________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ માંડુકના પુત્ર ભીમાશેઠ ભીમા
નાયા-પુત્ર રૂપા
કંકુચંદના પુત્ર
શેઠ હાપા
રાજીવા
કરમશી
જગમાલ
૧ રવચંદભાઈ ૨ ધહેલાભાઈ ૩ મગનલાલ ૪. બાદરલાઈ ૫ ઉમેદભાઈ
નાનંગ
મંગલજી
પાસા
પ્રતાપ
રવચંદભાઈના જેશંગભાઈ અને ઘેલાભાઈના બાલચંદ
શેઠ નાથા
કશેર
કરમચંદ
બહેચર
કંકુચંદ હાપા વા તેના પછીના વંશજો વીસનગરમાંથી સાબરમતીના કાંઠા પર આવેલા ઘાંટુ ગામમાં આવીને વસ્યા. ઘાટુનો સં. ૧૮૪ર ની લડાઈમાં નાશ થયે ત્યારે રાજુલાશેઠ ઘાંટુનો ત્યાગ કરીને જૂના સંધપુરમાં આવીને વસ્યા. માંડુકના વંશમાંના કેટલાક કલોલ પાસેના ડુંગુચા ગામમાં જઇ વસ્યા છે તે હાલ વિદ્યમાન છે. સં. ૧૮૫૫ ચૈત્ર વદિ બીજે કશેર શેઠે સંઘપુરથી સંધદ્વારા સિદ્ધાચલના યાત્રા કરી. સં. ૧૮૭૩ માં કીશેર શેઠે તારંગાછને સંધ કહા. સં. ૧૮૭૪ માં ચૈત્ર શુદિ ચૌદશે મૂલનાયક ચંદ્રપ્રભુને શેઠ કીશારે ગાદીએ બેસાડ્યા, તે વખતે મલુચંદ કીશરે રૂ. ૧૦૧ નો ચડાવો લીધો હતો. હાલ સંધપુરના કેટલાક વૃદ્ધ પુરૂષો કહે છે કે ચંદ્રપ્રભુની પ્રતિમા ઘાંટુથી લાવવામાં આવી હતી અને હાલ જૂના સંધપુરના દેરાસરમાં જૂના લેખનાં બે પાટીયાં છે તે પણ ઘાંટુથી લાવવામાં આવ્યા હતા. અને ઘાંટુમાંથી બે લેખનાં પાટીયાં વિજાપુરમાં ચિંતામણિના દેરાસરમાં લાવવામાં આવ્યાં હતાં. પણ તેને તપાસ કરતાં પત્તો લાગતું નથી. ઘાંટુથી શ્રીસંભવાથનની પ્રતિમાને લાવવામાં આવી છે. સં. ૧૯૨૪ લગભગમાં જુનું સંધપુર પાણીની રેલમાં તણાયું, પછી નવું સંઘપુર વસ્યું. જૂના સંધપુરમાંથી ચંદ્રપ્રભુની પ્રતિભાને નવા સંધપુરમાં લાવવામાં આવી. હાલ જુના સંધપુરના દેરાસરામાં ૬૬ થી ૧૧૫ શ્લોક સુધીનાં બે પાટીયાં છે.
For Private And Personal Use Only