SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - 13 131 આ દરેકમાં ચાર ચાર ભાંગા થાય છે. કુલ સોળ ભાંગા થાય. થોડી સુકી વસ્તુ થોડા સુકામાં બદલવી થોડી સુકી વસ્તુ બહુ સુકામાં બદલવી બહુ સુકી વસ્તુ થોડા સુકામાં બદલવી બહુ સુકી વસ્તુ બહુ સુકામાં બદલવી, થોડી સુકી વસ્તુ થોડા આદ્રમાં બદલવી થોડી સુકી. વસ્તુ બહુ આર્કમાં બદલવી બહુ સુકી વસ્તુ થોડા આર્ટમાં બદલવી બહુ સુકી વસ્તુ બહુ આર્કમાં બદલવી, થોડી આર્ક વસ્તુ થોડા સુકામાં બદલવી થોડી આÁ વસ્તુ બહુ સુકામાં બદલવી બહુ આર્ક વસ્તુ થોડી સુકામાં નાખવી બહુ આર્ક વસ્તુ બહુ સુકામાં નાખવી, થોડી આર્ક વસ્તુ થોડા આર્કમાં નાખવી થોડી આર્ટ વસ્તુ બહુ આર્ટમાં નાખવી બહુ આદ્ર થોડા આર્ટમાં નાખવી બહુ આર્ટ બહુ આર્કમાં નાખવી હલકા ભાજનમાં જ્યાં થોડામાં થોડું તેમાં પણ સુકામાં સુકુ અથવા સુકામાં આર્ટ, આદ્રમાં સુક કે આર્કિમાં આદ્ર બદલવામાં આવે તે આશીર્ણ વસ્તુ સાધુને લેવી કહ્યું, તે સિવાયની અનાચીર્ણ વસ્તુ કહ્યું નહિ. સચિત્ત અને મિશ્ર ભાંગાની એક પણ વસ્તુ કહ્યું નહિ. તેમજ ભારે ભાજનથી બદલે તો પણ તે કહ્યું નહિ. કેમકે ભારે વાસણ હોવાથી આપનારને ઉપાડવા-મૂકવામાં શ્રમ પડે, પીડા થવા સંભવ છે. તથા ગરમ વાસણ હોય અને કદાચ પડી જાય કે તૂટી જાય તો પૃથ્વીકાયાદિ જીવોની વિરાધના થાય. [14-643 નીચે જણાવેલા ચાલીસ પ્રકારના દાતા પાસેથી ઉત્સર્ગ માર્ગે સાધુએ ભિક્ષા લેવી કહ્યું નહિ. બાળક-આઠ વર્ષની અંદરની ઉંમરનો હોય તેની પાસે ભિક્ષા લેવી ન કલ્પે. વડીલ હાજર ન હોય તો ભિક્ષા આદિ લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. એક સ્ત્રી નવી નવી જ શ્રાવિકા થયેલી હતી. એક દિવસે ખેતરમાં જતાં તે સ્ત્રીએ પોતાની નાની. ઉંમરની પુત્રીને કહ્યું કે “સાધુ ભિક્ષા માટે આવે તો આપજે.” એક સાધુ સંઘાટક કરતાં ફરતાં તેને ઘેર આવ્યા. બાલિકા વહોરાવા લાગી. નાની છોકરીને મુગ્ધ જોઈ મુખ્ય સાધુએ લંપટતાથી બાલિકા પાસેથી માગી માગીને બધી વસ્તુ વહોરી લીધી. માએ કહ્યું હતું એટલે બાલિકાએ બધું વહોરાવી દીધું. તે સ્ત્રીને ખેતરેથી આવી ત્યારે કંઈ ન જોતા તેને ગુસ્સો આવ્યો અને બોલી કે કેમ બધુંએ આપી દીધું ?' બાલિકાએ કહ્યું કે “માગી માગીને બધુંએ લઈ લીધું.' સ્ત્રી રોષાયમાન થઈ ગઈ અને ઉપાશ્રયે આવીને ઘાંટા, પાડીને બોલવા લાગી કે તમારો સાધુ કેવો કે બાલિકા પાસેથી બધુંએ લઈ લીધું ?' સ્ત્રીનો મોટો અવાજ સાંભળી લોકો ભેગા થઈ ગયા અને સાધુની નિંદા કરવા લાગ્યા. આ લોકો માત્ર વેષધારી છે, લૂંટારા છે, સાધુપણું નથી.” વગેરે જેમતેમ બોલવા લાગ્યા. આચાર્ય ભગવંતે શાસનનો અવર્ણવાદ થતો જોયો આચાર્ય ભગવંતે તે સાધુને બોલાવીને ફરીથી આવું ન કરીશ' એમ કહીને ખૂબજ ઠપકો આપ્યો. આ રીતે શાસનનો ઉદ્દાહ આદિ દોષો રહેલા છે, માટે આ રીતે વડીલની ગેરહાજરી વગેરેમાં નાના બાળક પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. અપવાદ-વડિલની હાજરી હોય અને તે અપાવડાવે તો નાના બાળક પાસેથી પણ ભિક્ષા લેવી કલો. વૃદ્ધ-૬૦ વર્ષ મતાંતરે 70 વર્ષની ઉંમરવાળા વૃદ્ધા પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. કેમકે અતિવૃદ્ધની પાસેથી ભિક્ષા લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. અતિવૃદ્ધપણાને લીધે તેના મોંમાંથી લાળ પડતી હોય તેથી આપતાં આપતાં આપવાની વસ્તુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy