Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ ૧૭ જેના ઉદયથી પોતે પર્યકાસન કરી બેઠાં છતાં સમચતુરર્સ ચારે બાજુ સરખી આકૃતિ થાય અને પોતાનાં અંગુલ પ્રમાણુવડ એકસો ને આઠ અંગુલ પ્રમાણુ શરીર ભરાય તેને ઉત્તમ પુરૂષ કહે છે. એની પ્રાપ્તિ થાય છે તેને છ સંસ્થાનમાંનું પહેલું સમચતુરઢ સંસ્થાન કહે છે. ૧૮ થી ૨૧. જેના ઉદયથી (૧૮) વેત, રક્ત, પીતરૂપ શુભ વર્ણ (૧૯) એક સુરભિરૂપ શુભ ગંધ. (૨૦) અમ્લ, મધુર અને કષાયેલ રૂપ શુભ રસ. (૨૧) લધુ, મૃદુ, ઉષ્ણુ અને સ્નિગ્ધરૂ૫ શુભ સ્પર્શ. એ ચાર પદાર્થ પુણ્યપ્રકૃતિને અર્થે પ્રશસ્ત જાણવા. એ વર્ણચતુષ્ક જાણવું. ૨૨ જેના ઉદયથી મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય છે, એટલે જે શરીર લેહની પેઠે અતિ ભારે પણ નહીં, અને આકડાના તૂલની પેઠે અતિ હલકે પણ નહીં, કિંતુ મધ્યમપરિણમી હોય તેને અગુરુલઘુ નામકર્મ કહે છે. ૨૩ જેના ઉદયથી બીજા બળવાનને અતિ દુઃસહનીય છતાં પોતે ગમે તેવા બળિયાને જીતવા સમર્થ થાય છે તેને પરાઘાત નામકર્મ કહે છે, ૨૪ જેના ઉદયથી સુખપૂર્વક શ્વાસોચ્છાસ લઈ શકાય છે, પણ હર કત આવે નહીં તેને શ્વાસોશ્વાસ નામકર્મ કહે છે. ૨૫ જેના ઉદયથી સૂર્યના બિંબની પેઠે પરને તાપ ઉત્પન્ન કર વાના હેતુરૂપ તેજેયુક્ત શરીરની પ્રાપ્તિ થાય છે તેને આપ નામકર્મ છે. ૨૬ જેના ઉદયથી ચંદ્રબિંબની પેઠે શીતળતાને ઉત્પન્ન કરવાના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126