Book Title: Shir Tuz Aan Vahu Author(s): Hitruchivijay Publisher: Viniyog Parivar View full book textPage 6
________________ યાણ માટે અનિવાર્ય શરત ગણાતી આaઓ કરી, જનને જેન બનાવતી. આજ્ઞાઓ રહેલી છે. છતાં એનું સ્વરૂપ જનને અઘરું લાગે એવું તો છે જ. * “શિર તુજ આણ વહું' માં આંવી પ્રાથમિક કક્ષાની આણનું જ્ઞાન આપવાનો પ્રયાસ. બહુ જ રારી શૈલીમાં થવા પામ્યો છે. “અતુલ શાહનું મુનિશ્રી હિતરુચિવિજયજી તરીકે નામાંતર/રૂપાંતર થતાં આજે એમનું વ્યક્તિત્વ, એમનું જીવન તો ખૂબ જ ગજાહેર બની જવા પામ્યું છે. પણ એમનું કૃતિત્વ, એમનું કવન હજી એટલું બધું જાહેર નથી બન્યું. આને જાહેરમાં લાવવા દ્વારા જૈનને જૈનત્વ જ્વલંત બનાવવાની હાકલ આ પ્રકાશનના માંધ્યથી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે પ્રારાંગિક ગણાશે. ' આજે બીજાની ઓળખાણ કરવા જતાં પોતાના જ પરિચયથી અજ્ઞ રહેવાની વૃત્તિપ્રવૃત્તિ વધતી જાય છે, જૈને પણ ઠીકઠીક પ્રમાણમાં જૈનત્વને વિસરી ગયો છે. આ વિસ્મરણનો પડદો. હઠાવી દૃઈને જૈનને ઝગારા મારતું જૈનત્વ દર્શાવવાનો પ્રયાસ આ પ્રકાશનના માધ્યમે જે રીતે થયો છે એનો થોડોક રિસંક્ષેપ આવો છે : " | ઉપાશ્રય તો જૈન સામ્રાજ્યની રાજધાની છે. એથી એના બાંધકામમાં આધુનિકતાને આંધળો પ્રવેશ અપાવવાની ધૂન રાત્રે તજી જ દેવી જોઈએ અને શિયાળામાં ઠારે, ઉનાળામાં બાળે અને ચોમારા ચૂવે.એવી આધુનિક બાંધકામપદ્ધતિને દેશવટો આપીને જેથી જયણા, ને Porદયાનું પાલન શો બને, એનું પ્રાચીન પદ્ધતિ બાંધકા૫ અપનાવવું જોઈએ.. . ' વાડાગને દેખીતા ઝાકઝમાળમાં અંજાઈ જઈને આપણે અનેકવિધ આઈઓ મોરી છે. એમાંથી ઇંગરવાનાં એકમાત્ર ઉપાય તરીક-ભવિત’ પુરત તોખા-l આ વિરારા લા કર્તવ્યને પુનઃ અમલી બનાવવું જ જોઈએ.' શરીર ધર્મનું આધસાધન ગણાય છે. એથી અનારોગ્યમાંથી આરોગ્ય મેંળવવા માટે પણ ધમનેિ ધકકો ન જ પહોંચાડવો જોઈએ. આરોગ્ય મેળવવા માટે એલોપથી તો હિંસ કળતરીકે કુખ્યાત છે જ. પણ લોકો માને છે, તેવી હોમિયોપથીની દવાઓ પણ નિદોષઅહિંરકે નથી જ. માટે સૌથી ઓછા દોષવાળી આયુર્વેદ પદ્ધતિને આરોગ્ય મેળવવા માટે અપનાવવી જોઈએ. . . - જિદ્રવ્ય, સાધારણ દ્રવ્ય આદિની વૃદ્ધિ શ્રાવકસંઘનું કર્તવ્ય હોવા છતાં આ જાતની વૃદ્ધિ માટે ગમે તેવો માર્ગ અપનાવાયીઆઇની ઉપેક્ષા પૂર્વક વધારતું ધર્મદ્રવ્ય પણ રાંરવારની વૃદ્ધિનો હેત બને છે. માટે ધમદિમડીનું રોકાણ કરતાં પણ ખૂબ જ સાવધ રહેવું જોઈએ. અભક્ષ્યઅતંકાનો વિષય યુગમાં એટલો બધો ઝીણવટથી વિચારવા જેવો બન્યો છે કે, ઈંડાઆમલેટ જ નહિ, અભયાહારના ત્યાગીને માટે નિર્દોષ ' જેવા જણાવા. બિરુકીટ આદિ પણ ખાદ્ય નથી રહ્યા. એથી અભક્ષ્યથી આવા રહેવા બિટિ • ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 104