવાય. હવે નક્ષત્રને કહે છે. [499] સમી ગાથા. સમપણે કૃતિકાદિ નક્ષત્રો કાર્તિક પૂર્ણિમા આદિ તિથિ સાથે સંબંધ કરે છે. નક્ષત્રો તિથિઓમાં મુખ્યતાથી હોય છે. જેમ કાર્તિકી પૂર્ણિમા કૃતિકા. કહ્યું છે કે - મુપૂર્ણિમા સહ] જેઠમાં મૂલ, શ્રાવણે ધનિષ્ઠા, માગસરે આદ્રા, શેષ માસ નક્ષત્ર નામવાળા છે. જે વર્ષમાં સમપણે ઋતુ પરિણમે છે, વિષમપણે નહીં, કારતક પૂર્ણિમા પછી અનંતર હેમંત ઋતુ, પોષ પછી શિશિરઋતુ જ આવે છે જેમાં અતિ ગરમી નથી કે અતિ ઠંડી નથી તે નાતિકJાનાતિત. અને જેમાં ઘણું પાણી છે તે બહૂદક, તે લક્ષણથી નક્ષત્ર હોય છે, નક્ષત્રચાર લક્ષણ લક્ષિતત્વથી નક્ષત્ર સંવત્સર છે. Adhayan-6\Book-6C1 aha :\M F [5oo] fસ ગાથા. ચંદ્ર સાથે બધી પૂનમની સમિઓ જે વર્ષમાં યોગવાળી હોય અથવા જેમાં ચંદ્રમા બધી પૂર્ણિમા જોડે યોગ કરે છે. વિષયવાર - યથા યોગ્ય તિથિમાં ન વર્તનાર નક્ષત્રો જેમાં છે કે, અત્યંત શીત અને ગરમીના સભાવથી કર્ક તથા ઘણું પાણી છે તેને વિદ્વાનો લક્ષણથી ચંદ્ર સંવત્સર કહે છે. કેમકે ચંદ્રચાર લક્ષણ લક્ષિત છે. [51] વિરમ ગાથા. વિષમતાએ પલ્લવ અંકુર, તે વિધમાન છે જેને તે પ્રવાલવાળા વૃક્ષો પ્રવાલપણાને પ્રાપ્ત થાય અથવા પ્રવાલવાળા વૃક્ષો વિષમપણે પરિણમે - અંકુરનું ઉગવું આદિ અવસ્થાને પામે છે. તથા ઋતુઓ સિવાયના કાળે પુષ્પ તથા કળને આપે છે, જેમ ચૈમાદિ માસમાં પાદિત દેવાવાળા આમવૃક્ષો માઘ આદિમાં પુષ્પોને આપે તથા જે વર્ષમાં મેઘ બરાબર વૃષ્ટિને ન વરસાવે તે લક્ષણથી કર્મ કે તું કે સાવન સંવત્સર નામે ઓળખાય છે.
Page #116
--------------------------------------------------------------------------
________________ પ/૩/૪૯૬ થી 503 213 (109) [502] પુofવ ગાથા - જે વર્ષમાં પૃથ્વીના રસને અને ઉદકના રસને - માધુર્ય, નિગ્ધતા લક્ષણ સ પુષ્પ તથા ફળોને તેવા સ્વભાવથી સૂર્ય આપે છે અર્થાત્ તથાવિધ ઉદક અભાવે પણ આપે છે, જેથી અા વષ વડે પણ જોઈએ તેટલું ધાન્ય ઉત્પન્ન થાય તે સૂર્ય સંવત્સર. [50]] માફ - ગાથા - સૂર્યના તેજથી તપ્ત પૃથ્વી આદિના તાપમાં પણ ઉપચારથી ક્ષણ વગેરે તયા તેમ માનવું. તેમાં ક્ષr - મુહd, નવ * 49 ઉચશ્વાસ પ્રમાણ, વિર - અહોરાક, ત્રનું - બે માસ. જેમાં અતિક્રમે છે અને જે વાયુ વડે ઉડેલ ધુળથી ભૂમિપ્રદેશ વ્યાપ્ત થાય છે, તેને આચાર્યો લક્ષણથી અભિવર્ધિત સંવત્સર કહે છે, તે જાણ. સંવત્સરાદિ વ્યાખ્યાન પ્રાયઃ તવાદિ ટીકા અનુસાર છે. સંવત્સર કહ્યો તે કાળરૂપ છે, કાળ વ્યતીત થતાં શરીરથી નીકળવું થાય છે, આ હેતુથી તેના માર્ગનું નિરૂપણ કરે છે– * સૂત્ર-૫૦૪,૫૦૫ - [50] શરીરમાંથી જીવને નીકળવાનો માર્ગ પાંચ પ્રકારે છે, તે આ - પગથી, સાથળથી, હદયથી, મસ્તકથી, સવગથી... જીવ જે પગેથી નીકળે તો નરકગામી થાય, સાથળથી નીકળે તો તિર્યંચગામી થાય, છાતીથી નીકળે તો મનુષ્યગામી થાય, મસ્તકેથી નીકળે તો દેવગામી થાય, સવગેથી નીકળતા સિદ્ધિગતિગામી થાય છે. [] છેદન પાંચ પ્રકારે કહેલ છે. તે આ - ઉતપાદદન, વ્યયછેદન,. બંધોદન, પ્રદેશછેદન, દ્વિધકારછેદન... અનંતર્ય પાંચ પ્રકારે કહેલ છે, તે આ * ઉત્પાદનાંતર્ય, વ્યયાતંતય, પદેશાતંતય, સમયાનંતર્ય, સામયાનાંતર્ય... આના પાંચ ભેદે કહ્યા છે, તે આ - નામાનંત, સ્થાપનાનંત, દ્રવ્યાનંત, ગણનાનંd, પ્રદેશાનંત અથવા અનંતા પાંચ ભેદે કહAIL. તે આ - એકdઃ અનંત, દ્વિધા અનંત, દેશવિસ્તારામંત, સર્વવિસ્તારામંત, શાશ્વતાનંત. * વિવેચન-૫૦૪,૫૦૫ - | [504] સૂત્ર સ્પષ્ટ છે. નિયન - મરણકાળે જીવનો શરીરમાંથી નીકળવાનો માર્ગ તે નિર્માણ માર્ગ - પગ વગેરે. તેમાં માર્ગભૂત અને કરણતાને પામેલ બંને પગ દ્વારા જીવ શરીરચી નીકળે છે. એ રીતે બંને સાથળ દ્વારા ઇત્યાદિને વિશે પણ જાણવું. હવે ક્રમશઃ આ નીકળવાના માર્ગના ફળને કહે છે - બંને પગ દ્વારા શરીરથી નીકળતો જીવ નકમાંથી જનારો હોય છે. એ રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ એ કે - બધા અંગો તે સવગો, ત્યાંથી નીકળતો સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિરૂપ ભ્રમણનો અંત જેને છે તે સિદ્ધિગતિ પર્યવસાન છે.. [55] નિયણ આયુ છેદન કરતા થાય છે, માટે છેદને પ્રરૂપતા સૂત્રકાર કહે છે. સત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે * દેવવાદિ પર્યાયાંતરના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યનો ook-6CI SaheiblAdhayan-6\B :\Maharaj 218 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વિભાગરૂપ છેદ તે ઉત્પાદછેદન. વ્યય, મનુષ્યવાદિ પયયિના નાશ વડે જીવાદિને છેદવું તે વ્યયછેદન... જીવની અપેક્ષાએ કર્મના બંધનું છેદવું તે બંધ છેદન. તથા સ્કંધોની અપેક્ષાએ સંબંધનું છેદવું તે બંધ છેદન. જીવડંધને જ નિર્વિભાગ અવયય રૂ૫ પ્રદેશોથી બુદ્ધિ વડે પૃથક્ કરવું તે પ્રદેશછેદન... જીવાદિ દ્રવ્યનું જે બે વિભાગરૂપ કરવું તે દ્વિઘાકાર, તે જ છેદન તે દ્વિઘાકાર છેદન. આ ગિધાકારાદિના ઉપલક્ષણ રૂપ છે... આ કથન વડે દેશથી છેદના કહ્યું અથવા ઉત્પત્તિનું છેદન એટલે વિરહ, જેમ નરકગતિમાં બાર મુહૂત છે... વ્યય છેદન એટલે ઉદ્વર્તન. તે એ પ્રમાણે જ છે.. બંધનવિરહ - જેમ ઉપશાંત મોહવાળાને સપ્તવિધ કર્મબંધનની અપેક્ષાએ પ્રદેશનું છેદન તે પ્રદેશવિરહ, જેમ ક્ષય કરેલ અનંતાનુબંધી આદિ કર્મપ્રદેશોનો પ્રદેશવિરહ હોય છે. બે ધારા છે જેની તે દ્વિઘારા, તરૂપ છેદન તે દ્વિધારા છેદન. ઉપલક્ષણથી એક ધારાદિ છેદન પણ જાણવું. તે ક્ષર, તલવાર, ચકાદિ છેદન શબ્દના સામ્યથી અહીં ગ્રાહ્ય છે. પાઠાંતરથી પયિછેદન-એટલે માર્ગનું છેદવું - અર્થાતુ - માર્ગનું ઉલ્લંઘવું. છેદનનું વિપર્યય આનંદર્ય છે. - તેથી કહે છે - આનંર્વ - અવિરહ, ઉત્પાદનો અવિરહ જેમ નરકગતિમાં જીવોને ઉત્કર્ષથી અસંખ્યાત સમયો સુધી છે. એ રીતે વ્યયનો પણ અવિરહ જાણવો.. પ્રદેશો અને સમયોનો અવિરહ પ્રસિદ્ધ છે. વિપક્ષ ન કરાયેલ ઉત્પાદ, વ્યયાદિ વિશેષણવાળું આનંતર્ય સામાન્ય આનંતર્ય છે. અથવા શ્રામ) વિરહ વડે જે આનંતર્ય તે શ્રામસ્યાનંતર્ય. અથવા બહુ જીવોની અપેક્ષાએ શ્રમણ્યના સ્વીકાર વડે આનંતર્ય છે. અનંતર સૂત્રમાં આનંદર્ય કહ્યું. તે સમય અને પ્રદેશો અનંતા છે, તેથી, અનંતકની પ્રરૂપણા. સૂત્ર પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - નામ વડે અનંતક તે નામ અનંતક. જેમ સિદ્ધાંત ભાષાએ વસ્ત્ર. સ્થાપના વડે અક્ષ આદિનું સ્થાપવું તે સ્થાપના અનંતક. ડ્રાશરીર, ભવ્ય શરીરદિથી વ્યતિરિક્ત ગણનીય અણુ આદિ દ્રવ્યોનું અનંતક તે દ્રવ્ય અનંતક. ગણના લક્ષણ અનંતક તે અવિવક્ષિત અણુ આદિ સંખ્યાવિશેષ તે ગણના અનંતક.. સંખ્યા કરવા યોગ્ય પ્રદેશોનું અનંતક તે પ્રદેશાનંતિક... આયામ લક્ષણ એક અંશ વડે અનંતક તે એકd: અનંતક-એક શ્રેણિક ક્ષેત્ર. આયામ અને વિસ્તાર બંનેથી જે અનંતર તે દ્વિધા અનંતક - પ્રતિરોત્ર.. એક અપેક્ષાએ પૂવદિ દિશામાંથી કોઈ પણ એક દિશાલક્ષણ દેશનો ક્ષેત્ર વિસ્તાર, તેના પ્રદેશાપેક્ષાએ અનંતક તે દેશવિસ્તારામંતક.. સર્વ આકાશના વિસ્તારરૂપ જોયું અનંતક.. શાશ્વત અનંતક કેમકે અનંત સમય સ્થિતિક હોવાથી જીવાદિ દ્રવ્ય શાશ્વત અનંતક છે. આવા પદાર્થનો બોધ જ્ઞાનથી થાય, માટે જ્ઞાનનું સ્વરૂપ કહે છે
Page #117
--------------------------------------------------------------------------
________________ પ/૩/૫૦૬,૫૦૦ 219 220 સ્થાનાંગસુત્ર સટીકઅનુવાદ-૩/૨ * સૂત્ર-૫૦૬,૫૦૩ * [પ૦૬] જ્ઞાન પાંચ ભેદે કહ્યું. તે આ - અભિનિબોધિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન... [50] જ્ઞાનાવરણીય કર્મ પાંચ ભેદે કહ્યું, તે આ પ્રમાણે છે : અભિનિબોધિક જ્ઞાનાવરણીય યાવત કેવલ જ્ઞાનાવરણીય. * વિવેચન-૫૦૬,૫૦૭ : [506] પાંચ સંખ્યા ભેદો જેના છે તે પંચવિધ. જાણવું તે જ્ઞાન. આ ભાવ સાધન છે. જેના વડે કે જેનાથી જણાય તે જ્ઞાન. તેના આવરણનો ક્ષય કે ક્ષયોપશમ. અથવા જેમાં જણાય તે જ્ઞાન - તદાવક ક્ષયોપશમ કે ક્ષય પરિણામ યુક્ત. જાણે છે તે જ્ઞાન, તે જ સ્વવિષય ગ્રહણરૂપ હોવાથી અર્થથી તીર્થકરોએ અને સૂગથી ગણધરોએ - પ્રરૂપેલ છે. કહ્યું છે - અરિહંતો અને કહે છે, ગણધરો સૂત્રને ગુંથે છે. શાસનના હિત માટે, તેથી સૂગ પ્રવર્તે છે. અથવા તીર્થકર કે પ્રાજ્ઞપુરુષ વડે કે પ્રજ્ઞા વડે આપ્ત-પ્રાપ્ત અથવા સ્વાધીન કહ્યું તે પ્રાજ્ઞાપ્ત, પ્રજ્ઞાપ્ત, પ્રાજ્ઞાત કે પ્રજ્ઞાત. તે આ રીતે - અવિપર્યય રૂપથી અર્થને સન્મુખ, નિઃશંસયવથી નિયત. વોધ - જાણવું તે અભિનિબોધ અથવા અભિનિબોધને વિશે થયેલ કે અભિનિબોધ વડે થયેલ અથવા તેના પ્રયોજનવાળું તે આભિનિબોધિક જ્ઞાન. જે અર્થને સન્મુખ કાર્યભૂતને નિશ્ચિત જાણે છે, તે આભિનિબોધિક - અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન. તેનું વસંવેદિતરૂપ હોવાથી ભેદના ઉપચારથી - x * x* તે આભિનિબોધિક. તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમ રૂપ છે. * X - X - X - X - - જે સંભળાય છે તે શ્રુત-શબ્દ જ. કેમકે ભાવકૃતનું કારણ હોવાથી કારણમાં કાર્યોપચાર કર્યો છે. અથવા જે વડે, જેથી, જે છતે સંભળાય છે તે શ્રુત અર્થાત્ કદાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે અથવા શ્રુતના ઉપયોગરૂપ પરિણામથી અનન્ય હોવાથી આત્મા જ સાંભળે છે, માટે આત્મા જ શ્રત છે. ધૃતરૂપ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. - 4 - જે વડે, જેથી, જે છતે અર્થ જણાય તે અવધિ, નીચે નીચે વિસ્તારપૂર્વક જણાય તે અવધિ, અથવા મર્યાદા વડે જણાય તે અવધિ. અવધિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ હોય કેમકે અવધિજ્ઞાનના ઉપયોગનો હેતુ છે અથવા જાણવું તે અવધિ - પદાર્થના વિષયનો બોધ, અવધિરૂપ જ્ઞાન તે અવધિજ્ઞાન. - X - X - ft * સર્વ પ્રકારે, વન - સવ - ઝયન - જવું કે જાણવું તે પચયિ. ઘર + Aવ કે અા કે માય તે પર્યવ, પર્યય, પર્યાય. મનમાં કે મનનો પર્યવ, પર્યય કે પર્યાય તે મન:પર્યવ, મન:પર્યય અથવા મન૫ર્યાય. સર્વતઃ મનનો બોધ. તે જ જ્ઞાના તે મન:પર્યવજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, મન:પર્યાયિજ્ઞાન અથવા મનના પયય, * ધર્મ અર્થાત્ બાહ્ય વસ્તુના આલોચનાદિ પ્રકારો, તેઓને વિશે જ્ઞાન, તે મન:પર્યાયિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન. - x - Adhayan-6\Book-6CI Saheib વન * મતિ આદિ જ્ઞાનાપેક્ષારહિત હોવાથી અસહાય અથવા આવરણ મલરૂપ કલંક રહિતતાથી શુદ્ધ અથવા સમસ્ત ઘાતિકર્મના આવરણના અભાવ વડે સંપૂર્ણરૂપે ઉત્પન્ન થવાથી સકલ અથવા અનન્ય સદૈશવથી અસાધારણ અથવા ડ્રોયાનનત્વથી અનંત યથાવસ્થિત સમગ્ર ભૂત, વર્તમાન, ભાવિભાવના સ્વભાવનું પ્રકાશક જ્ઞાન તે કેવલજ્ઞાન. કહ્યું છે - એક, શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ, અનંત એવું જ્ઞાન તે કેવલજ્ઞાન. પ્રાયઃ આ જ્ઞાનશબ્દ જ્ઞાન સમાધિકરણ છે. મનઃ પર્યાય જ્ઞાનને વિશે તપુરુષ સમાસને બતાવેલ હોવાથી “પ્રાયઃ' છે. અહીં સ્વામી, કાળ, કારણ, વિષય, પરોક્ષવના સાધર્મથી અને શેષ જ્ઞાનની સદ્ભાવથી આદિમાં મતિ અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે. તેથી કહે છે - જે મતિજ્ઞાનનો સ્વામી છે તે જ શ્રુતજ્ઞાનનો છે. કેમકે જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનનો સ્થિતિકાળ છે તેટલો જ શ્રતજ્ઞાનનો છે. * * * સમકિતથી અપતિત જીવાપેક્ષા એ સાધિક ૬૬-સાગરોપમ કાળ છે. બંને જ્ઞાન ક્ષયોપશમહેતુક છે. બંને સામાન્યથી સર્વ દ્રવ્યાદિ વિષયવાળા છે, બંને જ્ઞાન પરોક્ષ છે. મતિશ્રુતજ્ઞાનનો ભાવ હોવાથી જ અવધિ આદિનો ભાવ છે. - x * મતિપૂર્વક શ્રત હોવાથી અથવા વિશિષ્ટ મતિના અંશરૂપ હોવાથી શ્રુતની પહેલાં મતિ કહેલ છે. આ અર્થ જણાવતી એક ગાથા પણ છે. કાળ, વિપર્યય, સ્વામી અને લાભના સાધર્મ્સથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહે છે, તે બતાવે છે. પ્રવાહની અપેક્ષાઓ જેટલો મતિ, શ્રુતજ્ઞાનનો સ્થિતિકાળ છે તેના આધારભૂત સમકિતથી અપતિત એક જીવની અપેક્ષાએ જેટલો કાળ છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો પણ છે. જેમ મતિ, શ્રુતજ્ઞાનનો વિપર્યય જ્ઞાનમાં થાય છે એ રીતે અવધિજ્ઞાન પણ મિથ્યાદૈષ્ટિને વિર્ભાગજ્ઞાન રૂપ થાય છે. જે મતિશ્રતનો સ્વામી છે, તે જ અવધિનો સ્વામી છે. વિર્ભાગજ્ઞાની દેવાદિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા એક સાથે ત્રણ જ્ઞાનના લાભનો સંભવ છે. કહ્યું છે - કાળ, વિપર્યય, સ્વામીત્વ, લાભસામર્થ્ય વડે મતિ, શ્રુત પછી અવધિજ્ઞાન કહ્યું છે. તથા છાણ, વિષય, ભાવ, પ્રત્યક્ષવના સાધર્મથી અવધિ પછી મન:પર્યવજ્ઞાન કહે છે જેમ અવધિજ્ઞાન છવાસ્થને હોય છે તેમ મન:પર્યવજ્ઞાન પણ હોય છે, જેમ અવધિજ્ઞાનરૂપી દ્રવ્યના વિષયવાળું છે તેમ આ જ્ઞાન પણ છે. વળી અવધિની જેમ આ જ્ઞાન પણ ક્ષાયોપથમિક છે. બંને જ્ઞાન પ્રત્યક્ષ છે. કહ્યું છે કે - છઠાસ્થd, વિષય, ભાવાદિના સાધર્મ્સથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો ન્યાસ છે. મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. કારણ અપમત સાદુરૂપ સ્વામીના સાધચ્ચેથી તેનું બધા જ્ઞાનમાં ઉત્તમત્વ છે. તે આ પ્રમાણે- જેમ મન:પર્યવજ્ઞાન ઉત્તમ યતિને જ થાય છે. તેમ કેવલજ્ઞાન પણ થાય છે. જે જીવ સર્વજ્ઞાન પ્રાપ્ત કરે છે તે ચોક્કસ અંતમાં કેવલજ્ઞાન પામે છે. જેમ મન:પર્યાય જ્ઞાન વિપર્યય સહિત હોતું E:\Maharaj
Page #118
--------------------------------------------------------------------------
________________ 5/3/506,503 221 (111) નથી તેમ કેવળજ્ઞાન પણ વિપર્યય યુક્ત ન હોય. ઉત્તમપણાથી, યતિરૂપ સ્વામિત્વથી અને અંતે લાભ થવાથી અંતે કેવળજ્ઞાનનો ઉપન્યાસ છે. મતિ શ્રત પરોક્ષ છે, શેષ પ્રત્યક્ષ છે. ઉક્ત જ્ઞાનને આવક જ્ઞાનાવરણ કર્મ છે, તેથી તેનું સ્વરૂપ [50] સુખ સગમ છે. જ્ઞાનાવરણ કર્મ કહ્યું. તેનો નાશ કરવા માટે ઉપાયવિશેષ સ્વાધ્યાયના ભેદો કહે છે– * સૂત્ર-૫૦૮ થી પ૧૦ - [58] સ્વાધ્યાય પાંચ ભેદ કહ્યા છે, તે આ - વાસના, પૃચ્છના, પરિવતના, અનપેક્ષા, ધર્મકથા... [59] પચ્ચકખાણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - શ્રદ્ધાનું શુદ્ધ, વિનય શુદ્ધ, અનુભાષણમાં શુદ્ધ, અનુભાવની શુદ્ધ, ભાવ શુદ્ધ [51] પ્રતિકમણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - આશ્રયદ્વાર, મિયાત્વ, કષાય, યોગ, ભાવ-પ્રતિક્રમણ. * વિવેચન-૫૦૮ થી 510 : [58] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - મુ - શોભન, મ - મર્યાદા વડે, અધ્યયન : શ્રતને અધિક અનુસરવું, તે સ્વાધ્યાય... જે શિષ્યને કહે છે, શિષ્ય પ્રતિ ગુરનો પ્રયોજક ભાવ તે વાચના... વાચના લીધેલ શિષ્યને સંશયાદિ ઉત્પતિમાં પુનઃ પૂછવું - પૂર્વે ભણેલ સૂાદિની શંકાદિમાં પ્રશ્ન કરવો તે પૃચ્છના... પૂછવાથી વિશેષ શુદ્ધ થયેલું સૂત્રનું વિસ્મરણ ન થાય તે માટે પરિવર્તના કરવી અર્થાત્ સૂગનું ગુણન કરવું... સૂગ માફક અર્થમાં પણ વિસ્મૃતિ સંભવે છે, તેથી અર્થ વારંવાર વિચારવા યોગ્ય છે, માટે અનપેક્ષવું તે અનુપેક્ષા અથવું વિચાર્યું. એમ અભ્યસ્ત શ્રતથી ધર્મકથા કરવા યોગ્ય છે. ધૃતરૂપ ધર્મની જે કથા તે ધર્મકથા. [59] ધર્મકથારૂપ મંચન વડે સારી રીતે મંથન કરેલ છે જેણે એવા ભવ્ય જીવો શુદ્ધ પ્રત્યાખ્યાન સ્વીકારે છે, માટે પ્રત્યાખ્યાન કહે છે. પ્રતિ - નિષેધથી, - મર્યાદા વડે, ધ્યાન - કવન તે પ્રત્યાખ્યાન. તેમાં શ્રદ્ધાન વડે - એવા પ્રત્યય લક્ષણ વડે નિસ્વધે તે શ્રદ્ધાન શુદ્ધ. શ્રદ્ધાનના અભાવે પ્રત્યાખ્યાન અશુદ્ધ થાય છે. એ રીતે સર્વત્ર જાણવું અહીં નિર્યુક્તિની ગાથાઓ કહે છે– (1) સર્વજ્ઞ પ્રત્યાખ્યાન કહ્યું છે, જે મનુષ્ય સદ્હે છે તેને તું શુદ્ધ શ્રદ્ધાનું જાણ. (2) જે જીવ મન-વચન-કાય ગુપ્ત થઈને કૃતિકર્મની અન્યૂનાધિક વિશુદ્ધિને પ્રયોજે છે, તે વિનયશુદ્ધ જાણ. (3) અનુભાષણ શુદ્ધ આ પ્રમાણે - વંદન કરીને પ્રત્યાખ્યાન કરતો, ગુરુ સમુખ અંજલિ જોડેલ શિષ્ય અક્ષર, પદ, વ્યંજન વડે પરિશુદ્ધ ગુના વચનને અનુસરીને બોલે તે અનુભાષણા શુદ્ધ જાણ. વિશેષ એ કે ગુર વોસિર બોલે, શિષ્ય affમ બોલે. (4) અનુપાલના શુદ્ધ આ પ્રમાણે - મહા અરણ્યમાં, દુર્મિક્ષમાં, આતંકમાં, Adhayan-6\Book-6C Saheib| રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ મહારોગ ઉત્પન્ન થવા છતાં જે પાલન કર્યું પણ ભાંગ્યું નહીં તેને તું અનુપાલના શુદ્ધ જાણ... (5) ભાવશુદ્ધ આ પ્રમાણે - રાગ વડે, હેપ વડે ઇહલોકાદિ આશંસારૂપ પરિણામ વડે જે દૂષિત ન હોય તે ચોક્કસ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું. નિયુક્તિમાં છઠું જ્ઞાનશુદ્ધ પણ કહેલું છે. કહ્યું છે કે - જે કાળમાં જે કલાને વિશે મૂલગુણ-ઉત્તરગુણોના શુદ્ધ જાણ. - - - અહીં પાંચ સ્થાનકના અનુરોધથી છઠું પ્રત્યાખ્યાન કહ્યું નથી અથવા શ્રદ્ધાન શુદ્ધ પદ વડે સંગ્રહ કરેલ છે, કારણ કે શ્રદ્ધાનનું જ્ઞાન વિશેષપણું હોય છે. | [51] પ્રત્યાખ્યાન કસ્વા છતાં કદાયિતુ અતિચાર સંભવે છે તેથી પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે પ્રતિક્રમણનું નિરૂપણ કરે છે પ્રતિકૂળ મUT - ગમન કરવું તે પ્રતિક્રમણ. કહેવા માંગે છે કે - શુભ યોગોથી અશુભ યોગો પ્રત્યે ગયેલનું શુભ યોગોને વિશે પાછું આવવું તે પ્રતિક્રમણ. કહ્યું છે - પ્રમાદના વશી પોતાના સ્થાનથી પરસ્થાનમાં ગયેલ જીવનું જે ફરીથી સ્વસ્થાનમાં જ જવું તે પ્રતિક્રમણ કહેવાય... અથવા ક્ષાયોપથમિક ભાવથી ઔદયિક ભાવને વશ થયેલ જીવનું ફરીને ક્ષાયોપથમિક ભાવમાં આવવું તે પ્રતિક્રમણ. વિષયના ભેદથી પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે, તેમાં પ્રાણાતિપાત આદિ આશ્રવના દ્વારોથી પ્રતિક્રમણ - તિવર્તવું અત્ ફરી ન કરવું તે આશ્રયદ્વાર પ્રતિક્રમણ - અર્થાતુ અસંયમનું પ્રતિક્રમણ. આભોગ, અનાભોગ, સહસાકાર વડે મિથ્યાત્વમાં જવાની નિવૃત્તિ કરવી તે મિથ્યાત્વ પ્રતિક્રમણ... એ રીતે કષાયથી નિવર્તવું તે કષાય પ્રતિક્રમણ... યોગનું પ્રતિકમણ તે અશુભ મન-વચન-કાયાના વ્યાપારોનું વિવર્તન કર્યું, તે વિશેષરૂપે અવિવક્ષિત આશ્રવ આદિનું પ્રતિક્રમણ જ ભાવ-પ્રતિક્રમણ છે. કહ્યું છે - સ્વયં જે મન, વચન, કાયાથી મિથ્યાત્વાદિને પામતો નથી, અન્યને પમાડતો નથી અને અનુમોદનતો નથી તેને ભાવ પ્રતિક્રમણ કહેલ છે. વિશેષ વિવક્ષામાં તો ઉકત ચાર ભેદો છે. કહ્યું છે - (1) મિથ્યાત્વનું પ્રતિકમણ, (2) અસંયમનું પ્રતિકમણ, (3) કષાયોનું પ્રતિક્રમણ, (4) અપશસ્ત યોગોનું પ્રતિકમણ, ભાવ પ્રતિક્રમણ તો મૃત વડે ભાવિતા મતિવાળાને હોય છે માટે વાચના યોગ્ય, શીખવવા યોગ્ય શ્રત છે, તેથી તેને કહે છે– સૂત્ર-૫૧૧ - પાંચ કારણે મૃતની વાચના આપવી. તે * સંગ્રહાણે, ઉપગ્રહ અર્થે, નિર્જાયેં મરું શ્રત પાકું થશે તે માટે શ્રુત અવિચ્છિન્નતાર્થે પાંચ કારણે યુતને શીખવવું. તે * જ્ઞાનાર્થે, દર્શનાર્થે, ચાસ્ટિાર્ગે, વ્યગ્રહને છોડાવવા માટે, યથાર્થ પદાર્થના જ્ઞાન માટે. * વિવેચન-પ૧૧ - સૂગ સુગમ છે. વિશેષ એ કે - મુ - શ્રુત કે સૂત્ર માગને ભણાવો. તેમાં શિણોને શ્રુતનું ગ્રહણ, તે જ પ્રયોજન માટે - સંગ્રહરૂપ પ્રયોજનને માટે કે સંગ્રહ E:\Maha
Page #119
--------------------------------------------------------------------------
________________ પ/૩/૫૧૧ 223 એ જ પ્રયોજન છે જેને તે સંગ્રહાઈ. તેના ભાવરૂપ સંગ્રહાર્થતા વડે થતુ શિષ્યોને શ્રતનો સંગ્રહ થાઓ. એવા પ્રયોજનથી કે મારા વડે શિષ્યો સંગૃહિત છે એ રીતે સંગ્રહાર્થપણાને. એ રીતે ઉપગ્રહાપણાએ, શિષ્યો ભક્ત, પાન, વસ્ત્રાદિ પ્રાપ્ત કરવામાં સમર્ણપણે આધારભૂત થાઓ - એ ભાવ છે. નિર્જરાર્થે, મને કર્મોની નિર્જરા જ થાઓ, આ હેતુથી. બુત - ગ્રંથ, મને વાચના આપનાર એવા મને જાતવિશેષ થશે. અવિચ્છિન્નપણાએ શ્રુતનું કાલાંતર પ્રાપણ તે અવિચ્છિવનય. તે જ પ્રયોજનને માટે તત્વોનું જાણવું તે જ્ઞાન, તેનું શ્રદ્ધાન તે દર્શન, સદનુષ્ઠાન તે ચારિત્ર, વ્યગ્રહ એટલે મિથ્યાભિનિવેશ, તેને મૂકવું કે બીજાઓને મૂકાવવું તે બુટ્ટહ મોચન, તેના પ્રયોજન માટે. જેમ છે તેમ રહેલ કે જેવા પ્રકારના પ્રયોજનોને, જીવાદિકોને, કે ચયાદ્રવ્યોને - પર્યાયોને હું જાણીશ એ હેતુથી શીખે. યથાવસ્થિત ભાવો ઉdલોકમાં સૌધર્માદિક છે માટે તેના વિષયવાળા સૂત્રને તથા અધોલોક, તિછલોકાદિ સંબંધી કથન * સૂત્ર-પ૧ર થી પ૧૩ - [51] સૌધર્મ-ઈશાન કથોમાં પંચવણ વિમાનો કહા છે - કૃષ્ણ યાવતું શોત... સૌધર્મ-ઈશાન કહ્યોમાં વિમાનો પoo યોજન ઉd ઉંચપણે કહ્યા છે... બ્રહાલોક-લાંતક કક્ષામાં દેવોનું ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી પાંચ હાથ ઉદd ઉંચપણે કહ્યું છે. નૈરયિકો પાંચ વર્ણ, પાંચ સવાળા યુગલોને બાંધ્યા છે, બાંધે છે અને બાંધશે. તે આ - કૃષ્ણ યાવત શુકલ તિત ચાવત્ મધુર, વૈમાનિક સુધી. [513] જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે . જમુના, સરયુ, આદી, કોશી, મહી... જંબુદ્વીપના મેર પર્વતની દક્ષિણે સિંધ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે - સત વિભાસા, વિતસ્થા, ઐરાવતી, ચંદ્રભાગા... જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે ના મહાનદીમાં પાંચ મહાનદી મળે છે. * કૃષ્ણા, મહાકૃણા, નીલા, મહાનીલા, મહાતીરા... જંબૂદ્વીપમાં મેરની ઉત્તરે તાવતી મહાનદીમાં પાંચ મહાનદી મળે છે - ઈન્દ્રા, ઈન્દ્રોના, સુષેણા, વાધેિણા, મહાભોગા. [514] પાંચ તીર્થકરો કુમારવાસ મળે વસીને મુંડ થઈને યાવતું પતંજિત થયા * વાસુપૂજ્ય, મલ્લી, અરિષ્ટનેમિ, પાર્શ, વીર. [51] ચમચંચલ રાજધાનીમાં પાંચ સભાઓ કહી છે - સુધમાં સભા, ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા... એક એક ઈન્દ્રના સ્થાનમાં પાંચ સભાઓ કહી - સુધમાં ચાવતું વ્યવસાય. [] પાંચ નો પાંચ-પાંચ તારા યુકત કહ્યા છે * ઘનિષ્ઠા, રોહિણી, 224 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પુનર્વસુ, હસ્ત, વિશાખા. [51] જીવોએ પાંચ સ્થાન વડે નિવર્તિત યુગલોને પાપકપણે ચયન કર્યા છે, કરે છે, કરશે - એકેન્દ્રિય નિવર્તિત યાવત પંચેન્દ્રિય નિવર્તિત. એ રીતે ચયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના, નિરા. પાંચ પદેશિક સ્કંધ અનંતા કહ્યા છે, પાંચ પ્રદેશાવગાઢ પુદ્ગલો અનંતા કહ્યા છે - યાવતુ - પાંચ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંતા કહ્યા. * વિવેચન-૫૧૨ થી પ૧૩ - આ બધાં સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - [512] શરીરાદિપણે બાંધ્યા. [13] fક્ષા - ભરત ક્ષેત્રમાં સમ પ્રાપ્ત થાય છે, સત્તર - ૌરવતમાં. પૂર્વતર સૂત્રમાં ભરત વક્તવ્યતા કહી, તેના પ્રસ્તાવથી તેમાં ઉત્પન્ન તીર્થંકર સૂત્ર સુગમ છે. [514] વિશેષ એ કે * કુમારવાસ-રાજ્યભાવથી વાસ. [515 ભરતાદિ ક્ષેત્રે પ્રસ્તાવથી - ફોગભૂત ચમચંચાદિ વક્તવ્યતા સૂત્ર છે, તે અસુરકુમાર રાજા ચમરની રાજધાની છે.. સુધમાં સભા * જ્યાં શય્યા છે, ઉપપાત સભા - જ્યાં ઉત્પન્ન થાય છે. અભિષેક જયાં થાય છે તે અભિષેક સભા ઇત્યાદિ. [516) દેવ નિવાસ અધિકારથી નક્ષત્ર સૂગ છે. [51] નાગાદિ દેવપણું જીવોને કર્મપુલના સંચયથી થાય છે, માટે ચય આદિ છ સૂત્રો છે. પુદ્ગલો વિવિધ પરિણામી છે માટે પુદ્ગલોના સૂર છે. વ્યાખ્યા પૂર્વવત્. સ્થાન-૫ - ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ E:\Maharaj Saheib\Adhayan-6\Book-6C\ @ સ્થાન-૫નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે * X - X - X - X - X - X - X - X - X - X - X - ( આગમ-સટીક-ભાગ-૬-પુરો થયો)
Page #120
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.