________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
To
,
સંક્ષિપ્ત થાવાચાર
કો ,
નવા શ્રીમનાવી દૂતાવાસ / શ્રાદ્ધાનીપજ્યારે રાજ્ય વિમા છે ?
જ્ઞાનાદિ લક્ષ્મીએ કરીને યુક્ત અને કાલોકનું સ્વરૂપ પ્રકાશ કરનાર વિરપ્રભુને નમસ્કાર કરીને સ્વપરને હિતકારક શ્રાવકકૃત્યને
મનુષ્ય માત્ર સુખની વાંછા કરે છે તે સંપૂર્ણ સુખ આ જીવને મેક્ષ પ્રાપ્ત થયે મળે છે. તે મેક્ષની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે, અને ધ્યાન મનની શુદ્ધિથી થાય છે, અને મનશુદ્ધિ થાય છતવાથી થાય છે, કષાયનું જીતવું ઈદ્રિયને જય કરવાથી થાય છે, ઇક્રિયજય સદાચારથી થાય છે, માટે સર્વને સદાચાર પાળવાની આવશ્યકતા છે. તે કારણમાટે સુત્રાવકને દિન પ્રત્યે શું કાર્ય કરવું તેનું વિવેચન કરાય છે. શ્રાવક એકવીશ ગુણએ કરીને યુક્ત હો જોઈએ તે ગુણે નીચે પ્રમાણે જાણવા.
૧ અક્ષક (ગંભીર હદયવાળા ), ૨ રૂપવાન (જેનાં અંગોપગ અને ઈદ્રિય વિકાર રહિત સારાં હેય ), ૩ પ્રકૃતિસૌમ્ય ( શતરવભાવી, પાપથી દૂર રહેનાર અને ચાકર નેકરે રાજી
For Private And Personal Use Only