Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધર્મ અને ઈશાન દેવલોકના દેવ રત્નપ્રભા પૃથ્વીને હેઠલા. ભાગ પર્યત અવધિજ્ઞાને કરી દેખે. સનતકુમાર ને માહેંદ્રના દેવતા બીજી શર્કરાખભા પ્રત્યે દેખે, બ્રહ્મ ને લાંતકના દે ત્રીજી નરક સુધી દેખે. શુક્ર તથા સહસ્ત્રારના દેવ થી પંકપ્રભા પ્રત્યે ખે આકૃત, પ્રાણત, આરણ અને અચુત, એ ચાર દેવલોકના દેવતા પાંચમી ધુમપ્રભા નરક સુધી દેખે. ત્રણ હેઠલા ને ત્રણ મધ્યના એવા છ રૈવેયકના દેવ તે છઠ્ઠી તમપ્રભાનરકમૃથ્વી સુધી અવધિજ્ઞાને કરી દેખે, ને ઉપરના ત્રણ રૈવેયકના દેવતા તે સાતમી તમતમપ્રભા નામા નર પૃથ્વી સુધી દેખે, અને પાંચ અનુત્તરવિમાનના દેવો કાંઈક ઉણું લેકનાલી પંચાસ્તિકાયરૂપ ચૌદરાજ પ્રમાણુ અવધિજ્ઞાને કરી દે. નારીનું અવધિજ્ઞાન પાણી ઉપર તરવાના ત્રાપાના આકારે જાણવું. ભુવનપતિનું પાલાને આકારે, વ્યંતરનું અવધિજ્ઞાન ઢેલને આકારે, જ્યોતિષીનું અવધિજ્ઞાન જાલરને આકારે, બાર દેવકના દેવેનું અવધિજ્ઞાન મૃદંગને આકાર, નવયકના દેવનું અવધિજ્ઞાન કુલે ભરી ચંગેરીના આકાર, અનુત્તરદેવોનું અવધિજ્ઞાન કુમારી કન્યાનો ગલકંચુઓ જેવો પિશવાદ તુરકણું પહેરણ પહેરે એને ઉર્ધ્વ સર કંચુક કહે છે એ નામે મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે તેને આકારે જાણવું. તિર્યંચ તથા મનુષ્યનું અવધિજ્ઞાન નાનાપ્રકારના સંસ્થાને સંસ્થિત જાણવું. સ્વયંભૂરમણ સમુદ્રમાંહે ભસ્ય સર્વ આકારે છે પરંતુ વલયાકારે નથી અને મનુષ્ય તથા તિર્યંચને અવધિજ્ઞાન વલયાકારે પણ છે. ભુવનપતિ તથા વ્યંતરને અવધિજ્ઞાન ઉંચું ઘણું હોય ને તીખું તથા નીચું થતું હોય. વૈમાનિકને નીચું અવધિજ્ઞાને ઘણું હોય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126