________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
જીવત. જીવ બે પ્રકારના છે. ૧ મુક્તિના, ૨ સંસારી. ૧ આઠ કર્મ થકી રહિત થયા હોય અને મેક્ષસ્થાનમાં બિરાજમાન
હેય તેને મુક્તિના જીવ કહે છે. ૨ આઠ કમ સહિત હોય તેને સંસારી કહે છે. સંસારી જીવના બે ભેદ છે. ૧ સ્થાવર, ૨ ત્રસ.
સ્થાવરના પાંચ ભેદ છે. ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય. એક સ્પર્શેન્દ્રિયવાળા પાંચ સ્થાવર
એકેન્દ્રિય જીવે છે. પૃથ્વીકાયના ભેદ–સ્ફટિકમણિ, રત્ન, પરવાળાં, હિંગલોક, હડતાળ
અને પાર. સેનું, રૂપું, ત્રાંબુ કથીર, જસત, સીસું, લોઢું એ સાત ધાતુ અગ્નિકાયના સંયોગે તેઉકાય કહેવાય છે. અગ્નિસયોગઅભાવે પૃથ્વીકાય છે. ખડી, રમચી, અરણે પાષાણ, પલે પાષાણ, પાંચ વર્ણન અભરખ, તુરી, ખારો, માટી, પાષાણ, સુરમ, સિંધવ, સાજી, બિડલવણ, કાચલવણ તથા સમુદ્રલવણું
ઈત્યાદિ પૃથ્વીકાય સંસારી જીના ભેદ છે. અપૂકાયના ભેદ-કૂવાનું પાણી, આકાશથી પડેલું પાણી, એસનું
પાણી, હિમ, કરા, ઘાસનાં ઉપર પડેલાં પાણીનાં બિંદુ, ધૂમ
ઘને દધિ આદિ અપકાય જીવના ભેદ છે. તેઉકાયના ભેદ-જ્વાલા વિનાને અગ્નિ જેને અંગારા કહે છે,
જવાળાને અગ્નિ, ભ્રાસડ, ઉલ્કાપાત, વજન અનિ, કેઈક કાળમાં આકાશમાં અગ્નિના તણખા ઉડતા દેખાય છે તે,
For Private And Personal Use Only