Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 330
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (દક્ષિણમાં) દેવગિરિના યાદ. ૧ ભિલ્લમશાકે ૧૧૦૯ માં દેવગિરિનગર સ્થાપ્યું અને રાજધાની કરી. ૨ જેટપાલ. શાકે ૧૧૧૩. માં ગાદીએ બેઠા ૩ સિંધણું. શાકે ૧૧૩૨ માં ગાદીએ આવ્યા. ગુજરાત પર ચઢાઈ કરી. ૪ કૃષ્ણ. સિંધણનો પુત્ર જેત્રપાલ તેનાં પહેલાં ગુજરી (પ્રાકૃત નામ) ગાયે હતો તેથી તેને પાત્ર ગાદીએ બેઠા. કહાર. શાકે. ૧૧૬૯ માં ગાદીએ બેઠા. - ઈ. સ. ૧૨૪૭ રાજ્યપ્રારંભ. પ મહાદેવ. શાકે ૧૧૮૨ માં ગાદીએ આવ્યો. - ઈ. સ. ૧૨૬૦ માં ગાદીએ આવ્યો. ૬ રામચંદ્ર અથવા રામદેવ, શાકે ૧૧૯૩ ) માં ગાદીએ આવ્યો. ઈ. સ. ૧૨૭૧ કે તેના વખતમાં જ્ઞાને વિ. સં. ૧૩૨૭) ધર હિંદુ સાધુ થયા. ૭ શંકર. શાકે ૧૨૩૧-૩૪ ઈ. સ. ૧૩૦૯-૧૩૧૨ ૮ હરપાળ. . સ. ૧૩૧૮ માં મરા. ઈ. સ. ૧૨૯૪ માં અલાઉદ્દીને દક્ષિણમાં પ્રવેશ કર્યો. તેણે હિંદુ રાજા પાસેથી ખંડણી લીધી ઈ. સ. ૧૩૦% માં મલિકકાકુરને તૈલંગણ તાબે કરવા કહ્યું. તેણે દેવગિરિ રાજ્ય જીતી લીધું. દક્ષિણમાં કેલહાપુરના શિલાહાર રાજાઓની વંશાવલિ, જતીંગ. ૧ નાયી”. ચંદ્રરાજ. જતીંગ. ૨ T " ગોષ્ક. ગુવલ. કીર્તિરાજ. મારસિહ. શાકે ૯૮૦ ઈ. સ. ૧૦૫૮. ચંદ્રાદિત્ય. ગુવલ ર. ભોજન બલ્લાળ. ગંડરાદિત્ય. ઈ. સ. ૧૧૧-૧૧૧૮-૧૧૩૬ વિદ્યાર્થ. શકે ૧૦૬૫–૧૯૭૩ ઈ. સ. ૧૧૪૩-૧૧૫૧ ભોજ. શકે ૧૧૧-૧૧૦૯-૧૧૧૨ ૧૧૧૩-૧૧૧૪-૧૧૨૭ ઈ. સ. ૧૧૭૯-૧૧૮૭–૧૧૯૦-૧૧૯૧–૧૧૯૨-૧૨૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345