Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાનક વિના અને ધ્યાન વિના જે ગણે તે ત્રીજો જધન્ય જાપ જાણવા. જાપ કર્યા પછી હું ક્રાણુ ? મારી જાતિ કઈ ? કુળ કાણુ ? દેવ કાણુ ? ગુરૂ કાણુ ? ધર્મ કયા ? અભિગ્રહ કયા ? અવસ્થા કઇ ? મેં પેાતાનું કર્તવ્ય કર્યું કે નહિ ? કાંઇ અકૃત્ય કર્યુ કે શું ? કાંઇ કર્તવ્ય કરવાનુ બાકી છે કે શું ? કરવાની શક્તિ તે પ્રમાશથી નથી કરાતું એવું કાંઇ છે કે કેમ ? પારકા જન મારૂં શું સારૂં માહુ જીવે છે ? હું પેાતાનું શું સારૂં માઠું જોઉં ? કયા દોષ હું છાંડતા નથી ? આજે યા તીથકરનું કલ્યાણક છે ? આજે તિથિ કઈ છે ? મારે શું વ્રત નિયમ કરવા છે ? તે વિચારે. ચૌદ નિયમ ધારે. પછી ઉપાશરે અથવા પેાતાને ધરે શુદ્ધ સ્થાનકે જઇને પેાતાનાં પાપ શુદ્ધ કરવાને અર્થે પંડિત પુરૂષોએ પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ નહિ. કરનારે ખાટાં સ્વપ્ન આવેલ હોય તેના દોષ નિવારવા ૧૦૮ શ્વાસશ્વાસને કાઉસગ્ગ કરવા, એટલે ‘ સાગરવર ગભીરા ' સુધી ચાર લોગસ્સના કાઉસગ્ગ કરવા. પ્રતિક્રમણ કરી રહ્યા બાદ પેાતાના કુળક્રમને યાદ કરવા પછી મંગળિક સ્તુતિ ભણવી. પછી જિનમંદિર જાય. ત્યાં કીધી છે નિસાહીની ક્રિયા જેણે એવા સમત દેરાસરની આશાતનાઓને ટાળતા શ્રી ભગવતને ત્રણ પ્રદક્ષિણાયે નમા જિનાય આદિ સ્તુતિનાં પદ ભણુતા થકા અક્ષત-કુળ-નૈવેધ પ્રભુ આગળ મૂકે. જમણે પાસે પુરૂષ અને ડાભે પાસે સ્ત્રી ઉભી રહીને ભગવત પ્રત્યે વાં વાંદે, તે વખતે જધન્ય નવ હાથથી માંડી સાઠે હાથને અવગ્રહ મૂકી એટલે તેટલે દૂર ભગવતથી રહ્યાચકાં વાંદે, ત્યારપછી ઉત્તરાસણુ કરી ભલી યોગમુદ્રાએ રહી મીઠી વાણીથી ચૈત્યવદન કરે. ( પેટ ઉપર એ કાણી રાખી કમળના ડાડાને આરે માંડામાંહે શ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126