Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
૪ વિદ્યુતકુમાર. ૪૦ લાખ જીવન.
૫ અગ્નિકુમાર.
૪૦ લાખ ભુવન
૪૦ લાખ જીવન.
૪૦ લાખ ભુવન.
૪૦ લાખ ભુવન
૯ વાયુકુમાર.
૫૦ લાખ ભુવન
૧૦ સ્તનિતકુમાર. ૪૦ લાખ જીવન.
४०६००००० +
૬ ીપકુમાર. ૭ ઉદ્ધિકુમાર. ૮ દિશિકુમાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ લાખ ભુવન. ૩૬ લાખ ભુવન ૩૬ લાખ મુવન. ૩૬ લાખ ભુવન
૩૬ લાખ ભુવન.
૪ લાખ ભુવને
૩૬ લાખ ભુવન.
૩૬૬૦૦૦૦૦
સર્વ ભુવન સખ્યા. ૭૨૦૦૦૦૦
જીવનપતિનાં ભુવન નાનામાં નાનાં જંબુદ્રીપ જેવડાં મ્હોટાં છે. મધ્યમ સ ંખ્યાતા કાટિ યેાજન પ્રમાણ છે અને ઉત્કૃષ્ટા અસંખ્યાતા કાટિ ચેાજન પ્રમાણ છે. ભુવનપતિનાં ભુવન મહામ`ડપસમાન આવાસ તે નગર બહાર વાટલાકારે છે. અને માંહેલી કારે ચાખુણા છે. અંતર મધ્ય સમયેારસ તથા તળે કમળની કંકાને આકારે છે.
અસુરકુમારના મુગટને વિષે ચૂડામણુિનું ચિન્હ, નાગકુમારને સર્વ આભરણમાં સની કૃષ્ણાનુ ચિન્હ, સુવર્ણ કુમારને આભરણે ગરૂડનુ ચિન્હ, વિદ્યુત્ક્રુમારનાં આભરણે વજ્રનું ચિન્હ, અગ્નિકુમારનાં આભરણુમાં કળશનું ચિન્હ, દ્વીપકુમારનાં આભરણમાં સિંહનું ચિન્હ, ઉદધિકુમારનાં આભરણમાં અશ્વનું ચિન્હ, દિશિકુમારનાં આભરણુમાં હસ્તિનું ચિન્હ, અને સ્વનિતકુમારનાં આભરણુમાં વમાન ( સરાવસંપુટ ) નું ચિન્હ છે. સિદ્ધાંતમાં ચિન્હામાં કેટલેક ઠેકાણે પામાંતર છે. શ્રી પાવાજી તથા ઉદ્દાઇના પાર્ડ પ્રમાણુ કરવા.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126