SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૧/૪ર૬ થી ૪૨૮ ૧૫૩ હોતા નથી તેથી વિમય કે લોભ થાય છે. આ નિગમન રહસ્ય છે. કેવળજ્ઞાન-દર્શન તો ચલિત ન થાય અથવા કેવલી યથાર્થપણે વસ્તુના દર્શનથી, ક્ષીણ મોહનીયત્વથી ભય, વિસ્મય, લોભાદિ અભાવે અતિ ગંભીરપણાથી ચલિત ના થાય. • સૂત્ર સુગમ છે. નાકાદિના શરીર જોઈ કેવલદર્શન ક્ષોભ ન પામે, માટે શરીર સૂર• સૂત્ર-૪ર૯ - ૌરસિકોના શરીરો પાંચ વર્ષ-પાંચરસવાળા કહા. તે આ-કૃષણ યાવ4 શુકલ વણીય, તિક્ત યાવત મધુર અવાળા. એ રીતે વૈમાનિક પર્યન્ત જણવું... શરીરો પાંચ કહા - દારિક, વૈક્રિય, આહાફ, સૈજસ, કામણ... દારિક શરીર પાંચ વણ-પાંચ રસવાળું છે. તે આ - કૃષ્ણ ચાવતુ શુકલ, તિકd ચાવતું મધર. એ રીતે યાવતુ કામણ શરીર જાણવું... બod ધૂળ દેહધારીના શરીરો પાંચ વણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળા, આઠ સ્પર્શવાળ હોય છે. • વિવેચન-૪૨૯ : સૂત્રનો અર્થ કહેવાયેલ છે. વિશેષ આ - નાકથી વૈમાનિક સુધી જીવોના શરીરોનું નિશ્ચયનયથી પાંચ વર્ણત્વ છે. વ્યવહારથી તો એક વર્ષના બાહુચથી. કૃણાદિમાંથી નિયત એક વર્ણત્વ જ હોય. યાવતુ શબ્દથી કાળા, નીલા, સતા, પીળા, ધોળા. તીખો, કડવા, કપાયેલ, ખાટા અને મધુર રસ. વૈમાનિક સુધી અર્થાત્ ચોવીશે દંડકમાં જાણવું. ઉત્પત્તિના સમયથી આરંભીને દરેક ક્ષણે હાનિ થાય છે તે શરીર. ઔદારિકઉદાર, પ્રધાન. તીર્થંકરાદિની અપેક્ષાએ તેની પ્રધાનતા છે, તેથી બીજું શરીર પ્રધાનતર નથી. સાધિક હજાર યોજન પ્રમાણcથી તેનો વિરતાર છે, સાવસ્થિત અન્ય શરીરનો એ રીતે અસંભવ છે. કહ્યું છે કે સાધિક હજાર યોજન શરીર સામાન્યથી એકેન્દ્રિયવનસ્પતિમાં છે. ગર્ભજ મત્સ્ય અને ઉ૫રિસર્પોનું હોય. વૈક્રિયનું એક લાખ પ્રમાણ છે પણ તે કાયમી નથી. • x - અાપ્રદેશ વડે ઉચિતપણાથી અને મહાપણાથી ભિંડવત. તે જ ઓરાલિક શબ્દથી નિપાત છે. અથવા માંસ, હાડકાં અને સ્નાયુથી બદ્ધ તે ઓરાલિક. કહ્યું છે— દારિક શરીરના સાર્થક નામો આ પ્રમાણે છે - ઉદાર, ઉરાલ, ઉરલ, ઓરાલ મહ9. ઉરાલ કે ઓરાલ તે જ દારિક. હવે ઉદારદિ નામોની અપેક્ષાની વિષયને ક્રમથી કહે છે : પ્રથમ ઉદાર શબ્દથી તીર્થેશ્વરનું શરીર છે. વિસ્તારવાળી વનસ્પતિ આશ્રીને સાધિક ૧000 યોજન પ્રમાણ છે. સ્વાભાવિક. તેટલા પ્રમાણવાળા શરીરને અભાવે તે ઉરાલ કહેવાય છે. તોકપ્રદેશ વડે બનેલું છતાં ભિંડવતું મોટું છે તેથી ઉરલ અને માંસ, અસ્થિ તથા નાયુ વડે બદ્ધ છે માટે સિદ્ધાંત પરિભાષાથી ઓરાલ કહેવાય. વિવિધા કે વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા. તેમાં થયેલ તે વૈકિય શરીર. - x - દેવો અને નારકોને સ્વભાવથી વૈક્રિય શરીર હોય છે. વિવિધ કે વિશિષ્ટને જે કરે ૧૫૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે તે વૈક્રિય અથવા વૈકુર્વિક. આહાફ - તવાવિધ કાર્ય ઉત્પન્ન થતા ચૌદપૂર્વી મુનિ યોગના બળથી આહરણ કરે છે તે. પ્રાણી દયાવાળા - તીર્થકરોની અદ્ધિ જોવા, નવા-નવા અર્થ ગ્રહણના હેતુથી, સંશયનું છેદન કQા તીર્થકરના પાદમૂલે આહાક શરીરી જાય છે તે શરીર માગેલ ઉપકરણની જેમ કાર્યની સમાપ્તિ થતા પુનઃ મૂકાય છે. અર્થાત્ આહારક શરીરનો ત્યાગ કરાય છે.] - x • તેજસનો ભાવ તે તૈજસ, તે ઉણ આદિ ચિહ્નથી પ્રસિદ્ધ છે કહ્યું છે કે - તે બધાંને ઉષ્ણતા વડે પ્રસિદ્ધ છે, સાદિ આહારના પાકનું જનક અને તેજલબ્ધિનું નિમિત્ત ભૂત તૈજસ શરીર જાણવું. કર્મનો વિકાર તે કામણ, તે સમસ્ત શરીરોનું કારણભૂત છે. કહ્યું છે કે - કર્મનો વિકાર તે કામણ, તે વિચિત્ર પ્રકારના આઠ કર્મોથી થયેલું અને સર્વ શરીરોનું કારણભૂત જાણવું. ઔદાકિાદિ શરીસ્તો ક્રમ ઉત્તરોત્તર સૂક્ષ્મ એટલે ઓછી ઓછી અવગાહર્તાવાળો છે અને પ્રદેશોના બાહુલ્યવાળો છે. તે બધા બાદર બોંદિ ધર - પતિપણાએ સ્થૂળ આકારને ધારણ કત કલેવરો - મનુષ્યાદિના શરીરો અવયવોના ભેદથી પાંચ વર્ણવાળા છે. કેમકે ચક્ષના ગોલક આદિને વિશે તેમજ પ્રત્યક્ષ છે. બે ગંધ - સુરભિ અને દુરભિથી યુક્ત છે. આઠ સ્પર્શ - કર્કશ, મૃદુ, શીત, ફણ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ, સૂક્ષ ભેદથી છે. અવારા : સ્થળ આકારને ધારણ નહીં કરનાર શરીરો તો નિયત વાણદિ વ્યપદેશવાળા નથી. કેમકે અપતિપણે અવયવાભાવ છે. શરીરો કહ્યા, માટે શરીરી વિશેષગત ધર્મવિશેષોને કહે છે– • સૂત્ર-૪૩૦,૪૩૧ : [૪૩] પહેલા - છેલ્લા તીર્થકરોના શિષ્યોને પાંચ કારણે ઉપદેશ દુમિ છે. તે આ - દુરાગ્યેય, દુર્વિભાજ્ય, દુર્દશ, દુતિતિક્ષ, દુરનુચર. પાંચ કારણે મણના રર-તીર્થકરોના શિષ્યોને ઉપદેશ સુગમ થાય છે તે આ - સુશાગ્યેય, સુવિભાજ્ય સુદર્શ, સુતિતિક્ષ, સુનુચર, પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિળિોને નિત્ય વર્ણવેલા છે, નિત્ય કીતન કર્યા છે, નિત્ય વાણીથી કહ્યા છે, નિત્ય પ્રશંસેલા છે, નિત્ય અનુજ્ઞાપિત કર્યા છે - ક્ષતિ, મુક્તિ આજીવ, માર્દવ, લાઇવ. - પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે ચાવત અનુજ્ઞાપિત કર્યા છે તે આ - સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્યવાસ. પાંચ સ્થાનો શ્રમણ ભગવંત મહાવીરે ચાવત અનુજ્ઞાપિત કર્યા છે. તે આ - ઉક્ષિપ્ત ચરક, નિક્ષિપ્તચક, અંતચરક, પ્રાંતચક, રૂક્ષચરક. - પાંચ સ્થાનો પાવતુ અનુજ્ઞાપિત છે - અજ્ઞld ચરક, અન્ય જ્ઞાનચારી, મૌનચારી, સંસ્કૃષ્ટકલ્પિક, તાત સંસ્કૃષ્ટ કલ્પિક.
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy