________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वि० सं० १८४२ ना शाके १७५८ माघ सुदि ७ गुरुवारे राजनगरे वास्तव्य रायचंद तत्पुत्र दोलाभाइ................ ઘસાઈ ગયે છે. ડાબી બાજુની માટી પ્રતિમા પર લેખ નથી. અરનાથના દેરાની ધાતુ પ્રતિમાના લેખો
संवत् १५७८ वर्षे माघ वदि ८ खौ श्रीमाली ज्ञा. व्य. ओघरेण भा. महुपुत्र्या पत्तन वास्तव्य. झवा भा० पोमीपुत्र डुंगर भा० भरमी नाम्न्या स्वश्रेयसे श्री पार्थनाथ बिंबं का० प्र० तपागच्छेन श्री हेमविमलसूरिभिः ।। श्रीरस्तु.
यतीथी. संवत् १५८३ वर्षे ज्येष्ठ शुदि १३ उकेशवंशे कूकडा चोपडा गोत्रे मं० गणीसा भार्ता तारू पुत्र मं० पंचायणेन पत्तन वास्तव्येन भा० कूमारि पुत्रं मं० मंगलादिसहितेन पुण्यार्थ श्री विमलनाथ विवं का० प्र० श्री खरतरगच्छे श्री जिनहंसमरिपट्टे श्री श्री जिन माणिक्यसूरिभिः स्वश्रेयोर्थे ।
संवत् १६३६ वर्षे फागण शुदि १० गुरौ वृद्धनगर वास्तव्य ओशवंशीय वु० धना भा० भजाई पुत्र देविदास भा० देवदले प्रभृतिकुटुंबैः श्री शीतलनाथ बिंबं का०प्र० तपागच्छाधिराज श्री हीरविजयसूरिभिः ।।
यतीथी. (૯) શ્રી ગાડીપાશ્વનાથનું દેરાસર–વિજાપુર દેશીવાડામાં જૂમખા વેલજીના માઢમાં-શ્રી ગેડી પાર્શ્વનાથનું દેરાસર દેશીવાડાના શ્રાવકોએ બંધાવ્યું છે. તેમાં અગ્રગણ્ય ભાગ લેનાર શેઠ જનાજ્ઞા પિતાંબરદાસ શેઠ જૂમખા વેલજી તથા શેઠ મોહનલાલ જેઠા, શેઠ લલુભાઈ જીવરાજ, શેઠ દલસુખ નથુ વગેરે છે. શેઠ જૂમખા વેલજી, મૂળથી દેરાસરનો વહીવટ કરતા હતા. શેઠ શેકુળભાઈના મરણ પછી શેઠ ચંદુલાલ ગોકુળભાઈએ વહીવટકર્યો, પછીથી
For Private And Personal Use Only