________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ના નામથી પાખી કરી જમવા લાગ્યા. બંને પક્ષમાં પોત પોતાના પક્ષમાં શ્રાવકેને લેવાની ખેંચતાણ થઈ. દેવસૂરિગચ્છ અને આનંદસૂરિ ગચ્છના શ્રાવ જૂદી પાખી કરી જમવા લાગ્યા. હાલ પર્યુષણમાં વિજાપુરમાં વડી શાલ, લહુડીપોશાલ, દેવસૂરિ અને આણંદસૂરિ ગચ્છના શ્રાવકો પર્યુષણમાં જુદી જુદી પાખીએ કરી જમે છે, પણ તે ચારે ગચ્છની ખેંચતાણ હાલ નથી, પણ ગચ્છના નામે ખેંચતાણ કરી ગાડરિયા પ્રવાહે શ્રાવકે વર્તે છે.
અણસુર ગચ્છના ઉપાશ્રયમાં શ્રી ચંદ્રપ્રભુની નાની દેરી હતી. ચંદ્રપ્રભુની પ્રતિમાને સં. ૧૯૪૦ લગભગમાં શ્રી શાંતિનાથના દેરા સરમાં પધરાવી છે અણસુરગચ્છમાં હાલ કઈ યતિ તથા શ્રી પૂજ્ય નથી. વિ.સં. ૧૯૨૫ લગભગથી શ્રીઆનંદસૂરિના ઉપાશ્રયમાં શ્રાવિકાઓ પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓને કરે છે.વિ. સં. ૧૫૭ માં શેઠ વાડીલાલ હરિશ્ચંદે અણુસૂરગચ્છના ઉપાશ્રયને ફંડના પાંચ હજાર રૂપીયા ખચીને સુધરા, તેમાં હાલ સાધ્વીઓ ઉતરે છે. અણસુર, ગછના શ્રાવક અને શ્રાવિકા નામના બે ઉપાશ્રય છે. તેની પાસે મા લીવાડે છે. બારે માસ સાધ્વીઓ ત્યાં ઉતરે છે. આનંદસૂરિગર છના ઉપાશ્રયમાં વિ. સં. ૧૯૧૦ સુધી શ્રી તીર્થવિજયનામના ચમત્કારી પંડિત યતિ રહેતા હતા. તેમના ચમત્કારની અનેક વાર્તાઓ ચાલે છે. તેમના ઉપાશ્રયનું કેટલુંક પુસ્તક પાછળથી વિદ્યાશાળામાં આ વ્યું છે. ત્રણસેં ચારસેં મનુષ્ય માય એટલે માટે ઉપાશ્રય છે. તેના આગળના ભાગમાં મેડી છે તેમજ ઉપાશ્રયની આગળ ચેક અને લીંબડાનું વૃક્ષ છે. પાછળ વહેરાઓની વસતિ છે. અણુસૂરગચ્છના બને ઉપાશ્રય, એક લાઈનમાં પાસે છે. તેમાં શ્રાવિકાઓ પૈષધ વગેરે કરણે બંને ઉપાશ્રયમાં કરે છે.
(૧૨) શ્રીદેવસરિગચ્છને ઉપાશ્રય- શ્રી મહાવીર પ્રભુના દેરાસરની પાસે શ્રાવક અને શ્રાવિકાના બે ઉપાશ્રય લગેલગ આવેલા છે, દેવસૂરિ ગ૭ના બે ઉપાશ્રયનું બારણું આથમણી દિશાએ છે, ( શ્રી દેવસૂરિ ગચછના ઉપાશ્રયની ઉગમણ દિશાએ પૂર્વે અણુસૂર ગચ્છને ઉપાશ્રય હતા. એમ દેવસૂર ગચ્છના ઉપાશ્રયના ખતથી જણાય છે. ) દેશાઈ વજેસિંહ ( વિજયસિંહ)
For Private And Personal Use Only