Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 291
________________ અધ્યાત્મ ધ્રુવ મૂળ દ્રવ્યનું ટકી રહેવું સંદિગ્ધ = અનિશ્ચિત, શંકાયુક્ત અસંદિગ્ધ નિશ્ચિત, નિઃસંશય ઉદ્યોત = પ્રભાવના મર્મ = રહસ્ય અભ્યર્થના = પ્રાર્થના નવનીત = માખણ, સાર નિદાન = નિયાણું અધ્યવસાય = ભ્રાંતિ કરણ પરિણામ, વિચાર, મનસ્ક મનવાળા અમનસ્ક = મનવિનાના અમન્દ = ઉગ્ર નિરાબાંધપણે = સમતાભાવપણે, બાધારહિત મને પ્રજ્ઞાપનીયતા = સારી રીતે તેની સમજણ પ્રાપ્ત કરવી બોધ . = ઉપદેશ અથવા શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવું અનુષ્ઠાન ક્રિયા અબાધાકાળ = બંધાયેલું કર્મ ઉદયમાં આવે ત્યાં સુધીનો કાળ , હેય તજવા યોગ્ય જાણવા યોગ્ય A- ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294