Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 285
________________ - અધ્યાત્મ ) સમયે સાવધાન થઈ જઈને, ચિત્તની સ્વસ્થતા જાળવવી અને તો જ સમાધિની પ્રાપ્તિ થશે એમ નિશ્ચય કરવો. - કેટલાક ઉપયોગી શબ્દોનો ટૂંકો અર્થ • ઉપયોગ = જ્ઞાન-દર્શન ગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન. • ભાવ = ચારિત્રગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન. કષાય : કષ = સંસાર; આય = આવક સંસારરૂપી દુઃખનું ઉપાર્જન કરે તેને કષાય કહે છે. • આર્ય = ઉત્તમ, ઉમદા. ત્રણ રત્ન = સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ આ ત્રણને રત્ન કહ્યાં છે. • સંઘ = ચાર પ્રકારે સંઘ કહ્યો છે; શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી. ૦ પ્રવચન = પ્રકૃષ્ટ વચન. [મહાન ધર્માત્માઓના ઉપદેશ માટે વપરાય છે.] સ્વાધ્યાય સ્વનું અધ્યયન; જે ઉત્તમ તપ કહ્યું છે; અને તેને શ્રોતા અને વક્તા બંનેએ આરાધવું જોઈએ. NA-૦૮ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294