SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૨૭ થી ૩૨૯ ૮ તે બહુમધ્યદેશભાગ જાણવો. અહીં અંજનક પર્વત મૂળમાં ૧૦,000 યોજન પહોળા કહ્યા. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સંગ્રહણી ગાથામાં કહ્યું છે - ૮૪,૦૦૦ ચોજન ઉંચા, ૧૦૦૦ યોજન ભૂમિમાં, કિંચિત્ જૂન ૧૦,000 યોજન ભૂમિતલે છે. અંજનક પર્વતોનું મૂલ [કંદમાં ૫૦૦ યોજન પહોળાઈ છે. ભૂમિતલે ૯૪૦૦ યોજન પહોળાઈ છે. આ મતાંતર છે. તેનું કારણ કેવલીગમ્ય. ગાયનું પૂંછડું આરંભે શૂળ, અંતે પાતળું હોય તેવા ગોપુચ્છ સંસ્થાન જનક પર્વતો છે, તે સર્વે કૃષ્ણરન વિશેષ તન્મય છે અથવા સયા જનમય-પરમકૃણ છે. કહ્યું છે - ભમરો, ભેંસવૃંગ, કાળો સુરમો, તેના જેવા કાળા, સુંદર મજનક પર્વતો ગગનતલને સ્પર્શતા હોય તેમ શોભે છે. તે આકાશ સ્ફટિકવત સ્વચ્છ, કોમળ તંતુથી બનેલા, કોમળવત્ર સમાન, ઘટેલ વસ્ત્ર સમ ગ્લણ, ઘસેલ પાષાણ પ્રતિમા જેવા ધૃષ્ટ અથવા પ્રમાર્જનિયા વડે શુદ્ધ કરાયેલા, તેથી જ હિત, કઠણ મલના અભાવે કે ધોયેલ વસ્ત્ર સમ નિર્મળ, કાદવના અભાવે કે કલંકરહિત હોવાથી નિષ્પક, નિકંટક કે નિકવચ અતિ આવરણ રહિત શોભાવાળા અથવા અકલંક શોભાવાળા, દેવોને આનંદ કરનાર આદિ પ્રભાવાળા કે પોતાના જ સ્વરૂપથી દીપતા, કિરણો સહિત, ઉધોતસહિત - વસ્તુના પ્રકાશથી વર્તતા મનને પ્રસાદ કત, નેત્ર વડે જોવાતા છતાં શ્રમને ન કરનાર, મનોહર, જોનારને રમણીય લાગે છે. તેમ યાવતુ શબ્દથી જાણવું. ત્યાં અત્યંત રમણીય ભૂમિભાગ છે. તથા શાશ્વતા કે શાશ્વતી અરિહંત પ્રતિમાના સ્થાનો તે સિદ્ધાયતનો છે. કહ્યું છે - દરેક અંજનક પર્વતોના શિખરની ઉપર બેઠેલા સિંહ જેવા આકારે અને ઉંચા અરિહંતના આયતનો [જિનાલયો) હોય છે. મુળ • ગદ્વારે આયતનના મંડપો તે મુખમંડપો - પશાલો, પ્રેક્ષણક- માટેના ગૃહરૂપ મંડપો તે પ્રેક્ષાગૃહ મંડપો. વર - વજરત્નમય, બાવાદ - જોનાર મનુષ્યના બેઠકભૂત, ધિયણ - ચંદસ્વારૂપ વસ્ત્રો, તેના મધ્યભાગે જ અવલંબન માટેના અંકુશો છે. જે દામમાં મોતીઓના પરિમાણ વડે કુંભ વિધમાન જેમાં છે તે કુંભિકારૂપ મોતીની માળા, કુંભ પ્રમાણ આ છે બે અસતીથી એક પસલી, બે પસલીથી એક સેતિકા, ચાર સેતિકાથી કુડલ, ચાર કડવે એક પ્રસ્થ, ચાર પ્રત્યે એક આઢક, ચાર ઢકે એક દ્રોણ. સાઠ આઢકનો એક જઘન્યકુંભ, એંશી આઢકે એક મધ્યમ કુંભ, ૧૦૦ આઢકે એક ઉત્કૃષ્ટ કુંભ, તે મોતીની માળાનું અર્ધ ઉંચપણાનું પ્રમાણ છે. પૂર્વોક્ત જે માળા અર્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળી અને અર્ધકુંભવાળા મુકતા ફળ વાળી છે, તેવી માળા વડે સર્વ દિશાઓમાં વીંટાયેલી છે. ચૈત્ય અર્થાત્ સિદ્ધાયતનની નજીક રહેલ સ્તૂપો તે ચૈત્યસ્તૂપો અથવા ચિત્તને આવ્હાદક હોવાથી ચૈત્યરૂપો. પાસને બેઠેલી જિનપ્રતિમા. - x • મન્ના - સિદ્ધાંત ભાષા વડે અતિ મોટા એવા દેવજો અથવા શકાદિ મોટા ઇન્દ્રોની વજા જેવા તે મહેન્દ્ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ધ્વજો. પછી બધી શાશ્વતી પુકારણી સામાન્યથી નંદા કહેવાય છે. તેના ફરતું સપ્તરદવન જાણવું. તે વાવોમાં નીકળવા-પ્રવેશવા ત્રણ દિશાઓમાં ત્રણ ત્રણ સોપાનની પંક્તિઓ છે, તે વાવોમાં પામય હોવાથી દહીં જેવા શેત મુખવાળા તે દધિમુખ પર્વતો જાણવા. વિમલ શંખદલ, નિર્મળ દહીં, ઘનદૂધ, મોતના હાર જેવા ઉજળા ગગનતલને સ્પર્શીને રહેલા મનોહર દધિમુખ પર્વતો છે. અંજનગિરિના મધ્ય ભાગે ઇશાનકોણમાં રતિને કરનારા હોવાથી રતિકર પર્વતો કહેવાય. તે પર્વતો પાસે ક્રમથી કૃષ્ણાદિ ઇન્દ્રાણીઓની રાજધાનીઓ છે. દક્ષિણ લોકાર્બનાયક હોવાથી શક, તેના અગ્નિ, નૈઋત કોણમાં રહેલ બે રતિકર પર્વતો પાસે શકેન્દ્રની ઇન્દ્રાણીની રાજધાની છે. ઉત્તર લોકાર્બનો સ્વામી ઈશાનેન્દ્ર હોવાથી વાયવ્ય અને ઇશાન કોણનો રહેલ પર્વતોની પાસે ઇશાનેન્દ્રની ઇન્દ્રાણીની રાજધાની છે. એમજ નંદીશ્વર દ્વીપે અંજનક પર્વત ઉપર ચાર અને દધિમુખ પર્વતો ઉપર સોળ મળીને વીશ જિનાલયો છે. અહીં ચાતુમિિસક પડવા, સંવત્સર, બીજા ઘણાં જિન જન્માદિ એ સમુદાય સહિત દેવો અષ્ટાલિકા મહોત્સવો કરતા વિચરે છે, એવું જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે. બીજા પણ તેવા પ્રકારે સિદ્ધાયતનો હોય તો વિરોધ નથી. વિજયનગરી માફક રાજધાનીમાં પણ સિદ્ધાયતનો સંભવે છે. વળી પંચદશ સ્થાનો દ્વારમાં કહ્યું છે– સોળ દધિમુખ પર્વતો શ્વેત - x• છે, તેની બહાર બે બે વાવડીમાં બહારના બે કોણની નજીકમાં સુવર્ણકાંતિ સમ બે-બે રતિકર પર્વતો છે. સાંજનકાદિ પર્વતોમાં વિવિધ મણિ વડે કાંતિવાળા શિખરો ઉપર બાવન જિનગૃહો છે. તે મણિરત્નમય, હજાર યોજનવાળા છે. તવ બહુશ્રુત જાણે. -- ઉક્ત સર્વે જિનકથિત સત્ય હોવાથી સત્ય છે. માટે હવે સત્ય સૂત્ર કહે છે • સૂગ-૩૩૦ થી ૩૩ર :[33] સત્ય ચાર ભેદે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવસલ્ય. [33] આજીવિકોનું તપ ચાર ભેદે છે - ઉગ્રતા, ઘોરતપ, સત્યાગ તપ અને જિગ્લૅન્દ્રિય પ્રતિસંલીનતા. [33] સંયમ ચાર ભેદે કહ્યો છે . મન, વચન, કાય, ઉપકરણ સંયમ. ત્યાગ ચાર ભેદે કહ્યો છે - મન, વચન, કાય અને ઉપકરણ ભાગ અકિંચનતા ચાર ભેદે કહી - મન, વચન, કાય ઉપકરણ અકિચનti. • વિવેચન-૩૩૦ થી ૩૩ર : [33] નામ, સ્થાપના સત્ય સુગમ છે. ઉપયોગરહિત વક્તાનું સત્ય તે દ્રવ્ય સત્ય. સ્વ-પર અનુપરોધથી ઉપયોગયુક્ત તે ભાવસલ્ય. [૩૧] સત્ય - ચા િવિશેષ, ચાસ્ત્રિના વિશેષને યાવતુ ઉદ્દેશકના અંત પર્યન્ત કહે છેઆજીવિકા - ગોશાળાના શિષ્યો, અમ આદિ તે ઉગતપ. અથવા આ લોકાદિની આશંસારહિતનો શોભન તપ. આમ નિરપેક્ષ છે ઘોuપ..
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy