Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 125
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાસ પાટપરંપરા, રવિસાગર ગુરૂરાય; સુખસાગરજી તાસ શિષ્ય, જગમાં કીર્તિ ગવાય. તસ પદપંકજ ભૂંગસમ, બાળકસમ હિતલાય; બુદ્ધિસાગર વિચ, ગ્રંથ અતિ હિતદાય, ન્યાયસાગરના કહેણથી, કીધો એહ પ્રયાસ; પરેપકારી ગ્રંથ એ, આપે શિવપુર વાસ. વકીલ મેહનલાલભાઈ, રચતાં કીધી રહાય; સકળ સંઘનાં કારણે, રચના એ સુખદાય. સંવત ઓગણેશ ઉપરે, અઠ્ઠાવનની સાલ; અશાડશદિ ત્રીજ દિન, પૂર્ણ ગ્રંથ સુરસાલ. શાંતિનાથ સમરી મુદા, કીધો ગ્રંથ પ્રયાસ; પૃથ્વી પેઠે સ્થિર થઈ, પૂર સહુની આશ. इत्येवं श्री शांतिः शांतिः शांतिः વિ. સં. ૧૯૫૮ અષાડ સુદ મુ. પાદરા લે. બુદ્ધિસાગર, સમાપ્ત. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 123 124 125 126