Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર અરિહંતાદિક પામવા તે પણ અત્યંત દુર્લભ છે, એવુ જે ચિતવવું તે ખારમી ધર્મસાધકભાવના જાણવી. પાંચ ચારિત્ર ૧ સામાયિકચારિત્ર, ૨ દેપસ્થાપનીયચારિત્ર ૭ પરિહારવિદ્વિચારિત્ર, ૪ સમસપરાયચારિત્ર, ૫ યથાખ્યાતચારિત્ર. એવી રીતે સવરતત્ત્વના સત્તાવન ભેદ જાણવા. ---- નિજ્જ રાતત્ત્વ. નિશ એ પ્રકારની છે. ૧ દ્રવ્યનિર્જરા, ૨ ભાવિન રા. તથા વળી તેના બે ભેદ છે. ૧ સામનિર્જરા, ૨ અકાનિશ. નિર્જરાના ખાર ભેદ છે. ૭ માથાય— ૧ આહારના ત્યાગ કરવા તેને અણુસણ કહે છે. ૨ ખાવામાં ન્યૂનતા કરવી તેને ઊણાદરકાતપ કહે છે. ૩ ઇત્ત એટલે આવિકા ખાવાપીવાની વસ્તુઓના સંક્ષેપ કરવા એટલે અભિગ્રહ ધારવા, નિયમાદિક કરવા તેને વ્રુત્તિસક્ષપતપ કહેછે. ૪ વિગયઆદિ રસના ત્યાગ કરવા તેને રસત્યાગ કહે છે. ૫ લેાચાદિક કષ્ટનું સહન કરવું, કાઉસ્સગ્ગ કરવા ઇત્યાદિને કાયક્લેશતપ કહે છે. અંગેાપાંગાદિકનું સકેાચવું તેને સલીનતાતપ કહે છે. તેના ચાર ભેદ છે. ૧ ઇંદ્રિયસલીનતા, ૨ કાયસલીનતા, ૩ યાગસલીનતા, ૪ વિવિક્ત ચૉસ લીનતા એટલે એકાંત વસતિએ રહેવુ બાહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારનું ખાઘતપ કહેવાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126