Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005105/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल दंसणस्स આગમશીપ ( 45 આગમ ગુર્જર છાયાઃ * * LI D | -: ગુર્જર છાયા કર્તા : મુનિ દીપરતન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ વાહકચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स ही पद्मावती देव्यै नमः શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ STEE . . આગમ-દીપ છે ન ગુર્જર છાયા કર્તાઃમુનિ દીપરત્નસાગર, તા. 31/397 સોમવાર 2053 ફા. વ. 7 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ : આગમ દીપ પ્રકાશન ક QUDDHIBIDIFICINDIBIDDDDDD|DIDIOS Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટ રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન | શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ | ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ. નોંધ - 45 આગમ - “ગુર્જર છાયા” માટે ગામ ફીવ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ]i આગમદપ - વિભાગ-6 - અzકમ 1 ચાર મૂળસૂત્ર I બે ચલિકા આગમક્રમ-૪૦ થી 43 આગમક્રમ-૪૪ થી 5 પૃષ્ઠ. 13 પૃષ્ઠ. (બે આવરસર્ચ - પહેલું મૂળસૂત્ર - ગુજરછાચા ) I TI 2 કિમ | વિષય અનુક્રમ { પૃષ્ઠક સામાયિક 1-2 | 11-12 ચતુર્વિશતીની સ્તવ 3- 9 / ૧૨વંદનક 10 ૧૩પ્રતિક્રમણ 11-36 14-18 કાયોત્સર્ગ 37-62 18-20 પ્રત્યાખ્યાન ૩-૯ર ! ર૧-૨૪ 41 હનિન્જરિ - બીજું મૂળસૂત્ર-૧ - ગુર્જરછાયા વિષય અનુકમ પૃષ્ઠક. મંગલ - પ્રસ્તાવના 1-20 5 25-26 પ્રતિલેખના દ્વારા 21-546 ૨૬-પર પિડ દ્વાર પ૪૭-૧૦૦૬ પ૨-૬૮ ઉપધિપ્રમાણ દ્વાર 1007-1114 | 68-72 અનાયતન વર્જન દ્વાર ૧૧૧પ-૧૧૩૯ 72-73 પ્રતિ સેવના દ્વાર 1140-1142 73-74 આલોચના દ્વાર 1143-1146 ૩૪વિશુદ્ધિ દ્વારા 1143-1160 [ ૭૪-૭પ ઉપસંહાર ૧૧૧-૧૧૬પ | ૭પ-૭૬ 41 પિડ નિજ - બીજું મૂળ સુણ - 2 - ગુર્જરછાયા અનુક્રમ | પૃષ્ઠક પ્રસ્તાવના + ગાથા 1- | 772-10o | 77-93 1 - -- - વિષય 2 | પિંડ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧-૪૩પ 93-113 436-557 ] 113-126 પપ૮-૭૭ 12-14 (3) ઉદ્ગમ 4 | ઉત્પાદનો એષણા | 6 | સંયોજન પ્રમાણ કારણ ઉપસંહાર 678683 14-141 684-696 | 141697-70 | 141-142 1.1712 142-144 કસવેચાલિય - ત્રીજુમાસા - ગુર્જરછાયા મ 4 વિષય | 2 | દુમપુષ્પિકા શ્રામાયપુર્વ સુલાકાચાર કથા છ જીવનિકાય. પિડેષણા મહાચારકથા. વાય શુદ્ધિ આચાપ્રસિધિ વિનયસમાધિ તે ભિક્ષુ ચલિકા 1 | રતિ વાકય | 2 | વિવિક્ત ચર્ચા અનુકમ | પૃષ્ઠક 15 | ૧૪પ૬-૧૬ | ૧૪પ-૧૪૬ 17-31 1 14-147 ૩૨-૭પ ૧૪-૧પ૩ 76-225 / ૧પ૩-૧૧ 226-293 161-15 ૨૯૪૨પ૦ ૧૬પ-૧૬૮ ૩પ૧-૪૧૪ 168-172 | 415-484 1 132-138 485-505 178-180 505-524 | ૧૮૦-૧૮ર પર૫-૫૫૦ | 182-183 (3) ઉત્તરઝચાં - ચોથુ મૂળસૂત્ર - ગુર્જરછાયા | વિષય વિનય શ્રત પરિષહ વિભક્તિ ચાતુરંગીયા અનુકમ પૃષ્ઠોક 1-48 | 184-187 49-95 | 187-190 96-115 | 190-191 Page #6 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) \\\\ / આગમ-દીપ-સંપુટના મુખ્યદ્રવ્યસહાયકો / ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગ શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 3 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન . મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ Jભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ ભાગ- 2 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા તથા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ-૭) Page #7 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક 'SHBllllllllllllllllllllllllliIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIMamtail (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી માયશ સાગરસૂરીઅરજી મ.સા. ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણું ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા. શ્રી મોરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન, (1) જંબુદ્વિવપન્નતિ (2) સૂરપન્નતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનઘસવાયા પરિવાર(૨) મહાનિસહ કોરડાવાળા. (1) નાયાધમકહા - મૃદુભાષી સાધ્વી થી સમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પાડાવાગરણં - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયશાશ્રી | ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ | મુંબઈ (1) વિવારસૂયં - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકઠી સાકરવપ્રશાસ્ત્રીજીની પ્રેરણાથી- મેહૂલ જૈન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુપણિ ના સેટના બદલામાં મળી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [10] [11] [12]. - -મા-ગ - પ્રકાશનો - अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्यजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાપદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય * 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના -મરણભેદ સંગ્રહ]. ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટકા [અધ્યાય-૧]. તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચિત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 સિર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તસ્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25] [26] [27] [29] [30] [31] [33]. [34] Page #9 -------------------------------------------------------------------------- ________________ 2.2.22.2.00 [] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તવાથિિધગમ સૂત્ર અભિનવ કા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ સૈકા - અધ્યાયતવાથિિધગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૭ તવાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 0 -x - -x -0 आयारो [आगमसुत्ताणि-१ ] पढमं अंगसुत्तं सूयगडो [आगमसुत्ताणि-२ / बीअं अंगसुत्तं ठाणं [आगमसुत्ताणि-३ तइयं अंगसुत्तं समवाओ [आगमसुत्ताणि-४ चउत्यं अंगसुत्तं विवाहपन्नति आगमसुत्ताणि-५ पंचमं अंगसुत्तं नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ छठं अंगसुत्तं उवासगदसाओ [आगमसुत्ताणि-७ सत्तमं अंगसुत्तं अंतगडदसाओ [आगमसुत्ताणि-८ अठभं अंगसुत्तं अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९. नवमं अंगसुतं पण्हावागरणं [आगमसुत्ताणि-१० दसमं अंगसुत्तं विवागसूयं [आगमसुत्ताणि-११ एकारसमं अंगसुतं उदवाइयं [आगमसुत्ताणि-१२ / पढमं उवंगसुतं रायप्पसेणियं आगमसुत्ताणि-१३ ] बीजं उवंगसुत्तं जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ तइयं उवंगसुतं पन्नवणासुतं [आगमसुत्ताणि-१५ ] चउत्थं उवंगसुत्तं सूरपन्नति [आगमसुत्ताणि-१६ ] पंचमं उवंगसुत्तं चंदपत्रत्ति [आगमसुत्ताणि-१७ / छठं उवंगसुत्तं जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ ] सातमं उवंगसुतं निरयावलियाणं [आगमसुत्ताणि-१९ ] अठ्ठमं उवंगसुत्तं कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० / नवमं उवंगसुत्तं पुफियाणं [आगमसुत्ताणि-२१ ] दसमं उमंगसुत्तं पुष्फचूलियाणं [आगमसुत्ताणि-२२] एक्कारसमं उवंगसुत्तं वहिदसाणं [आगमसुत्ताणि-२३ ] बारसमं उवंगसुत्तं चउसरणं [आगमसुत्ताणि-२४ ] पढमं पईण्णगं आउरपचक्खाणं [आगमसुत्ताणि-२५ ] बीअं पईण्णगं महापच्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] तीइयं पईण्णगं भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ चउत्थं पईण्णगं तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] __ पंचमं पईण्णगं هههههه [69] Page #10 -------------------------------------------------------------------------- ________________ ابابابابابابا - - संथारगं [आगमसुत्ताणि-२९ ] छटुं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० / सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविदत्यओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुतं बुहकप्पो [आगमसुत्ताणि-३५ बीअं छेयसुतं ववहार [आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुतं दसासुयक्खंधं [आगमसुत्ताणि-३७ चउत्थं छेयसुत्तं जीयकप्पो [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुतं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुतं ओहनिअत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिङ्गुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ तइयं मुलसुतं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ पढमा चूलिया ___ अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0 -x - --x -0 [81] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडा ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 80 ગુર્જર છાયા [આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [84] समवामी - ગુર્જરછાયા [આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [9] નાયાધમકહાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૬ ] છઠ્ઠ અંગસૂત્ર [7] 6वासासामी - गुर्डरछाया [मागमही५-७ ] सात, संगसूत्र [e8] संतगामी - गुई२छाया [भागमही५-८ ] भाभुं मंगसूत्र [C] मनुत्तरोपतिमी - गु२७या. [मागमही५-८ ] नव अंगसूत्र [10] પહાવાગરણ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवानसूयं - ગુર્જરછાયા [આગમદપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 645यं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपसलिये - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર 5. Page #11 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [106] સૂરપન્નત્તિ - [107] ચંદનતિ - [108] જંબુદ્દીવપન્નતિ[૧૦] નિરયાવલિયાણું - [117] કÀવિિસયાણ - [111] પુફિયાણું - [112] પુફચૂલિયાણું - [113] વહિંસામાં - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચક્કાર - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાચાર - [121] ચંદાવર્ઝાય - [12] ગણિવિજ્જા - [123 દેવિંદFઓ - [124] વીરત્થવ - [12] નિસીહં[૧૨] બુહતકપ્યો - [127] વવહાર - [128] દસાસુ બંધ [12] જીયકપ્પો - [13] મહાનિસીહ - [131] આવસ્મયું - 132] હનિજુત્તિ[૧૩૩] પિંડનિસ્તુતિ - [134] દસયાલિય - [35] ઉત્તરજગ્યણ - [13] નંદસુત્ત - [137] અનુયોગદારાઈ - [10]. ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજે પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨ફ ] ત્રીજો પયત્નો ગુર્જરછાયા. [ આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠ પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ ] છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગામદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ s नमो नमो निम्मा सणस्स પંચમગણઘર શ્રી સુધર્માસ્વામિને નામ 2222222222222 ( 41 પિંડનિત્તિ છે ZZZZZZZZZZ (બીજું મૂળસૂત્ર-ગુર્જરછાયા SS મોક્ષની પ્રાપ્તિ માટે સંયમ આવશ્યક છે. સંયમ સાધના માનવ દેહથી થાય છે. દેહ ટકાવવા આહાર જરૂરી છે. આ આહાર શુદ્ધિ કે નિર્દોષ આહાર માટે “દસયાલિય” સૂત્રમાં પાંચમું પિપૈષણા નામક અધ્યયન છે. તેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીની રચેલ પિંડનિષુત્તિ છે. જેમાં ભાષ્ય ગાથા પણ છે અને પૂ. મલયગીરી મહારાજની ટીકા પણ છે. (અમે લગભગ 135 કપાકપર્વતની નિર્યુક્તિ-ભાષ્યનાઅશરશ અનુવાદ પછી એવું અનુભવ્યું કે સાધુ-અધ્વીને પ્રત્યક્ષ અને નિતાંત ઉપયોગી એવા આ આગમનો માથાબાદ્ધ અનુવાદ કરવાને બદલે ઉપયોગીતામૂલ્યવહુપ્રતીત શયતે રીતે આવશયકતામુજબ થોડું વિશેષ સંપાદન સંકલન કરીને અને જરૂર મુજબ વૃત્તિ-ટીકાનો સહારો લઈને જે ગુર્જરછાયા અપાય તો વિશેષ આવકાર્ય બનશે. તેથી ગાથાબત ગુર્જરછાવાન કરતાં વિશિષ્ટ પદચ્છેદ રૂપેઅનુવાદમૂકેલ છે. ક્ષમાયાચનાસાહ- મનિદીપરત્નસાગર [1-14] પિંડ એટલે સમુહ. તેના ચાર પ્રકાર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અહીં સંયમ આદિ ભાવપિંડને ઉંપકારક દ્રવ્યપિંડ છે. દ્રવ્યપિંડ દ્વારા ભાવપિંડને સાધી. શકાય છે. દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. આહાર, શય્યા, ઉપાધિ. આ ગ્રંથમાં મુખ્ય આહારપિંડનો વિચાર કરવાનો છે. પિંડ શુદ્ધિ આઠ પ્રકારે વિચારવાની છે. ઉદ્દગમ, ઉત્પાદના, એષણા, સંયોજન, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણ. ઉદ્દગમ- એટલે આહારની ઉત્પત્તિ. એથી ઉત્પન્ન થતા દોષો તે ઉદ્ગમાદિ દોષો કહેવાય છે, તે આધાકમદિ સોળ પ્રકારે થાય છે, આ દોષો ગૃહસ્થ દ્વારા ઉત્પન્ન થાય છે. ઉત્પાદનાએટલે આહારને મેળવવો એમાં થતાં દોષો ઉત્પાદનાદિ દોષો કહેવાય છે, તે ધાત્રી આદિ સોળ પ્રકારે થાય છે. આ દોષો સાધુ દ્વારા ઉત્પન્ન થાય છે. એષણાના-ત્રણ પ્રકારો છે. ગવેષણા એષણા, ગ્રહણ એષણા અને ગ્રાસ એષણા. ગવેષણા એષણાના આઠ પ્રકારો- પ્રમાણ, કાળ, આવશ્યક, સંઘાટ્ટક, ઉપકરણ, માત્રક, કાઉસ્સગ્ગ, યોગ અને અપવાદ પ્રમાસ- ભિક્ષા માટે ગૃહસ્થોનાં ઘેર બે વાર જવું. અકાલે ઠલ્લાની શંકા થઈ તો તે વખતે પાણી લેવા. ભિક્ષા વખતે ગોચરી પાણી લેવા. મળ-જે ગામમાં ભિક્ષાનો જે વખત હોય ત્યારે જવું. આવશ્યક- ઠલ્લા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બહાર નીકળતાં “આવસૃહિ' કહેવી. Page #13 -------------------------------------------------------------------------- ________________ 78 પિંડનિ જુતિ-(૧) સંથાદક- બે સાધુએ સાથે ભિક્ષાએ જવું. ઉપકરણ- ઉત્સર્ગથી સઘળાં ઉપકરણો સાથે લઈને ભિક્ષાએ જાય. બધા ઉપકરણ સાથે લઈને ભિક્ષા કરવા સમર્થ ન હોય તો પાત્રો. પડલા, રજોહરણ, બે વસ્ત્ર અને દાંડો લઈને ગોચરી જાય. માત્ર પાત્રની સાથે બીજું માત્રક લઈને ભિક્ષાએ જાય. કાઉસગ્ન- ઉપયોગ કરાવણિયનો આઠ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ન કરીને આદેશ માંગે. “સંદિસહ આચાર્ય કહે “લાભ” સાધુ કહે (કહે લે) આચાર્ય કહે જહા ગહિય પુવ્વસાહૂહિં) યોગ-પછી કહે કે “આવસ્સિયાએ જલ્સ જોગો’ જે જે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ. ગવેષણા બે પ્રકારની છે. એક દ્રવ્યગવેષણા, બીજી ભાવગવેષણા. દ્રવ્યગોષણા વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. એકવાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવર્ણપીઠવાણું હરણ જોયું. તે રાણી ગર્ભવાળી હતી. આથી તેને સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાનો દોહલી (ઇચ્છા) થયો. તે ઇચ્છા પૂર્ણ નહિ થવાથી રાણીનું શરીર સુકાવા લાગ્યું. રાણીને દુર્બળ થતી જોઈ. રાજાએ પૂછયું કે તું કેમ સુકાય છે? તારે શું દુઃખ છે ?" રાણીએ સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાની ઈચ્છા થયાની વાત કરી. રાજાએ પોતાનાં માણસોને સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યો. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી ફળ ઘણાં પ્રિય હોય છે, પણ અત્યારે તે ફળોની ઋતું નથી. માટે બનાવટી તેવાં ફળો બનાવીને જંગલમાં ગયા. ત્યાં તે બનાવટી ફળોના છુટા છુટાં ઢગલા કરીને ઝડની નીચે રાખ્યા. હરણીયાઓએ તે ફળો જોયા અને પોતાના નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યા. નાયકે તે ફળો જોયા અને બધા હરણીયાઓને કહ્યું કે કોઈ ધૂર્ત આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે. કેમકે અત્યારે આ ફળોની ઋતું નથી. માટે તે ફળો ખાવા માટે કોઈએ જવું નહિ.' આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાક હરણીયા તે ફળો ખાવા માટે ગયાં નહિ. કેટલાક હરણીયા નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળો ખાવા ગયા, જ્યાં ફળો ખાવા લાગ્યા ત્યાં તો રાજાના માણસોએ તે હરણીયાઓને પરડી લીધાં. આથી તે હરણીયામાંથી કેટલાક બંધાયા અને કેટલાક હરણીયા મરણ પામ્યા. જે હરણીયાઓએ તે ફળો ખાધો નહિ તે સુખી થયો, ઈચ્છા પ્રમાણે વનમાં વિચરવા લાગ્યાં. ભાવગવેષણા કોઈ મહોત્સવ પ્રસંગે ઘણા સાધુઓ આવ્યા હતા. કોઈ શ્રાવકે અથવા તો કોઈ ભદ્રિક માણસે સાધુઓને માટે (આધાકમિ) ભોજન તૈયાર કરાવ્યું અને બીજા અનેકને બોલાવીને ભોજન આપવા માંડ્યું. તેના મનમાં એક હતું કે “આ જોઈને સાધુને આહાર લેવા આવશે.” આચાર્યને આ વાતની કોઈ રીતે ખબર પડી ગઈ. તેથી સાધુઓને કહ્યું કે “ત્યાં આહાર લેવા જશો નહિં. કેમકે તે આહાર આધાર્મિ છે.” કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુળોમાંથી ગોચરી લઈ આવ્યા. જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણ કર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો. જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આધાર્મિ આહાર લીધો નહિ, તે સાધુઓ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહાસુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થયા અને સંસાર વધારનારા. થયા. માટે સાધુઓએ નિર્દોષ આહાર પાણી આદિની ગવેષણા કરવી જોઈએ અને Page #14 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 14 દોષિત આહાર પાણી આદિનો ત્યાગ કરવો જોઈએ. કેમકે નિર્દોષ આહાર આદિના ગ્રહણથી સંસારનો અંત શીધ્ર થાય છે. ગ્રહણ એષણા બે પ્રકારે. એક દ્રવ્ય, બીજી ભાવ દ્રવ્યગ્રહણ એષણા એક વનમાં કેટલાક વાનરો રહેતાં હતાં. એક વખતે ઉનાળામાં તે વનમાં, ફળ, પાન વગેરે સુકાઈ ગયેલા જોઈ મુખ્ય વાનરે વિચાર્યું કે બીજા વનમાં જઇએ.” બીજા સાાં વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાક વાનરોને મોકલ્યા. તે વાનરો તપાસ કરીને આવ્યા પછી એક સુંદર વનમાં બધા વાનરો ગયા. તે વનમાં એક મોટો દ્રહ હતો. આ જોઈને વાનરો ખુશ ખુશ થઈ ગયા. મુખ્ય વાનરે તે દ્રહની ચારે તરફ ફરીને તપાસ કરી તો તે દ્રહમાં જવાનાં પગલાં દેખતાં હતાં, પણ બહાર આવ્યાનાં પગલાં દેખાતાં ન હતાં. આથી મુખ્ય વાનરે બધા વાનરોને ભેગા કરીને કહ્યું કે “આ દ્રહથી સાવચેતી રાખવી. કિનારા ઉપરથી કે દ્રહમાં જઈને પાણી પીવું નહિ, પણ પોલી નળી વાટે પાણી પીવું. જે વાનરો મુખ્ય વાનરના કહેવા પ્રમાણે વત્સ તે સુખી થયા. અને જેઓ દ્રહમાં જઈને પાણી પીવા ગયા તે મરણ પામ્યા. આ પ્રમાણે આચાર્ય ભગવંત મહોત્સવ વગેરેમાં આધાકમિ, ઉસિક આદિ દોષવાળા આહાર આદિનો ત્યાગ કરાવે છે તથા શુદ્ધ આહાર ગ્રહણ કરાવે છે. જે સાધુઓ આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે વર્તે છે, તે થોડા જ કાળમાં સઘળા કર્મોનો ક્ષય કરે છે. જેઓ આચાર્ય ભગવંતના વચન પ્રમાણે વર્તતા નથી તેઓ અનેક ભવોમાં જન્મ, જરા, મરણ આદિનાં દુખો પામે છે. ભાવગ્રહણ એષણા અગીઆર પ્રકારો- સ્થાન, દાયક, ગમન, ગ્રહણ, આગમન, પ્રાપ્ત, પરવૃત્ત, પતિત, ગુરુક, ત્રિવિધ, ભાવ. સ્થાન- ત્રણ પ્રકારનાં આત્મ ઉપઘાતિક, પ્રવચન ઉપઘાતિક, સંયમ ઉપઘાતિક દાયક- આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, વૃદ્ધ, નોકર, નપુંસક, ગાંડો, ક્રોધાયમાન આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. ગમન- ભિક્ષા આપનાર, ભિક્ષા લેવા માટે અંદર જાય, તો તેની ઉપર નીચેની જમીન તથા આજુબાજુ પણ જેવું. જો તે જતાં પૃથ્વી પાણી, અગ્નિ આદિનો સંઘટ્ટો કરતાં હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિં. ગ્રહણ- નાનુ-નીચું દ્વાર હોય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કબાટ વાસેલું હોય, બારણું બંધ હોય, ઘણા માણસો આવજાવ કરતા હોય, ગાડા વગેરે આડા પડેલાં હોય, ત્યાં ભિક્ષા ગ્રહણ કરવી નહિ. આગમન-ભિક્ષા લઈને આવતાં ગૃહસ્થ પૃથ્વી આદિની વિરાધના કરતો આવતો હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પ્રાપ્ત- કાચું પાણી, સંસક્ત કે ભીનું હોય તો. ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પરાવર્ત- આહાર આદિ બીજા વાસણમાં નાંખે તો તે વાસણને કાચું પાણી આદિ લાગેલું હોય તો તે વાસણમાંનો. આહાર ગ્રહણ કરવો નહિ. પતિત- આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસવો. યોગવાળો પિંડ છે કે સ્વાભાવિક છે, તે જોવું. ગુરુક-મોટા કે ભારે ભાજનથી ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ત્રિવિધ-કાલ ત્રણ પ્રકારે. ગ્રીષ્મ, હેમંત, અને વર્ષાકાલ તથા આપનાર ત્રણ પ્રકારે, સ્ત્રી, પુરુષ અને નપુંસક. તે દરેકમાં તરૂણ, મધ્યમ અને સ્થવિર. નપુંસક શીત હોય છે, સ્ત્રી ઉખાવાળી હોય છે અને પુરુષ શીતોષ્ણ હોય છે. તેઓમાં પુરકર્મ, ઉદકાર્ટ, સસ્નિગ્ધ ત્રણ હોય છે. તે દરેક સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે છે. પુરકર્મ અને ઉદકર્તમાં ભિક્ષા ગ્રહણ ન કરવી. સ્નિગ્ધમાં એટલે મિશ્ર અને સચિત્ત પાણીવાળા હાથ હોય, તે હાથનાં આંગળાં, રેખા અને હથેલી જો સુકાયેલા હોય તો ભિક્ષા ગ્રહણ Page #15 -------------------------------------------------------------------------- ________________ 80 ડિવિજુત્તિ (14) કરાય. ભાવ-લૌકિક અને લોકોત્તર, બન્નેમાં પ્રશસ્ત અને અપ્રશત. ગ્રાસએષણા બેતાલીસ દોષોથી રહિત શુદ્ધ આહારગ્રહણ કરી, તપાસીને વિધિપૂર્વક ઉપાશ્રયમાં આવી, વિધિપૂર્વક ગોચરીની આલોચના કરવી. પછી મુહૂર્ત સુધી સ્વાધ્યાય આદિ કરી, આચાર્ય, પ્રાઘુર્ણક, તપસ્વી, બાલ, વૃદ્ધ આદિને નિમંત્રણા કરી આસક્તિ વગર વિધિપૂર્વક આહાર વાપરે.. આહાર શુદ્ધ છે કે નહિ તેની તપાસ કરવી તે ગવેષણા એષણા. તેમાં દોષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરવો તે ગ્રહણએષણા. અને દોષ ન લાગે તે રીતે વાપરવો તે ગ્રાસએષણા કહેવાય છે. સંયોજના- તે દ્રવ્ય સંયોજના અને ભાવ સંયોજના એમ બે પ્રકારે છે. અથતિ. ઉદ્દગમ ઉત્પાદનાદિ દોષો ક્યાં ક્યા છે, તે જાણીને ટાળવાની ગવેષણા કરવી, આહાર ગ્રહણ કર્યા પછી, સંયોજનાદિ દોષો ન લાગે તેમ આહાર વાપરવો એ ઉદ્દેશ છે, પ્રમાણઆહાર કેટલો વાપરવો તેનું પ્રમાણ. અંગાર-સરસ આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરવાં. ધુમ- ખરાબ આહારનાં કે આહાર બનાવનારની નિંદા કરવી. કારણ કયા કારણે આહાર વાપરવો અને કયા કારણે આહાર ન વાપરવો ? પિંડનિર્યુક્તિના આ આઠ દ્વારો છે. તેનું કમસર વર્ણન કરાશે. [15] દ્રવ્યપિંડ ત્રણ પ્રકારનો છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તે દરેકના પાછા નવ નવ પ્રકારો છે. સચિત્તના નવ પ્રકારો- પૃથ્વીકાય પિંડ, અપ્લાય પિંડ, તેઉકાય પિંડ, વાયુકાયપિંડ, વનસ્પતિકાયપિંડ, બેઇન્દ્રિયપિંડ, તેઈન્દ્રિયપિંડ, ચઉરિદ્રિયપિંડ, અને પંચેનિયપિંડ. મિશ્રમાં અને અચિત્તમાં પણ નવ ભેદો જાણવા. [૧૬-૨૨)પૃથ્વીકાય પિંડ-સચિત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી સચિત્ત અને વ્યવહારથી સચિત્ત. નિશ્ચયથી સચિત્ત-રત્નપ્રભા, શર્કરા પ્રભા આદિ પૃથ્વી, હિમવંત આદિ મહાપર્વતોના મધ્ય ભાગ આદિ. વ્યવહારથી સચિત્ત-જ્યાં ગોમય-છાણ વગેરે પડયાં ન હોય, સૂર્યનો તાપ કે મનુષ્ય વગેરેની અવર-જવર ન હોય તેવાં જંગલ આદિ. મિશ્ર પૃથ્વીકાય-ક્ષીરવૃક્ષ, વડ, ઉદુમ્બર આદિ વૃક્ષોની નીચેજો ભાગ, એટલે ઝાડ નીચેનો છાયાવાળો બેસવાનો ભાગ મિશ્ર પૃથ્વી કય હોય છે, હળથી ખેડેલી. જમીન આર્દ્ર હોય ત્યાં સુધઈ, ભીની માટી એક, બે, ત્રણ પ્રહર સુધી મિશ્ર હોય છે. ઈધન ઘણું હોય પૃથ્વી થોડી હોય તો એક પ્રહર સુધી મિશ્ર. ઈધન થોડું હોય પૃથ્વી ઘણી હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર. બંને સરખા હોય તો બે પ્રહર સુધી મિશ્ર. અચિત્ત પૃથ્વીકાય-શતશસ્ત્ર, ઉષ્ણુશસ્ત્ર, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અગ્નિ, લવણ, કાંજી, ઘી આદિથી હણાયેલ પૃથ્વી અચિત્ત થાય છે. અચિત્ત પૃથ્વીકાયનો ઉપયોગ-વ્તા સ્ફોટથી થયેલા દાહને શમાવવા માટે શેક કરવા, સર્પદંશ ઉપર શેક કરવા માટે અચિત્ત મીઠાનો, તેમજ બીમારી આદિમાં અને કાઉસ્સગ્ન કરવા માટે, બેસવા, ઉઠવા, ચાલવા વગેર કયોમાં તેનો ઉપયોગ થાય છે. [૨૩-૪પઅપુકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી.નિશ્ચયથી સચિત્ત-ઘનોદધિ આદિ, કરાં, દ્રહ-સમુદ્રનો મધ્યભાગ આદિનું પાણી. વ્યવહારથી સચિત્ત-કુવા, તળાવ, વરસાદ આદિનું પાણી મિશ્ર અપકાય- બરાબર : નહિ ઉકળેલું પાણી, જ્યાં સુધી ત્રણ ઉકાળા આવે નહિ ત્યાં સુધી મિશ્ર. વરસાદનું પાણી Page #16 -------------------------------------------------------------------------- ________________ માથા -46 પ્રથમવાર ભૂમિ ઉપર પડતાં મિશ્ર હોય છે. અચિત્ત અપકાય-ત્રણ ઉકાળા આવેલું પાણી, તથા બીજાં શસ્ત્ર આદિથી હણાયેલું પાણી અચિત્ત થઈ જાય છે, અચિત્ત અપકાયનો ઉપયોગ-શેક કરવો, તૃષા છીપાવવી, હાથ, પગ, વસ્ત્ર, પાત્ર આદિ ધોવાં વગેરેમાં ઉપયોગ થાય છે. (અહીં મૂળ નિયુકિતમાં વસ્ત્ર કઈ રીતે ધોવા, તેમાં વડીલ આદિના કપડાંના કમની જાળવણી પાણી કેમ લેવું વગેરે વિધિ પણ છે જે નિયુક્તિમાં પણ આવેલી જ છે. માટે તેને વિશેષતા અહીં નોંધીનથી.) [૪૬-૪૮]અગ્નિકાય પિંડ સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી - ઈટના નીભાડાના મધ્ય ભાગનો તથા વીજળી વેગેરેનો અગ્નિ. વ્યવહારથી અંગારા આદિનો અગ્નિ. મિશ્ર અગ્નિકાય-તણખા, મુમુરાદિનો અગ્નિ. અચિત્ત અગ્નિ-ભાત, કુર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અગ્નિથી પરિપક્વ થયેલ. અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ-ઈટના ટુકડા, રાખ, આદિનો ઉપયોગ કરાય છે. તથા આહાર પાણી આદિનો વાપરવામાં ઉપયોગ કરાય છે. અગ્નિકાયના શરીરો બે પ્રકારના હોય છે. બધેક અને મુશ્કેલક. બધેલક-એટલે અગ્નિ સાથે સંબંધિત હોય તેવાં. મુશ્કેલક-અગ્નિરૂપ બનીને છૂટાં પડી ગયા હોય તેવા. આહાર આદિ મુશ્કેલક અગ્નિકાય છે અને તેનો ઉપયોગ વાપરવામાં થાય છે. [49-57] વાયુકાયપિંડ સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે, નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-રત્નપ્રભાદિ પૃથ્વીઓની નીચે વલયાકારે રહેલો ધનવાત, તનવાત, અતિ ઠંડીમાં જે વાયુ વાય તે, અતિ દુર્દિનમાં વાતો આદિ. વ્યવહારથી સચિત્ત-પૂર્વ આદિ દિશાનો પવન, અતિ ઠંડી અને અતિ દુર્દિન સિવાયનો વાતો વાયુ. મિશ્ર-દત્તિ આદિમાં ભરેલો વાયુ અમુક સમય પછી મિશ્ર, અચિ-પાંચ પ્રકારે. આક્રાંત-કાદવ આદિ દબાવવાથી નીકળતો વાયુ. ધંત-મસક આદિનો વાયું. પાલિત-ધમણ આદિનો વાયુ. શરીર અનુગત-શ્વાસોશ્વાસ-શરીરમાં રહેલો વાયુ. મિશ્ર અમુક સમય સુધી મિશ્ર પછી સચિત્ત. અચિત્ત વાયુકાયનો ઉપયોગ અચિત્ત વાયુ ભરેલી મસક રવાના કામમાં લેવાય છે, તથા ગ્લાનાદિના ઉપયોગમાં લેવાય. અચિત્ત વાયુ ભરેલી મસક ક્ષેત્રથી સો હાથ સુધી તરે ત્યાં સુધી અચિત્ત, બીજા સો હાથ સુધી એટલે એકસો એકમાં હાથથી બસો હાથ સુધી મિશ્ર, બસો હાથ પછી વાયુ સચિત્ત થઈ જાય છે. સ્નિગ્ધ (ચોમાસુ) ઋક્ષ (શિયાળો-ઉનાળો) કાળમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અચિત્ત આદિ વાયુ ની જાણકારી માટે નો કોઠો. 1 કાળ | | અચિત્ત | મિશ્ર T સચિત્ત ઉત્કૃષ્ટ સ્નિગ્ધકાળ | એક પ્રહર સુધી! બીજા પ્રહર સુધી | બીજા પ્રહરની શરૂઆતથી મધ્યમ સ્નિગ્ધકાળ | બે પ્રહર સુધી | ત્રીજા પ્રહર સુધી | ચોથાની શરૂઆતથી જઘન્ય નિષ્પકાળ બે પ્રહર સુધી | ચાર પ્રહર સુધી પાંચમાંની શરૂઆતથી જઘન્ય ક્ષકાળ એક દિવસ | બીજે દિવસે ત્રીજે દિવસે મધ્યમ ઋક્ષકાળા બે દિવસ | ત્રીજે દિવસે ચોથે દિવસે ઉત્કૃષ્ટ ક્ષકાળ | ત્રણ દિવસ ચોથે દિવસે પાંચમે દિવસે. 22: Page #17 -------------------------------------------------------------------------- ________________ 82 પિંડનિતિ- (58) [૫૮-૬૧]વનસ્પતિ કાયપિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી નિશ્ચયથી સચિત્તઅનંતકાય વનસ્પતિ. વ્યવહારથી સચિત્તપ્રત્યેક વનસ્પતિ. મિશ્ર ચીમળાએલાં ફળ, પત્ર, પુષ્પ આદિ, ચાળ્યા વગરનો લોટ, ખાંડેલી ડાંગર વગેરે. અચિત્ત-શસ્ત્ર આદિથી પરિણત થયેલ વનસ્પતિ. અચિત વનસ્પતિનો ઉપયોગ સંથારો, કપડાં, ઔષદ આદિમાં ઉપયોગ થાય છે. [૩-૬૭]બેઈન્દ્રિયપિંડ, ઈન્દ્રિયપિંડ, ચઉરિદ્રિયપિંડ, પચેન્દ્રિયપિંડ. આ બધા એક સાથે પોતપોતાના સમુહરૂપ હોય ત્યારે પિંડ કહેવાય છે. તે પણ સયિત, મિશ્ર, અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. અચિત્તનું પ્રયોજન. બેઈન્દ્રિય-ચંદનક, શંખ, છીપ આદિ સ્થાપના, ઔષધ વગેરે કાર્યોમાં. તેઈન્દ્રિય-ઉધહીની માટી વગેરે. ચઉરિદ્રિય-શરીર આરોગ્ય માટે, ઉલ્ટી વગેરે કાર્યમાં માખીની આધાર વગેરે. પંચેન્દ્રિય પિંડ-ચાર પ્રકારે, નારકી, તીચ. મનુષ્ય અને દેવ. નારકીનો વ્યવહાર કોઈ રીતે થઈ શકતો નથી. તીર્થંચ પંચેન્દ્રિયનો ઉપયોગ ચામડું હાડકાં, વાળ, દંત, નખ, રોમ, શીંગડાં, વિષ્ટા, મુત્ર આદિનો કારણ પ્રસંગે ઉપયોગ કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ધી આદિનો ઉપયોગ કરાય છે. મનુષ્યનો ઉપયોગ-સચિત્ત મનુષ્યનો ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ આદિ પૂછવા માટે મિશ્ર મનુષ્યનો ઉપયોગ રસ્તો આદિ પૂછવા માટે. અચિત્ત મનુષયની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે, તથા ધસીને ઉપદ્રવ શાંત કરવા માટે. દેવનો ઉપયોગ-તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યુ આદિ પૂછવા માટે, તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કોઈ કાર્ય માટે કરે. [૬૮-૮૩)ભાવપિંડ બે પ્રકારે છે-૧ પ્રશસ્ત, 2 અપ્રશસ્ત, પ્રશસ્ત એક પ્રકારથી દશ પ્રકાર સુધીનો છે. પ્રશસ્ત ભાવપિંડ- એક પ્રકાર તે સંયમ. બે પ્રકાર તે જ્ઞાન અને ચારિત્ર. ત્રણ પ્રકાર તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચાર પ્રકાર તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેપ. પાંચ પ્રકાર તે 1- પ્રાણાતિપાત વિરમણ, 2 મૃષાવાદ વિરમણ, 3 અદત્તાદાન વિરમણ, 4 મૈથુન વિરમણ, અને પ પરિગ્રહ વિરમણ. છ પ્રકાર તે ઉપર મુજબ પાંચ અને 6 રાત્રિ ભોજન વિરમણ. સાત પ્રકાર તે સાત પિડેષણા, સાત પાષિા , સાત અવગ્રહ પ્રતિમાં. આમાં સાત પિઔષણા તે સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત, સંસૃષ્ટ-હાથ અને પાત્ર ખરડાયેલું, અસંસૃષ્ટ-હાથ અને પાત્ર નહિ ખરડાયેલું, ઉદ્ધત-તપેલી આદિમાં કાઢેલું, અલ્પલેપ સેકેલા ચણા વગેરે અવગૃહીત-ભોજન માટે લીધેલું, પ્રગહિત-હાથમાં કોળીયો લીધેલો, ઉઝિઘર્મ-નાખી દેવા જેવી. સાત અવગ્રહ પ્રતિમાં તે-વસતિ સંબંધી ગ્રહણ કરવામાં જુદા જુદ્ધ અભિગ્રહ રાખે છે. જેમકે-૧ “આવા પ્રકારનો ઉપાશ્રય ગ્રહણ કરીશ.” આ પ્રમાણે પહેલાં વિચાર કરીને તેવા પ્રકારનો ઉપાશ્રય યાચીને ઉતરે છે. હું બીજાને માટે વસતિ માગીશ અને બીજાએ ગ્રહણ કરેલી વસતિમાં હું રહીશ. હું બીજાને માટે વસતિ માગીશ, પણ બીજાએ માગેલી વસતિમાં હું રહીશ નહિ. હું બીજાને માટે અવગ્રહ માગીશ નહિ પરંતુ બીજાના અવગ્રહમાં રહીશ. હું મારો અવગ્રહ માગીશ પણ બીજાને માટે નહિ માગું. હું જેની પાસેથી અવગ્રહ માગીશ તેના ત્યાંનું જ સંસ્તારક ગ્રહણ કરીશ, નહિતર ઉભા ઉભા અથવા ઉત્કટુક આસને રહીશ. ઉપરની છઠ્ઠી પ્રમાણે જ. વિશેષમાં શિલાદિ જે પ્રમાણે સંસ્મારક હશે તેનો તે જ પ્રમાણે ઉપયોગ કરીશ, બીજો નહિ આઠ પ્રકાર તે આઠ Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાય - 89 પ્રવચન માતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. નવ પ્રકારે તે-નવ બ્રહ્મચર્યની વાડ. દસ પ્રકારે તે ક્ષમા આદિ દશ પ્રકારનો યતિધર્મ. આ દશ પ્રકારનો પ્રશસ્ત ભાવપિંડ શ્રી તીર્થકર ભગવંતોએ કહેલો છે. અપ્રશસ્ત ભાવપિંડ એક પ્રકાર તે અસંયમ (વિરતિના અભાવરૂપ) બે પ્રકારે તે-અજ્ઞાન અને અવિરતિ. ત્રણ પ્રકારે તેમિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ. ચાર પ્રકારે તે-ક્રોધ, માન, માયા અને લોભ. પાંચ પ્રકારે તે-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તદાન, મૈથુન અને પરિગ્રહ. છ પ્રકારે તે પૃથ્વીકાય-અપકાય તેઉકાય-વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના સાત પ્રકારે તેઆયુષ્ય સિવાય સાત કમોનાં બંધના કારણભૂત અધ્યવસાયો. આઠ પ્રકારે તેઆઠે કર્મોના બંધના કારણભૂત અધ્યવસાયો. નવ પ્રકારે તે-બ્રહ્મચર્યની નવ ગુપ્તિનું પાલન ન કરવું તે. દશ પ્રકારે તે-ક્ષમા આદિ દશ યતિધર્મનું પાલન ન કરવું તે. અપ્રશસ્ત અને પ્રશસ્ત ભાવપિંડ જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય તે અપ્રશસ્ત ભાવપિડ કહેવાય અને જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મોને ક્ષય થાય આત્મા કમથી મૂકાય મૂક્ત. થતો જાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. અહીં એકાદિ પ્રકારોને પિંડ શી રીતે કહેવાય? આ શંકાના સમાધાનામાં સમજવું કે તે તે પ્રકારને આશ્રીને તેના અવિભાગ્ય અંશસમુહને પિંડ કહેવામાં આવે છે. અથવા આ બધાથી પરિણામભાવે જીવને શુભાશુભ કર્મપિંડ બંધાતો હોવાથી તે ભાવપિંડ કહેવાય છે. અહીં આપણે પ્રશસ્ત ભાવપિંડ અને શુદ્ધ અચિત્ત દ્રવ્યપિંડથી કાર્ય છે, કારણ કે મોક્ષના અર્થી જીવોને આઠ પ્રકારની કર્મરૂપ બેડીઓ તોડવા માટે પ્રશસ્ત ભાવપિંડ જરૂરી છે. તેમાં અચિત દ્રવ્યપિંડ અને સહાયક બને છે, તેથી એ વિશેષ જરૂરી છે. [84-108] મુમુક્ષુઓને જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય માત્ર મોક્ષ જ છે, તે મોક્ષનું કારણ સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે અને તે મોક્ષના કારણરૂપ દર્શન જ્ઞાન અને ચારિત્રનું કારણ શુદ્ધ આહાર છે. આહાર વગર ચારિત્રશરીર ટકી શકે નહિ. ઉદ્ગમાદિ દોષવાળો આહાર ચારિત્રનો નાશ કરનાર છે. શુદ્ધ આહાર મોક્ષના કારણરૂપ બને છે, જેમ તંતુ (સુતર) વસ્ત્રનું કારણ છે અને તંતુનું કારણ રૂ છે, એટલે રૂમાંથી સતર બને છે અને સુતરથી વસ્ત્ર વણાય છે, તેમ શુદ્ધ આહારથી દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિ થાય અને દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિથી જીવનો મોક્ષ થાય. આ માટે સાધુએ ઉગમ ઉત્પાદનાદિ દોષથી રહિત આહાર ગ્રહણ કરવો જોઈએ. તેમાં ઉદ્ગમના સોળ દોષો છે. તે આ પ્રમાણે- આધાકર્મ-સાધુને માટે જ જે આહાર આદિ કરવામાં આવ્યો હોય તે. ઉદેશિક સાધુ વેગેરે બધા ભિક્ષાચરોને ઉદ્દેશીને આહાર આદિ કરવામાં આવેલ હોય તે. પૂતિકર્મ- શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તે. મિશ્ર-શરૂઆતથી ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે. સ્થાપના-સાધુને માટે આહારાદિ રાખી મૂકવા તે. પ્રાભૂતિકા-સાધુને વહોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વહેલા કે મોડ કરવાં તે. પ્રાદુ ષ્કરણ-સાધુને વહોરાવવા માટે અંધારું દૂર કરવા બારી, બારણાં ખોલવા અથવા વીજળી, દીવા વગેરેનો પ્રકાશ કરવો તે. કીત-સાધને વહોરાવવા માટે વેચાતું લેવું તે. પામિય-સાધુને વહોરાવવા માટે ઉધારે લાવવું તે. પરિવર્તિત-સાધુને વહોરાવવા Page #19 -------------------------------------------------------------------------- ________________ પિંડનિષુત્તિ-(૧૦૮) માટે વસ્તુનો અદલો બદલો કરવો તે. અભ્યાહત-સાધુને વહોરાવવા માટે સામે લઈ જવું તે. ઉમિન-સાધુને વહોરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલી હોય તે તોડીને આપવો તે. માલાહત-ભોંયરું કે માળ ઉપરથી લાવીને આપવું તે. આજેઘ-પુત્ર, નોકર આદિ પાસેથી બળજબરીથી ઝુંટવી લઈને આપવું તે. અનિકૃષ્ટ-ઘણાની માલિકની વસ્તુ બીજાની રજા વગર એક વ્યક્તિએ આપવી તે. અધ્યપૂરપોતાના માટે રસોઈની શરૂઆત કર્યા પછી. સાધુને માટે તેમાં અધિક નાંખેલું આપવું તે. (અહીં નિયુકિતમાં આવતું જિતાતુ રાજાનું દર્શત, કેટલીક વિરોષ વાતો, એસણાનો અર્થ તણ એસણાના પ્રકારો દર્શનાદિસ્થતિ અને તે માટે આહારશુદિની આવશયકતા વગેરે વાતો આ પૂર્વે કહેવાઈ ગઈ છે.પટેઅહીંનુંપુનરાવર્તન કરેલ નથી) [10] આધાકર્મના દ્વારા- આધાકર્મના એકાર્થિક નામો, આવા કમ ક્યારે થાય ? આધાકર્મનું સ્વરૂપ અને પરપક્ષ, સ્વપક્ષ, તથા સ્વપક્ષમાં અતિચાર આદિ પ્રકારો. [110-116 આધાકર્મનાં એકાઈક નામો આધાકર્મ, અધઃકર્મ આત્મજ્ઞ, અને આત્મકર્મ. આધાકર્મ- એટલે “સાધુને હું આપીશ” આવો સંકલ્પ મનમાં રાખીને તેમને માટે છ કાય જીવની વિરાધના જેમાં થાય તેવી આહાર તૈયાર કરવાની જે ક્રિયા. અધકર્મ એટલે આધાકર્મ દોષવાળો આહાર પ્રહણ કરનાર સાધુને સંયમથી નીચે લઈ જાય, શુભ લેયાથી નીચે પાડે, અથવા નરકગતિમાં લઈ જાય માટે અધઃકર્મ આત્મબ-એટલે સાધુના ચારિત્રરૂપી આત્માનો નાશ કરનાર. આત્મકર્મ એટલે અશુભકર્મનો બંધ થાય. આધાકર્મ આહા૨ ગ્રહણ કરવાથી જો કે સાધુ પોતે છકાયજીવનો વધ નથી કરતો, પરંતુ તેવો આહાર ગ્રહણ કરવાથી અનુમોદના દ્વારા છકાયજીવના વધના પાપનો ભાગીદાર બને છે, [117-240 સંયમસ્થાનો-કંડકો-સંયમશ્રેણી, વેશ્યા તથા શાતા વેદનીય આદિ રૂપ શુભ પ્રકૃતિમાં વિશુદ્ધ વિશુદ્ધ સ્થાનમાં રહેલા સાધુને આધાકર્મી આહાર જે કારણથી નીચા નીચા સ્થાને લઈ જાય છે, તે કારણથી તે અધકર્મ કહેવાય છે. સંયમસ્થાનનું સ્વરૂપ દેશવિરતિરૂપ પાંચમાં ગુણસ્થાને રહેલા સર્વઉત્કૃષ્ટ વિશુદ્ધસ્થાનવાળા, જીવ કરતાં સર્વવિરતિરૂપ છઠ્ઠા ગુણસ્થાને રહેલા સૌથી જઘન્ય વિશુદ્ધસ્થાનવાળા જીવની વિશુદ્ધિ અનંતગુણ અધિક છે અથતુ નીચામાં નીચા વિશુદ્ધિસ્થાને રહેલો સાધુ, ઉંચામાં ઉંચા વિશુદ્ધિસ્થાને રહેલા શ્રાવક કરતાં અનંતગુણ અધિક છે. જઘન્ય એવા તે સર્વવિરતિનાં વિશુદ્ધિ સ્થાનને કેવળજ્ઞાનની દ્રષ્ટિએ-બુદ્ધિથી વિભાગ કરવામાં આવે અને જેનો બીજો ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય ભાગ કરવામાં આવે. તેવા ભાગોની સર્વ સંખ્યાનો વિચાર કરવામાં આવે તો, દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનના જે એવા અવિભાજ્ય ભાગો હોય તેની સર્વ સંખ્યાને સર્વ જીવોની જે અનંત સંખ્યા છે, તેના અનંતમાં ભાગે જે સંખ્યા આવે તે સંખ્યાથી ગુણીએ અને જેટલી સંખ્યા થાય તેટલા ભાગો સર્વવિરતિના સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનમાં હોય છે. સર્વવિરતિ ગુણસ્થાનના આ સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનથી બીજું અનંત ભાગ વૃદ્ધિવાળું હોય છે. એટલે પહેલાં સંયમસ્થાનમાં અનંતભાગ વૃદ્ધિ કરીએ એટલે બીજું સંયમસ્થાન આવે, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ત્રીજું સંયમસ્થાન, આ Page #20 -------------------------------------------------------------------------- ________________ 85 ગાથા - 240 પ્રમાણે અનંતભાગ અનંત ભાગ વૃદ્ધિ ત્યાં સુધી કરવી કે જ્યાં સુધી એ સ્થાનોની સંખ્યા એક અંગુલના અસંખ્યાતભાગમાં રહેલા પ્રદેશની સંખ્યા જેટલી થાય. અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ આકાશ પ્રદેશમાં રહેલા પ્રદેશોની સંખ્યા જેટલો સંયમ સ્થાનોને. શાસ્ત્રની પરિભાષામાં એક કંડક કહેવાય છે. એક કંડકમાં અસંખ્યાતા સંયમસ્થાનોનો સમુહ હોય છે. આ પ્રમાણે થયેલા પ્રથમ કંડકના છેલ્લા સંયમ સ્થાનમાં જેટલા અવિભાજ્ય અંશો છે તેમાં અસંખ્યભાગ વૃદ્ધિ કરતાં જે સંખ્યા થાય તેટલી સંખ્યાનું બીજા કંડકનું પહેલું સ્થાન બને છે. ત્યાર બાદ તેનાથી બીજું સ્થાન અનંતભાગ અધિક કરતાં આવે એમ અનંતભાગ અધિક અનંતભાગ અધિકની વૃદ્ધિ કરતાં આખુ કિંડક થાય, તે પછી અસંખ્યભાગ અધિક ઉમેરતાં બીજા કંડકનું બીજું સ્થાન આવે. તેના અસંખ્યાત ભાગ વૃદ્ધિનું ત્રીજું સ્થાન. આ રીતે એક એક કંડકાન્તરિત અસંખ્યાતભાગ વૃદ્ધિવાળાં સંયમ સ્થાનો એક કંડક પ્રમાણે બને તે પછી, સંખ્યામભાગ અધિક વૃદ્ધિ કરતાં સંખ્યાત ભાગ અધિકનું પહેલું સંયમસ્થાન આવે. ત્યાર પછી અનંતભાગ અધિક એક કંડક પ્રમાણે કરતા એક એક અસંખ્ય ભાગ અધિકનું સંયમસ્થાન આવે, તે પણ કંડક પ્રમાણમાં થાય એટલે સંખ્યાતભાગ અધિકનું બીજુ સંયમ સ્થાન આવે. તેમ ક્રમે ક્રમે વચમાં અનંતભાગ અધિક કંડકો તેની વચ્ચે અસંખ્યાતભાગ અધિક સ્થાનો આવતા જાય. જ્યારે સંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનોની સંખ્યા પણ કંડક પ્રમાણ થાય. તે પછી સંખ્યાતગુણ અધિક પહેલું સંયમ સ્થાને આવે ત્યાર પછી કંડક સંખ્યા પ્રમાણ અનંતભાગ વૃદ્ધિવાળા સંયમ સ્થાનો આવે, ત્યાર પછી એક અસંખ્યભાગ વૃદ્ધિવાળા સંયમ સ્થાન આવે, એમ અનંતભાગ અધિક કંડકોની વચ્ચે વચ્ચે અસંખ્યાતભાગ અધિકવાળા કંડક પ્રમાણ થાય. તે પછી પૂર્વના ક્રમે સંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનોનું કંડક કરવું. તે કંડક પુરૂ થયા પછી બીજું સંખ્યાતગુણ અધિકનું સંયમ સ્થાન આવે. ત્યાર બાદ અનંતભાગ અધિક સંયમ સ્થાનો કંડક પ્રમાણે, તેની વચ્ચે વચ્ચે અસંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનો કંડક પ્રમાણે, તે બેની વચ્ચે વચ્ચે સંખ્યતભાગ અધિક સંયમ સ્થાન આવે તે પણ કંડક પ્રમાણ થાય, ત્યાર પછી અસંખ્યગુણ અધિકનું પહેલું સંયમ સ્થાન આવે. ત્યાર બાદ પૂર્વક્રમથી કંડક પ્રમાણ અનંતભાગ અધિક સંયમ સ્થાનો તથા અનંતભાગ અધિક સંયમ સ્થાનોની વચ્ચે વચ્ચે કંડક પ્રમાણ અસંખ્યાતભાગ, અધિક સંયમ સ્થાનો આવે. તે પછી બન્નેની વચ્ચે કંડક પ્રમાણે સંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનો આવે, તે પછી ત્રણેની વચ્ચે વચ્ચે કંડક પ્રમાણે સંખ્યાત ગુણ અધિક સંયમ સ્થાનો આવે, તે પછી અસંખ્યાતગુણ અધિકનું બીજું સંયમ સ્થાન આવે. આ જ ક્રમે ચારેથી અંતરિત થયેલ અસંખ્યગુણ અધિકના સંયમ સ્થાનો કંડક પ્રમાણ કરવાં. તે પછી અનંતગુણ અધિકનું પહેલું સંયમ સ્થાન આવે. ત્યારબાદ પાંચે વૃદ્ધિના સંયમ સ્થાનો આવે, એટલે પ્રથમની જેમ અનંતભાગ અધિક કંડક પ્રમાણ સંયમ સ્થાનો આવે. તે પછી એક સંખ્યાતભાગ. અધિકનું સંયમ સ્થાન આવે તે જ રીતે અનંતભાગ અંતરિત અસંખ્યાતભાગ અધિકનું કંડક પ્રમાણ થાય, તે પછી એના આંતરાવાળું સંખ્યાતભાગ અધિકનું કંડક પ્રમાણ થાય. તે પછી ત્રણના આંતરાવાળું સંખ્યાતગુણ અધિકનું કંડક પ્રમાણ થાય, તે પછી ચારેના આંતરાવાળું અસંખ્યાત ગુણ અધિકનું કંડક પ્રમાણ થાય. તે પછી અનંતગુણ Page #21 -------------------------------------------------------------------------- ________________ 86 પિંડનિરિ -(240) અધિકનું બીજું સંયમ સ્થાન આવે. આ ક્રમ પ્રમાણે અનંતગુણ અધિકના સ્થાનો પણ કિંડક પ્રમાણ કરવાં. તે પછી ઉપર પ્રમાણે અનંતભાગ અધિકનું સંયમ સ્થાન તેની વચ્ચે વચ્ચે અસંખ્યભાગ અધિકનું તે પછી બન્ને વચ્ચે વચ્ચે સંખ્યાતભાગ અધિકનું, તે પછી ત્રણના આંતરાવાળું સંખ્યાતગુણ અધિકનું અને તે પછી ચારના આંતરાવાળું અસંખ્યાતગુણ અધિકનું કંડક કરવું. એટલે ષ સ્થાનક પરિપૂર્ણ થાય. આવા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ષ સ્થાનકો સંયમ શ્રેણીમાં બને છે. આ પ્રમાણેસંયમશ્રેણીનું સ્વરૂપ શાસ્ત્રમાં જણાવેલું છે. આધાકર્મ આહાર ગ્રહણ કરનાર વિશુદ્ધ સંયમ સ્થાનથી નીચે નીચે પડતો હીન હીન ભાવમાં આવતો યાવત્ રત્નપ્રભાદિ નરકગતિનું આયુષ્ય બાંધે છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે- આહાર તૈયાર કરતાં છ કાયાદિનો આરંભ ગૃહસ્થ કરે છે, તો તે આરંભ આદિનું જ્ઞાનાવરણાદિ પાપકર્મ સાધુને આહારગ્રહણ કરતાં કેમ લાગે? કેમકે એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું નથી. જો એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું હોત તો ક્ષપકશ્રેણી ઉપર ચઢેલા મહાત્મા કૃપાલુ અને સઘળા જગતના જીવોના. કમનોનાશ કરવામાં સમર્થ છે, તેથી સઘળાંય પ્રાણીઓના જ્ઞાનાવરણાદિ કર્મોને પોતાની ક્ષપકશ્રેણીમાં સંક્રમાવીને ખપાવી નાખે તો બધાનો એક સાથે મોક્ષ થાય. જે. બીજાએ કરેલા કર્મોનો સંક્રમ થઈ શકે તો, ક્ષપકશ્રેણીમાં રહેલ એક આત્મા સઘળાં પ્રાણીઓના કર્મને ખપાવી નાખવા સમર્થ છે.' પરંતુ આમ બનતું નથી, તેથી બીજાએ કરેલું કર્મ બીજામાં સંક્રમી ન શકે? (તેનો ઉત્તર આપતા જણાવે છે કે જે સાધુ પ્રમત્ત . હોય અને હોશિયાર નથી હોતો તે સાધુ કર્મથી બંધાય છે, પરંતુ જે અપ્રમત્ત અને હોશિયાર હોય છે તે કર્મથી બંધાતો નથી. આધાકર્મી આહાર ગ્રહણ કરવાની ઇચ્છા કરવી તે અશુભ પરિણામ છે. અશુભ પરિણામ થવાથી તે અશુભ કર્મબંધ કરે છે. જે સાધુ આધાકમ આહાર ગ્રહણ કરતા નથી. તેમના પરિણામ અશુભ થતા નથી, એટલે તેને અશુભ કર્મબંધ થતો નથી. માટે આધાકર્મી આહાર ગ્રહણ કરવાની ઈચ્છા પ્રયત્નપૂર્વક સાધુએ કરવી નહિ. બીજાએ કરેલું કર્મ પોતાને ત્યારે જ બંધાય કે જ્યારે આધાકમ આહાર ગ્રહણ કરે અને ગ્રહણ કરેલો તે આહાર વાપરે. ઉપચારથી અહીં આધાકીને આત્મકર્મ કહેવામાં આવ્યું છે. કઈ વસ્તુ આધાકર્મી બને ? અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. આ ચાર પ્રકારનો આહાર આધાકર્મી બને છે. આ પ્રમાણે પ્રવચનમાં શ્રી તીર્થકર ભગવંતો કહે છે. કેવા પ્રકારનું આધાકર્મી બને છે? તો ધાન્યાદિની ઉત્પત્તિથી માંડીને ચારે પ્રકારનો આહાર અચિનુપ્રાસુક થાય ત્યાં સુધી સાધુનો ઉદ્દેશ રખવામાં આવ્યો હોય, તો તે તૈયાર થયેલ આહાર સુધીનું બધું આધાકર્મી કહેવાય છે. વસ્ત્રાદિ પણ સાધુ નિમિત્તે કરવામાં આવે તો સાધુને તે પણ બધું આધાકર્મી-અકથ્ય બને છે. પરંતુ અહીં પિંડનો. અધિકાર હોવાથી અશનાદિ ચાર પ્રકારના આહારનો જ વિષય કહ્યો છે. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારનો આહાર આધાકર્મી બની શકે છે. તેમાં કત. અને નિષ્ઠિત એમ ભેદ થાય. કત-એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદિ કરવાની શરૂઆત કરવી. નિષ્ઠિત એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદિ પ્રાસુક અચિત્ત બનાવવું. શંકા- શરૂઆતથી માંડીને અશનાદિ આધાકર્મી કેવી રીતે સંભવે ? સાધુને આધાકમ Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાથા- 240 કલ્પ નહિ એમ જાણતો હોય કે ન જાણતો હોય તેવો કોઈ ગૃહસ્થ સાધુ ઉપરની અતિ ભક્તિથી કોઈ રીતે તેના જાણવામાં આવે કે “સાધુઓને આવા પ્રકારના આહાર આદિની જરૂર છે.' એટલે તે ગૃહસ્થ તેવા પ્રકારના ધાન્ય વગેરે પોતે, અગર બીજા પાસે ખેતરમાં વાવીને તે વસ્તુ તૈયાર કરાવે. તો શરૂઆતથી તે વસ્તુ આધાકમાં કહેવાય. અશનાદિ શરૂઆતથી માંડીને જ્યાં સુધી અચિત્ત ન બને ત્યાં સુધી તે 'કત’ કહેવાય છે અને અચિત્ત બન્યા પછી તે 'નિષ્ઠિત’ કહેવાય છે. કૃત અને નિષ્ઠિતમાં ચતુર્ભાગી ગૃહસ્થી અને સાધુને ઉદ્દેશીને થાય છે. સાધુને માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત. સાધુને માટે કૃત (રૂઆત) અને ગૃહસ્થ માટે નિષ્ઠિત. ગૃહસ્થ માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત, ગૃહસ્થ માટે કૃત (શરૂઆત) અને ગૃહસ્થ માટે નિષ્ઠિત આ ચાર ભાંગામાં બીજા અને ચોથા ભાંગામાં તૈયાર થયેલ આહારાદિ સાધુને કલ્પી શકે. પહેલો અને ત્રીજો ભાંગો અક. - સાધુને ઉદ્દેશીને ડાંગર વાવવી, ક્યારામાં પાણી ભરવું, ઉગ્યા પછી લણવી.. ધાન્ય જુદું પાડવું અને ચોખા જુદા પાડવા માટે બે વખત છડે, ત્યાં સુધીનું બધું કૃત કહેવાય. જ્યારે ત્રીજી વાર છડીને ચોખા છુટા પાડવામાં આવે ત્યારે તે નિષ્ઠિત કહેવાય. આ જ પ્રમાણે પાણી, ખાદિમ અને સ્વાદિમ માટે સમજી લેવું. ત્રીજી વાર પણ સાધુને નિમિત્તે છડીને તૈયાર કરવામાં આવેલા ચોખા ગૃહસ્થ પોતાના માટે રાંધ્યા હોય તો પણ સાધુને તે ચોખા-ભાગ કર્ભે નહિ, એટલે તે આધાકર્મી જ ગણાય. પરંતુ ડાંગર બીજીવાર છડતા સુધી સાધુનો ઉદ્દેશ હોય અને ત્રીજી વાર ગૃહસ્થ પોતાના ઉદ્દેશથી છડ્યા હોય અને પોતાના માટે રાંધ્યા હોય તો તે ભાત સાધુને કલ્પી શકે છે. જે ડાંગર ત્રીજી વાર સાધુને છડીને ચોખા કરેલા હોય, તે ચોખા ગૃહસ્થ પોતાના માટે રાંધ્યા હોય તો તે તૈયાર થયેલા ભાત એકે બીજાને આપ્યા, બીજાએ ત્રીજાને આપ્યા, ત્રીજાએ ચોથાને આપ્યા એમ યાવતું એક હજાર સ્થાને આપવામાં આવ્યા હોય ત્યાં સુધી તે ભાત. સાધુને કહ્યું નહિ, પરંતુ એક હજાર પછીના સ્થાને ગયા હોય તો તે ભાત સાધુને કલ્પી શકે. કેટલાક આચાર્ય એમ કહે છે કે લાખો ઘેર જાય તો પણ કહ્યું નહિ. પાણી માટે-સાધુને ઉદ્દેશીને પાણી માટે કૂવો ખોદવાની ક્રિયાથી માંડીને છેવટે ત્રણ ઉકાળા થયા પછી જ્યાં સુધી નીચે ઉતારવામાં ન આવે ત્યાં સુધીની ક્રિયાને કૃત કહેવાય અને નીચે ઉતારવાની ક્રિયાને નિષ્ઠિત કહેવામાં આવે છે. આથી એમ નક્કી થાય છે કે સચિત્ત વસ્તુને અચિત્ત બનાવવાની શરૂઆત કર્યો પછી છેવટે અચિત્ત બને ત્યાં સુધી જો સાધુનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય તો તે વસ્તુ સાધુને કલ્પી શકતી નથી, પરંતુ જો સાધુને ઉદ્દેશીને શરૂ કર્યા પછી અચિત્ત બનતાં પહેલાં સાધુનો ઉદ્દેશ ફેરવીને ગૃહસ્થ પોતાના માટે વસ્તુ તૈયાર કરે-અચિત્ત કરે તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. વળી. અચિત્ત વસ્તુને અગ્નિ વગેરેના આરંભથી. સાધુને ઉદ્દેશીને પકવવામાં આવે તો તે વસ્તુ સાધુને કહ્યું નહિ, પરંતુ તે અચિત્ત વસ્તુ પકવવાની શરૂઆત સાધુને ઉદ્દેશીને કરી હોય અને પકાવી, પણ પકાવીને તૈયાર કર્યા પછી ચૂલા ઉપરથી ગૃહસ્થ પોતાના માટે ચે ઉતારી હોય તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ અચિત્ત વસ્તુ ગૃહસ્થ પોતાના માટે પકવવાની શરૂઆત કરી હોય અને પકાવી હોય પણ સાધુ આવવાના કે આવ્યાના આ સમાચાર જાણી સાધુને વહોરાવવાના નિમિત્તે તે તૈયાર થયેલી વસ્તુ ચૂલા ઉપરથી Page #23 -------------------------------------------------------------------------- ________________ પિડનિજાતિ-(૨૪) નીચે ઉતારે તો તે વસ્તુ સાધુને કહ્યું નહિ. કોના માટે બનાવેલું આધાકર્મી કહેવાય? પ્રવચન અને લિંગ-વેષથી જે સાધુનો સાધમિક હોય, તેમને માટે બનાવેલી વસ્તુ સાધુને માટે આધાકર્મી દોષવાળી છે, એટલે તે વસ્તુ સાધુને કહ્યું નહિ, પરંતુ પ્રત્યેકબુદ્ધ, નિલવ, તીર્થંકર આદિ માટે બનાવેલા વસ્તુ સાધુને કલ્પ. સાધર્મીકના પ્રકાર જણાવે છે. 1 નામ, 2 સ્થાપના, 3 દ્રવ્ય, 4 ક્ષેત્ર, પ કાળ, 6 પ્રવચન, 7 લિંગ, 8 દર્શન, 9 જ્ઞાન, 10 ચારિત્ર, 11 અભિગ્રહ, અને 12 ભાવના. આ બાર પ્રકારે સાધર્મિક હોય. આ બાર પ્રકારના સાધર્મિકમાં કથ્ય અને અકલધ્યપણું જણાવે છે. નામ સાધર્મિકિોઈ માણસ પોતાના પિતા જીવતા હોય ત્યારે કે મૃત્યુ પામ્યા બાદ તેમના અનુરાગથી તે નામવાળાને આહાર આપવાની ઇચ્છા કરે, એટલે તે સંકલ્પ કરે કે “જે કોઈ દેવદત્ત નામના ગૃહસ્થ કે ત્યાગી હોય તે બધાને મારે ભોજન તૈયાર કરીને આપવું. જ્યાં આવે સંકલ્પ હોય તો દેવદત્ત નામના સાધુને તે ભોજન કર્ભે નહિ, પરંતુ તે નામ સિવાયના બીજા નામવાળા સાધુઓને કહ્યું. સ્થાપના સાધર્મિક-કોઈના સંબંધીઓ દીક્ષા લીધી હોય અને તેમના રાગથી તે સંબંધી સાધુની મૂર્તિ કે ચિત્ર બનાવીને તેની આગળ મૂકવા ભોજન તૈયાર કરાવે અને પછી સંકલ્પ કરે કે ‘આવા વેષવાળાને મારે આ ભોજન આપવું.” તો સાધુને કહ્યું નહિ, દ્વવ્યસાધર્મિક- સાધુ કાળધર્મ પામ્યા હોય અને તેમના નિમિત્તે આહાર બનાવીને સાધુને આપવાનો સંકલ્પ કર્યો હોય તો સાધુને તે આહાર લેવો કલ્પે નહિ.. શેત્રસાધર્મિક-સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, બંગાળ, આદિ પ્રદેશને ક્ષેત્ર કહેવાય. તેમજ ગામ, નગર, પોળ, મહોલ્લો આદિ પણ ક્ષેત્ર કહેવાય. સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સાધુને મારે આહાર આપવો.” આવો સંકલ્પ કર્યો હોય તો સૌરાષ્ટ્ર દેશમાં જન્મેલા સાધુઓને ન કહ્યું, બીજા સાધુઓને કહ્યું. કાળસાધર્મિક- મહિનો, દિવસ પ્રહર આદિ કાલ કહેવાય. ‘અમુક તિથિ, અમુક વાર કે અમુક પ્રહરમાં જન્મેલાને મારે ભોજન આપવું.” આવો સંકલ્પ ક્ય હોય તો, તે મહિનો, તિથિ, વાર, પ્રહરમાં જન્મેલા સાધુને તે આહાર કહ્યું નહિ. તે સિવાયના ન કહ્યું. પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવના. આ સાત પ્રકારના સાધર્મિકમાં દ્વિસંયોગી 21 ભાંગા થાય છે. તે આ પ્રમાણે 1 પ્રવચન અને લિગે. 2 પ્રવચન અને દર્શન. 3 પ્રવચન અને જ્ઞાન. 4 પ્રવચન અને ચારિત્ર. 5 પ્રવચન અને અભિગ્રહ. 6 પ્રવચન અને ભાવના. 7 લિંગ અને દર્શન. 8 લિંગ અને જ્ઞાન. 9 લિંગ અને ચારિત્ર. 10 લિંગ અને અભિગ્રહ. 11 લિંગ અને ભાવના. 12 દર્શન અને જ્ઞાન. 13 દર્શન અને ચારિત્ર. 14 દર્શન અને અભિગ્રહ. 15 દર્શન અને ભાવના 16 જ્ઞાન અને ચારિત્ર. 17 જ્ઞાન અને અભિગ્રહ. 18 જ્ઞાન અને ભાવના. 19 ચારિત્ર અને અભિગ્રહ. 20. ચારિત્ર અને ભાવના. ર૧ અભિગ્રહ અને ભાવના. ઉપરમુજબના એકવીસે ભેદોમાં ચાર ચાર ભાંગા નીચે મુજબ થાય છે. પ્રવચનથી સાધર્મિક, લિંગ (વૈષ)થી નહિ. લિંગથી સાધર્મિક પ્રવચનથી નહિ. પ્રવચનથી સાધર્મિક અને લિંગથી સાધર્મિક પ્રવચન નહિ અને લિંગથી નહિ. આ પ્રમાણે બાકીના વીસ-ભેદોમાં 4-4 ભાંગા સમજી લેવાં. Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૪૦ પ્રવચનથી સ્પધર્મિક પણ લિંગથી સાધર્મિક નહિ- અવિરતિ સમ્યગદ્રષ્ટિથી માંડીને શ્રાવકથઈ દશમી પ્રતિમા વહન કરનાર શ્રાવક સુધીના લિંગથી સાધમિક નથી. લિંગથી સાઘર્મિક પણ પ્રવચનથી સાધર્મિક નહિ- શ્રાવકની અગીઆરમી પ્રતિમા વહન કરનાર (મુંડન-કરાવેલું હોય છે) શ્રાવક એ લિંગથી સાધર્મિક છે પણ પ્રવચનથી સાધર્મિક નથી. તેના માટે બનાવેલો આહાર સાધુને કલ્પી શકે. નિધવો સંઘ બહાર હોવાથી પ્રવચનથી સાધર્મિક નથી પણ લિંગથી સાધર્મિક છે. તેમના માટે કરેલું સાધુને કલ્પી, શકે. પરંતુ જો તેને નિહ્યવ તરીકે લોકો જાણતાં ન હોય તો તેવા નિહ્યવ માટે કરેલું પણ સાધુને કહ્યું નહિ. પ્રવચનથી સાધર્મિક અને લિંગથી પણ સાઘર્મિક-સાધુ અથવા અગીઆરમી પ્રતિમા વહન કરનાર શ્રાવક. સાધુ માટે કરેલું ન કહ્યું, શ્રાવક માટે કરેલું કહ્યું. પ્રવચનથી સાઘર્મિક નહિ અને લિંગથી પણ સાધર્મિક નહિ-ગૃહસ્થ, પ્રત્યેકબુદ્ધ અને તીર્થકર, તેમના માટે કરેલું સાધુને કહ્યું. કેમકે પ્રત્યેકબુધ્ધો અને શ્રી તીર્થંકર લિંગ અને પ્રવચનથી અતીત છે. આ જ રીતે પ્રવચન અને દર્શનની પ્રવચન અને જ્ઞાનની પ્રવચન અને ચારિત્રની પ્રવચન અને અભિગ્રહની, પ્રવચન અને ભાવનાની, લિંગ અને દર્શન કે જ્ઞાન કે ચારિત્ર કે અભિગ્રહ કે ભાવનાની ચતુર્ભગી, દર્શન સાથે જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવનાની ચતુર્ભગી, જ્ઞાન સાથે ચારિત્ર કે અભિગ્રહ કે ભાવનાની ચતુર્ભગી અને છેલ્લે ચારિત્ર સાથે અભિગ્રહ અને ભાવનાની ચતુર્ભગી એ પ્રમાણે બીજી વીસ ચતુર્ભાગી કરાય છે. આ દરેક ભેદમાં સાધુ માટે કરેલું હોય તો સાધુને ન કલ્પે. તીર્થંકર, પ્રત્યેકબુધ્ધ, નિહનવો અને શ્રાવક માટે કરેલું હોય તો સાધુને કલ્ય. કચા કચા પ્રકારે વાપરવાથી આધાકર્મ બંધાય? પ્રતિસેવના એટલે આધાકમાં દોષવાળા આહારાદિનું વાપરવું. પ્રતિશ્રવણા એટલે આધાકર્મી આહારના નિમંત્રણનો સ્વી કાર કરવો. સંવાસ એટલે આધાકર્મી આહાર વાપરતાં હોય તેમની સાથે રહેવું. અનુમોદના એટલે આધાકમાં આહાર વાપરતા હોય તેની પ્રસંશા કરવી. આ ચારે પ્રકારના વર્તનથી આધાકર્મ દોષનો કર્મબંધ થાય છે. આ માટે ચોર, રાજપુત્ર, ચોરની પલ્લી અને રાજદુષ્ટ માણસનું, એમ ચાર દૃષ્ટાંત છે. પ્રતિસેવના-બીજાએ લાવેલો આધાકમાં આહાર વાપરવો. બીજાએ લાવેલો આધાકર્મી આહાર વાપરતા સાધુને, કોઈ સાધુ કહે કે 'તમે સંયત થઈને આધાકર્મી આહાર કેમ વાપરો છો?” આ પ્રમાણે સાંભળીને તે જવાબ આપે કે ‘આમાં મને કંઈ દોષ નથી, કેમકે હું કંઈ આધાકર્મી આહાર લાવ્યો નથી, એ તો જે લાવે તેને દોષ લાગે. જેમાં અંગારા બીજા પાસે કઢાવે તો પોતે બળતો નથી, તેમ આધાકમ લાવે તેને દોષ લાગે. એમાં મને શું ? આ પ્રમાણે ઊંધુ દ્રષ્ટાંત આપે અને બીજાએ લાવેલો આધાકર્મી આહાર પોતે વાપરે તેનું નામ પ્રતિસેવના કહેવાય. બીજાએ લાવેલો આધાકર્મી આહાર સાધુ વાપરે તો તે વાપરવાથી આત્મા પાપકર્મથી બંધાય છે. તે સમજવા માટે ચોરનું દ્રષ્ટાંત કોઈ એક ગામમાં ઘણાં ચોર લોકો રહેતાં હતા. એક વખત. કેટલાંક ચોરો નજીકના કોઈ ગામમાં જઈને કેટલીક ગાયો ઉઠાવીને પોતાના ગામ તરફ આવતાં હતાં, ત્યાં રસ્તામાં બીજા કેટલાંક ચોરી અને મુસાફરો મળ્યાં. બધા સાથે સાથે આગળ ચાલે છે. એમ કરતો પોતાની દેશની હદ આવી ગઈ એટલે તે નિર્ભય બની કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા અને ભોજન વખતે કેટલીક ગાયોને મારી નાખી તેનું માંસ પકાવવા લાગ્યા. Page #25 -------------------------------------------------------------------------- ________________ પિંડનિજતિ- (240) તે વખતે બીજા કેટલાંક મુસાફરો આવ્યા. ચોરોએ તેમને પણ નિમંત્રણ કરીને બેસાડ્યા. પકાવેલું માંસ જમવા માટે આપવા લાગ્યા. તેમાંથી કેટલાંકે "ગાયના માંસનું ભક્ષણ બહુ પાપકારી છે. એમ સમજી તે માંસ ખાધુ નહીં, કેટલાંક પીરસતાં હતા, કેટલાંક ખાતા હતા. એટલામાં સીપાઈઓ આવી પહોંચ્યા અને બધાને ઘેરી લઈને પકડી લીધા. જે રસ્તામાં ભેગા થયા હતાં તે કહેવા લાગ્યા કે " અમે ગાયો ચોરી નથી, અમે તો રસ્તામાં ભેગા થયા હતાં મુસાફરોએ કહ્યું કે અમે તો આ બાજુથી આવીએ છીએ અને અહીં વિસામો લેવા છીએ સીપાઈઓએ તેમનું કંઈ સાંભળ્યું નહિ અને બધાને મારી નાંખ્યા. ચોરી નહિ કરવા છતાં રસ્તામાં ભેગાં થયેલા પણ ચોરોની સાથે મૃત્યુ પામ્યા. આ દ્રાંતમાં ચોરોને રસ્તામાં અને ભોજન વખતે જ મુસાફરો મળ્યા. તેમાં પણ જે ભોજન કરવામાં ન હતા પરંતુ માત્ર પીરસવામાં હતા, તેઓને પણ સિપાઈઓએ પકડ્યા અને મારી નાખ્યા. તેમ અહીં પણ જે સાધુઓ બીજા સાધુઓને આધાકર્મી આહાર આપે છે, તે સાધુઓ નકાદિ ગતિના હેતુભૂત કર્મથી બંધાય છે. તો પછી જેઓ આધાકર્મી આહાર વાપરે તેમને બંધ થાય તે માટે શું કહેવું? પ્રતિશ્રવણા-આધાકર્મી લાવનાર સાધુને ગુરુ દાક્ષિણ્યતાદિથી લાભ કહે, આધાકર્મી આહાર લઈને કોઈ સાધુ ગુરુ પાસે આવે અને આધાકર્મી આહાર આલોચના કરે. ત્યાં ગુરુ “સારું થયું તમને આ મળ્યું” એમ કહે, આ પ્રમાણે સાંભળી લેવું. પરંતુ નિષેધ ન કરે તો પ્રતિશ્રવણા કહેવાય. તેના ઉપર રાજપુત્રનું દ્રષ્ટાંત. ગુણસમૃદ્ધ નામના નગરમાં મહાબલ રાજા રાજ્ય કરે. તેમને શીલા મહારાણી છે. તેમની કુખે એક પુત્ર થયો તેનું નામ વિજિતસમર રાખ્યું. ઉંમર લાયક થતાં કુમારને રાજ્ય મેળવવાની ઈચ્છા થઈ અને મનમાં વિચારવા લાગ્યો કે મારા પિતા ઘરડા થયા છતાં હજુ મરતાં નથી, તેથી લાંબા આયુષ્યવાળા લાગે છે. માટે મારા સુભટોની સહાય મેળવીને મારા પિતાને મારી નાખ્યું અને હું રાજા બનું.” આ પ્રમાણે વિચાર કરી ગુપ્તસ્થાનમાં પોતાના સુભટોને બોલાવીને અભિપ્રાય જણાવ્યો. તેમાંથી કેટલાકે કહ્યું કે 'કુમાર! તમારો વિચાર ઉત્તમ છે. અમે તમારા કામમાં સહાયક થઈશું.' કેટલાંક કહ્યું કે આ પ્રમાણે કરો.” કેટલાંક મંગા રહ્યા કંઈ પણ જવાબ આપ્યો નહિ. કેટલાંક સુભટોને કુમારની વાત રૂચી નહિ. એટલે રાજા પાસે જઈને ખાનગીમાં બધી વાત જાહેર કરી દીધી. આ વાત સાંભળતાં રાજ કોપાયમાન થયો અને રાજુકમાર અને સુભટોને કેદ કર્યા. પછી જેઓએ "સહાય કરીશું એમ કહેલું. એમ કરો એમ કહ્યું હતું અને જેઓ મુંગા રહ્યા હતા તે બધા સુભટોને અને રાજકુમારને મારી નાખ્યા. જેઓએ રાજાને સમાચાર જણાવ્યા હતા તે સુભટોનો પગાર વધાર્યો, માન વધાર્યું અને સારું ઈનામ આપ્યું. કોઈ સાધુએ ચાર સાધુઓને આધાકર્મી આહાર વાપરવા માટે નિમંત્રણ કર્યું. આ નિમંત્રણ સાંભળીને એક સાધુએ તે આધાકર્મી આહાર વાપર્યો. બીજા એમ કહ્યું કે હું નહિ વાપરૂ.’ તમે વાપરો.' ત્રીજો સાધુ કંઈ બોલ્યો નહિ. જ્યારે ચોથા સાધુએ કહ્યું કે સાધુઓને આધાકર્મી આહાર વાપરવો કો નહિ, માટે હું તે આહાર વાપરીશ નહિ.' આમાં પહેલા ત્રણને ‘પ્રતિશ્રવણા’ દોષ લાગે. જ્યારે ચોથા સાધુએ નિષેધ કરવાથી તેને પ્રતિશ્રવણા’ દોષ લાગતો નથી. સંવાસ- આધાકમ આહાર વાપરતા હોય તેમના ભેગા રહેવું. અત્યંત રૂક્ષ Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાથા 240 વૃત્તિથી નિવહિ કરનાર સાધુને પણ આધાકર્મી આહાર વાપરનાર સાથેનો સહવાસ, આધાકર્મી આહારનું દર્શન, ગંધ તથા એની વાતચીત પણ સાધુને લલચાવીને નીચો પાડનારી છે. માટે આધાકર્મી આહાર વાપરનાર સાધુઓ સાથે રહેવું પણ ન કહ્યું. તેના ઉપર ચોરપલ્લીનું દ્રષ્ટાંત. વસંતપુર નગરમાં અરિમર્દન રાજા રાજ્ય કરે. તેમને પ્રિયદર્શના રાણી છે. વસંતપુર નગરની નજીકમાં થોડે દૂર ભીમ નામની પલ્લી આવેલી છે. કેટલાક ભીલ જાતિના ચોરો રહે છે અને કેટલાક વાણિયા રહે છે. ભીલ લોકો નજીકના ગામોમાં જઈ લૂંટફાટ કરે, લોકોને હેરાન કરે, બળવાન હોવાથી કોઈ સામંત. રાજા કે માંડલિક રાજા તેઓને પકડી શકતા નથી. દિવસે દિવસે ભીલ લોકોનો રંજાડ વધવા લાગ્યો એટલે માંડલિક રાજાએ અરિમર્દન રાજાને આ હકીકત જણાવી. આ સાંભળી અરિમર્દન રાજા કોપાયમાન થયો અને ઘણા સુભટો વગેરે સામગ્રી સજજ કરીને ભીલ લોકોની પલ્લી પાસે આવી પહોંચ્યો. ભીલોને ખબર પડતાં તે પણ સામા થયા. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. તેમાં કેટલાક ભીલો મૃત્યુ પામ્યા, કેટલાક ભીલો નાશી ગયા. રાજાએ આખી પલ્લી ઘેરી લીધી અને બધાને કેદ કર્યો. ત્યાં રહેતા વાણિયાઓએ વિચાર્યું કે “અમે ચોર નથી, એટલે રાજા અમને કંઈ કરશે નહિ.” આમ વિચારીને તેઓએ નાશભાગ કરી નહિ પણ ત્યાં જ રહ્યા. પરંતુ રાજાના હુકમથી સૈનિકોએ તો બધાને કેદ કર્યા અને બધાને રાજા પાસે હાજર કર્યો. વાણિયાઓએ ઘણું કહ્યું કે અમે તો વાણિયા છીએ પણ ચોર નથી.” રાજાએ કહ્યું કે “તમે ભલે ચોર નથી પણ તમે તો ચોર કરતાં પણ વધારે શિક્ષાને પાત્ર છે, કેમકે અમારા અપરાધી એવા ભીલ લોકોની સાથે રહ્યા છો.' આમ કહી બધાને શિક્ષા કરી. તેમ સાધુ પણ આધાકર્મી આહાર વાપરનારની સાથે રહે તો તેને પણ દોષ લાગે છે. માટે આધાકર્મી આહાર વાપરતા હોય તેવા સાધુઓની સાથે રહેવું ન જોઈએ. અનુમોદના- આધાકર્મી આહાર વાપરનારની પ્રશંસા કરવી. આ પુણ્યશાળી છે. સારૂં સારૂં મળે છે અને રોજ સારૂં સારૂં વાપરે છે. અથવા કોઈ સાધુ એમ બોલે કે ‘અમને ક્યારેય ઇચ્છિત આહાર મળતો નથી, જ્યારે આમને તો હંમેશાં ઈચ્છિત આહાર મળે છે, તે પણ પુરેપુરો, આદરપૂર્વક, વખતસર અને ઋતુઋતુને યોગ્ય મળે છે. આથી આ સુખપૂર્વક જીવે છે, સુખી છે.' આ પ્રમાણે આધાકર્મી આહાર વાપરનારની પ્રશંસા કરવાથી અનુમોદનાનો દોષ લાગે છે. કોઈ સાધુઓ આધાકર્મી આહાર વાપરતા હોય તે જોઈને કોઈ તેમની પ્રશંસા કરે કે “ધન્ય છે, આ સુખે જીવે છે. જ્યારે બીજા કહે કે ધિક્કાર છે આમને કે શાસ્ત્રમાં નિષેધ કરેલા આહારને વાપરે છે. જે સાધુઓ અનુમોદના કરે છે તે સાધુઓને અનુમોદનાનો દોષ લાગે છે, તે સંબંધી કર્મ બાંધે છે. જ્યારે બીજાને તે દોષ લાગતો નથી. પ્રતિસેવના દોષમાં પ્રતિશ્રવણા-સંવાસ અને અનુમોદના ચાર દોષ લાગે, પ્રતિશ્રવણામાં સંવાસ અને અનુમોદના સાથે ત્રણ દોષો લાગે. સંવાસ દોષમાં સંવાસ અને અનુમોદના બે દોષ લાગે. અનુમોદના દોષમાં એક અનુમોદના દોષ લાગે. માટે સાધુઓએ આ ચારે દોષોમાંથી કોઈ દોષ ન લાગે તેની કાળજી રાખવી. આધાકર્મ કોના જેવું છે? આધાકર્મી આહાર વસેલું ભોજન, વિષ્ટા, મદિરા અને ગાયના માંસ સમાન છે. આધાકર્મી આહાર જે પાત્રમાં લાવેલા હોય કે મૂકેલો હોય તે Page #27 -------------------------------------------------------------------------- ________________ પિંડનિન્જનિ-(૪૦) પાત્રને છાણ આદિથી ઘસીને પછી ત્રણ વાર પાણીથી ધોઇને કોરું કર્યા પછી, તેમાં બીજો શુદ્ધ આહાર લેવો કલ્પ. સાધુએ અસંયમનો ત્યાગ કરેલો છે, જ્યારે આધાકર્મી આહાર અસંયમકારી છે, તેથી વમેલું ગમે તેવું સુંદર હોય છતાં ન ખવાય. વળી તલનો લોટ, નાળીએર (શ્રીફળ) આદિ ફળ વિષ્ટામાં કે અશુચિમાં પડી જાય કે તેમાં વિષ્ટા કે અશુચિ પડે તો તે વસ્તુ ખાવા લાયક રહેતી નથી, તેમ શુદ્ધ આહારમાં આધાકર્મી આહાર પડી જાય કે તેના ભેગો થાય તો તે શુદ્ધ આહાર પણ વાપરવા યોગ્ય રહેતો નથી અને તે પાત્રને પણ છાણ આદિ ઘસીને સાફ કરી ત્રણવાર ધોયા પછી તે પાત્રમાં બીજો આહાર લાવવા કહ્યું છે. આધાકર્મ વાપરવામાં ક્યા ક્યા દોષો છે? આધારકમ આહાર ગ્રહણ કરવામાં 1 અતિક્રમ, 2 વ્યતિક્રમ, 3 અતિચાર, 4 અનાચાર, 5 આજ્ઞાભંગ, 6 અનવસ્થા, 7 મિથ્યાત્ત્વ અને 8 વિરાધના ઘેષો લાગે છે. અતિક્રમ- આધાકર્મી આહાર માટેનું નિમંત્રણ સાંભળે, ગ્રહણ કરવાની ઈચ્છા જણાવે અથવા નિષેધ કરે નહિ અને લેવા જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ નામનો દોષ લાગે છે. વ્યતિક્રમ- આધાકર્મી આહાર લેવા માટે વસતિ ઉપાશ્રયમાંથી નીકળી ગૃહસ્થને ત્યાં જાય અને જ્યાં સુધી આહાર ગ્રહણ ન કરે ત્યાં સુધી વ્યતિક્રમ નામનો દોષ લાગે છે. અતિચાર- આધાકર્મી આહાર ગ્રહણ કરીને વસતિમાં આવે, વાપરવા બેસે અને જ્યાં સુધી કોળીઓ કરી મોંઢામાં ન નાખે ત્યાં સુધી અતિચાર નામનો દોષ લાગે છે. અનાચાર- આધાકમાં આહારનો કોળીઓ મોંઢામાં નાખીને ગળી જાય ત્યારે અનાચાર નામનો દોષ લાગે છે. અતિક્રમાદિ દોષો ઉત્તરોત્તર વધારે વધારે ચારિત્રધર્મનું ઉલ્લંઘન કરનાર ઉગ્રદોષો છે. આજ્ઞાભંગ- વિના કારણે. સ્વાદની ખાતર આધાકર્મી વાપરવાથી આજ્ઞાભંગ દોષ લાગે છે. શ્રી તીર્થકર ભગવંતોએ કારણ વગર આધાકમ આહાર વાપરવાનો નિષેધ કરેલો છે. અનવસ્થા- એક સાધુ બીજા સાધુને આધાકર્મી આહાર વાપરતા જૂએ એટલે તેને પણ આધાકર્મી આહાર વાપરવાની ઈચ્છા થાય, તેને જોઈને ત્રીજા સાધુને ઇચ્છા થાય એમ પરંપરા વધે. એમ પરંપરા વધવાથી સંયમનો સર્વથા ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. આથી અનવસ્થા નામનો દોષ લાગે છે. મિથ્યાત્વ- દીક્ષા ગ્રહણ કરે ત્યારે સાધુએ સઘળાં સાવદ્ય યોગોની પ્રતિજ્ઞા ત્રિવિધે ત્રિવિધે કરી હોય છે, આધાકર્મી આહાર વાપરવામાં પ્રાણીવધની અનુમતિ આવી જાય છે. માટે આધાકમ આહાર વાપરવો ન જોઈએ. જ્યારે તે સાધુ બીજા સાધુને આધાકર્મી આહાર વાપરતા જૂએ તેથી તેના મનમાં એમ થાય કે “આ સાધુઓ અસત્યવાદી છે, બોલે છે જુદું અને આચરે છે જુદું.’ આથી તે સાધુની શ્રદ્ધા ચલાયમાન થાય અને મિથ્યાત્વ પામે. - વિરાધના- વિરાધના ત્રણ પ્રકારે. આત્મવિરાધના, સંયમ વિરાધના, પ્રવચન વિરાધના. મહેમાનની જેમ સાધુ માટે આધાકર્મી આહાર, ગૃહસ્થ ગૌરવપૂર્વક બનાવે તેથી સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય અને તેથી તેવો આહાર સાધુ વધારે વાપરે. વધારે વાપરવાથી બીમારી આવે, સ્વાધ્યાય થાય નહિ, સૂત્ર-અર્થનું વિસ્મરણ થાય-ભૂલી જવાય. શરીર વિહ્વળ થવાથી ચારિત્રની શ્રદ્ધા ઓછી થાય, દર્શનનો નાશ થાય. પ્રત્યુપ્રેક્ષણાનો અભાવ એટલે ચારિત્રનો નાશ. આમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંયમી આત્માની વિરાધના થઈ. બીમારીમાં સારવાર કરવામાં છકાય જીવની વિરાધના અને Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 240 વૈયાવચ્ચ કરનાર સાધુને સૂત્ર અર્થની હાનિ થાય, તેથી સંયમ વિરાધના. લાંબા કાળની માંદગીમાં આ સાધુઓ બહુ ખાનારા છે, પોતાના પેટને પણ જાણતા નથી, એટલે બીમાર થાય છે.' વગેરે બીજા લોકો બોલે. આથી પ્રવચન વિરાધના. આધાકર્મી આહાર વાપરવામાં આ પ્રમાણે દોષો રહેલા છે. માટે આધાકમ આહાર વાપરવો ન જોઈએ. શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ કરીને જે સાધુ આધાકર્મી આહાર વાપરે છે, તે સાધુને સદ્ગતિ અપાવનાર અનુષ્ઠાનરૂપ સંયમની આરાધના થતી નથી, પરંતુ સંયમનો ઘાત થવાથી નરક આદિ દુર્ગતિમાં જવાનું થાય છે. આ લોકમાં રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી વધ, બંધ, દંડ વગેરે અનર્થની પરંપરા થાય છે, તેમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ કરવાથી જીવને ભારે દડાવું પડે છે. અથતુ જન્મ-મરણાદિ અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. આધાકર્મી આહાર વાપરવાની બુદ્ધિવાળા. શુદ્ધ આહાર વાપરવા છતાં આજ્ઞાભંગના દોષથી દંડાય છે અને શુદ્ધઆહારની. ગવેષણા કરનારને કદાચ આધાકર્મી આહાર વાપરવામાં આવી જાય તો પણ તેઓ દંડતા નથી કેમકે તેઓએ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન કરેલ છે. આધાકર્મી આહાર આપવામાં કયા દોષો છે? નિવહિ થતો હોય તે વખતે આધાકર્મીઅશુદ્ધ આહાર આપવાથી, આપનાર અને લેનાર બન્નેનું અહિત થાય છે. પરંતુ નિવહિ થતો ન હોય (એટલે ગ્લાનાદિ કારણે) તો આપવામાં અને લેવામાં બન્નેને હિતકારી થાય છે. આધાકર્મી આહાર ચારિત્રનો નાશ કરનારો છે, એથી ગૃહસ્થો માટે ઉત્સર્ગથી સાધુને આધાકર્મી આહારનું દાન કરવું યોગ્ય માન્યું નથી, છતાં ગ્લાનાદિ કારણે કે દુકાળાદિના વખતે આપે તે વાંધાજનક નથી બલ્બ ઉચિત છે અને લાભકારી છે. જેમ તાવથી પીડાતા દર્દીને ઘેબરાદિ આપનાર વૈધ બન્નેનું અહિત કરે છે અને ભસ્મકવાતાદિના રોગમાં ઘેબરાદિ બન્નેનું હિત કરે છે, તેમ કારણ વિના આપવાથી આપનાર અને લેનાર બન્નેને અહિતકર થાય, કારણે આપવાથી બન્નેને લાભ થાય. આધાકર્મ જાણવા કેવી રીતે પૂછવું? આધાકર્મી આહાર ગ્રહણ થઈ ન જાય તે માટે પૂછવું જોઈએ. તે વિધિપૂર્વક પૂછવું જોઈએ પણ અવિધિપૂર્વક ન પૂછવું. આમાં જે એક વિધિપૂર્વક પૂછવાનું અને બીજું અવિધિપૂર્વક પૂછવાનું તેમાં અવિધિપૂર્વક પૂછવાથી નુકશાન થાય છે તે ઉપર દ્રષ્ટાંત. શાલી નામના ગામમાં એક ગ્રામણી નામનો વણિક રહેતો હતો. તેને પત્નિ પણ ગ્રામણી નામની હતી. એકવાર વણિક દુકાને ગયો હશે તે વખતે તેના ઘેર એક સાધુ ભિક્ષા માટે આવ્યા. ગ્રામણી સાધુને શાલિજાતના ભાત. વહોરાવવા લાવી. ભાત આધાકર્મી છે કે શુદ્ધ? તે જાણવા સાધુએ તે સ્ત્રીને પૂછ્યું કે હે શ્રાવિકા ! આ ચોખા ક્યાંના છે?” તે સ્ત્રીઓ કહ્યું કે “મને ખબર નથી. મારા પતિ જાણે, દુકાને જઇને પૂછી જૂઓ.' આથી સાધુએ દુકાને જઈને પૂછ્યું. વણિકે કહ્યું કે મગધ દેશના સીમાડાના ગોમ્બર ગામથી આવ્યા છે. આ પ્રમાણે સાંભળી તે સાધુ ગોમ્બર ગામ જવા તૈયાર થયો. ત્યાં પણ તેને શંકા થઈ કે આ રસ્તો કોઇ શ્રાવકે સાધુ માટે બનાવ્યો હોય તો ?' એ શંકાથી રસ્તો મૂકીને ઉંધા માર્ગે ચાલવા લાગ્યો. તેથી પગમાં કાંટા કાંકરા વાગ્યા, કૂતરા વગેરેએ બચકાં ભય, સૂર્યનો તાપ પણ વધવા લાગ્યો. આધાકર્મની શંકાથી વૃક્ષની છાયામાં પણ બેસતો નથી. આથી તાપ ખૂબ લાગવાથી તે સાધુને મૂર્છા આવી ગઈ, ખૂબ ખૂબ હેરાન થઈ ગયો. Page #29 -------------------------------------------------------------------------- ________________ પિંડનિત્તિ -(24) આ પ્રમાણે કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થઈ શકતી નથી. આ અવિધિ પૃચ્છા છે, એ રીતે પૂછવું ન જોઈએ, પરંતુ વિધિપૂર્વક પૂછવું તે બતાવે છે. તે દેશમાં વસ્તુનો અભાવ હોય અને ત્યાં તે ઘણી જોવામાં આવે, ઘરમાં માણસો થોડા. હોય અને રસોઈ વધારે દેખાય ઘણો આગ્રહ કરતા હોય તો ત્યાં પૂછવું કે આ વસ્તુ કોના માટે અને કોના નિમિત્તે બનાવી છે? તે દેશમાં તે વસ્તુ ઘણી થતી હોય, તો ત્યાં પૂછવાની જરૂર નથી. પરંતુ ઘરમાં માણસો ઓછા હોય અને આગ્રહ કરે તો પૂછવું. અનાદર એટલે બહુ આગ્રહ ન હોય અને ઘરમાં માણસો ઘણા હોય તો પૂછવાની જરૂર નથી. કેમકે આધાકર્મી હોય તો આગ્રહ કરે. આપનાર સરળ હોય તો પૂછવામાં જેવું હોય તેવું કહી દે કે “ભગવન્! આ તમારે માટે બનાવેલું છે. માયાવી હોય તો આ ગ્રહણ કરો. તમારે માટે કંઈ બનાવ્યું નથી.’ આમ કહીને ઘરમાં બીજાની સામું જુઓ, કે હસે. મુખ ઉપરના ભાવથી ખબર પડી જાય કે “આ આધાકર્મી છે.' “આ કોના માટે બનાવ્યું છે?” એમ પૂછતાં આપનાર રોપાયમાન થાય અને કહે કે “તમારે શી પંચાત ?' તો ત્યાં આહાર ગ્રહણ કરવામાં શંકા ન રાખવી. ઉપયોગ રાખવા છતાં કેવી રીતે આધાકર્મનું ગ્રહણ થાય? જે કોઈ શ્રાવક-શ્રાવિકા અતિશય ભક્તિવાળા અને ગૂઢ આચારવાળા હોય તે આધાકર્મી આહાર બનાવીને વહોરાવામાં બહુ આદર બતાવે નહિ, પૂછવા છતાં સાચું કહે નહિ, અથવા વસ્તુ થોડી હોય એટલે અશુદ્ધ કેમ હોય? તેથી સાધુએ પૂછ્યું ન હોય. આ કારણોથી તે આહાર આધાકર્મી હોવા છતાં, શુદ્ધ જાણીને ગ્રહણ કરવાથી સાધુ ઠગાય. ગૃહસ્થના છળથી આધાકર્મી ગ્રહણ કરવા છતાં નિર્દોષતા કેવી રીતે? ગાથામાં “ફાસુભોઈ એનો અર્થ અહીંયા “સર્વ દોષથી રહિત શુદ્ધ આહાર વાપરનાર કરવાનો છે.” સાધુનો આચાર છે કે ગ્લાનાદિ પ્રયોજન વખતે નિર્દોષ આહારની ગવેષણા કરવી. નિર્દોષ ન મળે તો ઓછાઓછા ઘેપવાળી વસ્તુ લેવી, તે ન મળે તો શ્રાવક આદિને સૂચના કરીને દોષવાળી લેવી. શ્રાવકના અભાવે શાસ્ત્રની વિધિપૂર્વક ગ્રહણ કરવું. પણ અપ્રાસુક એટલે સચિત્ત વસ્તુ તો કદી પણ ન લેવી. આધાકર્મી આહાર વાપરવાના પરિણામવાળો સાધુ શુદ્ધ આહાર વાપરવા છતાં, કર્મબંધથી બંધાય છે, જ્યારે શુદ્ધ આહારની ગવેષણા કરવાવાળાને કદાચ આધાકર્મી આહાર આવી જાય અને તે અશુદ્ધ આહાર વાપરવા છતાં તે કર્મબંધથી બંધાતો નથી. કેમકે તેને આધાકર્મી આહાર વાપરવાની ભાવના નથી. શુદ્ધમાં અશુદ્ધ બુદ્ધિથી વાપરનાર સાધુ કર્મથી બંધાય છે. શુદ્ધની ગવેષણા કરતાં અશુદ્ધ આવી જાય તો પણ ભાવ શુદ્ધિથી સાધુને નિર્જરા થાય છે, તેના ઉપર હવે દ્રષ્ટાંત આચાર્ય ભગવંત શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજ પ૦૦ શિષ્યથી પરિવરેલા શાસ્ત્રની વિધિપૂર્વક વિહાર કરતા કરતા પોતનપુર નામના નગરમાં આવ્યા. પ૦૦ શિષ્યોમાં એક પ્રિયંકર નામના સાધુ માસખમણને પારણે માસખમણની તપશ્ચર્યા કરનારા હતા. પારણાના દિવસે તે સાધુએ વિચાર્યું કે મારૂં પારણું જાણીને કોઇએ આધાકર્મી આહાર કર્યો હોય માટે, નજીકના ગામમાં ગોચરી જઉં, કે જેથી શુદ્ધ આહાર મળે.” આમ વિચાર કરી તે ગામમાં ગોચરી નહિ જતાં નજીકના કોઈ એક ગામમાં ગયા. તે ગામમાં યશોમતી નામની વિચક્ષણ શ્રાવિકા Page #30 -------------------------------------------------------------------------- ________________ ای ગાથા - 24o રહેતી હતી. માણસોના મુખથી તપસ્વી પારણાનો દિવસ તેના જાણવામાં આવ્યો હતો, એટલે તેણીએ વિચાર્યું કે કદાચ તે તપસ્વી મહાત્મા પારણા માટે આવે તો મને લાભ મળે, એ હેતુથી અત્યંત ભક્તિપૂર્વક ખીર વગેરે ઉત્તમ રસોઈ તૈયાર કરી. ખીર વગેરે ઉત્તમ દ્રવ્યો જોઈને સાધુને આધાકર્મીની શંકા ન પડે, એટલા માટે પાંદડાંના પડિયામાં બાળકો માટેની થોડી થોડી ખીર નાખી રાખી અને બાળકોને શિખવી રાખ્યું કે “જો આવા પ્રકારના સાધુ અહીં આવે તો બોલવું કે હે મા ! અમને આટલી બધી ખીર કેમ આપી? બનવા જોગે તે તપસ્વી સાધુ ફરતાં ફરતાં સૌથી પહેલાં યશોમતી શ્રાવિકાને ઘેર આવી પહોંચ્યાં. યશોમતિ અંતરથી ખૂબ ઉલ્લાસ પામી, પરંતુ સાધુને શંકા ન પડે એટલે બહારથી ખાસ કોઈ આદર બતાવ્યો નહિ, બાળકો શિખવાડ્યા પ્રમાણે બોલવા લાગ્યા, એટલે યશોમતીએ બાળકોને ઠપકો આપ્યો. અને બહારથી અનાદર અને રોષપૂર્વક સાધુને કહ્યું કે “આ બાળકો ગાંડા થઈ ગયા છે. ખીર પણ એમને રૂચતી નથી. જે તમને રૂચતી હોય તો લો નહિતર બીજે જાવ.' મુનિને આધાકમ આદિ વિષે શંકા નહિ લાગવાથી પાતરૂં કાઢ્યું. યશોમતિએ ખૂબ ભક્તિપૂર્વક પાતરૂ ભરી દીધું અને બીજુ ઘી, ગોળ વગેરે ભાવથી વહોરાવ્યું. - સાધુ આહાર લઈને વિશુદ્ધ અધ્યવસાયપૂર્વક ગામ બહાર નીકળ્યા અને કોઈ એક વૃક્ષ નીચે ગયા, ત્યાં વિધિપૂર્વક ઈરિયાવહિ આદિ કરી, પછી કેટલોક સ્વાધ્યાય કર્યો અને વિચારવા લાગ્યા કે “આજે ગોચરીમાં ખીર વગેરે ઉત્તમ દ્રવ્ય મળેલ છે, તો કોઈ સાધુ આવીને મને લાભ આપે તો હું સંસાર સમુદ્રને તરી જાઉં. કેમકે સાધુઓ નિરંતર સ્વાધ્યાયમાં રક્ત હોય છે અને સંસારસ્વરૂપને યથાવસ્થિત-જેવું છે તેવું નિરંતર વિચારે છે, આથી તેઓ દુઃખરૂપ સંસારથી વિરક્ત થઈ મોક્ષની સાધનામાં એક ચિત્ત રહે છે, આચાયદિની શક્તિ મુજબ વૈયાવચ્ચમાં ઉઘુક્ત રહે છે, વળી દેશના લબ્ધિવાળા ઉપદેશ આપીને ઘણો ઉપકાર કરે છે તથા સારી રીતે સંયમને પાળનારા છે. આવા મહાત્માઓને સારો આહાર જ્ઞાનાદિમાં સહાયક બને, આ મારો આહાર તેમને જ્ઞાનાદિકમાં સહાયક થાય તો મને મોટો લાભ મળે. જ્યારે આ મારું શરીર અસાર પ્રાયઃ અને નિરુપયોગી છે, મારે તો જે તે આહારથી પણ નિવહ થઈ શકે તેમ છે. આ ભાવના પૂર્વક મૂચ્છ રહિત તે આહાર વાપરતાં વિશુદ્ધ અધ્યવસાય થતાં ક્ષપકશ્રેણી માંડી અને વાપરી રહેતાં તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે ભાવથી શુદ્ધ આહારની ગવેષણા કરતાં આધાકમ આહાર આવી જાય તે વાપરવા છતાં તે આધાકર્મીના કર્મબંધથી બંધાતો નથી, કેમ કે તેણે ભગવંતની આજ્ઞાનું પાલન કરે છે. શંકા-જે અશુદ્ધ આહારદિને સાધુએ પોતે બનાવ્યો નથી, તેમ બનાવડાવ્યો નથી, તેમજ બનાવનારની અનુમોદના કરી નથી તે આહારને ગ્રહણ કરવામાં દોષ શો? તમારી વાત બરાબર છે. જો કે જાતે તે આહારાદિ નથી કરતો, બીજા પાસે નથી કરાવતો તો પણ “આ આહારાદિ સાધુ માટે બનાવેલ છે.' એમ જાણવા છતાં જો તે આધાકમાં આહાર ગ્રહણ કરે છે, તો આપનાર ગૃહસ્થ અને બીજા સાધુઓને એમ થાય કે “આધાકમ આહારાદિ આપવામાં અને લેવામાં કોઈ જાતનો દોષ નથી, જો ોષ હોય તો આ સાધુ જાણવા છતાં કેમ ગ્રહણ કરે?” આમ થવાથી આધાકર્મી આહારમાં લાંબા સમય સુધી છજીવનિકાયનો ઘાત ચાલુ રહે છે. જે સાધુઓ આધાકમાં આહારનો Page #31 -------------------------------------------------------------------------- ________________ 96 પિંડનિત્તિ (241) નિષેધ કરે કે “સાધુને આધાકર્મી આહાર કહ્યું નહિ.” અને આધાકમ આહાર ગ્રહણ ન કરે તો ઉપર મુજબનો દોષ તે સાધુઓને લાગતો નથી. પણ આધાકર્મી આહાર જાણવા છતાં, જેઓ તે આહાર વાપરે તો ચોક્કસ તેઓને અનુમોદનાનો દોષ લાગે છે. નિષેધ નહિ કરવાથી અનુમતિ આવી જાય છે. વળી આધાકમાં આહાર વાપરવાનો શોખ. લાગી જાય, તો તેવો આહાર ન મળે તો તે પણ તૈયાર કરવા લાગી જાય એવું પણ બને, માટે સાધુ આધાકર્મી આહારાદિ વાપરવો ન જોઈએ. જે સાધુ આધાકર્મી આહાર વાપરે અને તેનું પ્રાયશ્ચિત્ત કરે નહિ, તો તે સાધુ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંજક હોવાથી તે સાધુનું લોચ કરવો-કરાવવો, વિહાર કરવો વગેરે બધુ નિષ્ફળ-નિરર્થક છે. જેમ કબૂતર પોતાનાં પીંછાં તોડે છે અને બધે ફરે છે. પરંતુ તેને ધર્મ માટે થતું નથી. તેમ આધાકર્મી આહાર વાપરનારનું લોચ, વિહાર વગેરે ધર્મ માટે થતા નથી. [241-272] ઔદેશિક દોષ બે પ્રકારે છે. 1 ઓઘથી અને 2 વિભાગથી, ઓઘ એટલે સામાન્ય અને વિભાગ એટલે જુદું જુદું. ઓઘૌશિકનું વર્ણન આગળ આવશે, એટલે અહીં કરતા નથી. વિભાગ ઔદેશિક બાર પ્રકારે છે. તે 1. ઉદિષ્ટ, 2. કૃત અને 3. કર્મ. તે દરેકનાં પાછા ચાર પ્રકાર એટલે બાર પ્રકારે થાય છે. ઓશિક- પૂર્વભવમાં કિંઈ પણ આપ્યા વિના આ ભવમાં મળતું નથી. માટે કેટલીક ભિક્ષા આપણે આપીશું.” આ બુદ્ધિથી ગૃહસ્થ કેટલાક ચોખા વગેરે વધારે નાખીને જે આહારાદિ તૈયાર કરે, તે ઓઘઔદેશિક કહેવાય છે. ઓથ- એટલે “આટલું અમારૂં, આટલું ભિક્ષુકનું.” આવો વિભાગ કયા સિવાય સામાન્ય રીતે કોઈ પણ ભિક્ષકને આપવાની બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલ અનાદિ ઓઘદેશિક કહેવાય. વિભાગ-એટલે વિવાહ-લગ્નાદિ પ્રસંગોમાં કરેલી વસ્તુ વધી હોય, તેમાંથી જે ભિક્ષુકને ઉદ્દેશી આપવા માટે જુદી કરવામાં આવી હોય તે, વિભાગ ઔદેશિક કહેવાય. તેના બાર ભેદો છે. આ પ્રમાણે - ઉદિષ્ટ-પોતાને માટે જે બનાવેલા આહારમાંથી કોઈપણ ભિક્ષકને આપવા માટે જુદી કલ્પના કરે કે “આટલું સાધુને આપીશું તે. ઉત- પોતાને માટે બનાવેલું, તેમાંથી. વાપરતાં જે વધેલું હોય તે ભિક્ષુકને દાન કરવા માટે છ કાયાદિનો આરંભ કરે તે. ઉદ્દિષ્ટ, કૃત અને કર્મ, દરેકના ચાર ચાર ભેદો, ઉદેશ- કોઈપણ ભિક્ષુકને આપવા, માટે કલ્પેલું. સમુદેશ-પાખંડીઓને આપવા માટે કલ્પેલું. આદેશ- શ્રમણોને આપવા માટે કલ્પેલું. સમાદેશનિગ્રંથોને આપવા માટે કલ્પેલું. ઉદ્દિષ્ટહદેશિ છિન્ન અને અછિન્ન. છિન્ન એટલે નિયમિત કરેલું એટલે જે વધેલું છે તેમાંથી આપવા માટે જુદુ કાર્યું હોય તે. અછિન્ન જુદુ કાર્યું ન હોય પરંતુ આમાંથી ભિક્ષાચારોને આપવું. એવો ઉદ્દેશ રાખેલો હોય. છિન્ન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય. ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદો થાય. કાઉદેશિક- છિન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદો. કર્મઉદેશિક- ઉપર મુજબ આઠ ભેદો. દ્રવ્યઅછિન-વધેલી વસ્તુઓ આપવાની નક્કી કરે તે. શેત્રઅછિન્ન- ઘરની અંદર રહીને કે ઘરની બહાર ગમે ત્યાંથી આપવું. કાલઅછિન્ન-દિવસે વધ્યું હોય તે જ દિવસે કે ગમે તે દિવસે આપવાનું નક્કી કરે છે. ભાવઅછિન્ન-ગૃહનાયક-ઘરના માલિક આપનાર ઘરની સ્ત્રી આદિને કહે કે “તને રૂચે તો પણ આપવું અને ન રૂચે તો પણ આપવું.' દ્રવ્યછિન્ન-અમુક વસ્તુ કે આટલી વસ્તુ આપવાનું નક્કી કર્યું હોય તે. શેત્રછિન્ન-ઘરની Page #32 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 272 અંદરથી કે બહાર ગમે તે એક સ્થાનેથી જ આપવાનું નક્કી કર્યું હોય તે. કાળિછિન-અમુક સમયથી અમુક સમય સુધી જ આપવાનું નક્કી કર્યું હોય તે. ભાવછિન્ન- તને રૂચે તેટલું જ આપજે.' એમ કહેલું હોય તે. ઓથઔદશકનું સ્વરૂપ - દુકાળ પુરો થઈ ગયા બાદ કોઈ ગૃહસ્થો વિચાર કરે કે આપણે મહામુશીબતે જીવી ગયા, તો રોજ કેટલીક ભિક્ષા આપીશું.” ગયા ભવમાં જો આપ્યું ન હોત તો આ ભવમાં મળત નહિ, આ ભવમાં નહિ આપીએ તો આવતા ભવમાં મળશે નહિ. એટલે આવતા ભવમાં મળે માટે ભિક્ષક વગેરેને ભિક્ષા આદિ આપીને શુભકર્મનું ઉપાર્જન કરીએ.” આ કારણથી ઘરની મુખ્ય સ્ત્રી આદિ જેટલી રસોઈ કરતા હોય તેમાં પાખંડી, ગૃહસ્થ આદિ આવી જાય તો તેમને આપવા માટે ચોખા આદિ વધારે પકાવે. આ રીતે રસોઇ પકાવતાં તેમનો એવો ઉદ્દેશ નથી હોતો કે “આટલું અમારૂં અને આટલું ભિક્ષુકનું. વિભાગ રહિત હોવાથી આ ઓઘઔદેશીક કહેવાય છે. છદ્મસ્થ સાધુને “આ આહારાદિ ઓઘઔદેશીક છે કે શુદ્ધ આહારાદિ છે તેની શી ખબર પડે ? ઉપયોગ રાખવામાં આવે તો છદ્મસ્થ પણ જાણી શકે કે “આ આહાર ઓઘદેશીક છે કે શુદ્ધ છે.” જે ભિક્ષા આપવાના સંકલ્પ પૂર્વક વધારે રસોઈ કરેલી હોય તો પ્રાયઃ ગૃહસ્થ આપનારની આ જાતની ભાષા, ચેષ્ટા વગેરે હોય. કોઈ સાધુ ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરે ત્યારે ઘરનો નાયક પોતાની પત્નિ આદિ પાસે ભિક્ષા અપાવતાં કહે અથવા સ્ત્રી બોલે કે “રોજની નક્કી કર્યા મુજબ પાંચ જણને ભિક્ષા અપાઈ ગઈ છે.' અથવા ભિક્ષા આપતાં ગણતરી રાખવા માટે ભીંત ઉપર ખડી કે કોલસા વડે લીટા કરેલા હોય કે કરતી હોય, અથવા તો આ એકને આપ્યું.” “આ બીજાને આપ્યું એમ ગણતી હોય, અથવા ધણી કે બીજી બાઈ આપનારીને કહે કે “આપવા માટે આ રાખ્યું છે, તેમાંથી આપજે પણ આમાંથી ન આપીશ.” અથવા ઘરમાં પ્રવેશ કરતા સાધુને સાંભળવામાં આવે કે “આ રસોઈમાંથી ભિક્ષાચારોને આપવા માટે આટલી વસ્તુ જુદી કરો.' આ પ્રમાણે બોલતા સાંભળવાથી, ભીંત ઉપરના લીટા વગેરે ઉપરથી છાસ્થ સાધુ-“આ આહાર ઓઘઔશિક છે.' ઇત્યાદિ જાણી શકે અને તેવી ભિક્ષા ગ્રહણ કરે નહિ. અહીં વૃદ્ધ સંપ્રદાયથી એટલું ધ્યાન રાખો કે-ઉદેશ પ્રમાણે આપવાની ભિક્ષા અપાઈ ગયા પછી અથવા ઉદ્દેશ અનુસાર જુદી કાઢી લીધી હોય તે સિવાયની બાકી રહેલી રસોઈમાંથી સાધુને વહોરવું કલ્પી શકે, કેમકે તે શુદ્ધ છે. સાધુઓ ગોચરી વખતે ઉપયોગ કેવો રાખવો જોઇએ? ગોચરી માટે ગયેલા સાધુએ શબ્દ-રૂપ-રસ વગેરેમાં મૂચ્છ આસક્તિ કરવી ન જોઈએ. પરંતુ ઉદ્ગમાદિ દોષોની શુદ્ધિ માટે, તત્પર રહેવું. ગાયનો વાછરડો જેમ પોતાના ખાણા ઉપર લક્ષ રાખે તેમ સાધુએ આહારની શુદ્ધિ ઉપર લક્ષ રાખવું. ઉદિષ્ટ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, આ ચારેમાં આપવાનું નક્કી કર્યું હોય તે કહ્યું નહિ, તે સિવાયનું કહ્યું. અમુકને આપવું અને અમુકને ન આપવું એ પ્રમાણે વિભાગ કરેલો હોય તો એમાંના કોઈ સંકલ્પમાં જો સાધુ આવી જતા હોય તો તે ન કહ્યું, સાધુ ન આવી. જતા હોય તો તે કલ્પે. ઓઘદેશિક કે વિભાગઔદેશિક વસ્તુમાં જો ગૃહસ્થ પોતાનો સંકલ્પ કરી દે તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ કર્મઔદેશીકમાં યાવર્થિક કોઇપણ ભિક્ષુઓને છોડીને બીજા પ્રકારના કર્મઔદેશીકોમાં પોતાનો સંકલ્પ કરી દીધા પછી Page #33 -------------------------------------------------------------------------- ________________ પિકનિરિ-(૨૭૩) પણ સાધુને બીલકુલ ખપે નહિ. આધાકર્મ અને કર્મઔદેશિક આ બે દોષો તો સરખા લાગે છે, તો પછી તેમાં ફેર શો ? જે પ્રથમથી જ સાધુને માટે બનાવેલું હોય તે આધાકમાં કહેવાય છે અને કર્મઔદેશિકમાં તો પહેલા પોતાને માટે વસ્તુ બનાવેલી છે, પણ પછી સાધુ વગેરેને આપવા માટે તેને પાક વગેરેનો સંસ્કાર કરી ફરી બનાવે. તે કર્મઔદેશિક કહેવાય છે. [273-294] પૂર્તિકર્મ બે પ્રકારે છે. એક સૂક્ષ્મપ્રતિ અને બીજી બાદરપૂતિ. સૂમપૂતિ આગળ કહીશું. બાદરપતિ બે પ્રકારે. ઉપકરણપૂતિ અને ભક્તપાનભૂતિ. પૂતિકર્મ એટલે શુદ્ધ આહારમાં આધાકમાં આહારનું ભેગુ થવું. એટલે શુદ્ધ આહાર પણ અશુદ્ધ બનાવે. પૂતિ ચાર પ્રકારે. નામપૂતિ, સ્થાપનાપૂતિ, દ્રવ્યપૂતિ અને ભાવપૂતિ. નામપૂતિ-પૂતિ નામ હોય છે. સ્થાપનાપૂતિ-પતિ સ્થાપના કરી હોય તે. દ્રવ્યપતિછાણ, વિષ્ટા આદિ ગંધાતા-અશુચી પદાર્થો. ભાવપૂતિ- બે પ્રકારે. સૂક્ષ્મભાવપૂતિ અને બાદરભાવપૂતિ. તે દરેકના ઉપરના બતાવેલ બે ભેદ-ઉપકરણ અને ભક્તપાન, એમ ચાર પ્રકારે ભાવપૂતિ. જે દ્રવ્ય, ભાવને ખરાબ કરે તે દ્રવ્ય ઉપચારથી ભાવપૂતિ કહેવાય. ઉપકરણ બાદરપૂતિ- આધાકમ ચૂલા ઉપર રાંધેલુ કે મૂકેલું, અથવા આધાકર્મભાજન, કડછી, ચમતા આદિમાં રહેલો શુદ્ધ આહાર પણ આધાકમાં ઉપકરણના સંસર્ગવાળો હોવાથી તે ઉપકરણ બાદરપૂતિ કહેવાય છે. ચૂલો વગેરે રાંધવા વગેરેનાં સાધનો હોવાથી ઉપકરણ. કહેવાય છે. આવો દોષવાળો આહાર સાધુને કલ્પી શકે નહિ. પરંતુ તે શુદ્ધ આહારને તે આધાકર્મી ઉપકરણ આદિ ઉપરથી લઈને ગૃહસ્થ પોતાને માટે બીજે મૂકેલો હોય તો તે આહારાદિ સાધુને કલ્પી શકે છે. ભક્તપાન બાદરપૂતિ- આધાકર્મી અંગારા ઉપર જીરૂ, હિંગ, રાઈ વગેરે નાખીને બાળવાથી જે ધૂમાડો થાય તેના ઉપર ઉંધું વાસણ મુકીને વાસણ ધૂમાડાની વાસનાવાળું કર્યું હોય અથતુિ વઘાર દીધો હોય તે આધાકર્મી વાસણ વગેરેમાં શુદ્ધ આહાર નાખેલો હોય અથવા તો આધાકમ આહારથી ખરડાએલા હાથ કે ચમચા વગેરેથી અપાતો શુદ્ધ આહાર, તે ભક્તપાન બાદરપૂતિ ઘેષવાળો ગણાય છે. આવો આહાર સાધુને કહ્યું નહિ. સુખપૂતિ-આધાકમ સંબંધી ઈધન-લાકડાં અંગારા વગેરે કે તેની વરાળ, ધૂમાડો, ગંધ વગેરે શુદ્ધ આહારાદિને લાગે તે સૂક્ષ્મપૂતિ. સૂક્ષ્મપૂતિવાળુ અકલ્પ બનતું નથી, કેમકે વરાળ, ધૂમાડો, ગંધ સકલ લોકમાં પણ ફેલાઈ જાય, તેથી તે સૂક્ષ્મપૂતિ ટાળવી અશક્ય હોવાથી તેનો ત્યાગ કરવાનું આગમમાં કહ્યું નથી. શિષ્ય કહે છે કે “સૂક્ષ્મપૂતિ અશક્ય પરિહાર કેમ ? તમે જો જે પાત્રમાં આધાકર્મી આહાર ગ્રહણ કર્યો હોય, તો આધાકર્મી આહાર પાત્રમાંથી કાઢી નાંખવામાં આવે તથા આંગળી કે હાથ ઉપર ચોટેલું પણ કાઢી નાખવામાં આવે, તે પછી તે પાત્ર ત્રણ વાર પાણીથી ધોયા વિના તેમાં શુદ્ધ આહાર ગ્રહણ કરવામાં આવે તે સૂક્ષ્મપૂતિ માનો, તો આ સૂક્ષ્મપતિ દોષ તે પાત્રને ત્રણવાર ધોવાથી દૂર કરી શકાશે. એટલે સૂક્ષ્મપૂતિ શક્ય પરિહાર બની જશે.' આચાર્ય શિષ્યને ખૂલાસો કરે છે કે તું જે સૂક્ષ્મપૂતિ માનવાનું કહે છે, તે સૂક્ષ્મપૂતિ નથી પણ બાદરપૂતિ જ દોષ રહે છે. કેમકે ધોયા વિનાના પાત્રમાં તે આધાકર્મીના સ્થૂલ અવયવો રહ્યો હોય છે, વળી પાત્ર ત્રણ વાર ધોવા માત્રથી પાત્ર સંપૂર્ણ નિરવયવ બનતું નથી, તે પાત્રમાં ગંધની વાસ આવે છે. ગંધ એ ગુણ છે અને Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથા- 301 99 ગુણ દ્રવ્ય વિના રહી શકતા નથી. માટે તારા કહેવા મુજબ તો પણ સૂક્ષ્મપૂતિ થશે નહિ મતલબ કે આથી સૂમપૂતિ સમજવારૂપ છે પણ એનો ત્યાગ અશક્ય છે. વ્યવહારમાં. પણ દૂરથી અશુચીની ગંધ આવતી હોય તો લોકો તેનો બાધ ગણતા નથી, તેમ વસ્તુનો. પરિહાર કરતા નથી. જો અશુચી પદાર્થ કોઈ વસ્તુને લાગી જાય તો તે વસ્તુનો ઉપયોગ, કરતા નથી, પણ ગંધ માત્રથી તેનો ત્યાગ કરાતો નથી. ઝેરની ગંધ દૂરથી આવે તેથી માણસ મરી જતો નથી. તેમ ગંધ, ધૂમાડા વગેરેથી સૂક્ષ્મપૂતિ બનેલ આહાર સંયમી, આત્માને ત્યાગ કરવા યોગ્ય થતો નથી, કેમકે તે નુકશાન કરતો નથી. બાદરપૂતિની શુદ્ધિ ક્યારે થાય?- ઈધન, ધૂમાડો, વરાળ, ગંધ તે સિવાય સમજો કે એકમાં આધાકર્મી રાંધ્યું. પછી એમાંથી તે આધાકર્મી કાઢી નાખ્યું, તેને ધોયું નથી, એટલે તે આધાકર્મીથી ખરડાએલું છે, એમાં બીજી વખત શુદ્ધ આહાર રાંધ્યો હોય કે શુદ્ધ શાક વગેરે મૂક્યાં હોય, બાદ તે વાસણમાંથી તે આધાકર્મી આહાર આદિ દૂર કર્યા પછી ધોયા વિના ત્રીજી વખત પણ એવું કર્યું તો આ ત્રણ વખત રાંધેલ પૂતિકર્મ થયું. પછી તે કાઢી નાખીને એ જ વાસણમાં ચોથીવાર રાંધવામાં આવે તો તે આહારપૂતિ. થતો નથી, માટે કલ્પી શકે છે. હવે જો ગૃહસ્થી પોતાના ઉદ્દેશથી એ વાસણને જો નિરવયવ કરવા માટે ત્રણ વખત બરાબર ધોઈને પછી તેમાં રાંધે તો તે સુતરાં કલ્પી શકે. એમાં શંકા જ શું? જે ઘેર આધાકમ આહાર રંધાયો હોય તે દિવસે તે ઘરનો આહાર આધાકર્મ ગણાય છે. ત્યાર પછીના ત્રણ દિવસ સુધી રંધાયેલો આહાર પૂતિ દોષવાળો ગણાય છે, તેથી ચાર દિવસ સુધી તે ઘરનો આહાર આદિ કલ્પ નહિ, પણ પાંચમા દિવસથી તે ઘરનો શુદ્ધ આહાર કહ્યું. પછી તેમાં પૂતિની પરંપરા ચાલતી નથી, પણ જો પૂતિ દોષવાળું ભાજન તે દિવસે કે બીજે દિવસે ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે ત્રણવાર ધોયા પછી તેમાં શુદ્ધ આહાર રાંધ્યો હોય તો તે તુરત કલ્પી શકે. સાધુના પાત્રમાં શુદ્ધ આહાર ભેગો આધાકર્મી આહાર આવી ગયો હોય તો તે આહાર કાઢી નાખી, ત્રણવાર પાણીથી ધોયા બાદ બીજો આહાર લેવો કલ્પી શકે. ગોચરી ગયેલા સાધુને ઘરમાં જમણ વગેરે થયાની નિશાની દેખાય ત્યાં મનમાં પૂતિકર્મની શંકા પડે, હોંશીયારી પૂર્વક ગૃહસ્થને અથવા તેની સ્ત્રી આદિને પૂછવું કે “મણ થયે-સાધુ માટે આહાર આદિ કયને કેટલા દિવસ થયા ?" અથવા તો તેઓની વાત ઉપરથી જાણી લેવું. ત્રણ દિવસથી વધારે દિવસ થયા હોય તો પૂતિ થતી નથી. આ રીતે જાણીને પૂતિદોષનો પરિહાર કરી શુદ્ધ આહારની ગવેષણા કરવી. [295-301 મિશ્રદોષ ત્રણ પ્રકારે 1. કોઈપણ ભિક્ષાચર માટે, 2. પાખંડી માટે અને 3 સાધુ માટે. પોતાના માટે અને યાવતુ સાધુ વગેરે માટે પહેલેથી ભેગું રાંધ્યું હોય તો તે મિશ્રદોષ કહેવાય છે. મિશ્રદોષવાળો આહાર એક હજાર ઘરે ફરતો ફરતો જાય તો પણ તે શુદ્ધ થતો નથી. મિશ્રદોષવાળો આહાર પાત્રમાં આવી ગયો હોય તો તે આહાર અંગુલી કે રાખ વડે દૂર કર્યા પછી તે પાત્ર ત્રણવાર ધોયા પછી તડકે સુકવ્યા બાદ તે પાત્રમાં બીજો આહાર લાવવા કહ્યું. કોઈપણ એટલે તમામ ભિક્ષુકો માટે કરેલું જાણવાનો ઉપાય- કોઈ સ્ત્રી કોઈ સાધુને ભિક્ષા આપવા જાય ત્યાં ઘરનો માલિક કે બીજા કોઈ તેને નિષેધ કરે કે આમાંથી આપશો નહિ. કેમકે આ રસોઇ બધા માટે કરી નથી, માટે આ બીજી રસોઈ જે બધાને Page #35 -------------------------------------------------------------------------- ________________ 10. પિંડનિત્તિ -(302) આપવા માટે બનાવી છે, તેમાંથી આપો.' રસોઈ કરવાનું શરૂ કરતા હોય ત્યાં કોઈ કહે કે “આટલું રાંધવાથી પુર નહિ થાય, વધારે રાંધો જેથી બધા ભિક્ષુકને આપી શકાય.” આ પ્રમાણે સાંભળવામાં આવે તો જાણી શકાય કે “આ રસોઈ યાવર્થિક-તમામ ભિક્ષકો માટેની મિશ્રદોષવાળી છે. આવો આહાર સાધુને લેવો કલ્પ નહિ. પાખડીમિશ્ન-ગૃહનાયક રસોઇ કરનારને કહે કે પાખંડીઓને આપવા માટે ભેગું વધારે રાંધજે તે પાખંડી મિશ્રદોષવાળું થયું, તે સાધુને લેવું કહ્યું નહિ. કેમકે પાખંડીમાં સાધુ પણ આવી જાય છે. અમરમિશ્ર જુદું કહ્યું નથી કારણ પાખંડી કહેવાથી શ્રમણ આવી. જાય છે. નિગ્રંથ મિશ્ર કોઈ એમ કહે કે નિગ્રંથ સાધુને આપવા માટે ભેગી વધારે રસોઈ બનાવજે.' તે નિગ્રંથ મિશ્ર કહેવાય. તે ભિક્ષા પણ સાધુને કહ્યું નહિ. [302-310] ગૃહસ્થ પોતાના માટે આહાર બનાવ્યો હોય તેમાંથી સાધુને આપવા માટે રાખી મૂકે તે સ્થાપના દોષવાળો આહાર કહેવાય. સ્થાપનાના છ પ્રકારસ્વસ્થાન સ્થાપના, પરસ્થાન સ્થાપના, પરંપર સ્થાપના, અનંતર સ્થાપના, ચિરકાલ સ્થાપના અને ઈફ્તરકાલ સ્થાપના. સ્વસ્થાના સ્થાપનાઆહારાદિ જ્યાં તૈયાર કર્યો હોય ત્યાં જ ચૂલો ઉપર સાધુને આપવા માટે રાખી મૂકવો. પરસ્થાન સ્થાપના- જ્યાં આહાર પકાવ્યો હોય ત્યાંથી લઈને બીજે સ્થાને છાજલી, શીંકુ આદિ જગ્યાએ સાધુને આપવા માટે રાખી મૂકવો. સ્થાપના રાખવાના દ્રવ્યો બે પ્રકારના હોય છે. કેટલાક વિકારી અને કેટલાક અવિકારી. જે દ્રવ્યોનો ફેરફાર થઈ શકે તે વિકારી. દૂધ શેરડી વગેરે દૂધમાંથી દહીં, છાસ, માખણ, ઘી વગેરે થાય છે. સેરડીમાંથી રસ, સાકર, ખાંડ, ગોળ વગેરે બને છે. જે દ્રવ્યોમાં ફેરફાર થઈ શકે નહિ તે અવિકારી. ઘી, ગોળ વગેરે. પરપર સ્થાપના-વિકારી દ્રિવ્યો, દૂધ, દહીં, છાશ, વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે. અનંતર સ્થાપના- અવિકારી દ્રવ્યો, ઘી, ગોળ વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે. ચિરકાલ સ્થાપના-ઘી વગેરે પદાર્થ જે તેના સ્વરૂપમાં ફેરફાર થયા વગર જ્યાં સુધી રહી શકે ત્યાં સુધી સાધુને આપવા માટે રાખી મૂકે. આ ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી વર્ષ સુધીની હોય. અહીં ધ્યાન રાખવું કે ગર્ભથી કે જન્મથી પણ આઠ વર્ષ પૂરાં થયા ન હોય તેને ચારિત્ર હોતું નથી અને પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્યવાળાને પણ ચારિત્ર હોતું નથી. એ કારણથી ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ આઠ વર્ષ જૂન પૂર્વક ક્રોડ વર્ષની શાસ્ત્રકારે કહી છે. ઈવરકાલ સ્થાપના- હારબંધ રહેલા ઘર કે ઘરોમાંથી જ્યારે એક ઘેરથી સાધુ ભિક્ષા લેતા હોય ત્યારે તે સાધુની સાથેનો બીજો સંઘાટક સાધુ પાસેના જે બે ઘરોમાં દોષનો ઉપયોગ રાખી શકાય તેમ હોય તેવા બે ઘરોમાંથી ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે આહારાદિ હાથમાં લઈને ઉભો રહે તે ઈન્વરકાલ સ્થાપના. આ સ્થાપનામાં ઉપયોગ રહેવાથી જો આધાકમદિ બીજા દોષ ન હોય તો) સાધુને કહ્યું. એમાં સ્થાપના દોષ ગણાય નહિ, પરંતુ તે ઉપરાંતનાં ત્રીજા આદિ ઘરોમાં આહાર લઈને ઉભા. રહ્યા હોય તો તે સ્થાપનાર્દોષવાળો આહાર સાધુને કહ્યું નહિ. સાધુને આપવા માટે આહારાદિ રાખી મૂકેલ હોય અને સાધુ આવ્યા નહિ. આથી ગૃહસ્થને એમ થાય કે સાધુ આવ્યા નહિ માટે આપણા ઉપયોગમાં લઈ લો.’ આ રીતે જો તે આહારદિમાં પોતાના ઉપયોગનો સંકલ્પ કરી દે તો તેવો આહાર સાધુને કલ્પી શકે. [૩૧૧-૩૨પ સાધુને વહોરાવવાની ભાવનાથી આહારાદિ વહેલા કે મોડા Page #36 -------------------------------------------------------------------------- ________________ માયા -325 101 બનાવવા તે પ્રાકૃતિકા કહેવાય. આ પ્રાભૂતિકા બે પ્રકારની છે. બાદર અને સૂક્ષ્મ. તે બન્નેના બબ્બે ભેદ છે. અવસર્ષણ એટલે વહેલું કરવું અને ઉત્સર્પણ એટલે મોડું કરવું. તે સાધુ સમુદાય આવેલ હોય કે આવવાના હોય તે કારણથી પોતાને ત્યાં લીધેલ લગ્નાદિ પ્રસંગ મોડો આવતો હોય તો વહેલો કરવું અને વહેલો આવતો હોય તો મોડો કરવો. બાદર અવસર્પણ- સાધુસમુદાય વિહાર કરતા પોતાના ગામ આવ્યા. શ્રાવક વિચાર કરે કે “સાધુ મહારાજ થોડા દિવસમાં વિહાર કરીને પાછા જતા રહેશે, તો મને લાભ મળશે નહિ. માટે મારા પુત્ર-પુત્રીના વિવાહ વહેલાં કરૂં. જેથી વહોરાવવાનો લાભ મળે. આમ વિચાર કરી વિવાહ વહેલો કરે. તેમાં જે રસોઇ વગેરે બનાવવામાં આવે તે સાધુને કહ્યું નહિ. બાદર ઉત્સર્પ- સાધુ મોડા આવવાની ખબર પડે એટલે વિચારે કે “વિવાહ થઇ ગયા પછી મને કાંઇ લાભ મળશે નહિ માટે વિવાહ મોડા કરૂં, જેથી મને ભિક્ષા આદિનો લાભ મળે.' આમ સમજી લગ્ન મોડા રાખે. તેમાં જે રસોઈ બનાવવામાં આવે તે સાધુને કહ્યું નહિ. સૂક્ષ્મ અવસર્પણ-કોઈક સ્ત્રી કાંતતી હોય, ખાંડતી હોય કે કોઈ કામ કરતી હોય, ત્યારે બાળક રોતું રીતું ખાવા માગે ત્યારે તે સ્ત્રી બાળકને કહે કે હમણાં હું આ કામ કરે છું, તે પૂરું થયા પછી તને ખાવા આપીશ, માટે રડ નહિ.” આ સમયે ગોચરી માટે આવી પહોંચેલા સાધુ સાંભળે, તો તે ઘેર ગોચરી જાય નહિ. કેમકે જો તે જાય તો તે સ્ત્રી ગોચરી આપવા ઉઠે અને સાધુ તે ગોચરી લે તો સૂક્ષ્મ અવસર્પણ પ્રાભૃતિકા નામનો દોષ લાગે. આમાં છોકરાને મોડું આપવાનું હતું તે સાધુને માટે આહાર આપવા સ્ત્રી ઉઠે, સાધુને વહોરાવીને તે બાળકને પણ ખાવા આપે એટલે વહેલું થયું. પછી હાથ વગેરે ધોઈને કામ કરવા બેસે, આથી હાથ ધોવા વગેરેનો આરંભ સાધુ નિમિત્તે થાય અથવા સાધુએ સાંભળ્યું ન હોય અને એમને એમ ગયા ત્યાં બાળક બોલે કે કેમ તું પછી કહેતી હતી ને વહેલી ઉઠી ?" ત્યાં સૂક્ષ્મ અવસર્પણ સમજી સાધુએ લેવું નહિ. તેવા ઘેર સાધુ ભિક્ષા માટે જાય નહિ. સુમ ઉસર્પલ- ભોજન માગતાં બાળકને કોઈ સ્ત્રી કહે કે હમણાં ચૂપ રહે, સાધુ ફરતાં ફરતા અહીં ભિક્ષાએ આવશે ત્યારે ઉઠીશ એટલે તને ખાવા આપીશ.' આ સાંભળીને પણ ત્યાં સાધુ જાય નહિ. આમાં વહેલું આપવાનું હતું તે સાધુના નિમિત્તે મોડું થાય છે અને સાધુના નિમિત્તે આરંભ થાય છે. સાધુએ સાંભળ્યું ન હોય અને બાળક સાધુની આંગળી પકડી પોતાના ઘેર લઈ જવા માગે, સાધુ અને રસ્તામાં પૂછે. બાળક સરળપણે ઉપલી વાત કહે. ત્યાં સૂક્ષ્મ ઉત્સર્ષણ પ્રાભૃતિકા દોષ સમજી સાધુએ ભિક્ષા લેવી નહિ. [32-333 સાધુને વહોરાવવા માટે પ્રકાશ કરીને વહોરાવવું તે પ્રાદુષ્કરણદોષ. પ્રાદુષ્કરણ બે પ્રકારે. 1. પ્રકટ કરવું અને 2. પ્રકાશ કરવો. પ્રકટ કરવું એટલે, આહારાદિ અંધારામાંથી લઈને અજવાળામાં મૂકવા. પ્રકાશ કરવો એટલે, રાંધવાનું કે જે સ્થાન હોય ત્યાં જાળી, બારણું આદિ મૂકીને અજવાળું આવે તેવું કરવું. તથા રત્ન, દીવો, જ્યોતિ વડે કરીને અજવાળું કરવું કે અજવાળુ કરીને અંધારામાં રહેલી વસ્તુને બહાર લાવવી. આ રીતે પ્રકાશ કરીને આપવામાં આવતી ગોચરી સાધુને કહ્યું નહિ. પરંતુ જો ગૃહસ્થ પોતાના માટે પ્રકટ કરી હોય કે પ્રકાશ કર્યો હોય તો સાધુને તે ભિક્ષા કલ્પી શકે. પ્રાદુષ્કરણદોષવાળી ગોચરી કદ્યચ અજાણ્યે આવી ગઈ હોય અને પછી ખબર પડે તે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર પિંડમિજુત્તિ (333) વખતે વાપરી ન હોય કે અડધી વાપરી હોય તો પણ તે આહાર પરઠવીને પછી તે પાત્ર ત્રણવાર પાણીથી ધોઈ, કોરું કર્યા બાદ તેમાં બીજો આહાર લાવવો કલ્પે. કદાચ ધોવું રહી જાય અને એમાં બીજો શુદ્ધ આહાર લાવે તો. આ વિશુદ્ધકોટિ હોવાથી બાધ નથી. ચૂલો ત્રણ. પ્રકારની હોય. છૂટો ચૂલો, ક્યાં ફેરવવો હોય ત્યાં ફેરવી શકાય તેવો. સાધુને માટે બનાવેલો હોય. સાધુ માટે ઘરની બહાર પ્રકાશવાળા ભાગમાં બનાવેલો ચૂલો હોય. ચૂલો પોતાના માટે બનાવેલો હોય પરંતુ સાધનો લાભ મળે એ હેતુથી અંધારામાંથી તે ચૂલો બહાર અજવાળામાં લાવેલો હોય. જો ગૃહસ્થ આ ત્રણ પ્રકારના ચૂલામાંથી ગમે તે ચૂલા ઉપર ભોજન પકાવ્યું હોય તો બે દોષ લાગે. એક પ્રાદુષ્કરણ અને બીજો પ્રતિદોષ. ચૂલો પોતાના માટે બનાવેલો હોય અને તે ચૂલો બહાર લાવીને રાંધ્યું હોય તો એક જ પ્રાદુષ્કરણદોષ લાગે. ચૂલો બહાર રાખીને રસોઈ તૈયાર કરી હોય ત્યાં સાધુ ભિક્ષા માટે જાય અને પૂછે કે “બહાર રસોઇ કેમ કરી છે?” સરળ હોય તો કહી દે કે “અંધારામાં તમો ભિક્ષા લો નહિ, એટલે ચૂલો બહાર લાવીને રસોઈ બનાવી છે.” આવો આહાર સાધુને કહ્યું નહિ. જે ગૃહસ્થ પોતાના માટે અંદર ગરમી લાગતી હોય કે ઘણી માખીઓ હોય, તેથી ચૂલો બહાર લાવ્યા હોય અને રસોઈ કરી હોય તો કલ્પ. પ્રકાશ કરવાના પ્રકારો-ભીંતમાં બાકોરું પાડીને. બારણું નાનું હોય તો મોટું કરીને. નવું બારણું કરીને. છાપરામાં બાકડું પાડીને કે પ્રકાશ આવે એવું કરીને એટલે નળીયા ખસેડીને. દિવો કે લાઈટ સળગાવીને રાખે. આ પ્રમાણે ગૃહસ્થે પોતાની સગવડ માટે કર્યું હોય તો ત્યાંથી આહાર લેવો કહ્યું. પણ જો સાધુનો લાભ મળે તે માટે કર્યું હોય તો સાધુને આહાર લેવો કલો નહિ. કેમકે પ્રકાશ આદિ કરવામાં કે અંદરથી બહાર લાવવા વગેરેમાં પૃથ્વીકાયાદિ જીવની વિરાધના સાધુ નિમિત્તે થાય. માટે તેવો પ્રાદુષ્કરણ દોષવાળો આહાર સાધુએ વહોરવો ન જોઇએ. 334343] સાધુ માટે વેચાતું લાવીને આપવું તે કતદોષ કહેવાય છે, કતદોષ બે પ્રકારે છે. 1 દ્રવ્યથી અને 2 ભાવથી. દ્રવ્યના અને ભાવના બે બે પ્રકાર. આત્મકીત અને પરકત. પરદ્રવ્યક્રત ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આત્મદ્રવ્યતીત- સાધુ પોતાની પાસેનું નિમલ્લિતીર્થાદિ સ્થાનમાં રહેલ પ્રભાવશાળી પ્રતિમાની 1 શેષ-ચોખા વગેરે, 2 ગંધ-સુગંધી દ્રવ્ય વાસક્ષેપ આદિ, 3 ગુટિકાતે રૂપપરાવર્તનકારી, જડીબુટ્ટી વગેરે, 4 ચંદન, પ વસ્ત્રનો કકડો આદિ ગૃહસ્થને આપવાથી ગૃહસ્થ ભક્ત બને અને આહારદિ સારો સારો અને વધારે આપે. તે આત્મદ્રવ્યકત ગણાય. આવો આહાર સાધુને કહ્યું નહિ. કેમકે વસ્તુ આપ્યા પછી કોઈ માંદો પડી જાય તો શાસનનો ઉઠ્ઠાહ થાય. “આ સાધુએ અમને માંદા કર્યો,” કોઈ માંદો હોય અને સારો થઈ જાય તો અનેકને કહેતો ફરે કે “અમુક સાધુએ મને અમુક વસ્તુ આપી, તેના પ્રભાવે મને સારું થઈ ગયું.’ તો આથી અધિકરણ થાય.. આત્મભાવકીતઆહારાદિ સારો મળે તે માટે વ્યાખ્યાન કરે. વાકછટાથી, સાંભળવાનારને આકર્ષે, પછી તેમની પાસે માગણી કરે, અથવા સાંભળનારા હર્ષમાં આવી ગયા હોય ત્યારે માગણી કરે. આ આત્મભાવકીત. કોઈ પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર હોય તેમના જેવા આકારવાળા સાધુને જોઈને કોઈ પૂછે કે “પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર કહેવાય છે તે તમો જ છો?” ત્યારે તે મૌન રહે. અથવા તો કહે કે “સાધુઓ જ વ્યાખ્યાન આપે Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪૩ 103 બીજા નહિ.” આથી તેઓ સમજે કે “આ તેજ સાધુ છે, ગંભીર હોવાથી પોતાની ઓળખાણ આપતા નથી. આ રીતે ગૃહસ્થો ભિક્ષા વધારે અને સારી આપે. પોતે વક્તા નહિ હોવા છતાં વક્તાપણું જણાવવાથી આત્મભાવક્રત થાય. કોઈ પૂછે કે “હોંશીયાર વક્તા કહેવાય છે, તે તમો છો?” તો કહે કે “શું ત્યારે ભીખારા ઉપદેશ આપતા હશે ?" અથવા તો કહે કે શું ત્યારે માછીમાર, ગૃહસ્થ, ભરવાડ, માંથું મુંડાવ્યું હોય અને કુટુંબી હોય તેઓ વક્તા હશે?” આ રીતે જવાબ આપે એટલે પૂછનાર તેમને જ વક્તા ધારી લે અને ભિક્ષા વધારે આપે. આ પણ આત્મભાવકીત કહેવાય. આ પ્રમાણે વાદ્ય, તપસ્વી, નિમિત્તક વિષે પણ ઉપર મુજબ જવાબ આપે. અથવા આહારદિના માટે લોકોને કહે કે અમે આચાર્ય છીએ, અમે ઉપાધ્યાયે છીએ.' વગેરે. આ રીતે મેળવેલો આહાર આદિ આત્મભાવકીત કહેવાય છે. આવો આહાર સાધુને કહ્યું નહિ. પરદ્રવ્યદીત- સાધુ માટે કોઇ આહારાદિ વેચાતો લાવીને આપે છે. તે ચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે, અચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે કે મિશ્ર વસ્તુ આપીને ખરીદ કરે તે પદ્રવ્યકત કહેવાય. આ રીતે લાવેલો આહાર સાધુને કહ્યું નહિ. પરભાવકીત- જે ચિત્ર બતાવીને ભિક્ષા માગનારા આદિ છે તેઓ સાધુને માટે પોતાનું ચિત્ર આદિ બતાવીને વસ્તુ ખરીદે તે પરભાવક્રત છે. આ દોષમાં ત્રણ દોષો લાગે. કીત, અભ્યાહત અને સ્થાપના. [૩૪૪-૩પ૦] પ્રામિત્વ એટલે સાધુ માટે ઉધારે લાવીને આપવું. ઉધારે લાવવાનું બે પ્રકારે. 1 લૌકિક અને 2 લોકોત્તર. લૌકિકમાં બહેન આદિનું દૃષ્ટાંત અને લોકોત્તરમાં સાધુ સાધુઓમાં વસ્ત્ર વગેરેનું કોશલ દેશના કોઈ એક ગામમાં દેવરાજ નામનો કુટુંબી રહેતો હતો. તેને સારિકા નામની પત્ની હતી. તથા સમસ્ત આદિ ઘણા પુત્રો અને સમ્મતિ આદિ ઘણી પુત્રીઓ હતી. બધાએ જૈનધર્મી હતા. તે ગામમાં શિવદેવ નામના શેઠ હતા. તેમને શિવા નામની ભાયી હતી. તે શેઠ દુકાને બધી વસ્તુઓ રાખતા અને વેપાર કરતા હતા. એક વાર તે ગામમાં શ્રી સમુદ્રઘોષ નામના આચાર્ય શિષ્યો સાથે પધાર્યા. બધા ધર્મ સાંભળતા, તેમના ઉપદેશથી સમ્મત નામના પુત્રે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. સમ્મત સાધુ ગીતાર્થ બન્યા. પોતાના કુટુંબનું કોઈ દીક્ષા લે તો સારૂં, એ જ ખરો ઉપકાર છે. આ ભાવનાથી આચાર્ય ભગવંતની આજ્ઞા લઈને પોતાના ગામમાં આવ્યા. ત્યાં કોઈને પૂછ્યું કે દેવશમાં કટુંબનું કોઈ છે ખરું ?' તે માણસે કહ્યું કે તેમના ઘરના બધા ગુજરી ગયા છે, માત્ર સમ્મતિ નામની વિધવા પુત્રી અમુક સ્થાને રહે છે.” સાધુ બહેનના ઘેર આવ્યા. ભાઈ મુનિને આવેલા. જોઈ બહેનને ખૂબ આનંદ થયો અને ઉતરવાનું સ્થાન આપ્યું. પછી, સાધુ નિમિત્તે રસોઈ કરવા જતી હતી ત્યાં મુનિએ નિષેધ કર્યો કે “અમારા માટે કરેલું અમોને કહ્યું નહિ.” સમ્મતિ પાસે પૈસા નહિ હોવાથી શિવદેવ શેઠની દુકાનેથી દિવસે દિવસે ડબલ આપવાની કબુલાત કરી બે પળી તેલ લાવી સાધુને વહોરાવ્યું. ભાઈ મુનિએ તે નિર્દોષ ધારીને ગ્રહણ કર્યું. સાધુ પાસે ધર્મ સાંભળવા વગેરના કારણે બીજાનું કામ કરવા જઈ શકી નહિ. બીજે દિવસે ભાઈ મુનિએ વિહાર કર્યો. એટલે તેમને વોળાવા ગઈ અને ઘેર આવતા તેમના વિયોગના દુખે બીજે દિવસે પણ પાણી ભરવા વગેરેનું બીજાનું કામ થઈ Form Page #39 -------------------------------------------------------------------------- ________________ 104 ડિનિજુત્તિ-(૭૫૦) શક્યું નહિ. એટલે ચાર પળી જેટલું તેલ ચઢ્યું. ત્રીજે દિવસે આઠ પલી થયું. તેટલું એક દિવસમાં કામ કરીને મેળવી શકી નહિ. રોજ ખાવાનો નિવહ પણ મજુરી કરવા ઉપર હતો. આમ દિવસે દિવસે તેલનું પ્રમાણ વધતું ચાલ્યું. કેટલાક ઘડા પ્રમાણ તેલનું દેવું થઈ ગયું. શિવદેવ શેઠે કહ્યું કે કાં તો મારૂં ચઢેલું તેલ આપ અથવા મારા ઘેર દાસી થઈને રહે.' સમ્મતિ તેલ આપી શકી નહિ એટલે શેઠને ઘેર દાસી થઈને રહી. શેઠનું બધુ કામ. કરે છે અને દુખે દિવસો પસાર કરે છે. સમ્મત મુનિ પાછા કેટલાક વર્ષે તે ગામમાં આવી પહોંચ્યા. તેના ઘેર બહેનને દેખી નહિ, એટલે પાછા ફર્યા રસ્તામાં બહેન જોવામાં આવી, એટલે મુનિએ પૂછ્યું. બહેન રોતા રોતા બધો વૃત્તાંત કહ્યો. આ સાંભળી મુનિને ખેદ થયો. મારા નિમિત્તે ઉધારે લાવેલી વસ્તુ મેં પ્રમાદથી લીધી, જેથી બહેનને દાસી થવાનો વખત આવ્યો. લોકોત્તર પ્રાથમિન્ય બે પ્રકારે. અમુક સમય પછી પાછું આપવાની શરતે વસ્ત્ર પાત્ર વગેરે સાધુ પાસેથી વાપરવા લેવું. અને આના જેવું બીજુ વસ્ત્ર આદિ પાછુ આપવાની કબુલાત કરીને વસ્ત્ર આદિ લેવું. અમુક સમય પછી વસ્ત્ર આદિ પાછું આપવાનું નક્કી કરીને વસ્ત્ર આદિ લીધું હોય તો તે વસ્ત્ર આદિ પાછા આપવાના સમયમાં જીર્ણ થઈ જાય, ફાટી જાય, કે ખોવાઈ જાય કે કોઈ લઈ જાય તેથી તેને પાછું નહિ આપવાથી બોલચાલી વગેરે થાય, માટે આ રીતે વસ્ત્ર આદિ લેવું નહિ. તેના જેવું બીજુ આપવાનું નક્કી કરીને લીધું હોય, પછી તે સાધુને તે વસ્ત્ર કરતાં પણ સારૂ વસ્ત્ર આપતાં તે સાધુને પસંદ ન પડે. હતું તેવું જ માગે અને તેથી ઝગડો આદિ થાય. માટે આ રીતે વસ્ત્રાદિ લેવું ન જોઈએ. વસ્ત્ર આદિની ખેંચ હોય તો સાધુએ પાછું આપવાની શરતે લેવું કે આપવું નહિ. પણ એમને એમ લેવું કે આપવું. ગુરુની સેવા વગેરેમાં આળસુ સાધુને વૈયાવચ્ચે કરવા માટે વસ્ત્ર આદિ આપવાનું નક્કી કરી શકાય. એવે સમયે તે વસ્ત્ર આદિ પોતે સીધુ આપવું નહિ, પણ આચાર્યને આપવું. પછી આચાર્ય આદિ વડિલ તે સાધુને આપે. જેથી કોઈ વખતે કલહ આદિ થવાનો સંભવ ન રહે. ૩િપ૧-૩પ૬] સાધુને માટે વસ્તુની અદલો બદલો કરીને આપવું તે પરાવર્તિત. પરાવર્તિત બે પ્રકારે. લૌકિક અને લોકોત્તર. લૌકિકમાં એક વસ્તુ આપીને તેવી જ વસ્તુ બીજા પાસેથી લેવી. અથવા એક વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી. લોકોત્તરમાં પણ ઉપર મુજબ. તે વસ્તુ આપીને તે વસ્તુ લેવી અથવા વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી. લૌકિક તદ્રવ્ય એટલે ખરાબી ઘી આદિ આપીને બીજાને ત્યાંથી સાધુ નિમિત્તે સુગંધીવાળુ સારૂ ઘી આદિ લાવીને સાધુને આપવું. લૌકિક અન્યદ્રવ્ય એટલે કોદ્રવ આદિ આપીને સાધુ નિમિત્તે સારા ચોખા આદિ લાવીને સાઘુને આપવા. વસંતપુર નગરમાં નિલય નામના શેઠ રહેતા હતા. તેમને સુદર્શના નામે ભાય હતી. ક્ષેમકર અને દેવદત્ત નામના બે પુત્રો અને લક્ષ્મી નામની પુત્રી હતી. તે જ નગરમાં બીજા તિલક નામના શેઠ હતા. તેમને સુંદરી નામની પત્નિ, ધનદત્ત નામનો પુત્ર અને બંધુમતી નામની પુત્રી હતી. લક્ષ્મી તિલક શેઠના પુત્ર ધનદત્ત સાથે પરણાવી હતી. બંધુમતી નિલય શેઠના પુત્ર દેવદત્ત સાથે પરણાવી હતી. એક વખતે તે નગરમાં શ્રી સમિતસૂરિ નામના આચાર્ય પધારતાં તેમનો ઉપદેશ સાંભળી ક્ષેમંકરે દીક્ષા લીધી. Page #40 -------------------------------------------------------------------------- ________________ માથા-૩૫દ 105 કર્મસંયોગો ધનદત્ત દદ્ધિ થઈ ગયો, જ્યારે દેવદત્ત પાસે ઘણું દ્રવ્ય હતું. શ્રી ક્ષેમકરમુનિ વિચરતા વિચરતા, તે નગરમાં આવ્યા. તેમને બધા સમાચાર મળ્યા એટલે વિચાર કર્યો કે “જો હું ભાઈના ઘેર જઈશ તો મારી બહેનને એમ થશે કે “ગરીબ હોવાથી ભાઈમુનિ મારા ઘેર ન આવ્યા અને ભાઈને ઘેર ગયા. આથી તેના મનને દુઃખ થશે.' આમ વિચાર કરી અનુકંપાથી ભાઈને ત્યાં નહિ જતો, બહેનને ત્યાં ગયા. ભિક્ષા વખત થતાં બહેન વિચારવા લાગી કે “એક તો ભાઈ, બીજા સાધુ અને ત્રીજા મહેમાન છે. જ્યારે મારા ઘેર તો કોદ્રા રાંધેલા છે, તે ભાઈમુનિને કેમ અપાય? શાલી ડાંગરના ભાત મારે ત્યાં નથી. માટે મારી ભાભીને ઘેર કોદ્રા આપીને ભાત લઇ આવું અને મુનિને આપું.” આ પ્રમાણે વિચાર કરીને કોદ્રા બંધુમતી ભાભીના ઘેર ગઈ અને કોદ્રા આપીને ભાત લઇને આવી. તે ભાત ભાઈ મુનિને વહોરાવ્યા. દેવદત્ત જમવા બેઠો ત્યારે બંધુમતીએ કહ્યું કે “આજ તો કોદ્રા ખાવાના છે, દેવદત્તને ખબર નહિ કે મારી બહેન લક્ષ્મી કોદ્રા આપીને ભાત લઈ ગઈ છે.” આથી દેવદત્ત સમજ્યો કે “આને કૃપણતાથી આજે કોદ્રા રાંધ્યા છે. આથી દેવદત્ત ગુસ્સામાં આવીને બંધુમતીને મારવા લાગ્યો અને બોલવા લાગ્યો કે “આજ ભાત કેમ રાંધ્યા નહિ.' બંધુમતીબોલી કે “મને મારો છો શાના? તમારી બહેન કોદ્રા મૂકીને ભાત લઈ ગઈ છે. આ તરફ ધનદત્ત જમવા બેઠો ત્યારે સાધુને વહોરાવતા ભાત વધેલા તે ધનદત્તની થાળીમાં પીરસ્યા. ભાત જોતાં ધનદત્તે પૂછ્યું કે “આજે ભાત ક્યાંથી ?" લક્ષ્મીએ કહ્યું કે “આજે મારા ભાઈ મુનિ આવેલા છે. તેમને કોદ્રા કેમ અપાય ? આથી. મારી ભાભીને કોદા આપીને ભાત લઈ આવી હતી. સાધુને વહોરાવતા વધ્યા તે તમને પીરસ્યા છે.” આ સાંભળતાં ધનદાને ગુસ્સો આવ્યો કે “આ પાપિણીએ મારી લઘુતા કરી.” અને લક્ષ્મીને મારવા લાગ્યો. લોકના મુખથી બને ઘરનો વૃત્તાંત ક્ષેમંકર મુનિના જાણવામાં આવ્યો. એટલે બધાને બોલાવીને પ્રતિબોધ કરતાં કહ્યું કે “વસ્તુનો અદલો બદલો કરીનો લાવેલો આહાર સાધુને કહ્યું નહિ. મે તો અજાણતા ગ્રહણ કર્યું હતું પણ અદલો બદલો કરીને લેવામાં કલહ આદિ દોષો રહેલા હોઈ શ્રી તીર્થકર ભગવંતોએ તેવો આહાર લેવાનો નિષેધ કરેલો છે.” લોકોત્તર પરાવર્તિત-સાધુ પરસ્પર વસ્ત્રાદિનું પરિવર્તન કરે તે તદવ્ય પરાવર્તન કહેવાય. એનાથી કોઈને એમ થાય કે “મારું વસ્ત્ર પ્રમાણસર અને સારું હતું, જ્યારે આતો મોટું અને જીર્ણ છે, જાવું છે, કર્કશ છે, વજનદાર છે, ફાટેલું છે, મેલું છે, ઝાંખ છે, ઠંડી રોકે નહિ એવું છે, આવું જાણીને મને આપી ગયો અને મારું સારૂં વસ્ત્ર લઈ ગયો.' આથી. પરસ્પર કલહ થાય. એકને લાંબુ હોય અને બીજા ને ટુંકું હોય તો બારોબાર અદલોબદલો નહિ કરતાં આચાર્ય કે ગુરુ પાસે બન્નેએ વાત કરીને પોતપોતાનાં વસ્ત્ર મૂકવાં. એટલે ગુર જાતે જ અદલો બદલો કરી આપે, જેથી પાછળથી કલહ વગેરે થાય નહિ. આ રીતે અમુક વસ્ત્ર આપીને તેના બદલે પાત્રાદિનો અદલા-બદલો કરે તે અન્યદ્રવ્ય લોકોત્તર પરાવર્તિત કહેવાય. ૩િપ૭-૩૭૫ સાધુને વહોરાવવા માટે સામે લાવેલો આહાર આદિ તે અભ્યાહતદોષવાળો કહેવાય. સાધુ રહેલા હોય તે ગામમાંથી કે બીજા ગામથી ગૃહસ્થ સાધુને આપવા માટે ભિક્ષાદિ લાવે તેમાં ઘણા દોષો રહેલા છે. લાવવાનું પ્રગટ, ગુપ્ત વગેરે ઘણા પ્રકારે હોય. મુખ્ય બે ભેદ. 1. અનાચીર્ણ અને 2. આચીર્ણ. અનાચીણ Page #41 -------------------------------------------------------------------------- ________________ 106 * પિંડનિત્ત-(૩૭પ). એટલે સાધુને લેવો ન કલ્પે તે રીતે સામે લાવેલો. આચણ એટલે સાધુને કહ્યું તે રીતે સામે લાવેલો. અનાચીર્ણના આઠ પ્રકારો સાધુને ખબર ન પડે તે રીતે લાવેલો. સાધુને ખબર પડે તે રીતે લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહેલા છે તે ગામમાંથી લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહ્યા છે તે સિવાયનાબીજા ગામથી લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે સિવાયના બીજા દેશના બીજા ગામથી લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે દેશના બીજા ગામથી લાવેલો. (પરગામથી કઈ રીતે લાવે-૧. પાણીમાં ઉતરીને, 2. પાણીમાં તરીને, 3. ત્રાપામાં બેસીને. 4. હોડી આદિમાં બેસીને લાવેલા. જળમાર્ગે લાવવામાં અપકાયાદિ જીવોની વિરાધના થાય, તથા ઉતરીને આવવામાં પાણીની ઉંડાઈનો ખ્યાલ ન રહે તો ડૂબી જાય, અઘવા તો જલચર જીવ પકડી લે કે મગર પાણીમાં ખેંચી જાય, કાદવમાં ખેંચી જાય વગેરે. આથી કદાચ મૃત્યુ થઈ જાય. જમીન માર્ગે-પગે ચાલીને, ગાડામાં બેસીને, ઘોડા, ખચ્ચર, ઊંટ, બળદ, ગધેડા આદિ ઉપર બેસીને લાવેલા. જમીનમાર્ગે આવવામાં પગમાં કાંટા વાગી જાય, કૂતરા આદિ જનાવર કરડે, ચાલવાના યોગે તાવ આવી જાય, ચોર વગેરે લૂંટી લે, વનસ્પતિ આદિની વિરાધના પણ થાય.) સાધુને ખબર પડે તે રીતે બીજા ગામથી લાવેલો. સાધુને ખબર પડે તે રીતે તે જ ગામથી લાવેલો. સાધુ ગામમાં ભિક્ષાએ ગયા હોય ત્યારે. ઘર બંધ હોય તેથી વહોરાવવાનો લાભ મળ્યો ન હોય. રસોઈ થઈ ન હોય તેથી લાભ મળ્યો ન હોય. રસોઈ રાંધતા હોય તેથી લાભ મળ્યો ન હોય. સ્વજન આદિ ભોજન કરતા હોય તેથી લાભ મળ્યો ન હોય. સાધુ ગયા બાદ કોઈ સારી વસ્તુ આવી હોય એટલે લાભ લેવાનું મન થાય. શ્રાવિકા નિદ્રામાં હોય કે કોઈ કામમાં હોય વગેરે કારણોએ શ્રાવિકા આહાર લઈને ઉપાશ્રયે આવે અને જણાવે કે “આ કારણથી મને લાભ મળ્યો નથી, માટે હવે મને લાભ આપો. આમ સાધુને ખબર પડે તે રીતે તે ગામમાંથી લાવેલ કહેવાય. આ પ્રમાણે બહારગામથી લાભ લેવાની ઈચ્છાથી આવીને વિનંતિ કરી. તે સાધુને ખબર પડે તે રીતે બીજા ગામથી લાવેલું. જો પાછળથી અભ્યાતની ખબર પડે તો આહાર વાપર્યો ન હોય તો પરઠવી દે. વાપરી ગયા હોય તો કાંઈ દોષ નથી. જાણ્યા પછી વાપરે તો દોષના ભાગીદાર થાય. ગીતાર્થ સાધુ ભગવંતોએ જે લેવાનું આચરણ કર્યું હોય તે આચીર્ણ કહેવાય, આચીર્ણ બે પ્રકારે. ક્ષેત્રની અપેક્ષાએ અને ઘરની અપેક્ષાએ. ક્ષેત્ર અપેક્ષાએ ત્રણ ભેદ, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ક્ષેત્રથી ઉત્કૃષ્ટ સો હાથ સુધીનું. ક્ષેત્રથી. જઘન્ય, બેઠા બેઠા કે ઉભા હાથથી ઉંચું રહેલું વાસણ લઈને, ઉંચું કરીને કે આઘુંપાછુ કરીને આપે તે. બાકીનું મધ્યમ. આમાં સાધુનો ઉપયોગ રમી શકતો હોય તો કલ્પ. ઉત્કૃષ્ટ સો હાથ ક્ષેત્રની સંભાવના- જ્યાં ઘણા માણસો જમવા માટે બેઠેલા હોય, વચ્ચે લાંબી છીંડી હોય, ધર્મશાળા કે વાડી હોય ત્યાં ભોજનની સામગ્રી સો હાથ પ્રમાણ દૂર છે. અને ત્યાં જવામાં સંઘટ્ટો આદિ થઈ જાય એવું હોવાથી જઈ શકાય એમ ન હોય, ત્યારે સો હાથ દૂર રહેલી વસ્તુ લાવે તો તે સાધુને લેવી કલ્પી શકે. આપનાર ઉભા હોય કે બેઠેલા હોય, થાળી, તપેલી આદિ વાસણ પોતાના હાથમાં હોય અને તેમાંથી ભોજન આપે તો જઘન્ય ક્ષેત્ર આચાર્ણ કહેવાય. તેમાં થોડું પણ હલન-ચલન રહેલું છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 375 17 જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું મધ્યમ આચર્ણ કહેવાય. ઘરની અપેક્ષાએ-ત્રણ ઘર સુધીનું લાવેલું. એક સાથે ત્રણ ઘરો હોય, ત્યાં એક સાધુ એક ઘેર ભિક્ષા લેતા હોય અને બીજો સંઘાટ્ટક સાધુ બીજા ઘરોમાં એષણાનો ઉપયોગ રાખતો હોય, ત્યારે ત્રણ ઘરનું લાવેલું પણ કલ્પી શકે. તે સિવાય આહાર લેવો કર્ભે નહિ. [376-385] સાધુને માટે કપાટ આદિ ઉઘાડીને કે તોડીને આપે તે બિનદોષ ઉમિન-એટલે બંધક વગેરે તોડીને કે બંધ હોય તે ઉઘાડીને ખોલવું. તે બે પ્રકારે. બરણી આદિ ઉપર બંધ કરેલું કે ઢાંકેલી વસ્તુ ઉપાડી લઈને તેમાં રહેલી વસ્તુ આપવી. કપાટ વગેરે ઉઘાડીને આપવું. ઢાંકણ બે પ્રકારના - સચિત્ત-માટી આદિથી પેક કરેલ, બાંધેલ કે ઢાંકેલ. અચિત્ત-સુક છાણ, કપડાં વગેરેથી બાંધેલ. ઢાંકેલી વસ્તુ ખોલીને આપવામાં છકાય જીવોની વિરાધના રહેલી છે. બરણી આદિ વસ્તુ ઉપર પત્થર મૂકેલો હોય, કે સચિત્ત પાણી નાખીને તેનાથી વસ્તુ પેક કરેલી હોય. જે લાંબા સમય સુધી પણ સચિત્ત રહે, વળી જીવો ત્યાં આવીને રહ્યા હોય. સાધુ માટે આ વસ્તુ ખોલીને તેમાં રહેલું ઘી, તેલ આદિ સાધુને આપે તો પૃથ્વીકાય, અપ્લાય આદિનો નાશ થાય. તેની નિશ્રાએ ત્રસ જીવો રહેલા હોય તો તેની પણ વિરાધના થાય. ફરીથી પાછું પેક કરે તેમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય. વનસ્પતિકાય, ત્રસકાય આદિની વિરાધના થાય. લાખથી પેક કરે તેમાં લાખ ગરમ કરતાં તેઉકાયની. વિરાધના, જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ અવશ્ય હોય એટલે વાયુકાયની વિરાધના, પૃથ્વી આદિમાં અનાજના ઘણા કે ત્રસ જીવ રહેલા હોય તેથી વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના, પાણી નાખે તેમાં અપ્લાયની વિરાધના. આમ છએ કાયાની વિરાધના થાય. વસ્તુ ખોલ્યા પછી તેમાં રહેલી વસ્તુ પુત્રાદિને આપે, વેચે કે નવું લઈને તેમાં નાંખે, આથી પાપપ્રવૃત્તિઓ સાધુના નિમિત્તે થાય બરણી આદિ પેક ન કરે અને ઉઘાડી રહી જાય તો તેમાં કીડી, માખી, ઉંદર આદિ પડી જાય તો તેની વિરાધના થાય, કબાટ આદિ ઉઘાડીને આપવામાં ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત બારણું ઉઘાડતાં પાણી વગેરે ભરેલી. વસ્તુ અંદર હોય તો નીચે ઢોળાઈ જાય, અથવા તો ફુટી જાય, પાસે ચૂલો હોય તો પાણીનો રેલો તેમાં જાય તો અગ્નિકાય અને વાયુકાયની વિરાધના થાય, ઉપરાંત ત્યાં રહેલ પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતીકાય, ત્રયકાની પણ વિરાધના થાય. બારણું બંધ કરતાં ગીરોલી, ઉંદર કે કઈ જીવજંતુ તેમાં દબાઈ જાય કે મરી જાય. આ વગેરે સંયમ વિરાધના રહેલી છે. વળી બરણી આદિ ઉઘાડવા જતાં ત્યાં કદાચ સર્પ, વીંછી આદિ રહેલ હોય તો ઉઘાડનારને કરડે. આથી લોકો બોલે કે “આ સાધુઓ ભક્તાદિમાં આસક્ત થયેલા, આગળ પાછળનો અનર્થનો વિચાર કરતા નથી.’ આથી પ્રવચન વિરાધના થાય. કોઈ રોષમાં આવી જઈને સાધુને મારે-કૂટે તો તેથી આત્મવિરાધના થાય. માટે સાધુઓએ ઉક્રિભન દોષવાળી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ. 38-394] માલાપહત બે પ્રકારે છે. 1 જઘન્ય અને 2 ઉત્કૃષ્ટ, પગની પાની ઉંચી કરીને શીકા વગેરેમાં રહેલી વસ્તુ આપે તે જઘન્ય અને તે સિવાયનું કોઠી મોટા ઘડા વગેરેમાંથી કે નીસરણી વગેરે ઉપર ચઢીને લાવીને આપે તે ઉત્કૃષ્ટ માલાપત. અથવા ચાર ભેદો પણ કહ્યા છે- ઉર્ધ્વ માલાપત-શીંકુ, છાજલી, માળીયું કે મેડા ઉપરથી લાવીને આપે છે. અધો માલાપહત- ભોંયરામાંથી લાવીને આપે તે. ઉભય Page #43 -------------------------------------------------------------------------- ________________ 108 પિંડમિજુત્તિ-(૩૯૪) માલાપહત- ઉંચી કોઠી હોય તેમાંથી વસ્તુ કાઢતાં પગની પાનીથી ઉંચા થઈ પછી વાંકા વળીને વસ્તુ કાઢીને આપે છે. તિર્યમાલાપહત- જમીન ઉપર બેઠા બેઠા ગોખલા વગેરેમાંથી કષ્ટપૂર્વક હાથ લાંબો કરી વસ્તુ લઈને આપે છે. માલાપત ભિક્ષા ગ્રહણ કરવામાં આપનારને માલ-મેડા ઉપર ચઢતાં, ભોંયરામાં જતાં-ઉતરતાં કષ્ટ પડતું હોવાથી, ચઢતાં ઉતરતા કદાચ પડી જાય, તથા શીંકા વગેરેમાં પોતે દેખી શકે એમ ન હોવાતી ત્યાં કદાચ સર્પ આદિ હોય તો કરડે, તો જીવવિરાધના (સંયમ વિરાધના) પ્રવચન વિરાધના આત્મવિરાધના આદિ દોષો રહેલા છે. માલાપતદોષવાળી ભિક્ષા સાધુએ ગ્રહણ કરવી નહિ. કેમકે શીંકા વગેરે ઉપરથી ભિક્ષા લેવા માટે પગ ઉંચા કરતાં, કે સીડી ઉપર ચઢતાં ઉતરતા પગ ખસી જાય તો નીચે પડી જાય તો તેના હાથ પગ ભાંગે કે મૃત્યુ પામે, નીચે કીડી આદિ જીવજંતુ હોય તો તે દબાતા મરી જાય. આથી સંયમ વિરાધના થાય. લોકો નિંદા કરે કે “આ સાધુઓ કેવા કે આને નીચે પાડી.” આથી. પ્રવચન વિરાધના થાય અને કોઈ ગૃહસ્થ ગુસ્સે થઈને સાધુને મારે જેથી આત્મવિરાધના થાય. [35-406] બીજા પાસેથી બલાત્કારે જે અશનાદિ ઝૂંટવીને સાધને આપવામાં આવે તે-આચ્છેદ્યદોષ કહેવાય. આછેદ્ય ત્રણ પ્રકારે છે. પ્રભુ-ઘરનો નાયક, સ્વામિરાજા કે ગામનો મુખી, નાયક અને સ્તન-ચોર. આ ત્રણે, બીજા પાસેથી બળાત્કારે ઝુંટવીને આહાર આદિ આપે તો તેવા અશનાદિ સાધુને લેવા કહ્યું નહિ. પ્રભુ આછેદ્ય-મુનિનો ભક્ત ઘરનો નાયક આદિ પોતાના પુત્ર, પુત્રી, પત્નિ, પુત્રવધુ આદિ પાસેથી અશનાદિ ઝૂંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે છે. સ્વામિ આદ્ય- મુનિનો ભક્ત ગામનો માલિક આદિ પોતાના આશ્રિતની માલિકીના અશનાદિ ઝૂંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે છે. તેન આઈધ-સાધુનો ભક્ત કે લાગણીવાળો કોઈ ચોર મુસાફરો પાસેથી તેમની ઈચ્છા વિરૂદ્ધ અશનાદિ ઝૂંટવીને સાધુને આપે છે. આવો આહારાદિ ગ્રહણ કરવાથી તે વસ્તુનો માલિક સાધુ ઉપર દ્વેષ રાખે અને તેથી તાડન મારણ આદિનો પ્રસંગ આવે. માટે આચ્છેદ્ય દોષવાળી ભિક્ષા સાધુએ લેવી ન જોઈએ. માલિક બલાત્કારે પોતાના આશ્રિત આદિ પાસેથી વસ્તુ લઈને સાધુને આપે તો વસ્તુનો માલિક નીચે પ્રમાણે વર્તાવ કરે, માલિક પ્રત્યે રોષાયમાન થાય અને જેમ તેમ બોલવા લાગે અથવા સાધુ પ્રત્યે રોષાયમાન થાય. માલિકને કહે કે “આ વસ્તુ દૂધ વગેરે મારા હક્કનું છે, શા માટે બલાત્કારે લઈ લો છો ? મેં મહેનત કરીને બદલામાં આ દૂધ મેળવેલું છે. મહેનત કર્યા વિના તમે કંઇ આપતા નથી. વગેરે બોલે.” આથી પરસ્પર ઝગડો થાય. દ્વેષ વધે, ગોવાળીઆ આદિ શેઠ આદિને ત્યાં ધન આદિની ચોરી કરે. વગેરે સાધુ નિમિત્તે દોષો થાય. મુનિ પ્રત્યે દ્વેષ રાખે, મુનિને તાડન કરે કે મારી નાખે. વસ્તુના માલિકને અપ્રીતિ થાય. તે વસ્તુ નહિ મલવાથી તેને અંતરાય થાય, તેથી સાધુને તેનો દોષ લાગે. ઉપરાંત અદત્તાદાનનો દોષ પણ લાગે. તેથી મહાવ્રતનું ખંડન થાય. બીજા કોઈ વખતે સાધુને જોતા તેને એમ થાય કે “આવા વેષવાળાએ બલાત્કારે મારી વસ્તુ લીધી હતી, માટે આવાને આપવું ન જોઈએ.' આથી ભિક્ષાનો વિચ્છેદ થાય. ઉતરવા માટે સ્થાન આપેલું હોય તો તે રોષમાં આવવાથી સાધુને ત્યાંથી કાઢી મૂકે કે Page #44 -------------------------------------------------------------------------- ________________ 109 ગાથા-૪૭, કઠોર શબ્દો સંભલાવે. વગેરે વગેરે દોષો રહેલા છે. આ પ્રમાણે. ગામનો માલિક કે ચોર બીજા પાસેથી બલાત્કારે લઈને ભિક્ષા આપે તો તે પણ સાધુને કહ્યું નહિ. આમાં વિશેષતા એટલી કે કોઈ ભદ્રિક ચોરે સાધુને જોતાં મુસાફરો પાસેથી ભોજન આદિ ઝુંટવીને સાધુને આપે. તે વખતે જો તે મુસાફરી એમ બોલે કે અમારે સારું થયું કે “ઘી ખીચડીમાં ઢોળાયું.' અમારી પાસેથી લઇને તમને આપે છે, તો બહુ સરસ થયું. અમને પણ પુણ્યનો લાભ મળશે. આ પ્રમાણેબોલે તો. સાધુ તે વખતે તે ભિક્ષા ગ્રહણ કરે. પરંતુ ચોરોના ગયા પછી સાધુ તે મુસાફરોને કહે કે “આ તમારી ભિક્ષા તમે પાછી લઈ લો, કેમકે તે વખતે ચોરોના ભયથી ભિક્ષા લીધી હતી, ન લેત તો ચોર કદાચ અમને શિક્ષા કરત.” આ પ્રમાણે કહેવાથી મુસાફરો એમ કહે કે “આ ભિક્ષા તમે જ રાખો, તમે જ વાપરો. અમારી રજા છે.’ તો તે ભિક્ષા સાધુને વાપરવી કહ્યું. જે રજા ન આપે તો વાપરવી કહ્યું નહિ. 4i07-417] માલિકે રજા નહિ આપેલું ગ્રહણ કરવું તે અનિસૃષ્ટદોષ કહેવાય. શ્રી તીર્થકર ભગવંતોએ જણાવ્યું છે કે રજા નહિ આપેલું ભક્તાદિ સાધુને લેવું કહ્યું નહિ, પરંતુ રજા આપેલી હોય તો લેવું કલ્પ.” રજા નહિ આપેલાના અનેક પ્રકારો છે. તે 1. મોદક સંબંધી, 2. ભોજન સંબધી 3. શેલડી પીલવાનું યંત્ર કોળા ઘાણી વગેરે સંબંધી, 4. લગ્નાદિ સંબંધી, 5. દૂધ. ફ. દુકાન-ઘર વગેરે સંબંધી. સામાન્ય રીતે રજા નહિ આપેલાના બે પ્રકારો છે. 1. સાધારણ અનિસૃષ્ટ-બધાએ રજા નહિ આપેલી. અને 2. ભોજન અનિષ્ટ-જેના હકનું હોય તેણે રજા નહિ આપેલી. સાઘારણ અનિસૃષ્ટ- વસ્તુના ઘણા માલિક હોય તેવું. તેમાંથી એક જણ આપતો હોય પણ બીજાઓની રજા ન હોય, તેવું સાધારણ અનિવૃષ્ટ કહેવાય. ભોજન અનિવૃષ્ટ-જેના હકનું હોય તેની રજા સિવાય આપતા હોય તે ભોજન અનિસુખ કહેવાય. આમાં ચોલ્લક એ ભોજન અનિસૃષ્ટ કહેવાય અને બાકી મોદક, યંત્ર, સંખડિ વગેરે સાધારણ અનિષ્ટ કહેવાય છે. ભોજન અનિષ્ટ- બે પ્રકારે. 1. છિન્ન અને 2. અછિન્ન. છિન્ન એટલે ખેતર આદિમાં કામ કરતાં મજુરો આદિ માટે ભોજન તૈયાર કરાવ્યું હોય અને ભોજન દરેકને આપવા માટેનું જુદું જુદું કરી રાખ્યું હોય તેભાગ પાડેલું. અછિન એટલે બધાને આપવા માટેનું ભેગું હોય, પણ ભાગ નહિ પાડેલું. ભાગ નહિ પાડેલામાં -1. બધાએ રજા આપેલી અને બધાએ રજા નહિ આપેલી. બધાએ રજા આપેલી હોય તો સાધુએ લેવું કહ્યું. બધાએ રજા ન આપી હોય તો ન કહ્યું. ભાગ પાડેલું હોય - તેમાં જેના ભાગમાં આવેલું હોય તે વ્યક્તિ સાધુને આપે તો સાધુને લેવું કહ્યું. તે સિવાય ન કલ્પે સાધારણ અને ભોજન અનિસૃષ્ટિમાં ફરક-સાધારણ અને ભોજન અનિવૃષ્ટમાં વાસ્તવિક રીતે પિંડનો જ અધિકાર છે, તેથી કોઈ પણ ભોજન હોય, જેની અંદર તે તે વસ્તુ ઉપર દરેકની માલિકી તુલ્ય અને મુખ્ય હોય તે સાધારણ કહેવાય. જ્યારે ભોજન અનિસૃષ્ટમાં તે તે ચીજનો રાજા, કૌટુમ્બિક આદિ મુખ્ય એક માલિક અને ગૌણથી એટલે હક તરીકે બીજા પણ ઘણા હોય છે. સાધારણ અનિસૃષ્ટમાં પહેલા દરેક સ્વામિએ ભોજન આપવાની હા ન પાડી હોય પરંતુ પાછળથી પરસ્પર સમજાવટ આદિથી દરેક અનુજ્ઞા આપો તો તે આહાર સાધુને લેવો કલ્પી શકે. જો એકને વહોરાવવા માટે રજા આપીને સર્વમાલિક અન્ય સ્થળે ગયા હોય તો તેવા કારણે તેઓ Page #45 -------------------------------------------------------------------------- ________________ 110 ડિનિસ્તુતિ (41) ની માલિકની ગેરહાજરીમાં પણ તે ભિક્ષા ગ્રહણ કરી શકાય. હાથીને ખાવા માટે વસ્તુ બનાવેલી હોય. હાથીનો મહાવત તે વસ્તુ મુનિને આપે તો મુનિને તે લેવું કહ્યું નહિ. જો ગ્રહણ કરે તો આ પ્રમાણે દોષો લાગે. હાથીનું ભોજન એ રાજાનું ભોજન એટલે તે રાજપિંડ કહેવાય. રાજાની આજ્ઞા નહિ હોવાથી મુનિએ લીધું હોય તો. રાજા સાધુને કેદ કરે, મારે કે કપડાં ઉતારી લે. હાથીના આહારમાં એટલો અંતરાય લાગે. તેથી અંતરાય જન્ય પાપ લાગે. હાથીના મહાવત ઉપર રાજા ગુસ્સે થાય. મારી આજ્ઞા સિવાય સાધુને કેમ આપ્યું?” તેથી કદાચ મહાવતને રજા આપે કે દડ કરે, સાધુ નિમિતે મહાવતની નોકરી જાય. અદત્તાદાનનો દોષ સાધુને લાગે. મહાવત પોતાનો પિંડ પણ હાથીના દેખતા આપે તો હાથીને એમ થાય કે “મારા ભોજનમાંથી આ મુંડિયો રોજ ગ્રહણ કરે છે. એ કારણે હાથી રોપાયમાન થાય અને રસ્તામાં કોઇ વખતે સાધુને જોતાં સાધુને મારી નાંખે કે ઉપાશ્રય ભાંગી નાખે. [418-422 પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય. પછી સાધુ આવેલા જાણી તે રસોઈમાં બીજુ ઉમેરવામાં આવે તે અધ્યવપૂરક દોષવાળું કહેવાય. પ્રથમ પોતાને માટે રાંધવા આદિની શરૂઆત કરી હોય પછી પાછળથી ત્રણે પ્રકારમાંથી કોઈના માટે ચોખા આદિનો ઉમેરો કરે તો તે તે આહારાદિ અધ્યપૂરક દોષવાળું થાય છે. અધ્યપૂરવકના ત્રણ પ્રકારો છે. સ્વગૃહ યાવદર્થિકમિશ્ર, સ્વગૃહ સાધુમિત્ર, સ્વગૃહ પાખંડીમિશ્ર. સ્વગૃહ યાવદર્ષિકમિશ્ન- સ્વગૃહ એટલે પોતાના ઘર માટે અને યાવર્થિક એટલે કોઈ પણ ભિક્ષુઓ માટે. પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી ગામમાં અનેક યાચકો, સાધુઓ, પાખંડીઓ વગેરે આવ્યાની ખબર પડતાં, પૂર્વની શરૂઆત કરેલી રસોઈમાં જ પાણી, ચોખા વગેરે ઉમેરીને સર્વને માટે બનાવેલ ભોજન. સ્વગૃહ સાધુમિ-પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી સાધુઓ આવ્યાની ખબર પડતા, રસોઈમાં પાણી, ચોખા આદિ સામગ્રી ઉમેરીને પોતાના માટે અને સાધુ માટે રસોઈ તૈયાર કરવામાં આવે. સ્વગૃહ પાખંડીમિશ્રપ્રથમ પોતાના માટે રસોઈ બનાવવાની શરૂઆત કરી હોય અને પછી પાખંડીને આપવા માટે પાછળથી વધારો કરીને તૈયાર કરેલ ભોજન. યાવદર્થિક માટે નાખેલું ભોજન તેમાંથી દૂર કરવામાં આવે તો બાકી રહેલું ભોજન સાધુને લેવું કલ્પી શકે, જ્યારે સ્વગૃહ અને સાધુ મિશ્ર તથા સ્વગૃહ અને પાખંડી મિશ્રમાં નાંખેલું જુદું કરવા છતાં બાકી રહેલાં ભોજનમાંથી સાધુને લેવું કલ્પ નહિ, કેમકે તે બધો આહાર પૂતિદોષથી દોષિત ગણાય છે. મિશ્રદોષ અને અધ્યવપૂરકદોષમાં ફેર શો ? મિશ્ન નામના દોષમાં પહેલેથી જ પોતાના માટે અને ભિક્ષુક આદિને માટે એમ બન્નેનો ઉદ્દેશ રાખીને રાંધવાની શરૂઆત કરે, જ્યારે આ અધ્યપૂરક નામના દોષમાં પ્રથમ ગૃહસ્થ પોતાને માટે રાંધવાની શરૂઆત કરે અને પાછળથી તેમાં ભિક્ષક આદિ માટે ઉમેરો કરે. - મિશ્ર અને અધ્યવપૂરકની ઓળખાણ- મિશ્ર અને અધ્યપરક દોષની પરીક્ષા રસોઈના વિચિત્ર પરિણામ ઉપરથી કરી શકાય છે. જેમકે મિશ્રાતમાં તો પ્રથમથી જ સાધુ માટે પણ કલ્પના હોય છે, તેથી માપસર જેટલા મસાલા, પાણી, અન્ન આદિ જોઈએ તે પ્રમાણે નાખી અધિક રસોઈ બનાવેલ હોય છે, તેથી ભોજનના સૌષ્ઠવમાં ક્ષતિ. Page #46 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૨૨ હોતી નથી. પરંતુ ઘરના માણસ થોડા છે અને આટલી બધી રસોઇ કેમ ? તે વિચારવાથી મિશ્રજાત દોષનું જ્ઞાન થઈ શકે છે. જ્યારે અધ્યવપૂરકમાં પાછળથી પાણી, મસાલા, અનાજ, શાક આદિ ભેળવેલ હોવાથી, ભાત અધપક, દાળ આદિના વર્ણ, ગંધ. રસમાં તફાવત-પાતળાપણા આદિનો ફેરફાર હોય છે. તેથી તે રીતે અધ્યપૂરફદોષનો નિર્ણય કરી શકાય છે. આ પ્રમાણે ઉદ્ગમના સોળ દોષ થયા. તેમાં કેટલાક વિશોધિકોટિના છે અને કેટલા અવિશોધિકોટિના છે. [423-428] વિશોધિકોટિ-એટલે જેટલું સાધુ માટે કોલું કે રાંધેલું હોય તેટલું દૂર કરવામાં આવે તો બાકી રહેલામાંથી સાધુ ગ્રહણ કરી શકે અથતુ સાધુને લેવું કલ્પી શકે. અવિશોધિક્ષેટિ - એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં પણ સાધુ પ્રહણ ન કરી શકે તેનું. અર્થાત્ સાધુને લેવું કલ્પી ન શકે. જે પાત્રમાં તેવો એટલે અવિશોધિકોટિ આહાર ગ્રહણ થઇ ગયો હોય તો તે પાત્રમાંથી તેવો આહાર કાઢી નાખી તે પાત્રને રાખ આદિથી. ત્રણવાર સાફ કર્યા પછી તે પાત્રમાં બીજો શુદ્ધ આહાર લેવો કલ્પી શકે. ' આધાકર્મ સર્વભેદ, વિભાગ ઉદેશના છેલ્લા ત્રણ ભેદ, સમદેશ,આદેશ અને સમાદેશ, બાદર ભક્તપાન પૂતિ. મિશ્રદોષના છેલ્લા બે ભેદ પાખંડી મિશ્ર અને સાધુમિશ્ર, બાદર પ્રાભૃતિક, અધ્યવપૂરકના છેલ્લા બે સ્વગૃહ પાખંડી અધ્યપૂરક અને સાધુ અધ્વપૂરક, મૂલ છ દોષમાંથી દશ ભેદો અવિશોધિ કોટીના છે. એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં બાકીનું પણ સાધુને લેવું કે વાપરવું કલ્પી શકે નહિ. બાકીના બીજા દોષો વિશોધિ-કોટીના છે. - ઉદેસિકના નવ ભેદો, પૂતિદોષ, યાવદર્થિકમિશ્ર, યાવદર્થિક અધ્યવપૂરક, પરિવર્તિત, અભ્યાહત, ઉમિન, માલાપહત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્ય. સૂક્ષ્મપ્રાભૃતિકા, સ્થાપનાના બે પ્રકારો. આ બધા વિશોધિકોટિના જાણવા. ભિક્ષાએ ફરતાં પાત્રમાં પહેલાં શુદ્ધ આહાર પ્રહણ કર્યો હોય, ત્યાર બાદ અનાભોગ આદિના કારણે વિશોધિકોટિ બ્રેષવાળું ગ્રહણ કર્યું હોય, પાછળથી તેની ખબર પડે કે “આ તો વિશોધિ કોટિ દોષવાળું હતું,' તો ગ્રહણ કરેલા આહાર વિના જો નિવહ થઈ શકે એમ હોય તો તે બધો (શુદ્ધ આહાર અને વિશોધિ દોષવાળો) આહાર પરઠવી દે. જો નિવહ થઈ શકે એમ ન હોય તો જેટલો આહાર વિશોધિ દોષવાળી હોય તેટલો બરાબર જોઈને કાઢી નાખે. હવે જો સરખા વર્ણ અને ગંધવાળો હોય એટલે ઓળખી શકાય તેવો ન હોય, કે ભેગો થઈ ગયેલો હોય અથવા તો પ્રવાહી હોય તો તે બધો પરઠવી દે. છતાં કોઈ સૂક્ષ્મ અવયવો પાત્રમાં રહી ગયા હોય તો પણ બીજો શુદ્ધ આહાર તે પાત્રમાં લાવવો કલ્પી શકે છે. કેમકે તે. આહાર વિશોધિકોટિનો હતો માટે. 4i29) વિવેક (પરઠવવું) ના ચાર પ્રકારો- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, દ્રવ્ય વિવેક દોષવાળા દ્રવ્યનો ત્યાગ કરવો તે. ચત્ર વિવેજે ક્ષેત્રમાં તે દ્રવ્યનો ત્યાગ કરવો તે. કાલ વિવેક- ખબર પડે કે તુરત વિલંબ કર્યા વિના ત્યાગ કરવો તે. ભાવ વિવેક- ભાવથી મૂચ્છ રાખ્યા સિવાય તેનો ત્યાગ કરવો તે. અથવા અસક સાધુ જેને દોષવાળું જૂએ ને તેનો ત્યાગ કરે. પાત્રમાં ભેગી થઈ ગયેલી ગોચરી વગર નિવહ થઈ શકે એમ હોય તો બધો શુદ્ધ અને દોષવાળો આહારનો ત્યાગ કરવો. નિવહ થઈ શકે એમ ન હોય તો Page #47 -------------------------------------------------------------------------- ________________ 112 પિંડનિસ્તુતિ-(૩૦) દોષવાળા આહારનો ત્યાગ કરવો. 4i3432] અશુદ્ધ આહાર ત્યાગ કરવામાં નીચે મુજબ ચતુભગી થાયશુષ્ક અને આર્ક સરખે સરખી વસ્તુમાં પડેલું અને જુદી વસ્તુમાં પડેલું તેમાં ચાર પ્રકાર પડે, 1 શુષ્કમાં શુષ્ક, ર શુષ્કમાં આર્ટ, 3 આર્ટમાં શુષ્ક, 4 આદ્રમાં આર્દ. શુષ્કમાં શુષ્ક- શુષ્ક વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે વાલા, ચણા વગેરે સુકા કહેવાય. વાલમાં ચણા પડ્યાં હોય તો કે ચણામાં વાલ પડ્યાં હોય તો તે સુખપૂર્વક જુદ્ધ કાઢી શકાય છે. ચણામાં ચણા કે વાલમાં વાલ પડ્યાં હોય તો જે જેટલા દોષવાળા હોય તેટલા પ્રમાણમાં (ખ્યાલ હોય તેટલા) કપટ વિના જુદા કાઢી નાખવા, બાકીના કલ્પી શકે. શુષ્કમાં આર્ક- શુષ્ક વસ્તુમાં આર્ક વસ્તુ પડી હોય. એટલે વાલ, ચણા આદિ ભેગું ઓસામણ, દાળ આદિ પડ્યું હોય તો, પાત્રમાં પાણી નાખીને પાત્ર નમાવીને બધું પ્રવાહી કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે. આર્ટમાં શુક - આÁ વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે ઓસામણ, દુધ, ખીર આદિમાં ચણા વાલ વગેરે પડ્યું હોય તો પાત્રમાં હાથ નાખીને ચણા વગેરે કઢાય તેટલા કાઢી નાખવા, બાકીનું કલ્પી શકે. આર્ટમાં - આર્ટ આર્ટ વસ્તુમાં આર્ક વસ્તુ પડી હોય. એટલે ઓસામણ આદિમાં ઓસામણ આદિ પડ્યું હોય તો, જો તે દ્રવ્ય દુર્લભ હોય અથતુ બીજુ મળી શકે તેમ ન હોય અને તે વસ્તુની જરૂર હોય તો જેટલા પ્રમાણનું દોષવાળું હોય તેટલું કાઢી નાખવું, બાકીનું કહ્યું. [૪૩ઊં નિવહ થઈ શકે એમ ન હોય તો આ ચાર ભાંગાનો ઉપયોગ કરી શકાય. જો નિવહ થઈ શકે એમ હોય કે બીજો શુદ્ધ આહાર મળી શકે એમ હોય તો પાત્રમાં આવેલું બધું પરઠવી દેવું જોઈએ. નિવહિ થાય એમ હોય તો પાત્રમાં વિશોધિકોટિથી - સ્પર્શ થયેલા બધા આહારનો ત્યાગ કરવો, નિવહ ન થાય તેમ હોય તો ચાર ભાંગામાં. બતાવ્યા પ્રમાણે ત્યાગ કરવો. કપટ રહિત જે ત્યાગ કરે તે સાધુ શુદ્ધ રહે છે અથતુ તેને અશુભકર્મનો બંધ થતો નથી, પરંતુ માયા પૂર્વક ત્યાગ કર્યો હોય તો તે સાધુ કર્મબંધથી બંધાય છે. જે ક્રિયામાં માયાવી બંધાય છે તેમાં માયા રહિત શુદ્ધ રહે છે. [434-435] હવે બીજી રીતે વિશોધિકોટિ અવિશોધિકોટિ સમજાવે છે. કોટિકરણ બે પ્રકારે. ઉદ્દગમકોટિ અને વિશોધિકોટિ. ઉગમકોટિ છ પ્રકારે, આગળ કહ્યા પ્રમાણે. વિશોધિકોટિ અનેક પ્રકારે ૯-૧૮-૨૦-પ૪-૯૦ અને 270 ભેદો થાય છે. 9 પ્રકાર * હણવું, હણાવવું અને અનુમોદવું. રાધ, રંધાવવું અને અનુમોદવું. વેચાતું લેવું, લેવરાવવું અને અનુમોદવું. પહેલા છ ભાંગા અવિશોધિકોટિના અને છેલ્લા ત્રણ વિશોધિકોટિના જાણવા. 18 પ્રકાર-નવકોટિને કોઈ રાગથી કે કોઈ દ્વેષથી. સેવે. ૯૪ર=૧૮. ર૭ પ્રકાર- (નવ કોટિને) સેવનાર કોઈ મિથ્યાદ્રષ્ટિ નિઃશંકપણે સેવે, કોઈ સમ્યગ્દષ્ટિ વિરતિવાળો. આત્મા અનાભોગથી સર્વે, કોઈ સમ્યવૃષ્ટિ અવિરતિપણાને લીધે ગૃહસ્થપણાનું અવલંબન કરતો સેવે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિરૂપથી સેવતા 9*3=27 પ્રકાર થાય. પ૪ પ્રકાર-૨૭ પ્રકારને કોઈ રાગથી સેવે, કોઈ દ્વેષથી સેવે ૨૭૪૨=પ૪ પ્રકાર થાય. 90 પ્રકાર- નવ કોટિને કોઈ પુષ્ટ આલંબનથી દુકાળ, અરણ્ય આદિ વિકટ દેશ કાળમાં ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું પાલન કરવા માટે સેવે. 9410=90 પ્રકાર થાય. 270 પ્રકાર-આમાં કોઈ વિશિષ્ટ ચારિત્ર નિમિત્તે સેવે, કોઈ ચારિત્રમાં વિશિષ્ટ જ્ઞાન નિમિત્તે સેવે, કોઈ ચારિત્રમાં ખાસ દર્શનની સ્થિરતા નિમિત્તે Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા -436 દોષ સેવે 9043=27 પ્રકાર થાય. [43] ઉપર જે કહી ગયા તે સોળ ઉદ્ગમનાના દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા. જાણવા. અથતું ગૃહસ્થ કરે છે. હવે કહેવામાં આવે છે તે ઉત્પાદનોના (16) દોષો સાધુથી થતા જાણવા. અથતું સાધુ પોતે દોષ ઉભા કરે છે. [437-42] ઉત્પાદનના ચાર નિક્ષેપો છે. 1 નામ ઉત્પાદનો, ર સ્થાપના ઉત્પાદનો, 3 દ્રવ્ય ઉત્પાદનો, 4 ભાવ ઉત્પાદના. નામ ઉત્પાદના-ઉત્પાદના એવું. કોઈનું પણ નામ હોવું તે. સ્થાપના ઉત્પાદના-ઉત્પાદનોની સ્થાપના-આકૃતિ કરી હોય તે. દ્રવ્ય ઉત્પાદના- ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય ઉત્પાદના. ભાવ ઉત્પાદના-બે પ્રકારે. આગમ ભાવઉત્પાદનો અને નોઆગમ ભાવઉત્પાદના. આગમથી ભાવઉત્પાદના-એટલે ઉત્પાદનના શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમથી ભાવઉત્પાદના-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશત. પ્રશાસ્ત ઉત્પાદના-એટલે આત્માને લાભ કરનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી ઉત્પાદના. અપ્રશસ્ત ઉત્પાદના એટલે આત્માને નુકશાન કરનારી-કર્મબંધ કરનારી ઉત્પાદના. તે સોળ પ્રકારની અહીં પ્રસ્તુત છે. તે આ પ્રમાણે ધાત્રીદોષ - ધાત્રી એટલે બાળકનું પરિપાલન કરનાર સ્ત્રી. ભિક્ષા મેળવવા માટે તેના જેવું ધાત્રીપણું કરવું. જેમકે-ગૃહસ્થના બાળકને રમાડવા, હવરાવવા વગેરે. દૂતીદોષ- ભિક્ષા માટે જ સામાસામી ગૃહસ્થના સંદેશા લાવવા લઈ જવા. નિમિત્તદોષ-વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં આઠ પ્રકારમાંથી કોઈ પણ નિમિત્તે કહેવું. આજીવિકાદોષસામાની સાથે પોતાની સમાન કુલ, કળા, જાતિ વગેરે જે હોય તે પ્રગટ કરવું. હનીપદોષનભિખારીના જેવું દીન આચરણ. કરવું. ચિકિત્સાદોષ- દવા આપવી કે બતાવવી. કોuદોષ- ક્રોધ કરીને ભિક્ષા લેવી. માનદોષ-માન કરીને ભિક્ષા લેવી. માયાદોષ-માયા કરીને ભિક્ષા લેવી. લોભદોષ- લોભ રાખીને ભિક્ષા લેવી. સંસ્તવદોષ- પૂર્વસંસ્તવ-માતા આદિનો સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. પશ્ચાત સંસ્તવ-સસરા પક્ષના સાસુ આદિનો સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. વિદ્યાદોષ જેની સ્ત્રીરૂપ-દેવી અધિષ્ઠિતા હોય તે વિદ્યા કહેવાય, તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે. મંત્રદોષ-જેનો પુરુષરૂપ-દેવ અધિષ્ઠિત હોય તે મંત્ર કહેવાય તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે. ચૂર્ણદોષ-સૌભાગ્ય આદિ કરનાર ચૂર્ણ વગેરેના પ્રયોગથી ભિક્ષા લેવી. યોગદોષ આકાશ ગમનાદિ સિદ્ધિ વગેરેના પ્રયોગથી ભિક્ષા લેવી તે. મૂલકર્મદોષ- વશીકરણ, ગર્ભાટન વગેરે મૂલકર્મના પ્રયોગથી ભિક્ષા લેવી તે. ધાત્રીપણું જાતે કરે કે બીજા પાસે કરાવે, દૂતીપણું પોતે કરે કે બીજા પાસે કરાવે યાવતુ વશીકરણાદિ પણ પોતે કરે કે બીજા પાસે કરાવે અને તેથી ભિક્ષા મેળવે તે “ઘાત્રીપિંડ' દૂતપિંડ' આદિ ઉત્પાદનના દોષો કહેવાય છે. તેનું વિશેષ વર્ણન જણાવાય છે. [443-44] બાળકનું રક્ષણ કરવા રાખેલી સ્ત્રી તે ધાત્રી કહેવાય. તે પાંચ પ્રકારની હોય. બાળકને સ્તનપાન કરાવનારી, બાળકને સ્નાન કરાવનારી, બાળકને વસ્ત્ર આદિ પહેરાવનારી, બાળકને રમાડનારી અને બાળકને ખોળામાં રાખનારીઆરામ કરાવનારી. દરેકમાં બે પ્રકારો. એક પોતે કરે બીજો બીજા પાસે કરાવડાવે. [45-462] પૂર્વ પરિચિત ઘરમાં સાધુ ભિક્ષા માટે ગયા હોય, ત્યાં બાળકને રડતો જોઈને બાળકની માતાને કહે કે “આ બાળક હજી સ્તનપાન ઉપર જીવે છે, ભૂખ Page #49 -------------------------------------------------------------------------- ________________ " પિંડનિત્તિ -(462) લાગી હશે એટલે રૂદન કરે છે, માટે જલદી મને વહોરાવો, પછી બાળકને ધવરાવો’ અથવા એમ કહે કે “પહેલા બાળકને સ્તનપાન કરાવો પછી મને વહોરાવો.' અથવા તો કહે કે હમણાં બાળકને ધવરાવી લો પછી હું વહોરવા આવીશ.” “બાળકને સારી રીતે રાખવાથી, બુદ્ધિશાળી, નિરોગી અને દીર્ઘઆયુષ્યવાળો થાય છે, જ્યારે બાળકને સારી રીતે નહિ રાખવાથી મૂર્ણ રોગી અને અલ્પ આયુષ્યવાળો થાય. લોકમાં પણ કહેવત છે કે પુત્રની પ્રાપ્તિ થવી દુર્લભ છે માટે બીજા બધા કામ મૂકીને બાળકને સ્તનપાન કરાવો. જો તમે સ્તનપાન નહિ કરાવો તો હું બાળકને દૂધ પીવરાવું કે બીજા પાસે સ્તનપાન કરાવડાવું.' આ પ્રમાણે બોલીને ભિક્ષા લેવી તે ધાત્રીપિંડ. આ પ્રકારનાં વચનો સાંભળી જે તે સ્ત્રી ધર્મિષ્ઠ હોય તો ખુશ થાય. અને સાધુને સારો સારો આહાર આપે, પ્રસન્ન થયેલી તે સ્ત્રી સાધુ માટે આધાકમદિ આહાર પણ બનાવે. તે સ્ત્રી ધર્મની ભાવનાવાળી ન હોય તો સાધુનાં આવા વચનો સાંભળી સાધુ પ્રત્યે ગુસ્સો કરે. કદાચ બાળક માંદો પડી જાય તો સાધુની નિંદા કરે, શાસનનો ઉડ્ડાહ કરે, લોકોને કહે કે તે દિવસે સાધુએ બાળકને બોલાવ્યો હતો કે દૂધ પીવરાવ્યું હતું કે બીજે જઇને સ્તનપાન કરાવી આવ્યો હતો એટલે મારું બાળક બીમાર થઈ ગયું.' અથવા તો કહે કે આ સાધુ બાઈઓ આગળ મીઠું મીઠું બોલે છે.” અથવા પોતાના પતિને કે બીજા લોકોને કહે કે “આ સાધુ ખરાબ આચરણવાળો છે, મૈથુનની અભિલાષા રાખે છે.' વગેરે વાતો કરીને શાસનની હીલના કરે ધાત્રીપિંડમાં આ દોષો આવે. ભિક્ષાએ ફરતાં કોઈ ઘરમાં સ્ત્રીને ચિંતાતુર જોઈને પૂછે કે કેમ આજે ચિંતાતુર દેખાઓ છો?” સ્ત્રી કહે કે “જે દુઃખમાં સહાયક થઈ શકે તેમ હોય તેમને દુઃખ કહ્યું હોય તો દુઃખ દૂર થાય. તમને કહેવાથી શું?” સાધુ કહે કે હું તમારા દુઃખમાં સહાયક થઈશ, માટે તમારે દુઃખ હોય તે મને કહો.' સ્ત્રી કહે કે મારે ઘેર ધાત્રી હતી તેને અમુક શેઠ પોતાના ઘેર લઈ ગયા છે. હવે બાળકને હું કેવી રીતે સાચવી શકીશ? તેની ચિંતા છે. આ પ્રમાણે સાંભળી સાધુ તેની આગળ પ્રતિજ્ઞા કરે કે તમે જરા પણ ચિંતા કરશો નહિ, હું એવું કરીશ કે તે ધાત્રીને શેઠ રજા આપી દેશે અને પછી તમારી પાસે આવી જશે. હું થોડા સમયમાં જ તમને ધાત્રી પાછી લાવી આપીશ.” પછી સાધુ તે સ્ત્રી પાસેથી તે ધાત્રીની ઉંમર, શરીરનો બાંધો, સ્વભાવ, દેખાવ વગેરે જાણી લઇને, તે શેઠને ત્યાં જઈ શેઠની આગળ ધાત્રીના ગુણ-દોષો એવા પ્રકારે બોલે કે શેઠ પેલી ધાત્રીને છૂટી કરી દે. છૂટી થયેલી તે ધાત્રી સાધુ પ્રત્યે દ્વેષ કરે, ઉદ્દાહ કરે કે સાધુને મારી પણ નાખે વગેરે દોષો રહેલા હોવાથી સાધુએ ધાત્રીપણું કરવું ન જોઈએ. આ ક્ષીર ધાત્રીપણું કહ્યું. તે પ્રમાણે બાકીના ચાર ધાત્રીપણાં પણ સમજી લેવાં. બાળકને રમાડવા, ખેલાવવા વગેરે કરવાથી સાધુને ધાત્રીદષ્ટ લાગે છે. * - શ્રી સંગમ નામના આચાર્ય હતા. વૃદ્ધાવસ્થા આવતાં તેઓનું જંઘાબળ ક્ષીણ થતાં અથતુ ચાલવાની શક્તિ નહિ રહેવાથી, કોલ્લેકિર નામના નગરમાં સ્થિરવાસ કર્યો હતો. એક વખત તે પ્રદેશમાં દુકાળ પડવાથી શ્રી સંગમસૂરિજીએ સિંહ નામના પોતાના શિષ્યને આચાર્ય પદવી આપી, ગચ્છ સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યો અને પોતે એકલા જ તે નગરમાં રોકાયા. આચાર્ય ભગવંતે નગરમાં નવ ભાગો. કલ્પી, યતના પૂર્વક માસકલ્પ સાચવતા હતા. આ પ્રમાણે વિધિપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ Page #50 -------------------------------------------------------------------------- ________________ માધા-૪૬૨ અને ભાવપૂર્વક મમતા વગર સંયમનું શુદ્ધ રીતે પાલન કરતા હતા. એક વખત શ્રી સિંહસૂરિજીએ આચાર્ય મહારાજની ખબર લેવા દત્ત નામના શિષ્યને મોકલ્યો. દત્તમુનિ આવ્યા અને જે ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને મૂકીને તે ગયા હતા, તે જ ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને જોતાં, મનમાં વિચારવા લાગ્યા કે “આ આચાર્ય ભાવથી પણ માસકલ્પ સાચવતા નથી, શિથિલ સાથે રહેવું નહિં.’ આમ વિચાર કરીને આચાર્ય મહારાજની સાથે ઉતય નહિ પણ બહારની ઓસરીમાં મુકામ કર્યો. ત્યાર પછી આચાર્ય મહારાજને વંદના આદિ કરી સુખશાતાના સમાચાર પૂછયા અને કહ્યું કે “આચાર્ય શ્રી સિંહસૂરિજીએ આપની ખબર લેવા મને મોકલ્યો છે. આચાર્ય મહારાજે પણ સુખશાતા જણાવી અને કહ્યું કે “અહીં કોઈ જાતની તકલીફ નથી આરાધના સારી રીતે થઈ રહી છે.' ભિક્ષાવેળા થતાં આચાર્ય ભગવંત દત્તમુનિને સાથે લઇને ગોચરી નીકળ્યા. અંત પ્રાંત કુલમાં ભિક્ષાએ જતાં અનુકુળ ગોચરી પ્રાપ્ત નહિ થવાથી દત્તમુનિનું મુખ ઝાંખુ પડી ગયું. તેના ભાવ જાણીને આચાર્ય ભગવંતે દતમુનિને કોઈ ધનવાનને ઘેર ભિક્ષા માટે લઇ ગયા. તે ઘરમાં શેઠના બાળકને વ્યંતરી વળગેલી હોવાથી, બાળક હંમેશાં રુદન કર્યા કરતો હતો. આથી આચાર્યે તે બાળકની સામે જોઇને ચપટી વગાડવા પૂર્વક બોલાવતાં કહ્યું કે “વત્સ! રુદન કર નહિ.” આચાર્યના પ્રભાવથી તે વ્યંતરી ચાલી ગઈ. એટલે બાળક શાંત થઈ ગયો. આ જોતાં ગૃહનાયક ખુશ થઈ ગયો. અને ભિક્ષામાં ઘણા લાડવા આદિ વહોરાવ્યા. દત્તમુનિ ખુશ થઈ ગયા, એટલે આચાર્યો તેને ઉપાશ્રયે મોકલી દીધો અને પોતે અંતકાંત ભિક્ષા વહોરીને ઉપાશ્રયે આવ્યા. પ્રતિક્રમણ વખતે આચાર્યો દત્તમુનિને કહ્યું કે ધાત્રીપિંડ અને ચિકિત્સાપિંડની. આલોચના કરો.” દત્તમુનિએ કહ્યું કે હું તો તમારી સાથે ભિક્ષાએ આવ્યો હતો. ધાત્રીપિંડાદિનો પરિભોગ કેવી રીતે લાગ્યો !" આચાર્યે કહ્યું કે “નાના બાળકને રમાડ્યો તેથી ક્રીડન ધાત્રીપિંડદોષ અને ચપટી વગાડી વ્યંતરીને ભગાડી એટલે ચિકિત્સાપિંડદોષ, માટે તે દોષોની આલોચના કરી લો. આચાર્યનું કહેવું સાંભળી દત્તમુનિને મનમાં દ્વેષ આવ્યો અને વિચારવા લાગ્યો કે “આ આચાર્ય કેવા છે? પોતે ભાવથી માસકલ્પનું યે આચરણ કરતા નથી, વળી હંમેશાં આવો મનોજ્ઞ આહાર વાપરે છે. જ્યારે મેં એક દિવસ તેવો આહાર લીધો તેમાં મને આલોચના કરવાનું કહે છે.” ગુસ્સે થઈને આલોચના કર્યા સિવાય ઉપાશ્રયની બહાર જતો રહ્યો. એક દેવ આચાર્યશ્રીના ગુણોથી તેમના પ્રત્યે બહુમાનવાળો થયો હતો. તે દેવે દત્તમુનિનું આવા પ્રકારનું આચરણ અને દુષ્ટ ભાવ જાણી તેના પ્રત્યે કોપાયમાન થયો અને શિક્ષા કરવા માટે વસતિમાં ગાઢ અંધકાર વિકપછી પવનનો વાવંટોળ અને વરસાદ શરૂ કર્યો. દત્તમુનિ તો ભયભીત થઈ ગયા. કંઇ દેખાય નહિ. વરસાદમાં ભીંજાવા લાગ્યો, પવનથી શરીર કંપવા લાગ્યું. એટલે બૂમો પાડવા લાગ્યો અને આચાર્યને કહેવા લાગ્યો કે 'ભગવન્! ક્યાં જઉં ? કશું જ દેખાતું નથી.... ક્ષરોદધિ જળના જેવા નિર્મળ હૃદયવાળા આચાર્યે કહ્યું કે “વત્સ ! ઉપાશ્રયની અંદર આવી જા.” દત્તમુનિએ કહ્યું કે ભગવન્! કશું જ દેખાતું નથી, કેવી રીતે અંદર આવું. અંધકાર હોવાથી બારણું પણ દેખાતું નથી. અનુકંપાથી આચાર્યે પોતાની આંગળી થુંકવાળી. કરીને ઉંચી કરી, તો તેનો દીવાની જ્યોત જેવો પ્રકાશ ફેલાયો. દુરાત્મા દત્તમુનિ Page #51 -------------------------------------------------------------------------- ________________ 116 પિંડનિજજુત્તિ-(૪૬૩) વિચારવા લાગ્યો કે “અહો ! આ તો પરિગ્રહમાં અગ્નિ-દીવો પણ પાસે રાખે છે ?" આચાર્ય પ્રત્યે દત્તે આવો ભાવ કર્યો. ત્યાં દેવે તેની નિર્ભત્સના કરીને કહ્યું કે “દુષ્ટ, અધમ! આવા સર્વ ગુણ રત્નાકર આચાર્ય ભગવંત પ્રત્યે આવો દુષ્ટ વિચાર કરે છે ? તારી પ્રસન્નતા માટે કેટલું કર્યું, છતાં હું આવું દુષ્ટ ચિંતવે છે?’ એમ કહી ગોચરી વગેરેની હકીકત જણાવી અને કહ્યું કે “આ જે પ્રકાશ છે તે દીવાનો નથી, પણ તારી ઉપર અનુકંપા આવવાથી પોતાની આંગળી થુંકવાળી કરી, તેમના પ્રભાવથી તે પ્રકાશવાળી થઈ છે. શ્રી દત્તમુનિને પોતાની ભૂલ સમજાઈ, પશ્ચાત્તાપ થયો, તુરત આચાર્યના પગમાં પડી ક્ષમા માગી. આલોચના કરી. આ રીતે સાધુને ધાત્રીપિંડ લેવો કલ્પ નહિ. 4i3-469] દૂતીપણું બે પ્રકારે થાય છે. જે ગામમાં રહ્યા હોય તે જ ગામમાં અને બીજા ગામમાં. ગૃહસ્થનો સંદેશો સાધુ લઈ જાય કે લાવે અને તે દ્વારા ભિક્ષા મેળવે તે દૂતીપિંડ કહેવાય. સંદેશો બે પ્રકારે જાણવો- પ્રગટ રીતે જણાવે અને ગુપ્ત રીતે જણાવે. તે પણ બે પ્રકારે. લૌકિક અને લોકોત્તર. લોકિક પ્રગટ દૂતીપણું - બીજા ગૃહસ્થ જાણી શકે તે રીતે સંદેશો જણાવે. લૌકિક ગુપ્ત દૂતીપણું- બીજા ગૃહસ્થ આદિને ખબર ન પડે તે રીતે સંકેતથી જણાવે. લોકોત્તર પ્રગટ દૂતીપણું- સંઘટ્ટક સાધુને ખબર પડે તે રીતે જણાવે. લોકોત્તર ગુપ્ત દૂતીપણું- સંઘાટ્ટક સાધુને ખબર ન પડે તે રીતે જણાવે. લોકોત્તર ગુપ્ત દૂતીપણું કેવી રીતે થાય?- કોઈ સ્ત્રીએ પોતાની માતાને કહેવા સંદેશો સાધુને કહ્યો. હવે સાધુ વિચાર કરે કે જો પ્રગટ રીતે સંદેશો કહીશ તો સંઘાટ્ટક સાધુને એમ થશે કે “આ સાધુ જે દૂતીપણું કરે છે. માટે એવી રીતે કહ્યું કે “આ સાધુને ખબર ન પડે કે “આ દૂતીપણું કરે છે.' આમ વિચારીને તે સાધુ તે સ્ત્રીની માતાની આગળ જઈને કહે કે તમારી પુત્રી જૈન શાસનની મર્યાદા સમજતી નથી. મને કહ્યું કે મારી માતાને આટલું કહેજે. આમ કહીને જે કહ્યું હોય તે બધું કહી દે.” આ સાંભળી તે સ્ત્રીની માતા સમજી જાય અને બીજા સંઘાટ્ટક સાધુને બીજો વિચાર ન આવે તેથી તે પણ સાધુને કહે “મારી પુત્રીને હું કહી દઈશ કે આવી રીતે સાધુને કહેવાય નહિ.' આ રીતે બોલવાથી સંઘાટ્ટક સાધુને દૂતીપણાની ખબર ન પડે. સાંકેતિક ભાષામાં કહે તો તેમાં બીજાને ખબર ન પડે. દૂતીપણું કરવામાં અનેક દોષો રહેલા છે. [470-473] જે કોઈ અહારાદિ માટે ગૃહસ્થોને વર્તમાનકાલ, ભૂતકાલ, ભવિષ્યકાલનાં લાભ, નુકશાન, સુખ, દુઃખ, આયુષ્ય, મરણ વગેરે સંબંધી નિમિત્તજ્ઞાનથી કથન કરે, તે સાધુ પાપી છે. કેમકે નિમિત્તે કહેવું તે પાપને ઉપદેશ છે. તેથી કોઈ વખતે પોતાનો ઘાત થાય, બીજાનો ઘાત થાય કે ઊભયનો ઘાત આદિ અનર્થો થવા સંભવ છે. માટે સાધુએ નિમિત્ત આદિ કહીને ભિક્ષી મેળવવી ન જોઈએ. એક મુખી પોતાની પત્ની ઘેર મૂકીને રાજાની આજ્ઞાથી બહાર ગામ ગયો હતો. તે દરમ્યાન કોઈ સાધુએ નિમિત્ત વગેરે કહેવાથી મુખીની સ્ત્રીને ભક્ત બનાવી હતી. તેથી તે સારી સારો આહાર બનાવીને સાધુને આપતી હતી. બહાર ગામ ગયાને ઘણા દિવસ થવા છતાં પોતાનો પતિ પાછો નહિ આવવાથી શોક કરતી હતી. આથી સાધુએ મુખીની સ્ત્રીને કહ્યું કે “તું શોક શા માટે કરે છે? તારા પતિ ગામ બહાર આવી ગયા છે, આજે જ તને મળશે. સ્ત્રી હર્ષ પામી. પોતાના સંબંધીઓને તેમને લેવા માટે સામાં મોકલ્યા. આ બાજુ મુખીએ વિચાર કર્યો હતો કે “છાનોમાનો મારા ઘેર જાઉં અને Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા -473 117 મારી સ્ત્રીનું ચારિત્ર જઉં કે સુશીલા છે કે દુશીલા છે?' પરંતુ સંબંધીઓ સામા મળ્યા એટલે મુખી આશ્ચર્ય પામ્યો. પૂછ્યું કે “મારા આગમનની તમને શી રીતે ખબર પડી?” સંબંધીઓએ કહ્યું કે તમારી પત્નિએ કહ્યું એટલે અમે આવ્યા. બીજું કંઈ અમે જાણતા નથી. મુખી ઘેર આવ્યો અને પોતાની પત્નિને પૂછ્યું કે મારા આગમનની તને શી રીતે ખબર પડી? સ્ત્રીએ કહ્યું કે અહીં મુનિ આવ્યા છે તેમણે નિમિત્તના બળે મને કહ્યું હતું.” મુખીએ પૂછયું કે “એના જ્ઞાનની બીજી પણ કાંઈ ખાત્રી છે?” સ્ત્રીએ કહ્યું કે, તમે મારી સાથે જે ચેષ્ટાઓ કરેલી. જે વાતચિતો કરેલી, તથા મેં જે સ્વપ્ન જોયેલાં તથા મારા ગુપ્ત ભાગમાં રહેલું તલ વગેરે મને કહેલું, તે બધું સાચું હોવાથી તમારું આગમન પણ સાચું હશે, એમ મેં નિર્ણય કર્યો હતો અને તેથી તમને લેવા માટે બધાને સામે મોકલ્યા હતા.' આ સાંભળતાં મુખીને ઈર્ષા આવી અને રોષાયમાન થયો. સાધુ પાસે આવીને રોષપૂર્વક પૂછ્યું કે “બોલ! આ ઘોડીના પેટમાં વછેર છે કે વછેરી છે?” સાધુએ કહ્યું કે ‘તેના પેટમાં પાંચ લક્ષણવાળો વછેરો છે. મુખીએ મનમાં વિચાર્યું કે “જો આ સાચું પડશે તો મારી સ્ત્રીએ કહેલું બધું સાચું માનીશ, નહિતર આ દુરાચારી બન્નેને મારી નાખીશ.” મુખીએ ખાત્રી કરવા માટે ઘોડીનું પેટ ચીરી નાંખ્યું અને જોયું તો મુનિના કહેવા પ્રમાણે પાંચ લક્ષણવાળો ઘોડો હતો, આ જોતાં તેને ક્રોધ શાંત થઈ ગયો. આ રીતે નિમિત્ત કહેવામાં અનેક દોષો રહેલા છે. એટલે નિમિત્ત કહી પિંડ લેવો કો નહિ. [474-780 આજીવિકા પાંચ પ્રકારે થાય છે. જાતિસંબંધિ, કુલસંબંધિ ગણસંબંધિ, કર્મસંબંધિ, શીલ્પસંબંધિ. આ પાંચે પ્રકારમાં સાધુ એવા પ્રકારે બોલે કે જેથી ગૃહસ્થ સમજે કે “આ અમારી જાતિ આદિનો છે, અથવા તો સ્પષ્ટ ભાષામાં કહે કે હું બ્રાહ્મણ આદિ છું.’ આ રીતે પોતાને તેવા ઓળખાવવાપૂર્વક ભિક્ષા લેવી, તે આજિવિકા દોષવાળી કહેવાય છે. જાતિ-બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ અથવા માતૃપક્ષની માતાનાં સગાંવહાલાં જાતિ કહેવાય. કુલ-ઉગ્રંકુલ, રાજન્યકુલ, ભોગકુલ આદિ અથવા પિતાપક્ષનું-પિતાનાં સગાંવહાલા સંબંધી કુલ કહેવાય. ગણ-મલ્લ આદિનો સમુહ. કર્મ-ખેતી આદિનું કાર્ય અથવા અપ્રીતિને ઉત્પન્ન કરનાર, શિલ્પ-તૂણવું, સીવવું, વણવું વગેરે અથવા પ્રીતિને ઉત્પન્ન કરનાર. કોઈ એમ કહે છે કે ગુરુ વિના ઉપદેશ કરાયું શિખેલું હોય તે કર્મ અને ગુરુએ ઉપદેશેલું-કહેલું-બતાવેલું-શીખવેલું તે શિલ્પ. કોઈ સાધુએ ભિક્ષા ભમતાં કોઇ બ્રાહ્મણનાં ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં બ્રાહ્મણના પુત્રને હોમાદિ ક્રિયા બરાબર કરતો જોઈને પોતાની જાતિ બતાવવા માટે બ્રાહ્મણને કહે કે તમારો પુત્ર હોમાદિ ક્રિયા બરાબર કરે છે. અથવા એમ કહે કે “ગુરુકલમાં સારી રીતે રહ્યો હોય એમ લાગે છે.” આ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણ કહે કે 'તમે હોમાદિ ક્રિયા વગેરે બરાબર જાણો છો તેથી નક્કી તમે બ્રાહ્મણ જાતિના લાગો છો. જો બ્રાહ્મણ ન હો તો આ બધું બરાબર શી રીતે જાણી શકો ?' સાધુ મૌન રહે. આ પ્રમાણે સાધુએ આડકતરૂં કહીને જે પોતાની જાતિ જણાવી તે બોલવાની કળા વડે જણાવી કહેવાય. અથવા તો સાધુ સ્પષ્ટ કહે છે હું બ્રાહ્મણ છું.” જો તે બ્રાહ્મણ ભદ્રિક હોય તો. “આ અમારી જાતિનો છે.” એમ સમજી સારો સારો અને વધારે પ્રમાણમાં આહાર આપે. ને તે બ્રાહ્મણ દ્વેષી હોય તો આ પાપાત્મા ભ્રષ્ટ થયો, તેણે બ્રાહ્મણપણાનો ત્યાગ કર્યો છે.” આમ વિચારી પોતાના ઘરમાંથી કાઢી મૂકે. Page #53 -------------------------------------------------------------------------- ________________ 118 પિંડનિન્જરિ (481) આ પ્રમાણે કુલ, ગણ, કર્મ, શિલ્પમાં દોષ સમજી લેવા. આ રીતે ભિક્ષા લેવી તે આજીવિકાપિંડ દોષવાળી કહેવાય. સાધુને આવો પિંડ લેવા કહ્યું નહિ. [481-493 આહારાદિને માટે સાધુ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ, શ્વાન આદિના ભક્તની આગળ-એટલે કે જેનો ભક્ત હોય તેની આગળ તેની પ્રશંસા કરીને પોતે આહારાદિ મેળવે તે વનપક પિંડ કહેવાય. શ્રમણના પાંચ ભેદો છે. નિગ્રંથ, બૌદ્ધ, તાપસ, પરિવ્રાજક, અને ગોશાળના મતને અનુસરનારા. કૃપાથી દરિદ્ર, અંધ, ઠુંઠ, લંગડા, રોગી, જુગિત વગેરે સમજવા. જાનથી કૂતરા, કાગડ, ગાય, યક્ષની પ્રતિમા વગેરે સમજવા. જે જેના ભક્ત હોય તેની આગળ પોતે તેના વખાણ આદિ કરે. કોઈ સાધુ ભિક્ષાએ ગયો હોય ત્યાં ભિક્ષા મેળવવા માટે. નિગ્રંથને આશ્રીને શ્રાવકની આગળ બોલે કે હે ઉત્તમ શ્રાવક! તારા આ ગુરુ તો અતિશય જ્ઞાનવાળા છે, શુદ્ધ ક્રિયા અને અનુષ્ટાન પાળવામાં તત્પર છે, મોક્ષના અભિલાષી છે. બૌદ્ધના ભક્તની આગળ ત્યાં બૌદ્ધ ભિક્ષુકો ભોજન કરતા હોય તો તેમની પ્રશંસા કરે આ પ્રમાણે તાપસ, પરિવ્રાજક અને ગોશાળના મતના અનુયાયીઓ આગળ તેમની તેમની પ્રશંસા કરે. બ્રાહ્મણના ભક્તની આગળ કહે કે બ્રાહ્મણને ધન કરવાથી આવા આવા લાભ મળે. કૃપણના ભક્તની આગળ કહે કે “બીચારા આ લોકોને કોણ આપવાનું હતું. આમને આપવાથી તો જગતમાં દાનની જયપતાકા મળે છે. વગેરે. શ્વાન આદિના ભક્તની આગળ કહે કે બળદ વગેરેને તો ઘાસ વગેરે મળી રહે છે, જ્યારે કૂતરા વગેરેને તો લોકો હ કરીને કે લાકડી વગેરે મારીને કાઢી મૂકે છે. એટલે બીચારાને સુખે ખાવાનું પણ મળતું નથી. કાક, પોપટ આદિ શુભાશુભ જણાવે છે. યક્ષની મૂર્તિના ભક્તની આગળ યક્ષના પ્રભાવ આદિનું વર્ણન કરે. આ પ્રમાણે આહાર મેળવવો એ ઘણા દોષનું કારણ છે. કેમકે સાધુ આ રીતે દાનની પ્રશંસા કરે તેથી અપાત્રમાં દાનની પ્રવૃત્તિ થાય, વળી બીજાને એમ થાય કે “આ સાધુ બૌદ્ધ આદિની પ્રશંસા કરે છે માટે જરૂર આ ધર્મ ઉત્તમ છે. આથી ક્વો મિથ્યાત્વમાં સ્થિર થાય, કે શ્રદ્ધાવાળો હોય તે મિથ્યાત્વ પામે. વગેરે અનેક દોષો રહેલા. છે. વળી જો તે બૌદ્ધ આદિનો ભક્ત હોય તો સાધુને આધાકમિિદ સારો સાર આહાર બનાવીને આપે. આ રીતે સાધુ ત્યાં રોજ જવાથી, બૌદ્ધની પ્રશંસા કરવાથી તે સાધુ પણ કદાચ બૌદ્ધ થઈ જાય. ખોટી પ્રશંસા આદિ કરવાથી મૃષાવાદ પણ લાગે. જો તે બ્રાહ્મણ આદિ સાધુના દ્વેષી હોય તો બોલે કે “આને ગયા ભવમાં કંઈ આપ્યું નથી એટલે આ ભવમાં મળતું નથી, તેથી આવા પ્રકારનું મીઠું મીઠું બોલે છે, કૂતરાની જેમ દીનતા બતાવે છે. વગેરે બોલે. તેથી પ્રવચન વિરાધના થાય. ઘરમાંથી કાઢી મૂકે કે ફરીથી ઘરમાં આવે નહિ એટલા માટે ઝેર આદિ આપે. આથી સાધુનું મૃત્યુ આદિ થાય, આથી આત્મવિરાધના વગેરે દોષો રહેલા છે. | [494-498] કોઈના ઘેર સાધુ ભિક્ષાએ ગયા, ત્યાં ગૃહસ્થ રોગ મટાડવા માટે દવાનું પૂછે, તો સાધુ એમ કહે કે- “શું હું વૈદ્ય છું? આથી પેલો ગૃહસ્થ સમજે કે આ રોગ માડવા માટે વૈદ્ય પાસે જવાનું સૂચવે છે. અથવા તો કહે કે “મને આવો રોગ થયો હતો, ત્યારે આવો આવો ઉપચાર કરેલો. એટલે રોગ મટી ગયો હતો. અથવા સાધુ પોતે જ રોગની ચિકિત્સા કરે. આ ત્રણે પ્રકારે ચિકિત્સા દોષ લાગે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાય - 498 119 આ રીતે આહારાદિ માટે ચિકિત્સા કરવાથી અનેક પ્રકારના દોષો લાગે છે. જેમકે-ઔષધમાં કંદમૂલ વગેરનો ઉપયોગ થાય, તેમાં જીવ વિરાધના થાય. ઉકાળાકવાથ વગેરે કરવાથી અસંયમ થાય. ગૃહસ્થ સારી થયા પછી તપેલા લોઢાની જેમ જે કોઈ પાપ વ્યાપાર જીવવધ કરે તેનો સાધુ નિમિત્ત બને. સારો થઈ જવાથી સાધુને સારો સારો આહાર બનાવીને આપે તેમાં આધાકમદિ અનેક દોષો લાગે. વળી જો તે રોગીને રોગ વધી જાય કે મરી જાય તો તેના સંબંધી આદિ સાધુને પકડીને રાજસભામાં લઈ જાય, ત્યાં કહે કે “આ વેષધારીએ આને મારી નાંખ્યો.” ન્યાય કરનારા સાધુને અપરાધી ઠરાવી મૃત્યુદંડ આપે, તેમાં આત્મ વિરાધના થાય. લોકો બોલવા લાગે કે “આ સાધુડા સારો સારો આહાર મળે એટલે આવું વૈદું કરે છે.' આથી પ્રવચન વિરાધના થાય. આ રીતે ચિકિત્સા કરવાથી જીવ વિરાધના એટલે સંયમ વિરાધના, આત્મવિરાધના અને પ્રવચન વિરાધના એમ ત્રણ પ્રકારની વિરાધના થાય. [499-502] વિદ્યા ઓમકારાદિ અક્ષર સમુહ, તથા મંત્ર યોગાદિનો પ્રભાવ, તપ-ચાર-પાંચ ઉપવાસ, માસક્ષમણ આદિનો પ્રભાવ, રાજા-રાજા, પ્રધાન આદિ અધિકારીનો માનનીય રાજાદિ વલ્લભ, બલ-સહસ્ત્ર યોદ્ધાદિ જેટલું સાધુનું પરાક્રમ જોઈને કે બીજા દ્વારા જાણીને, ગૃહસ્થ વિચારે કે “જો આ સાધુને નહિ આપીએ તો શાપ આપશે, તો ઘરમાં કોઈનું મરણ થશે. અથવા વિદ્યા-મંત્રનો પ્રયોગ કરશે, રાજાનો વલ્લભ હોવાથી આપણને નગર બહાર કઢાવી મૂકશે, પરાક્રમી હોવાથી આપણને મારઝુડ કરશે. વગેરે અનર્થના ભયથી સાધુને આહારાદિ આપે તે ક્રોધપિંડ કહેવાય. ક્રોધ દ્વારા જે આહાર ગ્રહણ કરાય તેને ક્રોધપિંડ દોષ લાગે. [પ૦૩-૫૧૧] પોતાનું લબ્ધિપણું અથવા બીજા પાસે પોતાની પ્રશંસા સાંભળીને ગર્વિત બનેલો, ‘તું જ આ કાર્ય કરવા માટે સમર્થ છે' એમ બીજા સાધુના કહેવાથી ઉત્સાહિત થયેલો, અથવા “તારાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી.’ એમ બીજાના કહેવાથી અપમાનીત થયેલો સાધુ, અહંકારને વશ થઈ પિંડની ગવેષણા કરે એટલે ગૃહસ્થની આગળ જઈને કહે કે બીજા વડે પ્રાર્થના કરાયેલો જે પુરષ સામાના ઇચ્છિતને પૂર્ણ કરવા પોતે સમર્થ હોવા છતાં આપતો નથી, તે અધમ પુરુષ છે.' વગેરે વચન દ્વારા ગૃહસ્થને ઉત્તેજિત કરીને તેની પાસેથી અશનાદિ મેળવે તે માનપિંડ કહેવાય. ગિરિપુષ્પિત નામના નગરમાં વિજયસિંહસૂરિજી પરિવાર સાથે પધારેલા હતા. એક દિવસ કેટલાક તરૂણ સાધુઓ ભેગા થયા અને પરસ્પર વાતે ચઢયા. ત્યાં એક સાધુ બોલ્યો કે બોલો આપણામાંથી કોણ સવારમાં જ રાંધેલી સેવ લાવી આપે એમ છે?” ત્યાં ગુણચંદ્ર નામના એક નાના સાધુએ કહ્યું કે હું લાવી આપું.” ત્યારે બીજો સાધુ બોલ્યો કે “જો ઘી ગોળ સાથે આપણા બધાને સેવ પુરી ન થાય તો શા કામની ? થોડી, લઈને આવે તેમાં શું થાય? માટે બધાને પૂર્ણ થાય તેટલી લાવે તો ખરો?” આ સાંભળી અભિમાનમાં આવેલો ગુણચંદ્ર મુનિ બોલ્યો કે “સરું, તમારી જેવી ઈચ્છા હશે તે પ્રમાણે લાવી આપીશ.” એવી પ્રતિજ્ઞા કરીને મોટું નંદીપાત્ર લઇને સેવો લેવા માટે નીકળ્યો. ફરતાં ફરતાં એક કૌટુંબિકના ઘરમાં ઘણી સેવ, ઘી, ગોળ વગેરે તૈયાર કરેલું જોવામાં આવ્યું. આથી તે સાધુએ ત્યાં જઈને અનેક પ્રકારનાં વચનો બોલવા દ્વારા સેવની માંગણી કરી, પરંતુ કૌટુંબિકની સ્ત્રી સુલોચનાએ સેવા આપવાની સાફ ન પાડી, અને Page #55 -------------------------------------------------------------------------- ________________ 120 પિડનિજજુત્તિ- પ૧૧) કહ્યું કે “તને તો જરા પણ ન આપું.” આથી સાધુએ માનદશામાં આવી કહ્યું કે હું તારે ઘેરથી જ અવશ્ય ઘી ગોળ સાથે સેવ લેવાનો.' સુલોચના પણ અભિમાન પૂર્વક બોલી કે “જો તું આ સેવમાંથી જરા પણ સેવ મેળવે તો મારા નાક ઉપર પેસાબ કર્યો એમ સમજે.' ક્ષુલ્લક સાધુએ વિચાર કર્યો કે “અવશ્ય એમ જ કરીશ.” પછી ઘરમાંથી બહાર નીકળીને કોઈને પૂછયું કે “આ કોનું ઘર છે?” તેણે કહ્યું કે વિષ્ણમિત્રનું આ ઘર છે. વિષ્ણમિત્ર ક્યાં છે? અત્યારે ચોરા ઉપર હશે. ગુણચંદ્ર મૂનિ ચોરા ઉપર પહોંચ્યો અને ત્યાં જઈને પૂછ્યું કે “તમારામાં વિષ્ણમિત્ર કોણ છે ?" તમારે તેમનું શું કામ છે? મારે તેમની પાસે કંઈક માગણી કરવી છે. તે વિષ્ણુમિત્ર, આ બધાનો બનેવી જેવો થતો હતો એટલે મશ્કરીમાં તે બધા બોલ્યા કે “એ તો કપણ છે, એ તમોને કાંઈ આપે એવો નથી, માટે અમારી પાસે પાસે જ જે માગવું હોય તે માગો.” વિષ્ણુમિત્રને થયું કે આ તો મારી હલકાઈ થશે, એટલે તે બધાની સમક્ષ સાધુને કહ્યું હું વિષ્ણુમિત્ર છું, તમારે જે માગવું હોય તે માગો, આ બધા મશ્કરીમાં બોલે છે તે તમે ગણશો નહિ.” ત્યારે સાધુએ કહ્યું કે જો તમે સ્ત્રી પ્રધાન છ પુરુષોમાંના એકે ન હો તો હું માગું.” આ સાંભળી ચોરા ઉપર બેઠાલા બીજા માણસોએ પૂછયું કે તે સ્ત્રીપ્રધાન છ પુરુષો ક્યા? જેમાંના એક એવા વિષેની આમને માટે તમે શંકા કરો છો ?" ગુણચંદ્ર મુનિએ કહ્યું કે “સાંભળો ! તેમના નામો 1. શ્વેતાંગુલી, 2, બકોડાયક, 3. કિંકર, 4. સ્નાતક, 5. ગીધડાની જેમ કૂદનાર અને 6. બાળકના મલમૂત્ર સાફ કરાર. આ પ્રમાણે તે સાધુએ કહ્યું કે તુરત ચોરા ઉપર બેઠેલા બધા માણસો એક સાથે હાસ્યપૂર્વક બોલી ઉઠ્યા કે “આ તો એ પુરુષોના ગુણોને ધારણ કરનારો છે, માટે સ્ત્રીપ્રધાન એવા આની પાસે કંઈ માગતા કરતા નહિ.' આ સાંભળી વિષ્ણમિત્ર બોલ્યો કે હું તે છ પુરુષોના જેવો બાયલો નથી. માટે તમારે જે જોઈએ તે માગો, હું જરૂર આપીશ.” સાધુએ કહ્યું કે “જો એમ છે, તો ઘી, ગોળ સાથે પાતડું ભરીને સેવ મને આપો.' ચાલો પાતડું ભરીને સેવા આપું.' એમ કહીને વિષ્ણમિત્ર સાધુને લઈને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું. રસ્તામાં સાધુએ બધી વાત કરી કે તમારે ઘેર ગયો હતો પણ તમારી પત્નિએ આપવાનો ઈન્કાર કર્યો છે, જો તે હાજર હશે તો તમને આપવા નહિ દે. વિષ્ણુમિત્રે કહ્યું કે જે એમ છે તો તમે અહીં બાજુમાં ઉભા રહો, થોડી વાર પછી તમને બોલાવીને સેવ આપું.’ વિષ્ણુમિત્ર ઘેર ગયો અને પોતાની પત્નિને પૂછ્યું કે કેમ સેવ રંધાઈ ગઈ છે ?" ઘી, ગોળ બધું તૈયાર કર્યું છે? સ્ત્રીએ કહ્યું કે “હા, બધું તૈયાર છે.” વિષ્ણુમિત્રે બધું જોયું અને ગોળ જોતાં બોલ્યો કે “ગોળ આટલો નહિં થાય, માળીયા ઉપરથી બીજો ગોળ કાઢી આવ.” સ્ત્રી નીસરણી મૂકીને ગોળ લેવા માળીયા ઉપર ગઈ, એટલે વિષ્ણુમિત્રે નીસરણી લઈ લીધી. પછી સાધુ બોલાવીને ઘી, ગોળ, સેવ આપવા લાગ્યો. ત્યાં સુલોચના સ્ત્રી ગોળ લઈને નીચે આવવા જાય છે તો નીસરણી મળે નહિ. એટલે નીચે જોવા લાગી તો વિષ્ણમિત્ર તે સાધુને સેવ વગેરે આપતો હતો. આ જોતાં તે બોલી ઉઠી “અરે! આને સેવા આપતા નહિ, આપતા નહિ. સાધુએ પણ તેની સામે જોઇને પોતાની આંગળી નાક ઉપર મૂકીને બતાવ્યું કે હું તારી નાસિકા ઉપર મૂતયોં.' એમ કહી ઘી, ગોળ, સેવથી ભરેલું પાડ્યું લઈને ઉપાશ્રયે ગયો. આ પ્રમાણે ભિક્ષા લેવી એ માનપિંડ કહેવાય. આવી ભિક્ષા સાધુને કહ્યું નહિ. Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૧૨ કેમકે તે સ્ત્રી પુરુષને સાધુ પ્રત્યે દ્વેષ જાગે તેથી ફરીથી ભિક્ષા આદિ આપે નહિ. કદાચ બેમાંથી એકને દ્વેષ થાય. ક્રોધમાં આવી જઈને કદાચ સાધુને મારે કે મારી નાખે તેથી આત્મ વિરાધના થાય, લોકોની આગળ જેમ તેમ બોલે તેમાં પ્રવચન વિરાધના થાય. માટે સાધુએ આવી માનપિંડદોષવાળી ભિક્ષા લેવી નહિ. [પ૧ર-પ૧૮] આહાર મેળવવા માટે બીજાને ખબર ન પડે તે રીતે મંત્ર, યોગ, અભિનય આદિથી પોતાના રૂપમાં ફેરફાર કરીને આહાર મેળવવો. આ રીતે મેળવેલો આહાર માયાપિંડ નામના દોષથી દૂષિત ગણાય છે. રાજગૃહી નગરીમાં સિંહરથ નામના રાજા રાજ્ય કરતાં હતા. તે નગરમાં વિશ્વકમાં નામનો પ્રખ્યાત નટ રહેતો હતો. તેને સઘળી કળામાં કુશલ અતિસ્વરૂપવાન મનોહર એવી બે કન્યાઓ હતી. ધર્મરૂચી નામના આચાર્ય વિહાર કરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને અનેક શિષ્યો હતા, તેમાં આષાઢાભૂતિ નામના શિષ્ય તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. એક વાર આષાઢાભૂતિ નગરમાં ભિક્ષાએ ફરતાં ફરતાં વિશ્વકમાં નટના ઘેર ગયા. વિશ્વકર્માની પુત્રીએ સુંદર મોદક આપ્યો તે લઈને મુનિ બહાર નીકળ્યા. અનેક વસાણાથી ભરપુર, સુગંધીવાળો મોદક જોઈ, આષાઢાભૂતિ મુનિએ વિચાર કર્યો કે આ ઉત્તમ મોદક તો આચાર્ય મહારાજની ભક્તિમાં જશે. આવો મોદક ફરી ક્યાં મળવાનો છે? માટે રૂપ બદલીને બીજો લાડવો લઈ આવું.' આમ વિચાર કરીને પોતે એક આંખે કાણા બની ગયા. અને પાછા "ધર્મલાભ” આપીને તે નટના ઘરમાં ગયા. બીજો લાડવો મળ્યો. વિચાર કર્યો કે “આ મોદક તો ઉપાધ્યાયને આપવો પડશે. એટલે પાછા કુબડાનું રૂપ ધારણ કરી ત્રીજો લાડવો મેળવ્યો. “આ તો સંઘાટ્ટક સાધુને આપવો પડશે. એટલે કોઢીઆનું રૂપ બનાવીને ચોથો લાડવો લઈ આવ્યા. પોતાના ઘરના ઝરૂખામાં બેઠેલા વિશ્વકર્માએ સાધુને જુદા જુદા રૂપ કરતા જોઈ લીધા હતા. આથી તેણે વિચાર કર્યો કે “જો આ નટ બને તો ઉત્તમ કલાકાર થઈ શકે. માટે કોઈ પણ ઉપાયે આને વશ કરવો જોઈએ.' વિચાર કરતાં ઉપાય મળી આવ્યો.” મારી અને પુત્રીઓ યુવાન, સ્વરૂપવાન, ચતુર અને હોંશીયાર છે. તેમના આકર્ષણથી સાધુને વશ કરી શકાશે.” વિકમાં નીચે ઉતર્યો અને તુરત સાધુને પાછા બોલાવ્યા અને લાડવાથી પાડું ભરી દિીધું અને કહ્યું કે ભગવદ્ ! હંમેશાં અહીં પધારીને અમને લાભ આપજો.” આષાઢાભૂતિ ભિક્ષા લઈને ઉપાશ્રયે પહોંચ્યા. આ બાજુ વિશ્વકર્માએ પોતાના કુટુંબને સાધુના રૂપ પરાવર્તનની બધી વાત કરી. પછી બન્ને પુત્રીઓને એકાંતમાં બોલાવીને કહ્યું કે આવતી કાલે પણ આ મુનિ ભિક્ષા લેવા માટે જરૂર આવશે. આવે એટલે તમારે આદર પૂર્વક સારી રીતે ભિક્ષા આપવી અને તેમને વશ થાય તેમ કરવું. તે આસક્ત થઈ જાય ત્યારે પછી કહેવું કે “અમને તમારા ઉપર ખૂબ સ્નેહ થાય છે, માટે તમો અમારો સ્વીકાર કરીને અમારી સાથે લગ્ન કરો.” આષાઢભૂતિ મુનિ તો મોદક વગેરેના આહારમાં લટ્ટ બની ગયા અને રોજ વિશ્વકમ નટને ઘેર ભિક્ષાએ આવવા લાગ્યા. નટકન્યાઓ આદરપૂર્વક સસ્નેહ સારી સારી ભિક્ષા આપે છે. આષાઢાભૂતિ ધીમે ધીમે નટકન્યા પ્રત્યે આકર્ષવા લાગ્યા અને પ્રેમ વધવા લાગ્યો. એક દિવસે નટકન્યાઓ લગ્નની માગણી કરી. ચારિત્રાવરણ કર્મનો જોરદાર ઉદય જાગ્યો. ગુરુનો ઉપદેશ વીસરી ગયા, વિવેક નાશ પામ્યો, કુલજાતિનું Page #57 -------------------------------------------------------------------------- ________________ 122 પિંડનિતિ - (518) અભિમાન ઓસરી ગયું. આથી આષાઢાભૂતિએ લગ્નની વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આ મારો મુનિવેષ મારા ગુરુને સોંપીને પાછો આવું છું.” ગુરુમહારાજના પગમાં પડીને આષાઢાભૂતિએ પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરમહારાજે કહ્યું કે “વત્સ ! તારા જેવા વિવેકી અને જ્ઞાનવાનને આલોક અને પરલોકમાં જુગુણનીય આચરણ કરવું યોગ્ય નથી. હું વિચાર કર, લાંબા કાળ સુધી. ઉત્તમ પ્રકારના શીલનું પાલન કર્યું છે, તો પછી હવે વિષયોમાં આસક્ત થા નહિ, બે હાથ વડે આખો સમુદ્ર તરી ગયા પછી ખાબોચિયામાં કોણ ડૂબે ?' વગેરે ઘણા પ્રકારે આષાઢાભૂતિને સમજાવ્યા છતાં પણ આષાઢાભૂતિને કંઈ અસર થઈ નહિ. આષાઢાભૂતિએ કહ્યું કે “ભગવન્! આપ કહો છો તે બધું બરાબર છે, પરંતુ પ્રતિકૂળ કર્મનો ઉદય થવાથી વિષયના વિરાગરૂપ મારૂં કવચ નિર્બળતાના યોગે સ્ત્રીના કટાક્ષરૂપી બાણોથી જર્જરિત થઈ ગયું છે. આમ કહી આચાર્ય ભગવંતને નમસ્કાર કરી પોતાનો ઓઘો ગુરુમહારાજ પાસે મૂકી દીધો. પછી વિચાર કર્યો કે 'એકાંત ઉપકારી સંસારસમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને ઉદ્ધાર કરવાની ભાવનાવાળા, સઘળા જીવોના બંધુતુલ્ય એવા ગુરુને કંઠ કેમ કરાય ?" આમ વિચાર કરી પાછા પગલે ઉપાશ્રયની બહાર નીકળી વિચારે છે. આવા ગુરુની ચરણસેવા ફરીને ક્યારે પ્રાપ્ત થશે.?” અષાઢાભૂતિ વિશ્વકર્માના મંદિરે આવી પહોંચ્યાં. વિશ્વકર્માએ આદરપૂર્વક કહ્યું કે 'મહાભાગ્યવાન ! આ મારી બે કન્યાનો સ્વીકાર કરો. બન્ને કન્યાના લગ્ન આષાઢાભૂતિ સાથે કરવામાં આવ્યા. વૃત્તિમાં આપેલી પછીની કથા વિષયવસ્તુને સમજાવવા ઉપયોગી નથી પણ સાર એટલો જ કે માયાપિંડ તે સાધુને ચારિત્ર મુકાવનાર બન્યું માટે - આ રીતે સાધુએ મુખ્ય ઉત્સર્ગ માર્ગે માયાપિંડ ગ્રહણ કરવો, નહિ. અપવાદ માગે, બિમારી, તપશ્ચર્યા, માસક્ષમણ, માધુર્ણક, વૃદ્ધ તથા સંઘ આદિના વિશેષ કારણે માયાપિંડ લઈ શકે. [પ૧૯-૫૨૧] રસની આસક્તિથી સિંહકેસરીયા લાડુ ઘેબર આદિ જ આજે હું ગ્રહણ કરીશ.' આવો વિચાર કરી ગોચરીએ જાય, બીજું મળતું હોય તે ગ્રહણ ન કરે પણ. પોતાની ઇચ્છિત વસ્તુ મેળવવા માટે ઘણું ભમે, અને ઈચ્છિત વસ્તુ પોતાના જોઈતા, પ્રમાણમાં મેળવે. તે લોભપિંડ કહેવાય. સાધુને આવી લોભપિંડદોષવાળી ભિક્ષા લેવી. કલ્પ નહિ. ચંપા નામની નગરીમાં સુવ્રત નામના સાધુ આવેલા હતા. એક વખત ત્યાં લાડુનો ઉત્સવ હતો એટલે લોકો વિવિધ પ્રકારના લાડુ બનાવતા અને ખાતા. સુવ્રત. મનિએ ગોચરીએ નીકળતાં મનમાં નક્કી કર્યું કે “આજે તો સિંહકેસરીઆ લાડુ ભિક્ષામાં મેળવવા.” ચંપાનગરીમાં એક ઘેરથી બીજે ઘેર ફરે છે, પણ સિંહકેસરીઓ લાડુ મળતો નથી. ભમતાં બે પ્રહર વીતી ગયા પણ લાડુ મળ્યો નહિ, એટલે ધ્યાન લાડુમાં હોવાથી મગજ ખસી ગયું. પછી તો ઘરમાં પ્રવેશ કરતાં “ધર્મલાભને બદલે સિંહકેસરા' બોલવા લાગ્યા, આમને આમ આખો દિવસ પુરો થયો, પણ સિંહકેસરીઓ લાડુ મળ્યો નહિ. રાત્રી પડી પણ ફરવાનું તો ચાલુ રાખ્યું. રાત્રીના બે પ્રહર વ્યતીત થયા હશે ત્યાં એક ગીતાર્થ અને હોંશીઆર શ્રાવકના ઘરમાં સિંહકેસરા’ બોલતાં પ્રવેશ કર્યો. શ્રાવકે વિચાર કર્યો દિવસે ફરતા સિંહકેસરીઓ લાડવો મળ્યો નથી, તેથી મગજ ખસી ગયું લાગે છે. જો સિંકેસરીઓ લાડવો મળે તો ચિત્ત સ્વસ્થ. Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા -521 123 બની જાય.’ આમ વિચાર શ્રાવકે પધારો મહારાજ.’ સિંહ કેસરીયા લાડવાનો ભરેલો ડબો લઈને તેમની પાસે આવીને કહ્યું કે “લો મહારાજ સિંહકેસરીયા લાડવા. ગ્રહણ કરી મને લાભ આપો.” મુનિએ લાડવા ગ્રહણ કર્યા. પાત્રામાં સિંહકેસરીઆ લાડવા આવતાં તેમનું ચિત્ત સ્વસ્થ થઈ ગયું. શ્રાવકે મુનિને પૂછ્યું કે 'ભગવન્! આજે મેં પુરિમઢનું પચ્ચખાણ કર્યું છે, તો તે પુરૂં થયું કે નહિ ?' સુવ્રતમુનિએ સમય જોવા માટે આકાશ તરફ જોયું, તો આકાશમાં અનેક તારાઓનાં મંડળો જોયાં અને અધરાત્રી થયાનું જાણ્યું. અર્ધરાત્રી જાણતાં જ મુનિ વિચારમાં પડી ગયા. પોતાનો ચિત્તભ્રમ જાણ્યો. હા! મૂખ ! એવા મેં આજે શું કર્યું? અયોગ્ય આચારણ થઈ ગયું. ધિક્કાર છે મારા જીવતરને, લોભમાં અંધ બની જઈને દિવસ અને રાત્રી સુધી ભમ્યા કર્યું. આ શ્રાવક ઉપકારી કે સિંહકેસરીઆ લાડવા વહોરાવીને મારી આંખ ઉઘાડી. મુનિએ શ્રાવકને કહ્યું કે ભો! મહાશ્રાવક ! તમે સારૂં કર્યું. સિંહકેસરીઆ લાડવા આપીને પુરિમષ્ઠ પચ્ચકખાણનો સમય પૂછીને સંસારમાં ડૂબતાં મારો બચાવ કર્યો.' રાત્રે ગ્રહણ કરેલું હોવાથી પોતાના આત્માની નિંદા કરતા અને લાડને પરઠવતા શુક્લધ્યાનમાં ચઢ્યાં, ક્ષપકશ્રેણી માંડી લાડવાના ચૂરા કરતા આત્મા ઉપર લાગેલા ઘાતી કર્મોના પણ ચૂરા કરી નાંખ્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે લોભથી પણ ભિક્ષા લેવી કહ્યું નહિ. પિ૨૨-૫૩૧ સંસ્તવ એટલે પ્રશંસા. તે બે પ્રકારે છે-૧ સંબંધી સંતવ, 2 વચન સંસ્તવ. સંબંધી સંસ્તવ તે પરિરૂપ છે અને વખાણવારૂપ વચનો બોલવાં તે વચન સંતવ છે. સંબંધી સંસ્તવમાં પૂર્વ સંતવ અને પશ્ચાતુ સંસ્તવ. વચન સંસ્તવમાં પણ પૂર્વસંસ્તવ અને પશ્ચાત્ સંસ્તવ. સંબંધી પૂર્વસંસ્તવમાતાપિતાદિના સંબંધથી પરિચય પાડવો. સાધુ ભિક્ષાએ ફરતા કોઇના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં આહારની લંપટતાથી પોતાની ઉંમર અને સામાની ઉમર જાણીને ઉંમરને સંબંધથી બોલે. જે તે સ્ત્રી વયોવૃદ્ધ અને પોતે મધ્યમ ઉંમરનો હોય તો કહે કે “મારી માતા તમારા જેવી હતી.” તે સ્ત્રી મધ્યમ ઉંમરની હોય તો કહે કે “મારી બેન તમારા જેવી હતી. નાની ઉંમરની હોય તો કહે કે “મારી પુત્રી કે પુત્રની પુત્રી તમારા જેવી હતી.” ઈત્યાદિ રીતે બોલીને આહાર મેળવે. આથી સંબંધી પૂર્વસંસ્તવ નામનો દોષ લાગે. સંબંધી પક્ષાત્સસ્તવ-પાછળથી સંબંધ બંધાયો હોય તે સાસુ-સસરા આદિના સંબંધથી પરિચય પાડવો. “મારી સાસુ, પત્નિ તમારા જેવા હતાં' વગેરે બોલે તે સંબંધી પશ્ચાત્યંતવ કહેવાય. વચન પૂર્વસંસવ-દાતારના ગુણો આદિ જે જાણવામાં આવ્યા હોય, તેની પ્રશંસા કરે. ભિક્ષા લીધા પહેલા સાચા કે ખોટા ગુણોની પ્રશંસા આદિ કરવી. જેમકે “અહો ! તમે દાનેશ્વરી છો તેની માત્ર વાર્તા જ સાંભળી હતી. પરંતુ આજે તમને પ્રત્યક્ષ જોયા. તમારા જેવા ઉદારતા આદિ ગુણો બીજાના સાંભળ્યા નથી. તમે ભાગ્યશાળી છો કે તમારા ગુણની પ્રશંસા તો ચારે દિશામાં પૃથ્વીના છેડા સુધી પ્રસરી ગઈ છે.' વગેરે બોલે. તે વચન પૂર્વસંસ્તવ કહેવાય. વચન પશ્વાત્સસ્તવભિક્ષા લીધા પછી દાતારની. પ્રશંસા આદિ કરવી. ભિક્ષા લીધા પછી બોલે કે “આજ તમને જોવાથી મારાં નેત્રો નિર્મળ થયાં. ગુણવાનને જોવાથી ચક્ષુ નિર્મળ થાય તેમાં શું આશ્ચર્ય ! તમારા ગુણો Page #59 -------------------------------------------------------------------------- ________________ 124 પિડનિજજુત્તિ-(૫૩૨) સાચા જ છે, તમને જોયા પહેલા તમારા ધનાદિ ગુણો સાંભળ્યા હતા, ત્યારે મનમાં શંકા હતી કે “આ વાત સાચી હશે કે ખોટી હશે? પરંતુ આજે તમોને જોવાથી શંકા દૂર થઈ ગઈ છે.” ઈત્યાદિ પ્રશંસા કરે તે વચનપાશ્ચાત્ સંસ્તવ કહેવાય. આવા સંતવદોષવાળી ભિક્ષા લેવાથી બીજા અનેક પ્રકારના દોષો થાય છે. પિ૩ર-પ૩૭ જાપ હોમ બલી અથવા અક્ષતાદિની પૂજા કરવાથી સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્ત્રી દેવતા હોય તે વિદ્યા. તથા જાપ હોમાદિ વગર સાધ્ય થતો અથવા જેના અધિષ્ઠાતા પુરુષ દેવતા હોય તે મંત્ર ભિક્ષા મેળવવા માટે વિદ્યા કે મંત્રનો ઉપયોગ કરે તો તે પિંડ વિદ્યાપિંડ કે મંત્રપિંડ કહેવાય. આવો પિંડ સાધુને લેવો કલ્પે નહિ. ગંધસમૃદ્ધ નામના નગરમાં બૌદ્ધ સાધુનો ભક્ત ધનદેવ રહેતો હતો. તે બૌદ્ધ સાધુઓની ભક્તિ કરતો હતો. તેને ત્યાં જો જૈન સાધુ આવ્યા હોય તો કંઈ પણ આપતો નહિ. એક વખત તરૂણ સાધુઓ પરસ્પર ભેગા થઈને વાતો કરતા હતા, ત્યાં એક સાધુ બોલ્યો કે “આ ધનદેવ સંયત સાધુને કંઈ પણ આપતો નથી. આપણામાં કોઈ એવો છે કે જે ધનદેવ પાસે ઘી, ગોળ આદિ ભિક્ષા અપાવી શકે?” એક સાધુ બોલી ઉઠ્યો કે “મને આજ્ઞા કરો, હું ધનદેવ પાસે દાન અપાવરાવું.” સાધુઓએ કહ્યું કે “સારૂં. તમને આજ્ઞા આપી. તે સાધુ ધનદેવના ઘર પાસે ગયો અને તેના ઘર ઉપર વિદ્યાનો પ્રયોગ કર્યો. એટલે ધનદેવે સાધુને કહ્યું કે “શું આપું?” સાધુઓએ કહ્યું કે ઘી, ગોળ, વસ્ત્ર આદિ આપો. ધનદેવે ખૂબ ઘી, ગોળ કપડાં વગેરે આપ્યાં. સાધુઓ ભિક્ષા આદિ લઈને ગયા પછી પેલા સાધુએ વિદ્યા સંહરી લીધી. એટલે ધનદેવને ભાન આવ્યું. ઘી, ગોળ વગેરે થોડું જોતાં તેને થયું કે કોઈ મારાં ઘી, ગોળ વગેરેની ચોરી કરી ગયું. અને પોતે વિલાપ કરવા લાગ્યો. લોકોએ પૂછ્યું કે કેમ વિલાપ કરો છો ? શું થયું? ધનદેવે કહ્યું કે “મારૂં ઘી વગેરે કોઈ ચોરી ગયું લાગે છે.' લોકોએ કહ્યું કે તમારા હાથે જ સાધુઓને જોઈએ તેટલું આપ્યું છે અને હવે ચોરીની બૂમ શેની પાડો છો ?" આ સાંભળી ધનદેવ મૌન થઈ ગયો. વિદ્યા સંહરી લેતાં તે સ્વભાવસ્થ થયો. હવે જો તે સાધુનો દ્વેષી હોય તો બીજી વિદ્યા વડે સાધુઓને ચંભિત કરી દે કે મારી નાખે, અથવા લોકોને કહે કે વિદ્યા દિથી બીજોનો દ્રોહ કરીને જીવે છે તેથી માયાવી છે, કપટી છે, વગેરે જેમ ફાવે તેમ બોલે. આથી સાધુઓની નિંદા થાય, રાજકુલમાં લઈ જાય તો વધ, બંધનાદિ કદર્થના થાય. માટે સાધુઓને વિદ્યાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી કલ્પે નહિ. પિ૩૮-પપ૪ ચૂક્ષપિંડ-અદ્રશ્ય થવું કે વશીકરણ કરવા, આંખમાં આંજવાનું અંજન તથા કપાળમાં તિલક કરવા વગેરેની સામગ્રી તે ચૂર્ણ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં ચૂર્ણનો ઉપયોગ કરવો, તે ચૂર્ણપિંડ કહેવાય. યોગપિંડ સૌભાગ્ય અને દૌભગ્યને કરવાવાળા પાણી સાથે ઘસીને પીવામાં આવે તેવા ચંદન આદિ, ધૂપનો વાસ આપવાવાળા દ્રવ્ય વિશેષો તથા આકાશગમન, જળસ્થંભન આદિ કરે તેવા પગે લગાડવાના લેપ વગેરે ઔષધિઓ યોગ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં યોગનો ઉપયોગ કરવો, તે યોગપિંડ કહેવાય. ચૂર્ણપિંડ ઉપર ચાણાક્ય જાણી લીધેલા બે અદ્રશ્ય સાધુનું દ્રષ્ટાંત, પાદપનરૂપ Page #60 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પપ૪ 125 યોગપિંડ ઉપર શ્રી સમિતિસૂરિનું દ્રષ્ટાંત, મૂલકર્મપિંડ ઉપર અક્ષતયોનિ તથા ક્ષતયોનિ કરવા ઉપર બે સ્ત્રીનું દ્રષ્ટાંત, વિવાહ વિષયક મૂલકમપિંડ ઉપર પણ. બે સ્ત્રીનું વ્રત અને ગર્ભાધાન તથા ગર્ભપાડનારૂપ મૂલકર્મપિંડ ઉપર રાજાની બે રાણીઓનું વૃષ્ટાંત. ઉપર કહ્યા મુજબ વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગના ઉત્સર્ગ અપવાદને જણાવનારા આગમને અનુસરનાર સાધુ જ ગણ, સંઘ કે શાસન આદિના કાર્ય અંગે ઉપયોગ કરે તો આ વિદ્યા-મંત્રાદિ દુષ્ટ નથી. તેવા કાર્ય અંગે ઉપયોગ કરી શકે. તેમાં શાસન પ્રભાવના રહેલી છે. માત્ર ભિક્ષા મેળવવા માટે ઉપયોગ કરે તો તેવો પિંડ સાધુને માટે અકથ્ય છે. મૂલકર્મપિંડ-મંગલને કરનારી લોકમાં પ્રસિદ્ધ ઔષધિ વગેરેથી સ્ત્રીઓને સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું. ધૂપ વગેરે કરવો, તથા ગર્ભાધાન, ગર્ભસ્થંભન, ગર્ભપાત કરાવવો, રક્ષાબંધન કરવું. વિવાહ લગ્નાદિ કરાવવાં કે તોડાવવાં વગેરે. ક્ષતયોનિ કરાવવી એટલે એવા પ્રકારનું ઔષધ કુમારીકા આદિને આપે કે જેથી યોનિમાંથી રૂધિર વહ્યા કરે. અક્ષતયોનિ એટલે ઔષધ આદિના પ્રયોગથી વહેતું રૂધિર બંધ થાય. આ બધુ આહારાદિ માટે કરે તો મૂલકર્મપિંડ કહેવાય. - બ્રહ્મદ્વિીપમાં દેવશમાં નામનો કુલપતિ 499 તાપસો સાથે રહે છે. પોતાનો મહિમા બતાવવા માટે સંક્રાંતિ આદિ પર્વ દિવસે દેવશમાં પોતાના પરિવાર સાથે પગે લેપ લગાડીને કૃષ્ણા નદી ઉતરીને અચલપુર નગરમાં આવતો હતો. લોકો આવો અતિશય જોઈને આશ્ચર્ય પામ્યા, તેથી ભોજન આદિ સારી રીતે આપીને તાપોનો સારો સત્કાર કરતા હતા. આથી લોકો તાપસની પ્રશંસા કરતા હતા અને જૈનોની નિંદા કરતા. હતા, તથા શ્રાવકોને કહેવા લાગ્યા કે “તમારા ગુરઓમાં છે આવી શક્તિ ?" શ્રાવકોએ આચાર્ય શ્રી સમિતિસૂરિજી પાસે જઈને વાત કરી. આચાર્ય મહારાજ સમજી ગયા કે તે પગના તળીએ લેપ લગાડીને નદી ઉતરે છે, પરંતુ તપની શક્તિથી ઉતરતો નથી.' આચાર્ય મહારાજે શ્રાવકોને કહ્યું કે તેમનું કપટ ખુલ્લું પાડવા માટે તમારે તેને એના બધા તાપસ સાથે તમારે ત્યાં જમવા માટે બોલાવવા અને જમાડતાં પહેલાં તેના પગ એવી રીતે ધોવા કે લેપોનો રાપણ ભાગ રહે નહિ. પછી શું કરવું તે હું સંભાળી લઈશ.” શ્રાવકો તાપસ પાસે ગયા. પ્રથમ તેમની ખૂબ પ્રશંસા કરી, પછી પરિવાર સહિત ભોજન કરવાનું નિમંત્રણ આપ્યું. તાપસી ભોજન માટે આવ્યા, એટલે શ્રાવકો તાપસોના પગ ધોવા લાગ્યા. કુલપતિ-મુખ્ય તાપસ ના પાડવા લાગ્યો. કેમકે પગ ધોવાય તો લેપ નીકળી જાય.” શ્રાવકોએ કહ્યું કે “પગ ધોયા વગર ભોજન કરાવીએ તો અવિનય થાય, માટે પગ ધોયા પછી જ ભોજન કરાવાય.” શ્રાવકોએ તાપસીના પગ બરાબર ધોયા પછી સારી રીતે જમાડ્યા. પછી તેમને મૂકવા માટે બધા શ્રાવકો તેમની સાથે નદી કિનારે ગયા. કુલપતિ પોતાના તાપસો સાથે નદી ઉતરવા લાગ્યો. પરંતુ લેપ નહિ હોવાથી પાણીમાં ડૂબવા લાગ્યો આ દ્રશ્ય જોતાં લોકોમાં તેમની અપભ્રાજના થઈ કે અહો ! આ તો લોકોને છેતરવા માટે લેપ લગાવીને નદી ઉતરતા હતા. આ વખતે તાપસી આદિના પ્રતિબોધ માટે સૂરિજી ત્યાં આવ્યા અને બધા લોકો સાંભળે એમ બોલ્યા કે “હે કષ્ણા ! અમારે સામે કિનારે જવું છે.’ ત્યાં તો નદીના બન્ને કાંઠા ભેગા થઈ ગયા. આ જોઈ લોકો તથા તાપસો સહિત કુલપતિ વગેરે બધા વિસ્મય પામ્યા. Page #61 -------------------------------------------------------------------------- ________________ 126 પિંડનિત-(પાપ) આચાર્યશ્રીનો આવો પ્રભાવ જોઈ, દેવશમાં તાપસે પોતાના 499 તાપસો સાથે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. તેમની બ્રહ્મ નામની શાખા થઈ. અજ્ઞાન લોકો શાસનની નિંદા કરતાં હતા તે ટાળવા માટે અને શાસનની પ્રભાવના કરવા માટે સૂરિજીએ કરેલો આ ઉપયોગ બરાબર હતો, પરંતુ કેવલ ભિક્ષા માટે આ રીતે લેપ વગેરે કરે તે સાધુને કલ્પ નહિ. એમાં પણ સંયમ વિરાધના આત્મ વિરાધના, પ્રવચન વિરાધના રહેલી છે. સાધુએ ભિક્ષાદિ નિમિત્તે ચૂર્ણ, યોગ, મૂળકર્મ-આદિ પિંડો ગ્રહણ કરવા નહીં. કેમકે આ રીતે કરવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. પ્રયોગ કર્યાની ખબર પડે તો સાધુ પ્રત્યે દ્વેષ કરે, તાડન-મારણ કરે. ઔષધ આદિ માટે વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિની વિરાધના થાય. ભિન્નયોનિ કરવાથી જીંદગી સુધી તેને ભોગનો અંતરાય થાય. અક્ષતયોનિ કરવાથી મૈથુન સેવે. ગર્ભ પડાવે તેથી પ્રવચનની મલીનતા થાય. જીવહિંસા થાય. આ રીતે સંયમ વિરાધના, આત્મ વિરાધના અને પ્રવચન વિરાધના વગેરે દોષો થાય. માટે સાધુએ આવા પ્રકારની ભિક્ષા લેવી કહ્યું નહિ. મૂલકર્મ કરવાથી આત્મા નરકાદિ દુગતિમાં જાય છે. પિપપ-પ૬૧] શાસ્ત્રમાં ત્રણ પ્રકારની એષણા કહી છે - ગવેષણ, ગ્રહણ એષણા, ગ્રાસ એષણા, ગવેષણા-દોષ વગરના આહારની તપાસ કરવી તે. ગ્રહણ એષણા-દોષ વગરનો આહાર ગ્રહણ કરવો તે. ગ્રાસ એષણા-ઘેષોથી રહિત-શુદ્ધ આહારને વિધિપૂર્વક વાપરવો તે. ઉદ્દગમના સોળ અને ઉત્પાદનના સોળ દોષો, આ બત્રીશ દોષ કહ્યા તે ગવેષણા કહેવાય છે. ગવષણાનું નિરૂપણ પુરું થયું. ગ્રહણ એષણાના દશ દોષોમાં આઠ દોષો સાધુ અને ગૃહસ્થ બન્નેથી ઉત્પન્ન થાય છે. બે દોષો (શકિત અને અપરિણત) સાધુથી ઉત્પન્ન થાય છે. ગ્રહણ એષણાના ચાર નિક્ષેપા-પ્રકારો થાય છે. નામ ગ્રહણ એષણા, સ્થાપના ગ્રહણ એષણા, દ્રવ્ય ગ્રહણ એષણા, ભાવગ્રહણ એષણા નામગ્રહણ એષણા- ગ્રહણ એષણા નામ હોય છે. સ્થાપનાગ્રહણ એષણા-ગ્રહણ એષણાની સ્થાપના આકૃતિ કરી હોય તે. દ્રવ્યગ્રહણ એષણા-ત્રણ પ્રકારે સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુનું ગ્રહણ કરવું તે. ભાવગ્રહણ એષણા-બે પ્રકારે-આગમ ભાવગ્રહણએષણા અને નોઆગમ ભાવગ્રહણ એષણા. આગમભાવગ્રહણ એષણા-ગ્રહણ એષણાનો જાણકાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવગ્રહણ એષણા-બે પ્રકારે-પ્રશસ્તભાવ ગ્રહણ એષણા અને અપ્રશસ્તભાવ ગ્રહણ એષણા. પ્રશસ્તભાવગ્રહણ એષણા-સમ્યગ્દર્શનજ્ઞાન, ચારિત્ર આદિ. અપ્રશસ્તભાવગ્રહણ એષણા- શંકિત આદિ દોષવાળાં આહારપાણી ગ્રહણ કરવાં. ભાવ ગ્રહણ એષણામાં અહીં અપ્રશસ્તપિંડની અધિકાર છે. અપ્રશસ્તપિંડના દશ પ્રકાર બતાવે છે. [52] શકિતદોષ-આધાકમદિ દોષની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. પ્રતિદોષ-સચિત્ત પૃથ્વીકાયાદિ ખરડાએલો આહાર ગ્રહણ કરવો તે. નિશિખદોષસચિત્ત વસ્તુ ઉપર મૂકેલો આહાર ગ્રહણ કરવો તે. પિહિતદોષ-સચિત્ત આદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે. સંહતદોષ-જે વાસણમાં સચિત્ત આદિ વસ્તુ રહેલી હોય. તે ખાલી કરીને તેનાથી જે આહાર આપે તે ગ્રહણ કરવો તે. દાયકદોષ Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાથા -562 127 શાસ્ત્રમાં નિષેધ કરેલાના હાથે આહાર પ્રહણ કરવો તે. ઉત્મિશ્રદોષ-સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો તે. અપરિપતદોષ-અચિત્ત નહિ થયેલો આહાર ગ્રહણ કરવો તે. લિપ્તદોષ-સચિત્ત આદિથી ખરડાએલા હાથ, વાસણ વગેરેથી આહાર આપે તે ગ્રહણ કરવો તે. છર્દિતદોષ- જમીન ઉપર વેરતાં-ઢોળતાં આહાર આપે તે ગ્રહણ કરવો તે. [53-55] શંકિતદોષમાં ચાર ભાંગા થાય છે. આહાર લેતી વખતે દોષની કા તથા વાપરતી વખતે પણ શંકા. આહાર લેતી વખતે દોષની શંકા પણ વાપરતી વખતે શંકા નહિ. આહાર લેતી વખતે દોષની શંકા નહિ પણ વાપરતી વખતે શંકા. આહાર લેતી વખતે દોષની શંકા નહિ અને વાપરતી વખતે પણ શંકા નહિ. ચાર ભાંગામાં બીજા અને ચોથો ભાંગો શુદ્ધ છે. શકિત દોષમાં સોળ ઉગમના દોષો અને પ્રક્ષિતાદિ નવ ગ્રહણ એષણાના દોષો એમ પચીસ દોષોમાંથી જે શ્રેષની શંકા પડે તે દોષ લાગે છે. જે જે દોષની. શંકાપૂર્વક ગ્રહણ કરે અને વાપરે તો તે તે દોષના પાપકર્મથી આત્મા બંધાય છે. માટે લેતી વખતે પણ શંકા ન હોય તેવો આહાર ગ્રહણ કરવો અને વાપરતી વખતે પણ શંકા ન હોય તેવો આહાર વાપરવો. એ શુદ્ધ ભાંગો છે. છદ્મસ્થ સાધુ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપયોગ રાખવા છતાં અશુદ્ધ-દોષવાળો આહાર લેવાઈ જાય તો તેમાં સાધુને કોઈ દોષ લાગતો નથી. કેમકે શ્રુતજ્ઞાન પ્રમાણથી તે શુદ્ધ બને છે. - પિ૬૬-૫૭૨] સામાન્ય રીતે પિંડનિયુક્તિ આદિ શાસ્ત્રમાં કહેલ વિધિનો કથ્ય અકથ્યનો વિચાર કરવાપૂર્વક શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ શુદ્ધ જાણીને કદાચ અશુદ્ધદોષવાળો આહાર પણ ગ્રહણ કરે અને તે આહાર કેવળજ્ઞાનીને આપે, તો કેવળજ્ઞાની. પણ તે આહાર દોષવાળો જાણવા છતાં વાપરે છે. કેમકે જો ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થઈ જાય. શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય, એટલે સઘળી ક્રિયા નિષ્ફળ થાય. છદ્મસ્થ જીવને શ્રુતજ્ઞાન વિના યથાયોગ્ય સાવધ, નિરવધ, પાપકારી પાપ વિનાની, વિધિનિષેધ આદિ ક્રિયાકાંડનું જ્ઞાન થઈ શકતું નથી. શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય તો ચારિત્રનો અભાવ થાય. ચારિત્રના અભાવ થાય તો મોક્ષનો અભાવ થાય. મોક્ષનો અભાવ હોય તો પછી દીક્ષાની બધી પ્રવૃત્તિ નિરર્થક-નકામી થાય. કેમકે દીક્ષાનું મોક્ષ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. [પ૭૩-૫૮૧] પ્રક્ષિત- (લાગેલું-ચોટેલું) બે પ્રકારે. સચિત્ત અને અચિત્ત. સચિત્ત પ્રક્ષિત ત્રણ પ્રકારે- પૃથ્વીકાય પ્રક્ષિત, અકાય પ્રક્ષિત, વનસ્પતિકાય પ્રક્ષિત. અચિત્ત પ્રક્ષિત બે પ્રકારે - લોકોમાં નિંદનીય, માંસ, ચરબી, રૂધિર આદિથી પ્રક્ષિત. લોકોમાં અનિંદનીય ઘી આદિથી પ્રક્ષિત. સચિત્ત પૃથ્વીકાય પ્રક્ષિત- બે પ્રકારે. શુષ્ક, આર્ટ. સચિત્ત અષ્કાય પ્રક્ષિત-ચાર પ્રકારે. પુરકમ સ્નિગ્ધ, પુરકર્મ આર્ટ, પશ્ચાત્કર્મ નિગ્ધ, પશ્ચાત્કર્મ આદ્ર. પુરકર્મ-સાધુને વહોરાવવા માટે હાથ આદિ પાણીથી ધુવે છે. પક્ષાત્કર્મ-સાધુને વહોરાવ્યા પછી હાથ આદિ પાણીથી ધુવે તે. સ્નિગ્ધ-કંઈક સામાન્ય પાણી લાગેલું હોય છે. આર્તિ-વિશેષ પાણી લાગેલું હોય તે. સચિત્ત વનસ્પતિકાય પ્રક્ષિત-બે પ્રકારે. પ્રત્યેક વનસ્પતિકાય પ્રચુર રસવાળા-કેરી વગેરેના સુરતમાં કરેલા કકડા વગેરેથી લાગેલ. એવી જ રીતે અનંતકાય Page #63 -------------------------------------------------------------------------- ________________ 1 28 પિનિજુત્તિ-(૫૮૧) વસ્તુના કકડા વગેરેથી લાગેલ. પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય, દરેકમાં સચિત્ત, મિશ્ર અને અચિત્ત ત્રણ પ્રકારો હોય છે. પરંતુ અહીં માત્ર સચિત્તનો જ અધિકાર લીધેલો છે. તેઉકાય, વાયુકાય અને ત્રસકાય પ્રક્ષિત હોઇ શકતા નથી, કેમકે લોકમાં તેવો. વ્યવહાર નથી. અચિત્તમાં ભસ્મ, રાખ વગેરેનું પ્રષિતપણું હોય છે. પણ તે હાથ કે વાસણ વગેરેને લાગેલ હોય તો તેનો પ્રષિતૉષ થતો નથી. સચિત્ત પ્રક્ષિતનાં ચાર ભાંગા-હાથ પ્રક્ષિત અને વાસણ પ્રક્ષિત. હાથ પ્રક્ષિત પણ વાસણ પ્રક્ષિત નહિ. વાસણ પ્રક્ષિત પણ હાથ પ્રક્ષિતનહિ. વાસણ પ્રક્ષિત નહિ અને હાથ પણ પ્રક્ષિત નહિ. પહેલા ત્રણ ભાંગનું તો નહિ ચોથા ભાંગાનું કહ્યું. ગર્પિત પ્રક્ષિતમાં ચારે ભાંગાનું કહ્યું નહિ. પ્રક્ષિત વસ્ત ગ્રહણ કરવામાં કીડી, માખી, આદિ જીવની વિરાધના થવા સંભવ રહેલો છે. માટે તેવો આહાર લેવાનો નિષેધ કરેલ છે. પ૮૨૫૯૯] પૃથ્વીકાયાદિને વિષે મુકેલું બે પ્રકારે. 1 સચિત્ત. 2 મિશ્ર સચિત્તમાં બે પ્રકાર. 1 અનંતર-આંતરા વિનાનું, ર પરંપરઆંતરાવાળું. મિશમાં બે પ્રકારે 1 અનંતર, 2 પરંપર. આ પ્રમાણે હોઈ શકે. સામાન્ય રીતે નિક્ષિપ્તના ત્રણ પ્રકારો છે. 1 સચિત્ત, 2. અચિત્ત, 3. મિશ્ર. ત્રણેમાં ચાર ચાર ભાંગા થાય છે. એટલે ત્રણ ચતુર્ભાગી થાય છે તે આ પ્રમાણે - (1) સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું. મિશ્ર ઉપર સચિત્ત મૂકેલું સચિત્ત ઉપર મિશ્ર મૂકેલું. મિશ્ર ઉપર મિશ્ર મૂકેલું. (2) સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું. અચિત્ત ઉપર સચિત્ત મૂકેલું સચિત્ત ઉપર અચિત્ત મૂકેલું અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું (3) મિશ્ર ઉપર મિશ્ર મૂકેલું અચિત્ત ઉપર મિશ્ર મૂકેલું મિશ્ર ઉપર અચિત્ત મૂકેલું આચિત્ત ઉપર અચિત્ત મૂકેલું સચિત્ત પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય, દરેક ઉપર સચિત્ત મૂકેલું હોય તેના છ ભેદો થાય, તે પ્રમાણે અકાય ઉપર મૂકેલાના છ ભેદો, તેઉકાયના છ ભેદો, વાઉકાયના છ ભેદો, વનસ્પતિકાયના છ ભેદો અને ત્રસકાયના છ ભેદો એમ કુલ 36 ભેદો થાય. મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર સચિત્ત પૃથ્વીકાય આદિના 36 ભાંગા સચિત્ત પૃથ્વીકાય આદિ ઉપર મિશ્ર પૃથ્વીકાય આદિના 36 ભાંગા મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર સચિત્ત પૃથ્વીકાય આદિના 36 ભાંગા કુલ 144 ભાંગા. આ પ્રમાણે બીજી અને ત્રીજી ચતુર્ભગીના 144- 14 ભાંગા જાણવા. કુલ ૪૩ર ભેદો થાય. પુનઃ આ દરેકમાં અનંતર અને પરંપર એમ ભેદો થાય છે. ત્રણ ચતુર્ભગીમાં બીજી અને ત્રીજી ચતુર્ભગીનો ચોથો ભાંગો (અચિત્ત ઉપર અચિત્ત) સાધુને કલ્પી શકે. તે સિવાયના ભાંગા ઉપર રહેલું કહ્યું નહિ. બીજા મતે સચિત્ત ઉપર સચિત્તમિશ્ર મૂકેલું. અચિત્ત ઉપર સચિતમિશ્ર મૂકેલું. સચિત્તમિશ્ર ઉપર અચિત્ત મૂકેલું. અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું. આમાં પણ પૃી કાયાદિ ઉપર પૃથ્વીકાયાદિના 36-36 ભાંગા થાય છે. કુલ 144 ભાંગા. પહેલા ત્ર ભાગો ઉપર રહેલી વસ્તુ સાધુને કહ્યું નહિ, ચોથા ભાંગા ઉપર રહેલી વસ્તુ કહ્યું. આમાં માટી વગેરે ઉપર સીધાંજ પકવાન, મંડકાદિ રહેલા હોય તે અનંતર અને વાસણમાં રહેલ પકવાન્નાદિ પરંપર પૃથ્વીકાય નિક્ષિપ્ત કહેવાય. પાણી ઉપર વૃતાદિ અનંતર અને તે જ વાસણ વગેરેમાં રહેલ પરંપર અખાય નિશ્ચિત બને છે. અગ્નિકાય * Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૯૯ 129 ઉપર પૃથ્વીકાય આદિ સાત પ્રકારે નિક્ષિપ્ત હોય છે. વિધ્યાત, મુર્ખર, અંગાર, અપ્રાપ્ત, પ્રાપ્ત, સમવાળા અને વ્યુત્ક્રાંત. વિધ્યાત સ્પષ્ટ રીતે પહેલા અગ્નિ દેખાય નહિ, પાછળથી ઈધણ નાખતા સળગતો દેખાય. મુમ્નર-ફીક્કા પડી ગયેલા, અર્ધબુઝાયેલા અગ્નિના કણિયા. અંગાર-જ્વાળા વિનાના સળગતા કોલસા. અપ્રાપ્તચૂલા ઉપર વાસણ મૂકેલું હોય તેને અગ્નિની જ્વાળા સ્પર્શ કરતી ન હોય. પ્રાપ્ત-અગ્નિની જ્વાળાઓ વાસણને સ્પર્શ કરતી હોય. સમજવાળા-જ્વાળાઓ વધીને વાસણના કાંઠા સુધી પહોંચેલી હોય. વ્યતિક્રાંત-જ્વાળાઓ એટલી વધેલી હોય કે વાસણની ઉપર જતી હોય. - આ સાતમાં અનંતર અને પરંપર એમ બન્ને રીતે હોય વિધ્યાતાદિ અગ્નિ ઉપર સીધા જ મંડફાદિ હોય તે અનંતર નિક્ષિપ્ત કહ્યું નહિ અને વાસણ વગેરેમાં હોય તે પરંપર અગ્નિકાય નિશ્ચિત કહેવાય. તેમાં અગ્નિનો સ્પર્શ ન થતો હોય તો લેવું કલ્પ. પહેલા ચારમાં કહ્યું અને પ-૬-૭માં કહ્યું નહિ. કેટલીકવાર મોય ભઠ્ઠા ઉપર વસ્તુ હોય તો તે ક્યારે કહ્યું તે બતાવે છે. ભટ્ટા ઉપર જે વાસણ મુકેલું હોય તેની ચારે બાજુ માટી લગાવેલી હોય, તે વિશાલ-મોટું હોય, તેમાં ઈરસ આદિ રહેલ હોય તે રસ આદિ ગૃહસ્થને આપવાની ઈચ્છા હોય તો જે તે રસ આદિ બહુ ગરમ ન હોય અને આપતાં છાંટા પડે તો તે માટીના લેપમાં શોષાઈ જાય અથવુ ભટ્ટામાં બિંદુઓ પડે તેમ ન હોય, વળી અગ્નિની વાળા વાસણને લાગતી ન હોય તો તે રસ આદિ લેવું કલો. તે સિવાય કહ્યું નહિ. આ પ્રમાણે બધે સમજી લેવું. સચિત્ત વસ્તુનો સ્પર્શ હોય તો તે લેવું ન કલ્પે. વાસણ બધી બાજુ લીંપેલું, રસ બહુ ગરમ નહી, આપતાં છાંટા પડે નહિ. છાંટા, પડે તો લેપમાં સુકાઈ જાય. આ ચાર પદને આશ્રીને એક બીજા સાથે મૂકતા સોળ ભાંગા. થાય. આ સોળ ભાંગામાં પહેલા ભાંગવાનું કહ્યું. બાકીના પંદર ભાંગાનું ન કો. બહુ ગરમ લેવામાં આત્મા વિરાધના અને પર વિરાધના થાય. અતિ. ગરમ હોવાથી, સાધુ લેતાં દાઝે તેથી આત્મવિરાધના, ગૃહસ્થ દાઝે તો પર વિરાધના. મોટા વાસણ થી આપતાં આપનારને કષ્ટ પડે ને આપતાં ઢોળાય, અતિ ગરમ હોવાથી દઝાતાં વાસણ એકદમ નીચે મુકવા જતાં વાસણ તૂટી જાય તો છકાયની વિરાધના. થાય. તેથી. સંયમ વિરાધના લાગે. માટે સાધુએ આવા પ્રકારનું લેવું કલ્વે નહિ. પવને ઉપાડેલી ચોખાની પાપડી વગેરે અનંતર નિક્ષિપ્ત કહેવાય અને પવનથી ભરેલી બસ્તી. આદિ ઉપર રોટલા, રોટલી વગેરે રાખેલું હોય તે પરંપર વાયુકાય નિક્ષિપ્ત કહેવાય. લીલા ઘાસ વગેરે ઉપર રોટલા, રોટલી આદિ રહેલી હોય તે અનંતર નિક્ષિત અને તેના. ઉપર વાસણ આદિમાં રહેલી પરંપર વનસ્પતિકાય નિક્ષિપ્ત કહેવાય. ત્રસકાયમાં બળદ, ઘોડા આદિની પીઠ ઉપર સીધી જ વસ્તુ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને ગુણપાટ કે અન્ય વાસણ આદિમાં વસ્તુ રહેલી હોય તે પરંપર ત્રસકાય નિક્ષિપ્ત કહેવાય. આ બધામાં અનંતર નિક્ષિપ્ત કલ્પ નહિ, પરંપર નિક્ષિપ્તમાં સચિત્ત સંઘટ્ટનાદિ ન થાય તે રીતે યોગ્ય યતનાપૂર્વક લઈ શકાય. આ રીતે ૪૩ર ભેદો હોઈ શકે. [600-604] સાધુને આપવા માટેનું અશનાદિ સચિત્ત, મિશ્ર કે અચિત્ત હોય અને તે સચિત્ત, અચિત્ત કે મિશ્રથી ઢાંકેલું હોય એટલે આવા સચિત્ત, અચિત્ત અને મિશ્રથી ઢાંકેલાની ત્રણ ચતુર્ભગી થાય છે. દરેકના પહેલા ત્રણ ભાગમાં લેવું કહ્યું નહિ. Page #65 -------------------------------------------------------------------------- ________________ 130 પિંડનિજજુત્તિ- (04) છેલ્લા ભાંગામાં ભજના એટલે કોઇમાં કહ્યું કોઈમાં ન કો. પહેલી ચતુર્ભાગી સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. મિશ્ર વડે સચિત્ત ઢાંકેલું. સચિત્ત વડે મિશ્ર ઢાંકેલું. મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું. બીજી ચતુર્ભાગી સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. અચિત્ત વડે સચિત્ત ઢાંકેલું સચિત્ત વડે અચિત્ત ઢાંકેલું અચિત્ત વડે અચિત્ત ઢાંકેલું. ત્રીજી ચતુર્ભાગી મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું, મિશ્ર વડે અચિત્ત ઢાંકેલું, અચિત્ત વડે મિશ્ર ઢાંકેલું, અચિત્ત વડે અચિત્ત ઢાંકેલું નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વી કાયાદિ ઢાંકેલાના 36 ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વીકાયાદિ ઢાંકેલાના 36 ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના 36 ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના 36 ભાંગા. કુલ 144 ભાંગા. ત્રણ ચતુર્ભાગીના થઇને 432 ભાંગા ઢાંકેલાના થાય. પુનઃ આ દરેકમાં અનંતર અને પરંપર એમ બન્ને પ્રકારે પડે. સચિત્ત પૃથ્વીકાયની વડે સચિત્ત મંડક આદિ ઢાંકેલા તે અનંતર ઢાંકેલા. સચિત્ત પૃથ્વીકાય વડે કલાડી આદિ હોય અને તેમાં સચિત્ત વસ્તુ હોય તે પરંપર ઢાંકેલા કહેવાય. એ જ રીતે સચિત્ત પાણી વડે લાડવા અદિ ઢાંકેલા હોય તે સચિત્ત અપ્લાય અનંતર ઢાંકેલા અને લાડવા કોઈ વાસણ આદિમાં રાખેલા હોય અને તે વાસણ આદિ પાણી વડે ઢાંકેલ હોય તે પરંપર ઢાંકેલું કહેવાય. આ પ્રમાણે બધા ભાંગામાં સમજી લેવું. ઢાંકેલામાં 1 ભારે-વજનદાર ને ર હલકુ. એમ બે પ્રકાર હોય. અચિત્ત, પૃથ્વીકાયાદિ ભારે ભારે વડે ઢાંકેલું. અચિત્ત પૃથ્વીકાયાદિ ભારે હલકા વડે ઢાંકેલું અચિત્ત પૃથ્વીકાયાદિ હલકા ભારે વડે ઢાંકેલું અચિત્ત પૃથ્વીકાયાદિ હલકા હલકા વડે ઢાંકેલું. આ દરેકમાં પહેલા અને ત્રીજા ભાંગાનું કહ્યું નહિ, બીજા અને ચોથા ભાગનું કહ્યું. સચિત્ત અને મિશ્રમાં ચારે ભાંગાનું કહ્યું નહિ. ભારે વસ્તુ ઉપાડતાં કે મૂકતાં વાગવા આદિનો અને જીવ વિરાધનાદિનો સંભવ રહેલો છે, માટે તેવું ઢાંકેલું હોય તે ઉપાડીને આપવા માંડે તો તે સાધુને લેવું કહ્યું નહિ. [૬૦પ-૧૩] સાધુને આપવા માટે અયોગ્ય સચિત્ત અગર અચિત્ત વસ્તુ જે ભાજનમાં રહેલ હોય તે ભાજનમાંથી તે અયોગ્ય વસ્તુ બીજી સચિત્તાદિ વસ્તુમાં અગર બીજા ભાજનમાં નાખીને તે ખાલી કરેલા ભાજન વડે સાધુને બીજું જે યોગ્ય અશનાદિ આપવામાં આવે તે અશનાદિ સંતદોષવાળું ગણાય. આમાં પણ નિક્ષિપ્તની માફક ચતુર્ભગી અને ભાંગાઓ બને છે. - સચિત્ત અચિત્ત અને મિશ્ર વસ્તુ બીજામાં બદલીને આપવામાં આવે, તે સંત દોષવાળું કહેવાય. અહીં નાખવાને સહરણ કહેવામાં આવે છે. આમાં સચિન, મિશ્ર અને અચિત્તની, સચિત્ત તથા મિશ્ર અને અચિત્ત એ પદોની ત્રણ ચતુર્ભગીઓ થાય. તેમાં દરેકના પહેલા ત્રણ ભાંગામાં કહ્યું નહિ, ચોથામાં કોઈમાં કહ્યું અને કોઈમાં ન કલ્પે. નિક્ષિપ્તની જેમ આમાં પણ ૪૩ર ભેદ થાય, તે અનંતર અને પરંપર ભેદ જાણવા. વસ્તુ બદલવામાં જેમાં નાખવાની છે, તે અને જે વસ્તુ નાખવાની હોય તે એમ બન્નેના ચાર ભાંગા આ રીતે થાય છે. સુકી વસ્તુ સુકી વસ્તુમાં નાખવી. સુકી વસ્તુ આÁ વસ્તુમાં, આદ્ર વસ્તુ સુકી વસ્તુમાં, આÁ વસ્તુ અદ્ર વસ્તુમાં નાખવી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 13 131 આ દરેકમાં ચાર ચાર ભાંગા થાય છે. કુલ સોળ ભાંગા થાય. થોડી સુકી વસ્તુ થોડા સુકામાં બદલવી થોડી સુકી વસ્તુ બહુ સુકામાં બદલવી બહુ સુકી વસ્તુ થોડા સુકામાં બદલવી બહુ સુકી વસ્તુ બહુ સુકામાં બદલવી, થોડી સુકી વસ્તુ થોડા આદ્રમાં બદલવી થોડી સુકી. વસ્તુ બહુ આર્કમાં બદલવી બહુ સુકી વસ્તુ થોડા આર્ટમાં બદલવી બહુ સુકી વસ્તુ બહુ આર્કમાં બદલવી, થોડી આર્ક વસ્તુ થોડા સુકામાં બદલવી થોડી આÁ વસ્તુ બહુ સુકામાં બદલવી બહુ આર્ક વસ્તુ થોડી સુકામાં નાખવી બહુ આર્ક વસ્તુ બહુ સુકામાં નાખવી, થોડી આર્ક વસ્તુ થોડા આર્કમાં નાખવી થોડી આર્ટ વસ્તુ બહુ આર્ટમાં નાખવી બહુ આદ્ર થોડા આર્ટમાં નાખવી બહુ આર્ટ બહુ આર્કમાં નાખવી હલકા ભાજનમાં જ્યાં થોડામાં થોડું તેમાં પણ સુકામાં સુકુ અથવા સુકામાં આર્ટ, આદ્રમાં સુક કે આર્કિમાં આદ્ર બદલવામાં આવે તે આશીર્ણ વસ્તુ સાધુને લેવી કહ્યું, તે સિવાયની અનાચીર્ણ વસ્તુ કહ્યું નહિ. સચિત્ત અને મિશ્ર ભાંગાની એક પણ વસ્તુ કહ્યું નહિ. તેમજ ભારે ભાજનથી બદલે તો પણ તે કહ્યું નહિ. કેમકે ભારે વાસણ હોવાથી આપનારને ઉપાડવા-મૂકવામાં શ્રમ પડે, પીડા થવા સંભવ છે. તથા ગરમ વાસણ હોય અને કદાચ પડી જાય કે તૂટી જાય તો પૃથ્વીકાયાદિ જીવોની વિરાધના થાય. [14-643 નીચે જણાવેલા ચાલીસ પ્રકારના દાતા પાસેથી ઉત્સર્ગ માર્ગે સાધુએ ભિક્ષા લેવી કહ્યું નહિ. બાળક-આઠ વર્ષની અંદરની ઉંમરનો હોય તેની પાસે ભિક્ષા લેવી ન કલ્પે. વડીલ હાજર ન હોય તો ભિક્ષા આદિ લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. એક સ્ત્રી નવી નવી જ શ્રાવિકા થયેલી હતી. એક દિવસે ખેતરમાં જતાં તે સ્ત્રીએ પોતાની નાની. ઉંમરની પુત્રીને કહ્યું કે “સાધુ ભિક્ષા માટે આવે તો આપજે.” એક સાધુ સંઘાટક કરતાં ફરતાં તેને ઘેર આવ્યા. બાલિકા વહોરાવા લાગી. નાની છોકરીને મુગ્ધ જોઈ મુખ્ય સાધુએ લંપટતાથી બાલિકા પાસેથી માગી માગીને બધી વસ્તુ વહોરી લીધી. માએ કહ્યું હતું એટલે બાલિકાએ બધું વહોરાવી દીધું. તે સ્ત્રીને ખેતરેથી આવી ત્યારે કંઈ ન જોતા તેને ગુસ્સો આવ્યો અને બોલી કે કેમ બધુંએ આપી દીધું ?' બાલિકાએ કહ્યું કે “માગી માગીને બધુંએ લઈ લીધું.' સ્ત્રી રોષાયમાન થઈ ગઈ અને ઉપાશ્રયે આવીને ઘાંટા, પાડીને બોલવા લાગી કે તમારો સાધુ કેવો કે બાલિકા પાસેથી બધુંએ લઈ લીધું ?' સ્ત્રીનો મોટો અવાજ સાંભળી લોકો ભેગા થઈ ગયા અને સાધુની નિંદા કરવા લાગ્યા. આ લોકો માત્ર વેષધારી છે, લૂંટારા છે, સાધુપણું નથી.” વગેરે જેમતેમ બોલવા લાગ્યા. આચાર્ય ભગવંતે શાસનનો અવર્ણવાદ થતો જોયો આચાર્ય ભગવંતે તે સાધુને બોલાવીને ફરીથી આવું ન કરીશ' એમ કહીને ખૂબજ ઠપકો આપ્યો. આ રીતે શાસનનો ઉદ્દાહ આદિ દોષો રહેલા છે, માટે આ રીતે વડીલની ગેરહાજરી વગેરેમાં નાના બાળક પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. અપવાદ-વડિલની હાજરી હોય અને તે અપાવડાવે તો નાના બાળક પાસેથી પણ ભિક્ષા લેવી કલો. વૃદ્ધ-૬૦ વર્ષ મતાંતરે 70 વર્ષની ઉંમરવાળા વૃદ્ધા પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. કેમકે અતિવૃદ્ધની પાસેથી ભિક્ષા લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. અતિવૃદ્ધપણાને લીધે તેના મોંમાંથી લાળ પડતી હોય તેથી આપતાં આપતાં આપવાની વસ્તુમાં Page #67 -------------------------------------------------------------------------- ________________ 132 પિંડનિજજુત્તિ-(૬૪૩) પણ લાળ પડે, તે જોઇને જુગુપ્સા થાય કે કેવી ગંદી ભિક્ષા લેનારા છે?” હાથ કંપતા હોય તેથી વસ્તુ ઢોળાઈ જાય કે નીચે વેરાય તેમાં છકાય જીવની વિરાધના થાય. વૃદ્ધ હોવાથી આપવા જતાં પોતે જ પડી જાય, તો જમીન ઉપર રહેલા જીવની વિરાધના થાય. કે વૃદ્ધના હાથ પગ આદિ ભાંગે કે ઉતરી જાય. વૃદ્ધ જે ઘરનો નાયક ન હોય તો ઘરના માણસોને તેના ઉપર દ્વેષ થાય કે આ છોકરો બધુ આપી દે છે. કાંતો સાધુ ઉપર દ્વેષ કરે કે બને ઉપર દ્વેષ કરે. અપવાદ-વૃદ્ધ હોવા છતાં મોંમાંથી લાળ પડતી ન હોય, શરીર કંપતું ન હોય. શક્તિશાળી હોય, ઘરનો માલિક હોય, તો તેનું આપેલું લેવું કલ્પી શકે. મતદારૂ વગેરે પીધેલો હોય, તો તેની પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે. દારૂ આદિ પીધેલો હોવાથી ભાન ન હોય, એટલે કચ સાધુને વળગી પડે, અથવા તો બકવાટ કરે કે “અરે ! મુંડીઆ ! કેમ અહીં આવ્યો છે?' એમ બોલતો મારવા પણ આવે, કે પાત્ર આદિ ફોડી નાખે કે પાત્રમાં થુંકે કે આપતાં આપતાં ધરૂનું વમન કરે. તેથી કપડાં, શરીર કે પાત્ર ઉલટીથી ખરડાય. આ જોઈ લોકો સાધુની નિંદા કરે કે આ લોકોને ધિક્કાર છે, કેવા અપવિત્ર છે કે આવા ઘરૂ પીધેલા પાસેથી પણ આવી ભિક્ષા ગ્રહણ કરે છે.” અપવાદ-જે તે શ્રાવક હોય, પરવશ ન હોય અથતિ ભાનમાં હોય અને આજુબાજુમાં લોકો ન હોય તો તે આપે તો લેવું કહ્યું. ઉન્મત્ત-મહાસંગ્રામ આદિમાં જય મેળવવાથી અભિમાનમાં આવી ગયેલો અથવા તો ભૂત આદિનો વળગાડ થયેલો હોય તેથી ઉન્મત્ત થયેલો હોય, તેની પાસેથી પણ ભિક્ષા લેવી કહ્યું નહિ. ઉન્મત્તમાં ઉપર મત્તમાં કહ્યા મુજબના વમનદોષ સિવાયના દોષો લાગે. અપવાદ-તે પવિત્ર હોય, ભદ્રક હોય અને શાંત હોય તો લેવું કહ્યું. વેપમાન-શરીર કંપતુ હોય તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. શરીર કંપતુ હોવાથી તેના હાથે ભિક્ષા આપતાં વસ્તુ ઢોળાઈ જાય, કે પાત્રમાં નાખતા બહાર પડે, અથવા ભાજન આદિ હાથમાંથી નીચે પડી જાય તો. ભાજન તૂટી જાય, છકાય જીવની વિરાધના આદિ થાય માટે ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-શરીર કંપતું હોય, પણ તેના હાથ સ્થિર હોય કંપતા ન હોય તો કહ્યું. જવરિત-તાવ આવતો હોય તેની પાસેથી લેવું કહ્યું નહિ ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત તેનો તાવ કદાચ સાધુમાં સંક્રમે, લોકોમાં ઉફાહ થાય કે “આ કેવા આહાર લંપટ છે તાવવાળા પાસેથી ભિક્ષા લે છે.’ માટે તાવવાળા પાસેથી ભિક્ષા લેવી ન કલ્પ. અપવાદ-તાવ ઉતરી ગયો હોય-ભિક્ષા આપતી વખતે તાવ ન હોય તો કલ્પ.. અંધ-આંધળા પાસેથી ભિક્ષા લેવી ને કહ્યું. શાસનનો ઉદ્દાહ થાય કે “આ આંધળો આપી શકે એમ નથી છતાં આ પેટભરા સાધુઓ તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે.” આંધળો દેખતો નહિ હોવાથી જમીન ઉપર રહેલા છ જવનિકાયની વિરાધના કરે, પત્થર આદિ વચમાં આવી જાય તો નીચે પડી જાય તો તેને વાગે, ભાજન ઉપાડ્યું હોય અને પડી જાય તો જીવોની વિરાધના થાય.. આપતાં બહાર પડી જાય વગેરે દોષો હોવાથી આંધળા પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-શ્રાવક કે શ્રદ્ધાળું આંધળા પાસે તેના પુત્રાદિ હાથ પકડીને અપાવે તો Page #68 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 643 133 ભિક્ષા લેવી કલ્પ. પ્રગલિત-ગળત કોઢ વગેરે ચામડીનો રોગ જેને થયેલો હોય તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, પડી જાય, ઝાડો-પેશાબ બરાબર સાફ કરી શકે નહિ તેથી અપવિત્ર રહે. તેની પાસેથી ભિક્ષા લેવામાં લોકોમાં જુગુપ્સા થાય, છ જીવનિકાયની વિરાધના વગેરે દોષો થાય, માટે તેની પાસેથી ભિક્ષા ન કલ્પે. અપવાદ-ઉપર કહેલ દોષોનો જે પ્રસંગમાં સંભવ ન હોય અને આજુબાજુમાં * બીજા લોકો ન હોય તો ભિક્ષા લેવી કહ્યું. આરૂઢ-પગમાં પાદુકા-ડા વગેરે પહેરેલ હોય તેની પાસે ભિક્ષા લેવી ન કલ્પ. હસ્તા બંને હાથ લાકડાની હેંડમાં નાખેલ હોય તેની પાસે ભિક્ષ લેવી ન કલ્પ. નિગડ-પગમાં બેડી હોય તેની પાસેથી ભિક્ષા લેવી ને કહ્યું. છિન્નહસ્તપાદ-હાથ કે પગ કપાયેલા હોય તેવા ઠુંઠા કે લંગડા પાસેથી ભિક્ષા લેવી. નકશે. ત્રિરાશિક-નપુંસક પાસેથી ભિક્ષા લેવી ને કહ્યું. નપુંસક પાસેથી ભિક્ષા લેવામાં સ્વ-પર અને ઉભયને દોષો રહેલો છે. નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા લેવાથી અતિ પરિચય થાય તેથી સાધુને જોઇને તેને વેદોદય થાય અને કુચેષ્ટા કરે એટલે બન્નેને મૈથુનકર્મનો દોષ લાગે. વારંવાર ન જાય પણ કોઈક વખતે જાય તો મૈથુન દોષનો પ્રસંગ ન આવે પરંતુ લોકોમાં જુગુપ્સા થાય કે આ સાધુ નપુંસક પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે, તેથી સાધુ પણ નપુંસક હશે.' ઇત્યાદિ દોષો લાગે. અપવાદ-નપુંસક અનોસેવી હોય, કૃત્રિમ રીતે નપુંસક થયો હોય, મંત્ર કે તંત્રથી નપુંસક થયો હોય, શ્રાપથી નપુંસક થયો હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ. ગુવણી-નજીકમાં પ્રસવકાળ-ગર્ભ રહે નવ મહિના થયા હોય તેવી ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવામાં સ્ત્રીને ઉઠતા-બેસતા અંદર રહેલા ગર્ભના જીવને પીડા થાય, માટે તેની પાસેથી ભિક્ષા ન લેવી. અપવાદ-ગર્ભ રહે નવ મહિના થયા ન હોય, ભિક્ષા આપતાં કષ્ટ પડે એમ ન હોય, બેઠેલી હોય તો બેઠા બેઠા અને ઉભેલી હોય તો ઊભા ઊભા ભિક્ષા આપે તો લેવી કલ્પી શકે. જિનકલ્પી સાધુ માટે તો જે દિવસે ગર્ભ રહે તે જ દિવસથી માંડી જ્યાં સુધી બાળક નાનો-ધાવતો હોય ત્યાં સુધી તે સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી તેમને ન કલ્પે. બાલવત્સા-ધાવતું બાળક ખોળામાં હોય તેવી સ્ત્રી બાળકને બાજુમાં મૂકીને ભિક્ષા આપે તો તેની પાસેથી લેવી કહ્યું નહિ. બાળકને જમીન ઉપર કે માંચીમાં મૂકીને ભિક્ષા આપવા ઉઠે તો કદાચ તે બાળકને બિલાડી કે કૂતરૂ આદિ માંસનો ટૂકડો કે સસલાનું બચ્ચું વગેરે ધારીને મોંમાં પકડીને લઈ જાય, તો બાળકનો નાશ થાય. વળી ભિક્ષા આપતાં તે સ્ત્રીના હાથ ખરડાયા હોય તે કર્કશ હાથે બાળકને પાછી હાથમાં લેતાં બાળકને પીડા થાય ઈત્યાદિ દોષો રહેલા હોવાથી તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા ન કલ્પે. અપવાદ બાળક મોટો થયો હોય, સ્તનપાન કરતો ન હોય તો તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કલ્પે. કેમકે તે મોટો હોઈ બિલાડી આદિ ઉપાડી. જવાનો સંભવ નથી. ભોજન કરતાં હોય તો તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. ભોજન કરતાં હોય અને ભિક્ષા આપવા ઉઠે તો હાથ ધુવે તો અપ્લાયાદિની વિરાધના થાય. હાથ ધોયા Page #69 -------------------------------------------------------------------------- ________________ 134 પિંડનિજજુત્તિ-(૬૪૩) સિવાય આપે તો લોકોમાં જુગુપ્સા થાય કે “એંઠી ભિક્ષા લે છે. માટે ભોજન કરતા હોય તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-હાથ એંઠા થયા ન હોય કે ભોજન કરવાની શરૂઆત કરી ન હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ. મનંતી-દહીંનું વલોણું કરતી હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. દહીં આદિ વલોવતી હોય તો તે સંસક્ત (જીવવાનું હોય તે સંસક્ત દહીં આદિથી. ખરડાએલા હાથે ભિક્ષા આપતા તે રસ જીવોનો વિનાશ થાય માટે તેના હાથે ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-વલોણું પૂરું થઈ ગયું હોય અને હાથ કોરા હોય, તો લેવું કહ્યું અથવા તો વલોણામાં હાથ બગડેલા ન હોય તો લેવું કલ્ય. ભજંતી- ચૂલા ઉપર તાવડી આદિમાં ચણાદિ સેકતી હોય તો ભિક્ષા ન કલ્પે. અપવાદ-ચૂલેથી તાવડી ઉતારી લીધી હોય કે સંઘટ્ટો ન હોય તો કલ્પ. દલતી-ઘંટી આદિમાં અનાજ દળતી હોય તો ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-૮ળતાં દળતાં તે ઉભી થઈ હોય અને સાધુ આવી જાય અને આપે તો લેવું કહ્યું, અથવા અચિત્ત વસ્તુ દળતી હોય તો લેવું કહ્યું. ખડતી-ખાણીયા આદિમાં ખાંડતી હોય તો ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-સાંબેલું ઉંચું કરેલું હોય અને સાધુ આવી જાય તો ઉપાડેલા સાંબેલામાં કણ ચોટેલા ન હોય તો, સાંબેલું નિર્જીવ જગ્યામાં મૂકીને આપે તો લેવું કહ્યું. પીસંતી-પત્થર, ખાણીયા આદિમાં લસોટતી હોય તો ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-વાટી રહ્યા હોય, સચિત્તનો સંઘટ્ટો ન હોય તેવા વખતે સાધુ આવે અને આપે તો લેવું કહ્યું. પીંજંતી-રૂ છૂટું છુટું કરતી હોય તો લેવું કલ્યું નહિ. રૂચિંતી-કપાસમાંથી રૂ જુદુ કાઢતી હોય તો લેવું કહ્યું નહિ. કતંત-રૂમાંથી સુતર કાંતતી હોય તો લેવું કશે નહિ. મધાણી-રૂની પુણીઓ બનાવતી હોય તો લેવું કહ્યું નહિ. અપવાદ-પિંજવા આદિનું કામ પૂરું થઈ ગયું હોય અથવા અચિત્ત રૂ ને પીંજતી હોય તો ભિક્ષા લેવી કહ્યું. અથવા તો ભિક્ષા આપ્યા પછી હાથ ન ધુએ એમ હોય તો લેવું કહ્યું. અથતું પશ્ચાત્ કર્મદોષ ન લાગે એમ હોય તો લેવું કહ્યું. સચિત્ત પૃથ્વીકાય આદિ વસ્તુ (સચિત્ત મીઠું, પાણી, અગ્નિ, પવન ભરેલી બસ્તી, ફળ, મત્સ્ય આદિ) હાથમાં હોય તો ભિક્ષા લેવી ન કલ્પે. સાધુને ભિક્ષા આપવા માટે સચિત્ત વસ્તુ નીચે મૂકીને આપે તો લેવું ન કહ્યું. સચિત્ત વસ્તુ ઉપર ચાલતી હોય અને આપે તો લેવું ન કહ્યું. સચિત્ત વસ્તુનો સંઘટ્ટો કરતા આપે, માથામાં સચિત્ત ફુલની વેણી, ફુલ આદિ હોય અને આપે તો ભિક્ષા લેવી કલો નહિ. પૃથ્વીકાય આદિનો આરંભ કરતી હોય તો તેની પાસેથી લેવું ન કલ્પે. કોદાળી આદિથી જમીન ખોદતી હોય ત્યારે પૃથ્વીકાયનો આરંભ થાય, સચિત્ત પાણીથી સ્નાન કરતી હોય, કપડાં ધોતી હોય કે વૃક્ષ ઉપર પાણી સીંચતી હોય તો અપ્લાયનો આરંભ Page #70 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 646 135 થાય, ચૂલો સળગાવતી હોય તો તેઉકાયનો આરંભ થાય, પંખો નાખતી હોય કે બસ્તીમાં પવન ભરતી હોય તો વાયુકાયનો આરંભ થાય, શાક સમારતી હોય તો વનસ્પતિકાયનો આરંભ થાય, મસ્યાદિ છેદન કરતી હોય તો ત્રસકાયનો આરંભ થાય. આ રીતે આરંભ કરનાર ભિક્ષા આપતા હોય તો તેમની પાસેથી ભિક્ષા લેવી કશે નહિ. લિખહસ્ત-દહીં આદિથી ખરડાએલ હાથ હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. હાથ ખરડાએલ હોય તો હાથ ઉપર જીવજંતુ લાગેલા હોય તે તેની વિરાધના થાય માટે કહ્યું નહિ. લિખમાત્ર દહીં આદિથી ખરડાયેલ વાસણથી આપે તો લેવું ન કલ્પે. ઉદ્ધતી-મોટું, ભારે કે ગરમ વાસણ આદિ ઉપાડીને ભિક્ષા આપે તો લેવી કહ્યું નહિ. મોટું વાસણ વારંવાર ફેરવવામાં ન આવે એટલે તે વાસણની નીચે મંકોડા, કીડી વગેરે આવીને રહ્યા હોય તો તે ઉપાડીને આપે તો પાછુ મૂકતા તેની નીચેના તે કીડા, મંકોડા હોય તે ચગદાઈ જાય. વાસણ ઉપાડતાં કીડી, મંકોડા આદિ હાથ નીચે દબાઈ જાય, ઉપાડતાં કષ્ટ પડે, દાઝે ઇત્યાદિ દોષો રહેલા છે. માટે મોટા વાસણ આદિ ઉપાડીને આપે તો તે ભિક્ષા લેવી કહ્યું નહિ. સાધારણ-ઘણાની માલિકીવાળી વસ્તુ બધાની રજા સિવાય આપતા હોય તે તે ભિક્ષા લેવી કહ્યું નહિ. દ્વેષ આદિ દોષો થાય, માટે ન કલ્પે. ચોરેલું-ચોરીછુપીથી અથવા ચોરેલું આપતા હોય તો તેવી ભિક્ષા લેવી ન કલ્પે. નોકર પુત્રવધ આદિએ. ચોરી છૂપીથી આપેલું સાધુ લે અને પાછળથી તેના માલિક કે સાસુ આદિને ખબર પડે તો તેને મારે, બાંધે, ઠપકો આપે વગેરે દોષો થાય માટે તેવો. આહાર સાધુને લેવા કહ્યું નહિ. પ્રાભૃતિકા-લહાણી કરવા માટે એટલે બીજાને આપવા માટે મૂલ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું હોય તે આપે તો સાધુને લેવું કહ્યું નહિ. પ્રત્યપાય-આહાર આપતાં આપનારને કે લેનારના શરીરે કોઈ અપાય-નુકશાન થાય એમ હોય તો લેવું કહ્યું નહિ. આ અપાય-ઉપર, નીચે અને તીર્જી એમ ત્રણ પ્રકારે. જેમકે ઉભા થવામાં માથા ઉપર ખીંટી, બારણું વાગે એમ હોય, નીચે જમીન ઉપર કાંટા, કાચ આદિ પડેલ હોય તો વાગવાનો સંભવ હોય, આજુ બાજુમાં ગાય, ભેંસ વગેરે હોય અને તે શીંગડું મારે એવો સંભવ હોય, અથવા ઉંચે છાપરામાં સર્પ આદિ લટકતા હોય તે ઉભા થતાં કરડે એમ હોય તો સાધુએ ભિક્ષા લેવી કહ્યું નહિ. અન્ય ઉદેશ-કાપત્રિકાદિ ભિક્ષાચરો વગેરેને આપવા માટે અથવા બલિ આદિને માટે રાખેલો આહાર સાધુને લેવો કહ્યું નહિ. આવો આહાર ગ્રહણ કરવામાં અદત્તાદાનનો દોષ લાગે. કેમકે તે આહાર તે કાર્પેટિકદિને માટે કલ્પેલો છે. વળી ગ્લાના આદિ સાધુને ઉદ્દેશીને આહાર આપ્યો હોય તે ગ્લાન આદિ સિવાય બીજાને વાપરવો. કહ્યું નહિ, પરંતુ જો એમ કહ્યું હોય કે તે ગ્લાન આદિ ન વાપરે તો બીજા ગમે તે વાપરજો.' તો તે આહાર બીજાને વાપરવા કહ્યું. તે સિવાય કહ્યું નહિ. આભોગ-સાધુને ન કલ્પે તેવી વસ્તુ જાણી જોઈને આપે તો તે લેવી કલો નહિ. કોઈને એમ વિચાર આવે કે મહાનુભાવ સાધુઓ હંમેશાં લુખ, સુક પાકુ ભિક્ષામાં જે મળે તે વાપરે છે, તો ઘેબર આદિ બનાવીને આપું કે જેથી તેમના શરીરને ટેકો મળે, Page #71 -------------------------------------------------------------------------- ________________ 136 પિંડનિરિ -(47) શક્તિ વગેરે આવે. આવો વિચાર કરીને ઘેબર આદિ બનાવીને સાધુને આપે, અથવા કોઈ દુશમન, સાધુનો નિયમ ભંગ કરાવવાના ઇરાદાથી અનેષણીય બનાવીને આપે. જાણી જોઈને આધાકર્મી આહાર આદિ આપે તો સાધુને તેવો આહાર લેવો કો નહિ. અનાભોગ અજાણતાં સાધુને કહ્યું નહિ તેવી વસ્તુ આપે તો તે લેવી કહ્યું નહિ. [647-65 સચિત્ત અચિત્ત અને મિશ્ર એક બીજામાં ભેળસેળ કરીને આપવામાં ત્રણ ચતુર્ભાગી થાય. તેના દરેકના પહેલા ત્રણ ભાંગામાં કહ્યું નહિ. ચોથા ભાંગામાં કોઈ કહ્યું અને કોઈ ન કહ્યું. આમાં પણ નિક્ષિપ્તની માફક કુલ ૪૩ર ભાંગા સમજી લેવા. વસ્તુ ભેળસેળ કરવામાં જે ભેળસેળ કરવાની અને આપવાની વસ્તુ તે બન્નેના મળીને ચાર ચાર ભાંગા થાય છે અને સચિત્ત મિશ્ર, સચિત્ત અચિત્ત, તથા મિશ્ર અચિત્ત પદોથી એની ત્રણ ચતુર્ભગીઓ થાય છે. પહેલી ચતુભગી સચિત્ત વસ્તુમાં સચિત્ત વસ્તુ મેળવેલી, મિશ્ર વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી, સચિત્ત માં મિશ્ર ભેળવેલી મિશ્ર માં મિશ્ર ભેળવેલી બીજી ચતુર્ભગી સચિત્તવસ્તુમાં સચિત્તવસ્તુ ભેળવેલી અચિત્તવસ્તુમાં સચિત્તવસ્તુ ભેળવેલી સચિત્તવસ્તુમાં અચિત્તવસ્તુ ભેળવેલી અચિત્ત વસ્તુમાં અચિત્તવસ્તુ ભેળવેલી ત્રીજી ચતુર્ભાગી મિશ્ર વસ્તુમાં મિશ્ર વસ્તુ ભેળવેલી અચિત્તમાં મિશ્ર ભેળવેલી મિશ્ર માં અચિત્ત ભેળવેલી અચિત્ત વસ્તુમાં અચિત્ત વસ્તુ ભેળવેલી નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વી કાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના 3 ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના 36 ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના 36 ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના 36 ભાંગા. કુલ 144 ત્રણ ચતુર્ભગીના કુલ 432 ભાંગા થાય છે. ભેળવવામાં સુકું અને આÁ હોય. તે બન્નેની મળીને ચતુર્ભાગી થાય, પાછા તેમાં થોડી અને બહુ તેના સોળ ભાંગા થાય. સુકી વસ્તુમાં સુકી વસ્તુ ભેળવવીસુકી વસ્તુમાં આર્ટ વસ્તુ ભેળવવી આર્ક વસ્તુમાં સુકી વસ્તુ ભેળવવી સુકી વસ્તુમાં સુકી વસ્તુ ભેળવવી અહીં પણ હલકા ભાજનમાં અચિત્ત-થોડા સુકામાં થોડું સુકુ અથવા થોડા સુકામાં થોડું આર્ટ, કે થોડા આર્ટમાં થોડું સુક, કે થોડા આર્કિમાં થોડું આર્ટ ભેળવવામાં આવે, તો તે વસ્તુ સાધુને લેવી કહ્યું. તે સિવાયની લેવી કવો નહિ. સચિત્ત અને મિશ્ર ભાંગાની તો એક પણ કહ્યું નહિ. તેમજ ભારે ભાજનમાં ભેળવે તો પણ કહ્યું નહિ. [૬પ૧-૬૫૪]અપરિક્ષત (અચિત્ત નહિ થયેલ) ના બે પ્રકાર, દ્રવ્ય અપરિણત અને ભાવ અપરિણત. તે આપનાર અને લેનારના સંબંધથી બન્નેના બે બે પ્રકાર બને છે. આપનારથી દ્રવ્ય અપરિણત - અશિનાદિ અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે, લેનારથી દ્રવ્ય અપરિણત - અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. અપરિણતનું દૃષ્ટાંત-દૂધમાં મેળવણ નાખ્યું હોય, ત્યાર બાદ જ્યાં સુધી દહીં ન બને ત્યાં સુધી તે અપરિણત કહેવાય. નહિ દૂધમાં નહિ દહીંમાં. આ પ્રમાણે પૃથ્વીકાયાદિમાં અચિત્ત બન્યું ન હોય ત્યાં સુધી અપરિણત કહેવાય. અર્થાત્ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણનો પામે ત્યારે પરિણત કહેવાય છે અને દૂધપણું અવસ્થિત-પાણી જેવું હોય તો તે અપરિણત કહેવાય છે. અશનાદિ દ્રવ્ય દાતારની સત્તામાં હોય ત્યારે આપનારનું Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા- 54 137 ગણાય અને લીધા પછી લેનારની સત્તાનું ગણાય. આપનારથી ભાવ અપરિણત-જે અશનાદિના બે અથવા વધારેના સંબંધીનું હોય અને તેમાંથી એક આપતો હોય અને બીજાની ઈચ્છા ન હોય તે. લેનારથી ભાવ અપરિણત-જે અશનાદિ લેતી વખતે સંઘાટ્ટક સાધુમાંથી એક સાધુને અચિત્ત કે શુદ્ધ લાગતું હોય અને બીજા સાધુને અચિત્ત કે અશુદ્ધ લાગતું હોય તે. (પ્રશ્ન) સાધારણ અનિસૃષ્ટિ અને આપનારથી ભાવ અપરિણતમાં શો ફરક છે ? અનિસૃષ્ટમાં બધા માલિક ત્યાં હાજર ન હોય ત્યારે તે સાધારણ અનિવૃષ્ટ કહેવાય અને આપનાર ભાવ અપરિણતમાં માલિકો ત્યાં હાજર હોય. આટલો તફાવત છે. ભાવથી અપરિણત ભિક્ષા લેવી કહ્યું નહિ. કેમકે તેમાં કલહ આદિ દોષોનો સંભવ છે. દાતાના વિષયવાળું ભાવ અપરિણત તે ભાઈઓ અને સ્વામી સંબંધી છે, જ્યારે ગ્રહણ કરનાર વિષયવાળું ભાવ અપરિણત સાધુ સંબંધી છે. ૬પપ-૬૬૮] લિપ્ત એટલે જે અશનાદિથી હાથ, પાત્ર આદિ ખરડાય, જેવાં કે દહીં, દૂધ, દાળ આદિ વગેરે દ્રવ્યો લિપ્ત કહેવાય છે. શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં દહીં, દૂધ, ઘી વગેરે લેપવાળા દ્રવ્યો સાધુને લેવા કહ્યું નહિ. કેમકે ખરડાયેલા હાથ, વાસણ વગેરે ધોવામાં પશ્ચાત્કર્મ વગેરે દોષો લાગે છે, તથા રસની વૃદ્ધિ-આસક્તિપણે થવાનો સંભવ છે. ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, સવિશેષ (બાકી રહેલું) દ્રવ્યના. આઠ ભાંગા થાય છે, અલેપવાળું લેવામાં દોષ ન લાગે. અપવાદ લેપવાળું લેવું કહ્યું. | ‘લેપવાળું દહીં આદિ ગ્રહણ કરવામાં પશાત્કર્મ આદિ દોષો થાય, માટે સાધુએ તેવું લેપવાળું દ્રવ્ય ગ્રહણ ન કરવું.' એમ આપે કહ્યું તો પછી સાધુએ ભોજન કરવું જ નહિ, અર્થાત્ રોજ ઉપવાસ કરવા જેથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. ભિક્ષા લેવા માટે જવા આવવાનું કષ્ટ ન થાય. રસની આસક્તિ વગેરે કોઈ દો લાગે નહિ. રોજ તપ કરે. આહાર કરવાનું શું પ્રયોજન ? હે મહાનુભાવ ! જીંદગી સુધીનો ઉપવાસ કરવાથી ચિરકાલ સુધી થનારા તપ, સંયમ, નિયમ વૈયાવચ્ચ આદિની હાનિ થાય, માટે જીંદગી સુધી તપ કરવો યોગ્ય નથી-તપ ન કરી શકાય. જીંદગી સુધીનો તપ ન કરે તો ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસ તો કહ્યા છે ને? તો છ મહિનાના ઉપવાસ કરે, પારણે લેપ વિનાનું વાપરે, પાછા છ મહિનાના ઉપવાસ કરે. જો છ છ મહિનાના ઉપવાસ કરવાની શક્તિ હોય તો ખુશીથી કરે. એમાં નિષેધ નથી. જો છ મહિનાનો તપ ન કરી શકે તો એક એક દિવસ ઓછો કરતાં યાવતુ ઉપવાસના પારણે આયંબીલ કર્યા કરે. આમ કરવાથી અલેપકૃત પ્રહણ થઈ શકે અને નિવહિ પણ થઈ શકે, ઉપવાસ પણ ન કરી શકે તો રોજ આયંબીલ કરે. જો તેવી શક્તિ પહોંચતી હોય અને તેથી તે કાળમાં અને ભાવિકાળમાં આવશ્યક એવા પડિલેહણ, વૈિયાવચ્ચ આદિ સંયમયોગોમાં હાનિ થાય એમ ન હોય તો ભલે તેવો તપ કરે,. ઉપવાસની શક્તિ ન હોય અને રોજ આયંબીલ કરવાની શક્તિ હોય તો રોજ આયંબીલ કરે. પરંતુ વર્તમાન કાળમાં શરીરનું છેવä સંઘયણ છે, તેથી એવી શારીરિક શક્તિ નથી કે તેવો તપ કરી શકે. માટે શ્રી તીર્થકર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ એવો. ઉપદેશ આપ્યો નથી. આપ કહો છો કે “છેવટ્ટે સંઘયણ હોવાથી તેવો તપ નિરંતર ન કરી શકે. તો પછી Page #73 -------------------------------------------------------------------------- ________________ - 138 પિંડનજુત્તિ-(૬૮) મહારાષ્ટ્ર, કોશલ આદિ નીચેના (દક્ષિણના દેશોમાં જન્મેલા માણસો હંમેશા સૌવીર-ખાટું પાણી, કુર-સ્માત આદિ વાપરે છે અને જીંદગી સુધી કામ વગેરે કરી શકે છે, તો પછી જેમનું મન એક જ મોક્ષપ્રત્યે લાગેલું છે એવા સાધુઓ નિવહ કેમ ન કરી શકે ? સાધુ તો સારી રીતે આયંબીલ વગેરેથી ચલાવી શકે. સાધુઓને ઉપધિ, શય્યા અને આહાર એ ત્રણે શીત-ઠંડા હોવાથી નિરંતર આયંબીલ કરવાથી આહારનું પાચન થાય નહિ, એટલે અજીર્ણ આદિ દોષો પ્રગટ થાય, જ્યારે ગૃહસ્થને તો સૌવીર, કૂર ખાવા. છતાં તેમના ઉપધિ શય્યા શીતકાળમાં પણ ઉષ્ણ-ગરમ હોવાથી તેમને ખોરાક પચી. જાય છે, એટલે અજીર્ણ આદિ દોષો થવાનો સંભવ નથી. સાધુને તો આહાર, ઉપાધિ અને શય્યા ઉણકાલમાં પણ શીત હોય છે. ઉપધિનો વર્ષમાં એકવાર કાપ કાઢવામાં આવે, શઠાને અગ્નિનો તાપ નહિ લાગવાથી અને આહાર પણ શીત હોવાથી હોજરી. બરાબર પાચન ન કરી શકે, તેથી અજીર્ણ, ગ્લાનતાદિ થાય. આ માટે સાધુઓને છાસ આદિ લેવાનું કહેલું છે. છતાં પણ કહ્યું છે કે પ્રાયઃ સાધુઓએ વિગઈઓ ઘી, દૂધ, દહીં આદિ વાપર્યા સિવાય જ હંમેશા પોતાના શરીરનો નિવહિ કરવો, કદાચ જ્યારે શરીર સારું ન હોય તો સંયમયોગની વૃદ્ધિ માટે અને શરીરની શક્તિ ટકાવવા માટે વિગઈ વાપરે. વિગઈ વાપરવામાં છાસ આદિ જ ઉપયોગી છે, તેથી તેનું ગ્રહણ કરવું તે, સિવાયની વિગઈ તો ગ્લાનાદિ કારણે ગ્રહણ કરવી જોઈએ. કેમકે વિગઈ બહુ લેપવાળું દ્રવ્ય છે અને તે વાપરવાથી વૃદ્ધિ થાય. લેપ વિનાના દ્રવ્યો- સુક્કા રાંધેલા ભાત આદિ, માંડા, જવનો સાથવો, અડદ, ચોળા, વાલ, વટાણા, ચણા, તુવેર વગેરે સર્વે સુકા હોય તે જે વાસણમાં ચોટે નહિ તે બધાં દ્રવ્યો. આમાં વાસણ નહિ ખરડાવાથી પાછળથી ધોવું પડે નહિ. અલ્પલેપવાળાં દ્રવ્યો- રાબડી, કોદ્રા, છાસ સાથેના ભાત, રાંધેલા મગ, દાળ, વગેરે દ્રવ્યો. આમાં પશ્ચાત્કર્મ કદાચ થાય અને કદાચ ન થાય. બહુલેપવાળાં દ્રવ્યો-ખીર, દૂધ, દહીં, દૂધપાક, તેલ, ઘી, ગોળનું પાણી, વગેરે. જે , દ્રવ્યોથી વાસણ ખરડાયેલું હોઈ આપ્યા પછી તે વાસણ અવશ્ય ધોવું પડે તેવાં દ્રવ્યો. પાપના ભયવાળા સાધુઓ બહુ લેપવાળાં દ્રવ્યો ગ્રહણ કરતા નથી. અપવાદ-પશ્ચાત્કર્મ થાય એમ ન હોય તે દ્રવ્ય લેવું કહ્યું. ખરડાએલા હાથ, ખરડાએલું ભાજન અને સવિશેષ દ્રવ્ય તથા નિરવશેષ દ્રવ્યના યોગે આઠ ભાંગા થાય છે. ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય ખરડાએલા હાથ નહિ ખરડાયેલું ભાજન સાવશેષ દ્રવ્ય, ખરડાએલા હાથ નહીં. ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય નહિ ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન, સાવરોષ દ્રવ્ય, નહિ ખરડાએલા હાથ ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય, નહિ ખરડાએલા હાથે નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય, નહિ ખરડાએલા હાથ, નહિ ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય આ આઠ ભાંગામાં ૧-૩-૫-૭માં ભાંગાનું લેવું કહ્યું. 2-4--8 માં ભાંગાનું લેવું કહ્યું નહિ. હાથ, પાત્ર, કે હાથ અને પાત્ર બન્ને, ગૃહસ્થ સાધુને આવતાં પહેલાં તેના પોતાના માટે ખરડાએલા હોય પણ સાધુ માટે ન ખરડ્યા હોય, તેમાં પક્ષાત્કર્મ હોતું નથી અને જેમાં દ્રવ્ય બાકી રહેતું હોય, તેમાં સાધુ માટે હાથ કે પાત્ર ખરડ્યું હોય તો પણ Page #74 -------------------------------------------------------------------------- ________________ 139 ગાથા -દદ૯ સાધુ નિમિત્તે ધોવાનું થતું નથી. માટે સાધુને લેવું કલ્પી શકે. [669-670] ગૃહસ્થ આહારાદિ વહોરાવતો જમીન ઉપર છાંટા પાડે તે છર્દેિતદોશવાળો આહાર કહેવાય. તેમાં સચિત્ત, અચિત્ત અને મીશ્રની ત્રણ ચતુર્ભાગી થાય છે. તે પૃથ્વી કાયાદિ છની સાથે ભાંગ કરતાં કુલ 432 ભાંગા થાય છે. પહેલી ચતુભગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, મિશ્ર વસ્તુ સચિત્તમાં વેરાય, સચિત્ત વસ્તુ મિકમાં વેરાય, મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય. બીજી ચતુર્ભાગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, સચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય ત્રીજી ચતુર્ભાગી મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય, અચિત્ત વસ્તુ મિશ્રમાં વેરાય, મિશ્ર વસ્તુ અચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય. સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના 36 ભાંગા મિશ્ર પૃથ્વી કાયાદિમાં સચિત્ત પૃથ્વિકાયાદિના 36 ભાંગા ચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના 36 ભાંગા મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના 36 ભાંગા કુલ 144 ત્રણ ચતુર્ભગીના 432 ભાંગા થાય. કોઇ પણ ભાંગામાં સાધુને ભિક્ષા લેવી કહ્યું નહિ. જો છર્દિત દોષવાળી ભિક્ષા ગ્રહણ કરે તો-૧ આજ્ઞાભંગ, 2 અનવસ્થા, 3 મિથ્યાત્ત્વ, 4 સંયમ વિરાધના, 5 આત્મવિરાધના, 6 પ્રવચન વિરાધના આદિ દોષો લાગે. એ જ રીતે ઉદેશિકદિ દોષવાળી ભિક્ષા લેવામાં પણ મિથ્યાત્ત્વાદિ દોષો લાગે તે સમજી લેવું. ગવેયણાના અને ગ્રહણએષણાના દોષો જણાવ્યા. હવે ગ્રાસ એષણાના દોષો [71-676] ગ્રાસએષણાના ચાર નિક્ષેપ છે-૧ નામ ગ્રાસએષણા, ર સ્થાપના ગ્રાસએષણા, 3 દ્રવ્ય ગ્રાસએષણા, 4 ભાવ ગ્રાસએષણા. દ્રવ્ય ગ્રાસ એષણામાં મત્સ્યનું ઉદાહરણ, ભાવ ગ્રાસએષણા પાંચ પ્રકારે છે- નામ ગ્રાસએષણા-ગ્રાસએષણા એવું કોઇનું નામ હોય છે. સ્થાપના શાસએષણા-ગ્રાસએષણાની કોઈ આકૃતિ કરી હોય તે. દ્રવ્ય ગ્રાસએષણા-ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત કે મિશ્ર. ભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. આગમભાવગ્રાસએષણા. નોઆગમભાવ ગ્રાસએષણા. આગમભાવ ગ્રાસએષણાગ્રાસ એષણાને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવ રાસએષણા-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્તસંયોજનાદિ પાંચ દોષથી રહિત આહાર વાપરવો. અપ્રશસ્ત-સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણદોષવાળો આહાર વાપરવો. કોઈ એક માછીમાર માછલાં પકડવા માટે સરોવર ઉપર ગયો. ત્યાં જઈને કાંટામાં ગલમાંસનો ટુકડો ભરાવીને સરોવરમાં નાખ્યો. તે સરોવરમાં બુદ્ધિશાળી અને હોંશી.આર એક વૃદ્ધ માછલું રહેતું હતું. તે માછલું માંસની ગંધથી ત્યાં આવ્યું અને સાચવીને કાંટાની આજુબાજુ માંસ ખાઈ ગયું અને પછી પૂંછડાથી કાંટો હલાવીને આવું જતું રહ્યું. માછીમાર સમજ્યો કે “માછલું પકડાયું છે એટલે કાંટો બહાર કાઢ્યો અને જોયું તો માછલું ન હતું અને માંસ પણ હતું નહિ. આ પ્રમાણે ત્રણવાર થયું. ત્રણ વાર તે માછલું માંસ ખાઈ ગયું. માછીમાર વિચારમાં પડ્યો કે આમ કેમ થાય છે? ત્યાં તો માછલો બોલી ઉઠ્યો કે હે માછીમાર ! તું શું વિચાર કરે છે? મારું પરાક્રમ સાંભળ. એકવાર હું પ્રમાદમાં હતો, ત્યાં એક બગલાએ મને પકડ્યો. બગલો ભક્ષ ઉછાળીને Page #75 -------------------------------------------------------------------------- ________________ 140 પિંડનિરિ-(૭૬) પછી ગળી જાય છે. તેથી તે બગલાએ મને અદ્ધર ઉછાળ્યો, મેં વિચાર કર્યો કે " સીધો તેના મુખમાં પડીશ તો મને ગળી જશે, માટે તીર્થો પડે કે જેથી મને ગળી શકે નહિ.' આમ વિચાર કરીને હું વાંકો પડ્યો, બીજી વાર ઉછાળ્યો, બીજી વાર વાંકો પડ્યો. ત્રીજી વાર ઉછાળ્યો, ત્રીજી વાર હું પાણીમાં પડ્યો અને દૂર ભાગી ગયો. એકવીસ વાર જાળમાં સપડાએલો તેમાં દરેક વખત હું જમીન ઉપર લપાઈ જઈને છૂટી ગયો હતો. એકવાર માછીમારે દ્રહનું પાણી બીજી તરફ કાઢ્યું. તેમાં હું પણ આવી ગયો હતો, ત્યાં હું માછીમારની જાળમાં સપડાઈ ગયો. માછીમાર બધાં માગ્લાંને પકડીને લાંબા સોયામાં પરોવતો હતો. માછીમાર માછલાં ઉપર લાગેલા કાદવને સાફ કરવા. સરોવરમાં ગયો અને ધોવા લાગ્યો, ત્યાં મેં સોયો મૂકી દીધો અને પાણીમાં જતો રહ્યો.' આવું મારૂં પરાક્રર્મ છે તો પણ તું મને પકડવા ઈચ્છે છે? અહો કેવું તારૂં નિર્લજ્જપણું? આ દ્રષ્ટાંતનો ઉપનય-સાર આ પ્રમાણે છે. માછલાના સ્થાને સાધુ, માંસના સ્થાને આહારપાણી, માછીમારના સ્થાને રાગાદિ દોષનો સમુહ. જેમ માછલું કોઈ રીતે સપડાયું નહિ તેમ સાધુએ પણ દોષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરવો, કોઈ દોષમાં સપડાવું નહિ. સોળ ઉદ્ગમના, સોળ ઉત્પાદનના અને દશ એષણાના એમ 42 દોષોથી રહિત આહાર મેળવ્યા પછી સાધુએ આત્માને શિખામણ આપવી કે “હે જીવ! તું કોઈ દોષમાં સપડાયો નહિ અને બેતાલીસ દોષોથી રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરતા મૂચ્છવશ થઈ રાગદ્વેષમાં ન સપડાય તેનું ધ્યાન રાખજે. [677-683] અપ્રશસ્ત ભાવગ્રાસએષણા તેના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે, સંયોજના-વાપરવાનાં બે દ્રવ્યો સ્વાદ માટે ભેગાં કરવાં. પ્રમાણ-જરૂર કરતાં વધારે આહાર વાપરવો. અંગાર-વાપરતાં આહારના વખાણ કરવાં. ધૂમ્ર-વાપરતાં આહારની નિંદા કરવી. કારણઆહાર વાપરવાના છે કારણ સિવાય આહાર લેવો. સંયોજના એટલે દ્રવ્ય ભેગાં કરવા. તે બે પ્રકારે દ્રવ્યથી ભેગું કરવું અને ભાવથી ભેગું કરવું. દ્રવ્યથી ભેગુ કરવું-બે પ્રકારે બાહ્ય સંયોજના, અભ્યતર સંયોજના. બાહ્ય સંયોજના-સ્વાદની ખાતર બે દ્રવ્યો દૂધ, દહીં આદિમાં સાકર આદિ મેળવવી તે. ઉપાશ્રયની બહાર ગોચરી ગયા હોય ત્યાં બે દ્રવ્યો ભેગાં કરવાં તે બાહ્ય સંયોજના. અત્યંતર સંયોજના-ઉપાશ્રયમાં આવીને વાપરતી વખતે સ્વાદની ખાતર બે દ્રવ્યો ભેગાં કરવાં. તે ત્રણ પ્રકારે. પાત્રમાં, હાથમાં અને મોંઢામાં. આ અત્યંતર સંયોજના. ગોચરીએ ફરતાં વાર લાગે એમ હોય એટલે વિચાર કરે કે “જો અહીં બે દ્રવ્યો ભેગાં કરીશ તો સ્વાદ બગડી જશે, એટલે વાપરતી વખતે ભેગાં કરીશ.” આમ વિચારીને બન્ને દ્રવ્યો અલગ અલગ લે. પછી ઉપાશ્રયે આવીને વાપરતી વખતે બે દ્રવ્યો ભેગાં કરે. પાત્ર સંયોજના જુદાજુદા દ્રવ્યો પાત્રામાં જ ભેગા કરીને વાપરે. હસ્ત સંયોજના-કોળીઓ હાથમાં પછી તેના ઉપર બીજી વસ્તુ નાખીને વાપરે. મુખ સંયોજના-મોઢામાં કોળીઓ નાખે પછી ઉપરથી પ્રવાહી કે બીજી વસ્તુ લઈને એટલે ઠંડક આદિ મોંઢામાં લે, પછી ગોળ આદિ મોમાં લે એમ બે વસ્તુ મેળવીને વાપરે. - સંયોજના કરવાથી થતાં દોષો. સંયોજના રસની આસક્તિ કરનાર છે. આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ કરે છે. સંસાર વધે છે. ભવાંતરમાં જીવને અશાતા થાય Page #76 -------------------------------------------------------------------------- ________________ 141 ગાશા - 683 છે. અનંતકાળ સુધી વેચવા યોગ્ય અશુભ કર્મ બંધાય છે. આથી સાધુએ બાહ્ય કે અભ્યતર સંયોજના કરવી નહિ. અપવાદ-દરેક સંઘાટ્ટકને ગોચરી વધારે આવી ગઈ હોય, વાપરવા છતાં આહાર વધ્યો હોય તો, તે પરઠવવો ન પડે તે માટે બે દ્રવ્યો ભેગા કરીને વાપરે તો દોષ નથી. ગ્લાનને માટે દ્રવ્ય સંયોજના કરી શકાય. રાજપુત્રાદિ હોય અને એકલો આહાર ગળે ઉતરતો ન હોય તો સંયોજના કરે. નવદીક્ષિત હોય પરિણત ન થયો હોય તો સંયોજના કરે. અથવા રોગાદિ કારણે સંયોજન કરવામાં દોષ નથી. 684-696] પ્રમાણ દોષ જે આહાર કરવાથી જ્ઞાનાભ્યાસ, વૈયાવચ્ચ આદિ કરવામાં અને સંયમના વ્યાપારોમાં તે દિવસે અને બીજા દિવસે આહાર વાપરવાનો સમય ન થાય ત્યાં સુધી શારીરિક બળમાં હાનિ ન પહોંચે તેટલો આહાર પ્રમાણસર કહેવાય. પ્રમાણ કરતાં વધારે આહાર વાપરવાથી પ્રમાણાતિરિક્ત દોષ થાય અને તેથી, સંયમ અને શરીરને નુકશાન થાય. સામાન્ય રીતે પુરુષ ને માટે બત્રીસ કોળીઆ. આહાર અને સ્ત્રી માટે અઠ્ઠાવીસ કોળીઆ આહાર પ્રમાણસર કહેવાય. કુટ-કુકડીના ઈંડા જેટલા પ્રમાણનો એક કોળીઓ ગણાય. કુફ્ફટી-બે પ્રકારની 1 દ્રવ્ય કુફ્ફટી અને 2 ભાવકુફ્ફટી. દ્રવ્ય કુફ્ફટી-બે પ્રકારે 1 ઉદરકુકુટી, ર ગલકુÉટી. ઉદરકુફ્ફટી-જેટલો આહાર વાપરવાથી પેટ ભરાય તેટલો આહાર, ગલકુલ્લુટી-પેટ પૂરતા આહારની બત્રીસમો ભાગ અથવા જેટલો કોળીઓ મુખમાં મૂકતાં મોં વિકૃત ન થાય, તે પ્રમાણનો કોળીઓ અથવા સહેલાઈથી મુખમાં મૂકી શકાય તેટલા આહારનો કોળીઓ. ભાવકક્યુટી- જેટલો આહાર વાપરવાથી (ઓછો નહિ તેમ વધારે નહિ) શરીરમાં રૂર્તિ રહે, જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણનો આહાર, તેનો બત્રીસમો ભાગ એક કળીઓ કહેવાય. બત્રીસ કોળીઆમાં એક, બે, ત્રણ કોળીઆ ઓછાં કરતાં યાવતુ સોળ કોળીઆ પ્રમાણ આહાર કરે વાવતું તેમાંથી પણ ઓછા કરતાં આઠ કોળીઆ પ્રમાણ આહાર કરે તે યાત્રામાત્ર નિવહ પૂરતો) આહાર કહેવાય. સાધુઓએ કેવો આહાર વાપરવો જોઈએ ? જેઓ હિતકારી દ્રવ્યથી અવિરૂદ્ધ, પ્રકૃતિને માફક અને એષણીય-દોષ વગરનો આહાર કરનારા, મિતાહારી પ્રમાણસર બત્રીસ કોળીઆ પ્રમાણ આહાર કરનારા, અલ્પાહારી-ભૂખ કરતાં ઓછો આહાર કરનારા હોય છે, તેમની વૈદ્યો ચિકિત્સા કરતા નથી. અતુ. તેવાઓને રોગ થતાં નથી. હિતકારી અને અહિતકારી આહારનું સ્વરૂપ-દહીંની સાથે તેલ ને, દુધની સાથે દહીં કે કિાંજી એ અહિતકારી છે, અથતુ શરીરને નુકશાન કરે છે. અહિતકારી આહાર વાપરવાથી સઘળા રોગ ઉત્પન્ન થાય છે. દૂધ અને તેલ કે દહીં અને તેલ સાથે વાપરવાથી કોઢ રોગ થાય છે, સરખા ભાગે વાપરવાથી ઝેરરૂપ બને છે. માટે અહિતકારી આહારનો ત્યાગ કરવો અને હિતકારી આહાર વાપરવો જોઈએ. - મિત આહારનું સ્વરૂપ-પોતાના ઉદરમાં છ ભાગની કલ્પના કરવી. તેમાં શિયાળો, ઉનાળો અને સાધારણ કાલની અપેક્ષાએ આહાર વાપરવો, તેની સમજ આપવા અહીં કોઠો બનાવેલ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ 142 પિડનિજુત્તિ-(દ૯૬) કાળ પાણી ભોજન વાયુ અતિ ઠંડીમાં એક ભાગ ચાર ભાગ. એક ભાગ મધ્યમ ઠંડીમાં | બે ભાગ ત્રણ ભાગ, એક ભાગ મધ્યમ ગરમીમાં | બે ભાગ ત્રણ ભાગ એક ભાગ. વધુ ગરમીમાં | ત્રણ ભાગ બે ભાગ એક ભાગ કાયમ ઉદરનો એક ભાગ વાયુના પ્રચાર માટે ખાલી રાખવો જોઈએ. એક ભાગ ખાલી ન રહે તો શરીરમાં પીડા કરે. જે સાધુ પ્રકામ, નિષ્કામ, પ્રણીત, અતિબહુક અને અતિ બહુશઃ ભક્તપાનનો આહાર કરે તે પ્રમાણદોષ જાણવો. પ્રકમ-ઘી આદિ નહિ નીતરતા આહારના તેત્રીસ કોળીઆ પ્રમાણથી વધુ વાપરે છે. નામ-ધી આદિ નહિ નીતરતાં આહારના બત્રીસથી વધારે કોળીઆ પ્રમાણે એકથી વધારે વાપરવા તે. પ્રણીત-કોળીઓ ઉપાડતાં તેમાંથી ઘી આદિ નીતરતો હોય તેવો આહાર વાપરવો તે. અતિબક-અકરાંતીયા થઈને વાપરવું તે. અતિબહુશ- અતિલોલુપતાથી અતૃપ્તપણે દિવસમાં ત્રણ વખતથી વધારે વખત આહાર વાપરવો તે. સાધુએ ભુખ કરતાં પણ ઓછો આહાર વાપરવો જોઈએ. વધુ આહાર વાપરે તો આત્મ વિરાધના, સંયમ વિરાધના, પ્રવચન વિરાધના આદિ દોષો થાય. [97-702] અંગાર દોષ અને ધૂમદોષ જેમ અગ્નિ લાકડાંને સર્વથા બાળીને અંગારા સમાન બનાવે છે અને અર્ધબાળવાથી ધૂમાડાવાળું કરે છે, તેમ સાધુ આહાર વાપરતાં આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરે-પ્રશંસા કરે તો તેથી રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને અંગારા સમાન બનાવે છે. અને જો વાપરતી વખતે આહારની કે આહાર બનાવનારની નિંદા કરે તો તેથી બ્રેષરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને ધૂમાડાવાળાં બનાવે છે. રાગથી આહારને વખાણ કરતો વાપરે તો અંગારદોષ લાગે છે. દ્વેષથી આહારની નિંદા કરતો વાપરે તો ધૂપ્રદોષ લાગે છે. માટે સાધુએ આહાર વાપરતાં વખાણ કે નિંદા કરવી ન જોઈએ. આહાર જેવો હોય તેવો સમભાવથી રાગ-દ્વેષ કયાં સિવાય વાપરી લેવો જોઈએ, તે પણ કારણ હોય તો વાપરવો તે સિવાય ન વાપરવો. 703-710] આહાર કરવાના છ કારણો છે. આ છે કારણો સિવાય આહાર વાપરે તો કારણોતિરિક્ત નામનો દોષ લાગે. સુધાવેદનીય દૂર કરવા, વૈયાવચ્ચ સેવા ભક્તિ કરવા, સંયમનું પાલન કરવા, શુભધ્યાન કરવા, પ્રાણોને ટકાવી રાખવા, ઈયસિમિતિનું પાલન કરવા. આ છ કારણે સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનું રૂપ કે જીભના રસને માટે ન વાપરે. શુ ઘાનું નિવારણ કરવા-ભૂખ જેવી કોઈ પીડા નથી, માટે ભૂખને દૂર કરવા આહાર વાપરે, આ શરીરમાં એક તલના ફોતરા જેટલી જગ્યા એવી નથી કે જે બાધા ન આપે. આહાર વગરના-ભૂખ્યાને બધાં દુઃખો સાનિધ્ય કરે છે, અર્થાત્ ભૂખ લાગે ત્યારે બધાં દુઃખો આવી ચઢે છે, માટે ભૂખનું નિવારણ કરવા સાધુ આહાર વાપરે. વૈયાવચ્ચ કરવા-ભૂખ્યો સાધુ વૈયાવચ્ચ બરાબર કરી ન શકે, એટલે આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, Page #78 -------------------------------------------------------------------------- ________________ 143 ગાથા-૭૧ બાલ, વૃદ્ધ આદિ સાધુની વૈયાવચ્ચ સારી રીતે કરી શકાય તે માટે સાધુ આહાર વાપરે. સંયમનું પાલન કરવાનભૂખ્યો સાધુ પ્રત્યુપ્રેક્ષણા પ્રમાર્જના આદિ સંયમનું પાલન કરી ન શકે, માટે સંયમનું પાલન કરવા સાધુ આહાર વાપરે. શુભધ્યાન કરવા-ભૂખ્યો સાધુ સ્વાધ્યાય આદિ શુભધ્યાન-ધર્મધ્યાન કરી ન શકે, અભ્યાસ કરેલા સૂત્ર-અર્થનું પરાવર્તન કરવામાં અસમર્થ થાય, તેથી ધર્મધ્યાનની હાનિ થાય. માટે શુભ ધ્યાન કરવા સાધુ હાર વાપરે. પ્રાણોને ટકાવી રાખવા-ભૂખ્યા હોય તો શરીરની શક્તિઓ ક્ષીણ થાય. જેથી શરીરની શક્તિ ટકાવી રાખવા સાધુ આહાર વાપરે. ઈયમિતિનું પાલન કરવા-ભૂખ્યા હોય તો ઈયસમિતિનું બરાબર પાલન થઈ ન શકે. ઈયસમિતિનું પાલન સારી રીતે થઈ શકે તે માટે સાધુ આહાર વાપરે. આ છે કારણોએ સાધુ આહાર વાપરે. પરંતુ શરીરનો વિશિષ્ટ વર્ણ આકૃતિ થાય, મધુર સ્વર થાય. કંઠની મધુરતા થાય તેમજ સારા સારા માધુર્ય આદિ સ્વાદ કરવા આહાર ન વાપરે. શરીરના રૂપ, રસાદિ માટે આહાર વાપરતા ધર્મનું પ્રયોજન નહિ રહેવાથી કારણોતિરિક્ત નામનો દોષ લાગે છે. છ કારણે સાધુ આહાર વાપરે તે જણાવ્યું. હવે છ કારણે સાધુએ આહાર ન વાપરવો. અથતિ ઉપવાસ કરવો તે કહે છે. આતંક-તાવ આવ્યો હોય, કે અજીર્ણ આદિ થયું હોય ત્યારે આહાર ન વાપરે. કેમકે વાયુ. શ્રમ, ક્રોધ, શોક, કામ અને ક્ષતથી ઉત્પનુ નહિ થયેલા તાવમાં. લંઘન-ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે. ઉપસર્ગ-સગાસંબંધી, દીક્ષા છોડાવવા આવ્યા હોય. ત્યારે આહાર ન વાપરે. આહાર નહિ વાપરવાથી સગાસંબંધીઓને એમ થાય કે "આહાર નહિ વાપરે તો મરી જશે.” એટલે સગાસંબંધીઓ દીક્ષા છોડાવે નહિ. રાજા કોપાયમાન થયો હોય તો ન વાપરે, તથા દેવ, મનુષ્ય કે તીર્થ સંબંધી ઉપસર્ગ થયો હોય તો ઉપસર્ગ સહન કરવા ન વાપરે. બ્રહ્મચર્ય- બ્રહ્મચર્યને બાધક એવો મોહનો ઉદય થયો હોય તો ન વાપરે. ભોજનનો ત્યાગ કરવાથી મોહોદય શમી જાય છે. પ્રાણીદયા-વરસાદ વરસતો હોય, છાંટા પડતા હોય, સચિત્ત રજ કે ધૂમસ આદિ પડતી હોય કે સમૂર્છાિમ દેડકીઓ આદિની ઉત્પત્તિ થઈ ગઈ હોય તો તે જીવોની રક્ષા. માટે પોતાથી તે જીવોની વિરાધના ન થાય તે માટે ઉપાશ્રયની બહાર નીકળો. આહાર ન વાપરે એટલે ઉપવાસ કરે. જેથી ગોચરી પાણી માટે બહાર જવું ન પડે અને અપૂકાયાદિ જીવોની વિરાધનાથી બચાય. તપ-તપશ્ચર્યા કરવા માટે. (શ્રી મહાવીરસ્વામીજી ભગવંતના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસનો તપ કહ્યો છે.) ઉપવાસથી માંડી છ મહિનાના ઉપવાસ કરવા આહાર ન વાપરે. શરીરનો ત્યાગ કરવા-લાંબા કાળ સુધી ચારિત્ર પાળ્યું. શિષ્યોને વાચના આપી, અનેકને દીક્ષા આપી, અંતે વૃદ્ધપણામાં 'સર્વ અનુષ્ઠાનોમાં મરણ-અનશન આરાધના સારા છે, માટે તેમાં મહાપ્રયત્ન કરવો જોઈએ.” આમ સમજી આહાર ત્યાગ કરવા પૂર્વક શરીરનો ત્યાગ કરે. શરીરનો ત્યાગ કરવા આહાર ન વાપરે. [૭૧૨-૭૧૩આ આહારનો વિધિ જે પ્રમાણે સર્વ ભાવને જોનારા તીર્થંકરોએ કહ્યો છે. તે પ્રમાણે મેં વ્યાખ્યા કરી છે. જે વડે ધમવિશયક યોગો હાનિ ન પામે તેમ કરવું. Page #79 -------------------------------------------------------------------------- ________________ 144 પિંડનિત્તિ-(૭૩) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાગ-દ્વેષ વિના યતનાપૂર્વક વર્તનાર આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાવાળા સાધુનો યતના કરતાં જે કાંઈ પૃથ્વીકાયાદિની સંઘટ્ટ આદિ વિરાધના થાય તો તે વિરાધના પણ નિર્જરાને કરનારી થાય છે. પરંતુ અશુભ કર્મ બંધાવનારી થતી નથી. કેમકે જે કાંઈ વિરાધના થાય છે, તેમાં આત્માનો શુભ અધ્યવસાય હોવાથી અશુભ કર્મના બંધન માટે થતી નથી. પરંતુ કર્મની નિર્જરી કરાવે છે. મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | 41 પિંડનિજુત્તિ-ગુર્જર છાયા પૂર્ણ બીજું મૂળસૂત્ર ગુર્જરછાયાપૂર્ણ Page #80 -------------------------------------------------------------------------- ________________ આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક | સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા ॐ नमो अभिनव नाणस्स આગમ દીપ પ્રકાશન