Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 286
________________ • ચરમશરીરી - અધ્યાત્મ = જેનું શરીર છેલ્લું હોય, એટલે કે તે ભવે જ નિર્વાણ પામે તે. = માયાચાર અને અસત્યથી રહિત પ્રામાણિક • અવિરતિ • શૌચ = અસંયમ = સંતોષ ૦ માર્દવ વ્રજ્યા પ્રવ્રજ્યા સાતિશય • નૈસર્ગિક • વ્યાવૃત્તિ = મૃદુતા, નમ્રતા, વિનય = સદ્ગુરુ ભગવંતનું શરણું લેવું તે, એમ વિધેયાત્મક અર્થ છે. = દુનિયાના પદાર્થોથી સંન્યાસ (રૂડો ત્યાગ) લેવો તે, એમ નિષેધાત્મક અર્થ છે. = સ + અતિશય = આત્યંતિક = કુદરતી, પ્રાકૃતિક = ઇન્દ્રિયો અને ચિત્તવૃત્તિથી પાછા ફરવું – અંતર્મુખ થવું. = શ્રુતપીઠ = બધા દૃષ્ટિકોણનો સમન્વય કરવાથી જે ઊપજે તેને પ્રમાણજ્ઞાન કહે છે. = પ્રારંભિક કથન (Introductory re marks) • સાપડો પ્રમાણજ્ઞાન • ઉત્થાનિકા IA-UE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294