Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 286
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) વલ્લભસેન ૧૦૧૦-૧૦૧૦ અજપાળ ૧૧૭૪-૧૧૭૭ દુર્લભરાજ ૧૦૧૦-૧૦૨૨ મૂળરાજ. બીજે ૧૭૭૧૧૭૯ ભીમ પેહેલે ૧૦૨૨–૧૭૬૪–૭૨ ભીમ બીજે ૧૧૭૮-૧૨૪૧-૪૨ કરણ ૧૦૬૪-૧૦૯૪ વાઘેલા વંશ. ઈ. ૧૨૧૯ થી ૧૩૦૪ કુમારપાલની માસીના પુત્ર અર્ણોરાજથી વાઘેલા વંશ ઉત્પન થયે કુમારપાળે અર્ણોરાજને વ્યાવ્રપલી ગામ ઈનામમાં આપ્યું હતું. તેથી ગામના નામે વાઘેલા વંશ થયે. અર્ણોરાજ ઈ. ૧૭૦–૧૨૦૦ વરધવળ ઈ. ૧૨૩-૧૨૩૮ લવષ્ણુપ્રસાદ ઈ. ૧૮૦૦૧૨૩૩ અણુહિલ પાટણમાં રાસાય વીસલદેવ છે. ૧૨૪૩-૨૬૧ મહારાજાધિરાજ ખીતાબ અર્જુનદેવ ઈ. ૧૨૬૧-૧૨૭૪ સારંગદેર ૧૨૪-૧૨૯ કરણદેવ ૧૨૯૬-૧૩૦૪ ધ. ૧૨૯૭ થી ૧૭૫૮ સુધી ગુજરાત પર સુસલમાની રાજ્ય રહ્યું દિલ્હીની માગલ બાદશાહના સુબા મોમીનખાનને હરાવીને મરાઠાઓએ તેની પાસેથી અમદાવાદ લીધું. ઈ. ૧૨૯૭ થી ૧૪૦૩ સુધી દિલ્હીના ખીલજી તથા તઘલખ બાદશાહને ગુજરાત પર અમલ ચાલ્યા. છે. ૧૪૦૩ થી ૧પ૭૩ સુધી ગુજરાત પર અમદાવાદના સુલતાને અમલ ચાલે. ઈ, ૧૫૭૩ થી ૧૭૬૦ સુધી ગુજરાતપરદિલહીના મોગલ બાદશા હેને અમલ ચાલે. ગુજરાત પર સાડી ચાર વર્ષ સુધી મુસભાની થાય ૨હ્યું.. વિ. સં. ૧૭૯૬ થી ૧૮૦૦ લગભગમાં દામાજીએ ગામ ચાણસા ઘરે તેડી ઠાકોરને હરાવી માણસાને ફૂટી બાળ્યું , ૧૭૪૧ માં ડલેડ વામ બન્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345