________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
૩૫ જેના ઉદયથી સર્વ લોકને પ્રિય થાય તેને સૌભાગ્ય નામકર્મ ' કહે છે. ૩૬ જેના ઉદયથી વાણીમાં કેકિલાની પેઠે મીઠાશ હોય તેને સુસ્વર
નામકર્મ કહે છે. ૩૭ જેના ઉદયથકી લોકમાં માનનીય વચન થાય તેને આદેય નામ
કર્મ કહે છે. ૩૮ જેના ઉદયથી લેકમાં યશકીર્તિ ગવાય તેને યશોનામકર્મ
કહે છે. ૩૯ જેના ઉદયથી દેવતાના આયુષ્યની પ્રાપ્તિ થાય છે તેને સુરા
યુષ્ય રૂપ કહી એ. ૪. જેના ઉદયથી મનુષ્યના આયુષ્યની પ્રાપ્તિ થાય છે તેને નરા
યુષ્ય રૂપ કહીએ. ૪૧ જેના ઉદયથી તિર્યચના આયુષ્યની પ્રાપ્તિ થાય છે તેને તિર્ય
ચાયુષ્ય રૂપ કહી એ. ૪ર જેના ઉદયથી ત્રિભુવનને વિષે પૂન્યપણું પ્રાપ્ત થાય છે તેને
તીર્થકર નામકર્મ કહે છે.
પાપત.
પ્રાણુતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈત્ય, રતિ, અરતિ, પર પરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય; એ અઢાર પ્રકારે પાપ બંધાય છે. અને ખ્યાશી પ્રકારે ભગવાય છે. તે ખ્યાશી પ્રકાર
For Private And Personal Use Only