Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ આણત તથા દશમા પ્રાણુત દેવલોકમાં ચારસેં વિમાન અને આરણ તથા બારમા અશ્રુત દેવલોક એમ બેમાં મળી ત્રણસેં વિમાન છે. હેડલા ત્રણ રૈવેયકે ૧૧૧ વિમાન, વચલા ત્રણ ગ્રેવયકે ૧૦૭ વિમાન, ઉપરના ત્રણ રૈવેયકે ૧૦૦ વિમાન છે. ઉપર પાંચ અનુત્તર વિમાને પાંચ વિમાન છે. સૌધર્મના સામાનિક દેવતા ૮૪ હજાર, ઈશાનેંદ્રના ૮૦ હજાર, સનત કુમારેંદ્રના ૭૨ હજાર, માહેંદ્રના ૭૦ હજાર, બ્રહ્મદના ૬૦ હજાર, લાંતકેંદ્રના ૫૦ હજાર, મહાશુદ્ધના ૪૦ હજાર, સહસ્ત્રારેકના ૩૦ હજાર, આણતપ્રાણના ૨૦ હજાર, આરણ-અર્ચ્યુરેંદ્રના ૧૦ હજાર સામાનિક દેવતા જાણવા. એ સામાનિક દેવતાથકી ચાર ગુણ આત્મરક્ષક દેવતા દરેક ઇને હોય છે સૌધર્મ દેવલોકમાં મૃગનું ચિન્હ છે. ઈશાન દેવલોકમાં પાડાનું ચિન્હ છે. સનત કુમારે સુઅરનું ચિહ છે. માહેંદ્ર દેવલોકમાં સિંહનું ચિન્હ છે. બ્રહ્મદેવ કે બેકડાનું ચિન્હ છે. શુક્ર ધેડાનું ચિન્હ છે. સહસ્ત્રારે હાથીનું ચિન્હ છે. આણતે સપનું ચિન્હ છે. પ્રાણુતે ગેંડાનું ચિન્હ છે. આરણે વૃષભનું ચિન્હ છે. અય્યતે મૃગવિશેષ જાતિ આદિ ચિન્હ જાણવાં. એ ચિન્હ મુગટમાં હોય છે. સૌધર્મ અને ઈશાન એ બે દેવકને ઘોદધિ આધાર છે. ત્રીજા, ચેથા અને પાંચમા દેવલોકને ધનવાતનો આધાર છે. ઘનવાત જામ્યો વાયુ છે, તે હાલે ચાલે નહિ. છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલેકને વનોદધિઅને ઘનવાત એ બનેને આધાર છે. ઉપરનાં વિમાન આકાશને આધારે રહ્યાં છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126