Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 275
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૭) વજિશિદ– જમીનને દસ્તાવેજ (૧) શ્રીમંત મહારાજ સેના ખાસ ખેલ સમશેર બહાદુર પ્રગણે વીજાપુર હવાલે રાજેશ્રી બલવંતરાવ કાશી વી. સથવારા ગોવા વળદ બહેચર બને માધુ સાખે વડનગર હાલ ક વીજાપુર જત કેટલાએક વરસ થયાં દીવાનખાનાના દરવાજાથી દખણાદી મોરા જમીન પડતર હતી તે ઉપર શ્રી હજુર જાહેર થયું તે શ્રી વડોદરી સંવત ૧૮૫૬ની સાલ મથે શ્રીમંત મહારાજનો હકમ સાદર થયા છે જે જમીન પડતર છે તે મધે નવી આબાદી કરે. તે ઉપર રાજેશ્રી બલવંતરાવ કાશી કેટલીએક જમીન બારોટ વહાલા મેહકમ તથા બારોટ ઘેલા મોટા તથા રહેમતસા ફકીર તથા જકરસા ફકીર એ આસામીઓને ઘેર હતી, તેની કીંમતના રૂપીયા પોતાના ઘર થકી આપીને એ જમીન પડતર વેચાતી લીધી અને નવું પરૂં આબાદ કર્યું. તે મધેથી એક ઘર જેટલી જમીન પતર તમોને આપી છે. તેની હદ-ખુંટનો સુમાર ભરતાં ઓતર દખણ પહેાળી ગજ ૬ અંકે છે, ઉગમણું આથમણું લાંબી ગજ ૯ અકે નવ ગજ સુતારીયાં જમલે ગજ ૫૪ અંકે ગજ ચેપન તેની કીંમતના રૂા, ૧રા અંકે સવા બાર પુરા ઘર એકના ઉધડા કરીને વેચાતી એ જમીન આપી. તે ઉપર તમે તમારી પદરના રૂપીયા ખરચીને ઈમારત કરજે. તેની હદ ખુંટની વિગત.કરે. ૧ એતરદિશા સથ વારા અમીચંદ જીવાને સીહાર છે. બીજે કરો ૧ દખણાતી મોશ જમીન પડતર છે તે મધે પડે છે. પછી આથમણી દેશે કએ વિજા. પુરના મહાજનની જમીન પડતર છે તે મધે પડે છે. વચ્ચે નવાલી ગજ બે સુતારીયા છે તે આ ઘર મજકુરની તથા કમ્બે મજકુરના મહાજનની સીહારી છે. પછી તે બારી છે. નેવાંનું પાણી એણી કેરા પડે છે. બારણું ઉગમણી મોટા રાજમારગ મધે પડે છે. બારણા ઉપર બારી છે. નેવાંનું પાણી રાજમારગ મધે પડે છે. તે જમીન તમે તમારી જોગવજે. એ ઘરની તમે તમારે મન ગમે તેવી ઈમારત ૨૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345