________________
ન જીવત-વિજ્ઞાન શાસ્ત્ર આધારિત પ્રેરણાનાં પીયૂષ આ પાથેયના હંગામી ધોરણે ત્રણ વિભાગ કરી શકાય :
ઉપદેશ બોધ કોઈ પણ મનુષ્યને શુભોપયોગ વિના શુદ્ધોપયોગની પ્રાપ્તિ થતી નથી એવો મોક્ષમાર્ગની સિદ્ધિનો ક્રમ છે. આલોચના એ સામાયિકનું એક અંગ છે. મનુષ્યમાં માનની, નારકીમાં ક્રોધની, પશુમાં માયાની અને દેવોમાં લોભની મુખ્યતા હોય છે, એમ સામાન્યપણે જાણો.
સતતપણે મહાપુરુષોની સેવામાં જાગ્રતપણે રહેવું એ વિનયગુણની પ્રાપ્તિનો મુખ્ય ઉપાય છે.” - આ જ્ઞાનીઓનું અનુભવવચન છે. વ્યવહાર અને નિશ્ચય વચ્ચે કારણ-કાર્ય, નિમિત્ત-નૈમિત્તિક અને સમવાય સંબંધ ગણી શકાય છે. આ ગહન વિષય સુપાત્ર જિજ્ઞાસુને સદ્ગુરુના બોધ અને સમાગમથી ક્રમે ક્રમે સમજાય
છે.
ભગવાનને, ગુરુને અને ધર્મને જેવા છે તેવા જાણવા, ઓળખવા, શ્રદ્ધા અને ગુરુગમ દ્વારા તેમની સાચી શ્રદ્ધા
કરવી તેને વ્યવહાર-સમક્તિ કહેવાય છે. • તત્ત્વદૃષ્ટિએ જોતાં જગતના લોકો મૂર્ખ છે; કારણ કે જ્યાં
સુખ નથી ત્યાં લોકો સુખ શોધે છે !!. • ભેદની અપેક્ષાએ કથન કરીએ તો –
૩-૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org