Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 109
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ પરિસહ પણ કહ્યું છે. સ્ત્રી, પશુ, પંડક વજિત સ્થાનમાં રહેતાં જે ઈષ્ટ અનિષ્ટ ઉપસર્ગ થાય તે પણ પોતાના ચિત્તમાં ચળ યમાન થાય નહીં પરંતુ સર્વ ઉપસર્ગને ઉદ્દેગરહિતપણે સમ્યક્રરીતે સહન કરે. ૧૧ શવ્યાપસિહ–જેમાં શયન કરીએ તેને શય્યા કહીએ. સુકેમલ વા કઠિણ આસન પામીને તેને સારું વા માઠું કહે નહીં. શયા ઉંચી નીચી હોય, ખરબચડી હોય તે પણ રૂડી રીતે તેમાં સુવે, દુ:ખ ધરે નહીં. ૧૨ આક્રોશ પરિસર– યતિને કોઈ આક્રોશ વા તિરસ્કાર વચન બેલે, તે પણ તેડી રીતે સહન કરે. દ્રઢપ્રહારીની પેઠે કેપ કરે નહીં. ૧૩ વધપરિસર–કઈ દુરાભા સાધુને ઢીકા-પાટુ, ચાબકના આકરા પ્રહાર કરે અથવા વધ કરે તો પણ કંધકરિના શિષ્યોની પરે તેના ઉપર બિલકુલ રેવ આણે નહીં, સમભાવથી એ પરિસહ સહન કર. ૧૪ યાચના પરિસહ -સાધુમહારાજ વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રય પ્રમુખ કાઈપણ યથાયોગ્ય વસ્તુનો ખપ પડે છતે લજજા છાંડીને યાચના કરે, તે યાચના કરતાં જે લજજાનો ત્યાગ તેને યાચના પરિસહ કહે છે. ૧૫ અલાભ પરિસર– યાચના કર્યા છતાં પણ લાભાંતરાયના ઉદયથી કોઈ વસ્તુ માલધણી આપે નહીં તેવારે મનમાં ચિંતા કરે નહીં, વિષાદ ન કરે, ઈચ દિકનું સહન કરવું તેને અલાભપરિસહ કહે છે. ૧૬ રોગ પરિસર–સાધુને કાગ થયે છતે સભ્યપ્રકારે સહન કરે તેને રોગપરિસહ કહે છે. ૧૭ વણસ્પર્શ પરિસહ–સાધુને તૃણના અગ્રભાગ વા ડાભ પ્રમુખના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126