________________
અધ્યાત્મ
વર્નક્ષયાઈ તથતિ રૂતિ તપદા' (શ્રીસર્વાર્થસિદ્ધિ) ૨. તત્ત્વદષ્ટિએ રૂછનિરોથ તપ: - એટલે કે ભિન્નભિન્ન
ઇચ્છાઓનો વિરોધ કરવો એ તપ છે. ૩. સાચા જ્ઞાનની પ્રાપ્તિ વગર જે તપ કરવામાં આવે છે તેને
બાળતા કહ્યું છે. તેનાથી પુણ્ય ઉપાર્જન થાય છે, પરંતુ કર્મો
બળી શકતાં નથી. ૪. “તિઃ તા:, જીિત: ત્યા?’ એમ શક્તિ અનુસાર પણ
શક્તિ છુપાવ્યા વિના તપ કરવું જોઈએ, એમ શાસ્ત્રમાં કહ્યું
છે.
૫. તપના બાર પ્રકાર છે : છ બાહ્ય અને છ અંતરંગ.
બાહ્ય તપના છ પ્રકાર ૧. અનશન : એક, બે કે ત્રણ આદિ દિવસો માટે આહાર
ન લેવો તેને અનશન કહે છે. ૨. ઉણોદરી : પોતાની ભૂખથી થોડું ઓછું ખાવું તેને
ઉણોદરી કહે છે. ૩. વૃત્તિપરિસંખ્યાન : અમુક જ દ્રવ્ય કે રસ ગ્રહણ કરવો
તેને વૃત્તિપરિસંખ્યાન કહે છે. ૪. રસપરિત્યાગ : ખારો, તીખો કે ગળ્યો એવો કોઈ પણ
રસ છોડી દેવો તેને રસપરિત્યાગ કહે છે. ૫. વિવિક્તશય્યાસન : એકલા સૂવાની કે રહેવાની
ટેવ પાડવી તે.
A- ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org