Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ અધ્યાયઃ ૫ સૂત્ર: ૧ છે. તેમાં ધર્મ-અધર્મ આકાશ અને પુદ્ગલ સાથે જીવાસ્તિકાય નો પણ સમાવેશ કર્યો છે. પરંતુ અહીં અજીવ વિષયક પ્રકરણ હોવાથી નવાસ્તિય નો ઉલ્લેખ કરેલ નથી. ધર્મ-અધર્મ એટલે અહીંપુન્ય-પાપ કહ્યા નથીઃ- સામાન્ય થી ધર્મ-અધર્મ સંજ્ઞાનો અર્થ વ્યવહારમાં પુન્ય-પાપ એવો કરવામાં આવે છે. પણ અહીં ધર્મ અને અધર્મ એ ગતિ સહાયક અને સ્થિતિ સહાયક દ્રવ્યરૂપે જ કહેવાયા છે. તે બંને સ્વતંત્ર દ્રવ્યો જ છે વળી પુન્ય અને પાપ એ તો કર્મના બે ભેદ છે. અને કર્મ એ પુદ્ગલ દ્રવ્ય છે. માટે અહીં પુન્ય-પાપની વિચારણા કરવાની રહેતી જ નથી. * ધર્માદિ નો ક્રમ:- ધર્મ શબ્દની લોકમાં પ્રતિષ્ઠા છે. મંગલના અર્થનો પણ સૂચક છે માટે તેને સર્વ પ્રથમ કહ્યું છે. અધર્મવ્યથી લોકની પુરુષાકાર આકૃત્તિ બને છે. કેમ કે તે સ્થિતિ સહાયક છે અને તેની બહાર જીવ કે પુદ્ગલની સ્થિતિ થઈ શકતી નથી માટે તેને બીજા ક્રમે મુકેલ છે. ધર્મ અને અધર્મથી આકાશ નો લોક અને અલોક એવો ભેદ થયો છે. જયાં ધર્મ-અધર્મ દ્રવ્યો છે તે લોક અને જયાં આ બંને નથી તે અલોક માટે ત્રીજા ક્રમ પ્રાણ નો કહ્યો છે. છેલ્લે પુદ્ગલ કહ્યા કેમકે તે પણ આકાશ માંજ એવાદ પામે છે. મળીવ અને મનીવાય ની વિશેષ વ્યાખ્યા:ધર્મ ગયાW- પુત્ર એ ચારે દળોમગીવ પણ છે કેમકે તે ચારેમાં વૈવસ્વ અર્થાતચૈતન્ય હોતું નથી અહીં નીવ નો અર્થ આ દ્રવ્ય જીવરૂપ નથી એટલોજ સમજવાનો છે. સિધ્ધસેનીય ટીકામાં આ વસ્તુને સ્પષ્ટ કરવા કહ્યુ છે કે :પ્રતિષેધ નિષેધ બે પ્રકારે છે (૧)પ્રસન્થ (૨) વ્યાસ (૧)જેમાં સર્વથા નિષેધ હોય તે પ્રસજય નગ્ન (૨)જેમાં સર્દશ પદાર્થનું ગ્રહણ હોય તે પર્હદાસ નગ અહીં નીવાત બન્યો બનાવ એ પર્હદાસ નગ્ન છે. કેમ કે અસ્તિwાય ની દ્રષ્ટિ એ જીવ અને અજીવ માં સાર્દશ્ય ભાવ રહેલો છે એટલે કે જીવથી સર્વથા વિપરીત પણું જણાતું નથી. મળીવય:--આ શબ્દના અર્થમુજબ ધર્માદિકચારેદ્રવ્યોમાં મની પણું અને ય પણું બંને ધર્મનું અસ્તિત્વ છે. કેમ કે તેમાં જીવત્વ નથી માટે અજીવ છે અને તેઓ પ્રદેશોના સમૂહ રૂપ છે માટે કાય” પણ છે – નીવશ્વ તે કાયષ્ય એ રીતે કર્મધારય સમાસ અહીં થાય છે U [8] સંદર્ભ ૪ આગમસંદર્ભ - વત્તા સ્થાયી નીવયા પUUTRI, તે ગદા ધર્માસ્થિU अधम्मस्थिकाए आगासस्थिकाए पोग्गलस्थिकाऐ (१) *स्था स्था.४-उ.१-सू.२५२ (૨) જ માશ. ૭-૩-જૂ. ૩૦-૬ ૪ તત્વાર્થ સંદર્ભ-धर्म-अधर्म स्१३५ ५:१७ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकार: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194