SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૩/૫૧૧ 223 એ જ પ્રયોજન છે જેને તે સંગ્રહાઈ. તેના ભાવરૂપ સંગ્રહાર્થતા વડે થતુ શિષ્યોને શ્રતનો સંગ્રહ થાઓ. એવા પ્રયોજનથી કે મારા વડે શિષ્યો સંગૃહિત છે એ રીતે સંગ્રહાર્થપણાને. એ રીતે ઉપગ્રહાપણાએ, શિષ્યો ભક્ત, પાન, વસ્ત્રાદિ પ્રાપ્ત કરવામાં સમર્ણપણે આધારભૂત થાઓ - એ ભાવ છે. નિર્જરાર્થે, મને કર્મોની નિર્જરા જ થાઓ, આ હેતુથી. બુત - ગ્રંથ, મને વાચના આપનાર એવા મને જાતવિશેષ થશે. અવિચ્છિન્નપણાએ શ્રુતનું કાલાંતર પ્રાપણ તે અવિચ્છિવનય. તે જ પ્રયોજનને માટે તત્વોનું જાણવું તે જ્ઞાન, તેનું શ્રદ્ધાન તે દર્શન, સદનુષ્ઠાન તે ચારિત્ર, વ્યગ્રહ એટલે મિથ્યાભિનિવેશ, તેને મૂકવું કે બીજાઓને મૂકાવવું તે બુટ્ટહ મોચન, તેના પ્રયોજન માટે. જેમ છે તેમ રહેલ કે જેવા પ્રકારના પ્રયોજનોને, જીવાદિકોને, કે ચયાદ્રવ્યોને - પર્યાયોને હું જાણીશ એ હેતુથી શીખે. યથાવસ્થિત ભાવો ઉdલોકમાં સૌધર્માદિક છે માટે તેના વિષયવાળા સૂત્રને તથા અધોલોક, તિછલોકાદિ સંબંધી કથન * સૂત્ર-પ૧ર થી પ૧૩ - [51] સૌધર્મ-ઈશાન કથોમાં પંચવણ વિમાનો કહા છે - કૃષ્ણ યાવતું શોત... સૌધર્મ-ઈશાન કહ્યોમાં વિમાનો પoo યોજન ઉd ઉંચપણે કહ્યા છે... બ્રહાલોક-લાંતક કક્ષામાં દેવોનું ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી પાંચ હાથ ઉદd ઉંચપણે કહ્યું છે. નૈરયિકો પાંચ વર્ણ, પાંચ સવાળા યુગલોને બાંધ્યા છે, બાંધે છે અને બાંધશે. તે આ - કૃષ્ણ યાવત શુકલ તિત ચાવત્ મધુર, વૈમાનિક સુધી. [513] જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે . જમુના, સરયુ, આદી, કોશી, મહી... જંબુદ્વીપના મેર પર્વતની દક્ષિણે સિંધ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે - સત વિભાસા, વિતસ્થા, ઐરાવતી, ચંદ્રભાગા... જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે ના મહાનદીમાં પાંચ મહાનદી મળે છે. * કૃષ્ણા, મહાકૃણા, નીલા, મહાનીલા, મહાતીરા... જંબૂદ્વીપમાં મેરની ઉત્તરે તાવતી મહાનદીમાં પાંચ મહાનદી મળે છે - ઈન્દ્રા, ઈન્દ્રોના, સુષેણા, વાધેિણા, મહાભોગા. [514] પાંચ તીર્થકરો કુમારવાસ મળે વસીને મુંડ થઈને યાવતું પતંજિત થયા * વાસુપૂજ્ય, મલ્લી, અરિષ્ટનેમિ, પાર્શ, વીર. [51] ચમચંચલ રાજધાનીમાં પાંચ સભાઓ કહી છે - સુધમાં સભા, ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા... એક એક ઈન્દ્રના સ્થાનમાં પાંચ સભાઓ કહી - સુધમાં ચાવતું વ્યવસાય. [] પાંચ નો પાંચ-પાંચ તારા યુકત કહ્યા છે * ઘનિષ્ઠા, રોહિણી, 224 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પુનર્વસુ, હસ્ત, વિશાખા. [51] જીવોએ પાંચ સ્થાન વડે નિવર્તિત યુગલોને પાપકપણે ચયન કર્યા છે, કરે છે, કરશે - એકેન્દ્રિય નિવર્તિત યાવત પંચેન્દ્રિય નિવર્તિત. એ રીતે ચયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના, નિરા. પાંચ પદેશિક સ્કંધ અનંતા કહ્યા છે, પાંચ પ્રદેશાવગાઢ પુદ્ગલો અનંતા કહ્યા છે - યાવતુ - પાંચ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંતા કહ્યા. * વિવેચન-૫૧૨ થી પ૧૩ - આ બધાં સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - [512] શરીરાદિપણે બાંધ્યા. [13] fક્ષા - ભરત ક્ષેત્રમાં સમ પ્રાપ્ત થાય છે, સત્તર - ૌરવતમાં. પૂર્વતર સૂત્રમાં ભરત વક્તવ્યતા કહી, તેના પ્રસ્તાવથી તેમાં ઉત્પન્ન તીર્થંકર સૂત્ર સુગમ છે. [514] વિશેષ એ કે * કુમારવાસ-રાજ્યભાવથી વાસ. [515 ભરતાદિ ક્ષેત્રે પ્રસ્તાવથી - ફોગભૂત ચમચંચાદિ વક્તવ્યતા સૂત્ર છે, તે અસુરકુમાર રાજા ચમરની રાજધાની છે.. સુધમાં સભા * જ્યાં શય્યા છે, ઉપપાત સભા - જ્યાં ઉત્પન્ન થાય છે. અભિષેક જયાં થાય છે તે અભિષેક સભા ઇત્યાદિ. [516) દેવ નિવાસ અધિકારથી નક્ષત્ર સૂગ છે. [51] નાગાદિ દેવપણું જીવોને કર્મપુલના સંચયથી થાય છે, માટે ચય આદિ છ સૂત્રો છે. પુદ્ગલો વિવિધ પરિણામી છે માટે પુદ્ગલોના સૂર છે. વ્યાખ્યા પૂર્વવત્. સ્થાન-૫ - ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ E:\Maharaj Saheib\Adhayan-6\Book-6C\ @ સ્થાન-૫નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે * X - X - X - X - X - X - X - X - X - X - X - ( આગમ-સટીક-ભાગ-૬-પુરો થયો)
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy