Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 333
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૭) ભાંડારકર કૃત દક્ષિણના પૂર્વ સમયના ઇતિહાસમાંથી પ્રકી. કાત્યાયન—મા ના પૂર્વે ના થયા તત્સમયકાલીન કાત્યાયન હતા. કાત્યાયન અને પતંજલિ મન્ને વચ્ચેનું અ ંતર આશરે મશે. વનુ હોવુ જોઈએ. કાનડી. તૈલગી-તામીલ ભાષાએ છે તે સંસ્કૃત ભાષામાંથી થઈ નથી. ( પાણિનિ સમય— - ) ઈ. સ. પૂર્વના સાતમા શતકના મારભમાં પાણિનિ થયા હાવા જોઈએ. પુરાણેામાં સથી પ્રાચીન વાયુ પુસણુ છે. પછી મત્સ્ય પુરાણુ વિષ્ણુ પુરાણુ તેના પછીના સ`થી છેલ્લા સમયનું ભાગવત પુરાણુ છે. હાલના મૈસુરની આજુબાજુના દેશને ચેરાદેશ 'કહેવામાં આવતા હતા. તેના પર ગાંગવ’શના રાજા રાજ્ય કરતા હતા. મલખાર દેશમાં અલુપ પતિના રાજા રાજ્ય કરતા હતા. પશ્ચિમ સમુદ્રપુર પુરીનગરી હતી. ઉત્તર ક્રુષ્ણા અને ગાદાવરી નદીની વચ્ચેના પ્રદેશ વેગી પ્રદેશ કહેવાતા હતા. પ્રંગતપુરીથી બારગાઉપર માલેગ્રામ જીનુ હતુ તે હાલનુ ખેલગામ તોળા છે. કાંચી અથવા કાંજી વરમમાં પહ૧રાજા રાજ્ય કરતા હતા. પાલવ, કાલશ, કેરલ હેહસ; વીલ, માલવ, ચાલ-પાંડય જાતિના રાજાઓ ચાલુકયરાજાઓના વખતમાં હતા. તુાદેશ દક્ષિણમાં ચાલુક્યાના શત્રુ પદ્મવરાજાની રાજધાની પાસે હતા—સામનગઢ જૂનું નગર હતું. (કાલ્હાપુર પાસે હતું) ચાલુક્યરાજાના વખતમાં જૈનધર્મની સારી જાહેાલાથી હતી. જૈનાચાર્ચના ચોલુક્યશાએ ભક્ત હતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345