________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામે
કરી મરણુ મરણ પામે નહી”, જોયો છે. ચેાથી મન:પર્યાપ્તિ, એ
ર્યાપ્તો મરચુ પામે તાપણુ એ ત્રણ પર્યાપ્તિ પૂરી પણ એ ત્રણ પર્યામિ પૂરી કર્યા વિના કાઇ જીવ તે માટે અહીં ઈદ્રિયપદની સાથે પર્યાપ્તિ શબ્દ શ્વાસાચ્છવાસપર્યાપ્તિ, પાંચમી ભાષાપર્યાપ્તિ, છઠ્ઠી સમસ્ત પર્યાપ્ત ઉપજવાને પહેલે સમયે જે જીવને જેટલી પર્યાપ્તિ કરવાની છે તે જીવ તેટલી પર્યાતિ સમકાલે કરવા માંડે, પછી અનુક્રમે પહેલી આહારપર્યાપ્તિ, તે પછી રારીરર્યાપ્તિ, એમ સ પર્યાપ્તિ થાયેાગ્યપણે કરે. ત્યાં આહારપર્યાપ્તિ પ્રથમ સમયેજ કરે અને બીજી સમસ્ત પર્યાપ્તિ તે પ્રત્યેક અસ ંખ્યાત સમય પ્રમાણુ અંતમુતૅ કરે. વૈક્રિયશરીર અને આહારકશરીરવાળા જીવને એક શરીરપર્યાપ્ત અંત તે હાય. અને બીજી સમસ્ત પર્યાપ્તિ એકેક સમયે હાય. એવં સર્વ મલી અંતર્મુદ્ભુત પ્રમાણ પર્યાપ્તિકાળ જાણવા
એકદ્રિયને ચાર પર્યાપ્તિ, વિલે'દ્રિયને ભાષાસહિત પાંચ પર્યાપ્તિ હાય તથા અસનીસ મઈિમપચેદ્રિય તિર્યંચ તથા મનુષ્યને એક મવિના પાંચ પર્યાપ્ત હોય. ત્યાં સમિ મત્સ્ય જે સમુદ્રમાંડે આહારસજ્ઞા જાણવી પણુ મન સમજવું નહીં, કેમકે અસનીને પાંચ પર્યાપ્તિ કહી છે. સનીપચેન્દ્રિય, ગર્ભ તિર્યંચ તથા મનુષ્ય, દેવ અને નારકીને મન સહિત છ પર્યાપ્તિ જાણુવી, જે પેાતાને યાગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના અપર્યાસો મરણ પામે તે આદ્યની ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરી પરભવઆયુના બંધ કરી અંતર્મુ ત અબાધાકાળ જીવીને મરણ પામે.
સ્પર્શન, રસન, ધ્રાણુ, ચક્ષુ અને શ્રોતષ પાંચ ઇંદ્રિયા, અને મનેાછળ, વચનખળ, કાયમળરૂપ ત્રણ અળ, નવમા શ્વાસેાાસ અને દશમું આયુષ્ય, એ દશ પ્રાણ છે, જેને ધારણ કર્યાં ચકાં પ્રાણી કહીએ, અને જેનાથી વિછેડયાં થયાં જીવ મરણ પામ્યા એમજ કહીએ.
For Private And Personal Use Only