Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 271
________________ અધ્યાત્મ ૫. અવારનવાર ઘનિષ્ટ સત્સંગ અર્થે કોઈ આત્મજ્ઞસંત અથવા ઉચ્ચકોટિના સાધક-મહાત્માઓ પાસે જઈ તેમના બોધ-સમાગમ કરવાં – Full time sadhana in secluded places. ૪ ૬. મંત્રલેખન. ૭. વારંવાર પ્રભુ-ગુરુના સ્મરણનો અભ્યાસ. ૮. અત્યંત આર્ટ હૃદયથી પ્રભુને દોષનાશ/ગુણપ્રાપ્તિ અને માર્ગદર્શન માટે પ્રાર્થના. ૯. નિયમિત, થોડી મિનિટો માટે પણ ચિંતન અનુપ્રેક્ષા/ધ્યાન. ૧૦. જ્ઞાન-વૈરાગ્ય વર્ધક પદો કંઠસ્થ કરીને ગાવાં - એકલાં. ૧૧. ધર્મવાર્તા - સામૂહિક સ્વાધ્યાય. ૧૨. પાપનિવૃત્તિના નિયમો સંતની આજ્ઞાનુસાર, હાલ એ જ, હિતચિંતક આત્માનંદ, * યા હોમ કરીને પડો ફતેહ છે આગે મુમુક્ષુએ વિરોધીઓ પ્રત્યે તેમ જ વિપરીત સંયોગોમાં સમભાવ રાખવો, upset ન થવું. આ અભ્યાસથી જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ થાય છે, જે પરમ શ્રેયસ્કર છે. • પૂજા, આરતી, દર્શન, જપ, તપ આદિ શરીરની ધર્મક્રિયાઓની સાથે સાથે ચિત્ત પણ તેમાં ઉત્સાહપૂર્વક લગાવવું જોઈએ; A-૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294