________________
મંત્ર - ‘શુદ્ધચિદ્રપોઽહમ્.'
૧૧. સર્વમાન્ય મંત્ર
અધ્યાત્મ
‘સોડહં.’
આ ૧૧થી આગળનો જે સમયસાર છે તે, શબ્દબ્રહ્મ દ્વારા નિર્દિષ્ટ કારણ-સમયસારની આરાધનાથી પ્રગટતો કાર્યસમયસારરૂપ હોવાથી, માત્ર અનુભવનો એટલે કે સ્વસંવેદનનો વિષય છે. તેના દ્વારા તત્કાળ અતીન્દ્રિય આનંદનું પ્રાગટ્ય થાય છે અને અલ્પ કાળમાં પૂર્ણ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.
માત્ર બહારમાં ચર્ચા કરતા રહીએ અને અંતરમાં તેની અસરથી આપણી જીવનચર્યામાં કાંઈ સુધારણા ન થાય, તો આપણને કલ્યાણનો માર્ગ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? માટે ચર્ચા અને ચર્ચામાં સમરસતા બની રહે તેવો પુરુષાર્થ આપણે કરવો જોઈએ. વાણી અને વર્તનનો સુમેળ એ સાચા સાધકની ઓળખાણ છે.
• અધ્યાત્મ-ઉપદેશમાં, નિષેધાત્મક કરતાં વિધેયાત્મક સાધના દિનપ્રતિદિન વધારતા રહેવાની મુખ્યતા હોય છે.
પોતાની જિંદગી જનમનરંજન નહીં પણ ભવભયભંજન કરનારી થાય ત્યારે સન્માર્ગની પ્રાપ્તિ થઈ છે એમ નક્કી કરવું.
સાધનામાર્ગથી દૂર કરનાર-પદભ્રષ્ટ કરનાર-ઘણાં છે. ધીરજ બંધાવી, સત્યને રસ્તે પ્રેરણા અને અવલંબન આપનાર વિરલા જ છે.
Jain Education International
A-૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org